________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૮૧ :
ચઇતર શુદિ તેરશે જાયા, ત્રિશલા માતા કુખે આયા; ઇદ્ર ઇદ્રાણી દુલરાયા, અંગુઠે મેરુ કંપાયા. પ્રભુત્ર ૨ કળશાસહસ ને આઠ ભરીને ઈદ્ર ચેસઠનવરાવે પ્રભુને; પૂજનઅર્ચન પ્રભુનું કરીને,કરે ઓચ્છવ નંદીશર જઈને. કીડા કરવા પ્રભુજી જાવે, એક અહીરૂપ ધરીને આવે; મુષ્ટિપ્રહાર પ્રભુજી લગાવે, આથી મહાવીરનામ ધરાવે. ગર્ભે માતાના પ્રેમથી, અભિગ્રહ લીધે વીરે આજથી; સંયમ નહિં લેવું જીવતાં સુધી, માતાપિતાના સમક્ષ થકી. દાન સંવછરી પ્રભુજી દે, કલ્પતરુપેરે વાંછિત આપે; છઠ્ઠ કરીને સંયમ લેવે, પ્રથમ પારણું વિપ્ર કરાવે. ૬ ખીર રાંધી પગ પર જેને, ખીલા ઠોક્યા પે કાને; ઘાતિ કરમ દૂર કરીને, પ્રભુજી વર્યા મુક્તપુરીને. ૭ ગુણ તમારા અનંતા ગાઉ, તુમ ચરણેની પાસે જાઉ; હૃદયકમળમાં તમને ધ્યાઉ, કર્મના પાશ તોડવા ચાહું. પાનસર ગામે આપ સહાયા, ચમત્કાર બહુત બતાયા; આતમ-લક્ષ્મી ચરણે આયા, વલ્લભ પડે છે પાયા. ૯
શ્રી પદ્મપ્રભુનું સ્તવન મારી સહાય કરો હે સ્વામી!, જીવન જાય જાય જાય; જગજીવન અંતરજામી, ચિત્તડું ચહાય ચહાય ચહાય. મારી. ૧. મેં ધર્મ કમ નવિ જાણ્યા, મેં મમત ગમતમાં માયા; વળી પક્ષ જગતમાં તાયા, હવે શું થાય થાય થાય ? મારી૦ ૨.
૧ નંદીશ્વરદ્વીપ. ૨ સ૫. ૩ ગોવાલીયાએ.
For Private And Personal Use Only