________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૫૦ : રત્ન મુનિ ગુરુ વર્ણન કિયા કયા રે ગુના મેં કિયા પ્રભુજી ?, હજુ દરિશણ માય નાહી દિયા. ૭.
: ૨ : (સુણો ચંદાજી! સીમંધર પરમાતમ પાસે જા–એ રાગ.) સુણે સવિતાજી! સીમંધર જિનરાજ સમીપે ધાજો; વળી પ્રણામ કરી, કર જોડીને પ્રભુને મુજ સંભળાવજે. સુર અસુર મનુજન સ્વામી છે,કેવળકમલા કરપામી છે;
જે સદાય આતમરામી છે, સુણે ૧, જેણે કામ કષાયને ટાળ્યા છે,ઘનઘાતી ચારને બાન્યા છે;
જડ ચેતન ભાવને ભાગ્યા છે, સુણે ૨ જે સમવસરણબિરાજે છે,ધ્વજ છત્ર ચામર જસ છાજે છે;
દુંદુભી આકાશે ગાજે છે, સુણે ૩ જે સમવસરણ શોભાવે છે, નર દેવ પશુ જયાં આવે છે;
શુદ્ધાતમ ગુણ બતાવે છે, સુણે ૪ જે સુવર્ણકમળ પર ચાલે છે, અપ્રમત્તદશા જે પાળે છે;
ચા વદને દેશના આલે છે, સુણે. ૫ જે ચેત્રીશ અતિશયધારી છે, વાણું પાંત્રીશ ગુણ સારી છે;
ભવિ જીવ સદા ઉપકારી છે, સુણે, ૬ એવા જે જિનવર રાયા છે, ભવિ જીવ હૃદયને ભાયા છે;
સાયિક નવાર લબ્ધિ પાયા છે, સુણે૭ ત્યાં જઇસન્મુખઊભા રહેજે,કરજેડી મુજ કથની કહેજે;
આપે તે લાવી મુજ દેજે, સુણે ૮ ૧ સૂર્ય. ૨ કેવળજ્ઞાન, કેવળદર્શન, ક્ષાયિકસમકિત, યથાખ્યાત ચારિત્ર, દાન, લાભ, ભેગ, ઉપભેગને વીંય..
For Private And Personal Use Only