________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૧૫૮: આજે ભુવને પગ દિયે, રાજાના મનમાં ચમકિ; કાંઈ જેજેજી, આ ઘર તો સેવક્ત/છ. ૧૧ ત્રીજે ભુવને પગ દિયે, રાજા મનમાં ચમકિયે; કાંઇ જેજેજી, આ ઘર તે દાસીતણુજી. ૧૨ ચોથે ભુવને પગ દિયે, રાજા મનમાં ચમ;િ કાંઈ જેજેજી, આ ઘર તે શ્રેષ્ઠીતણુંજી. ૧૩ રાય શ્રેણિકની મુદ્રિકા ખવાઈ, ખેળ કરાવે રાય; માતા ભદ્રાજી, થાળ ભરી તવ લાવિયાજી. ૧૪ જાગે જાગે મેરા નંદજી, કેમ સૂતા આણંદજી? કાંઈ આંગણેજી, શ્રેણિકરાય પધારિયાછે. ૧૫ હું નવિ જાણું માતા બેલમાં,હું નવિ જાણું માતા તોલમાં; તુમ લેજેજી, જિમ તુમને સુખ ઉપજે છે. ૧૬ પૂર્વે કદી પૂછતાં નહીં, તે આમાં શું પૂછ સહી?. મેરી માતાજી, હું નવિ જાણું વણજમાં. ૧૭ રાય કરિયાણું લેજે, મુહ માગ્યા દામ દેજેજી; નાણુ ચૂકવીઝ, રાય ભંડારે નખાવી દીજી. ૧૮ વળ માતા ઈમ કહે, સાચું નંદન સહે; કાંઈ સાચેજી, શ્રેણિકરાય પધારિયાજી. ૧૯ ક્ષણમાં કરે કાંઇ રાજીયો, ક્ષણમાં કરે છેરાજી; કંઈ ક્ષણમાંછ, ન્યાય અન્યાય કરે સહી છે. ૨૦ પૂર્વ સુકૃત નવિ કીધાં, સુપાત્રે દાન નવિ દીધાં; મુજ માથેજી, હજુ પણ એહવા નાથ છે. ૨૧
For Private And Personal Use Only