________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૧૩૧ :
શસ્ત્ર ટંકાર; માને પણ દુર્ગંતિતણા જી રે, ઉઘડેથા એહ કમાડ રે. આ તે॰ ૮. ગીત ગાનના તાનથી
રે, જડ કપાવે શરીર, પણ તેહને મહાપ્રસાદના રે, નિષેધ ન માને ધીર રે. આ તે॰ ૯. ત્રિભુવનની ઋદ્દિકી જી રે, મનુષ્યજન્મ નહી પાય; તે ચિંતામણિ સારિા જી રે, ફોગટ એણી પરે જાય રે. આ તે ૧૦. એમ ચિંતવી ઘરે આવીયા જી રે, દીધા વરસી રે દાન; દીક્ષા લીધી રુઅડી જી રે, મનપવ થયુ' નાણુ રે. આ તે॰ ૧૧. કૅમાં ખપાવી કેવળી જી રે, છ સે મુનિવર સાથે; ચંપાપુરી ચંપક તળે જી રે, શિવસુખ પામ્યા નાથ રે. આ તે॰ ૧૨. વિજયાનંદ સૂરીશના જી રે, સેવક કહે કર જોડ; વાસુપૂજ્ય પ્રભુ બારમા જી રે, પ્રભુ મુજ માહ વિાડ રે. આ તે૦ ૧૩.
નાગીલા સતીની સજ્ઝાય
ભવદેવ ભાઇ ઘરે આવિયા રે, પ્રતિબાધવા મુનિરાજ રે; હાથમાં તે દીધું ધૃતનુ પાતરું, ભાઇ મને આઘેરા વળાવ રે; નવપરણીત ગારી નાગીલા રે. ૧. ઇમ કરી ગુરુજી પાસે લાવિયા રે, ગુરુજી પૂછે દીક્ષાના કાંઇ ભાવ રે; લાજે નાકારા તેણે નવ કર્યાં રે, દીક્ષા લીધી ભાઇની પાસ રે. નવ૦ ૨. બાર વર્ષ સજમમાં રહ્યા રે, હૈયે ધરતાં 1 મૂ. ૨ ઘીનું, ૩ નવી પરણેલી સ્ત્રી. .
For Private And Personal Use Only