________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૨૦૨: નિજ પર નિત ભાસે પરપરિણતિ કરે ત્યાગ. સિદ્ધચક્ર પ્રસાદે પામ્યો મુજ વૈરાગ. અત્યાદિક ભેદે ધ્યાવે જ્ઞાનસ્વરૂપ, સ્વપરપ્રકાશક ભાસ, આતમ રૂપ; દ્રવ્ય ગુણ પર્યાયે ભેદ અનંતાનંત, પડુ દ્રવ્ય વિભાસન માડ જ્ઞાન અનંત. મતિ ધારણ અઠ્ઠાવીશ શ્રુતિ ચૌદ વીશ નાણું, જ અવધિ અસંખે મન:પર્યવ દુય જાણ; લોકાલોકવિભાસક કેવળ એક પ્રકાર, દ્વાદશાંગી રૂપે શ્રત ભજ ભવિ ઉપગાર. લક્ષ્મી પ્રતિરૂપે સરસતી સમ ગુણ ધાર, સેવક શ્રુતદાયક બેધભાવ પ્રકાર; ભવવંછિત પૂરણ કામગવી અનુહાર, નિધિ ઉદય ચરિત્ર ભણી ચકકેસરીસુખકાર.
શ્રી ચારિત્રપદની થાય સિદ્ધચક પણુમંતા પામે આતમ રૂપ, તત સ્પર્શનો કારણ પરમાતમ ગુણ ભૂપ; તું અગમ અગોચર શુદ્ધ ચેતનાવાન, શુભ સહજાનંદી અલખ સ્વરૂપી જાન. ચારિત્ર પદ નમીએ ભજીએ સમ અનુષ્ઠાન, ઉપચાર વિચારી સમ વિપાકે માન; એ તિન વિભાગે પ્રીતિ ભક્તિ ગુણખાણ, શુભ ધર્મવચનમેં નિઃસંગ વચનતા જાણુ.
૪
For Private And Personal Use Only