________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: કુલ :
દાસ કહાવીચા;
કારે આગે દાસ સિદ્ધિના વેશ કદા નિવ લાવીએ. સંન્ય૧૦અજ્ માત ને મ્હેન થયાં નારી તેમ માતા રે, ભ્રાત ને તાત હુઆ સંતાનમાં; ભૂમડળ ઠાકુરિયા થઇને એ રે, ખેડા સુણો રે સાને કાયા કાનમાં; એકલડા રાચેા કાઇ દિન રાનમાં, સવ્ય‰અ૦૫ ચઉદ પૂરવધર પહેાતા જે મુરલાકે રે, પૂરવ શ્રુત દેશથકી સ’ભારતાં; ચરણે ધરમ ધરવાની તાસ ન શક્તિ રે, વિષયાકુળ ચિત્તે સુખને સેવતા; અનુગામી અવધનાણી દેવતા. સ’વ્યવઅ૦૬ લિંગ અનંતા ધરિયા કામ ન કરીયા રે, ઢાળીને રાજા ગુણ વિષ્ણુ સજમી; નવવિધ જીવની હિંસા નિર્દય કીધી રે, વાસુદેવ ચક્રી ચઉદ રતન વમી; નારકીમાંહે પહેાતા ગુણીજનને દમી. સ’વ્યવ૦૦૭ જાતિસમરણ નાણે નારકી જાણે રે, પૂરવ ભવકેરી સુખની વારતા; દવિધ વેદન છેદન ભેદન પામી રે, આયુને પાળી રે તિયંચે જતા; માતા ને પુત્ર વિવેક ન ધારતા. સંવ્યઅ૦૮
૧ જંગલમાં. ૨ ચારિત્ર.
For Private And Personal Use Only