________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
: ૨૬૮ :
66
મેરુ ઉપર એક હાથી
ચડીયા—ઉપશમશ્રેણિરૂપ
તે
મેરુપવ ત ઉપર ચાદ પૂર્વધર મૂનિરૂપ હાથી ચઢ્યો છે. કીડીની કુકે હેઠા પડીયા—પણ તે નિદ્રારૂપી કીડીની કુ કે હેઠા પડ્યો એટલે પ્રમાવશે કરી સસારમાં પાછા પડીયેા. કહ્યુ` છે કેઃ—
Acharya Shri Kailassagarsuri Gyanmandir
" चउदसपुव्वी आहारगा य मणनाणी वीयरागा वि हुंति । "માયપરવતા તય—ન્વંતરમેવ ચ || ’
ચૌદપૂર્વી, આહારક શરીરી, મન:પર્યંત્રજ્ઞાની અને વીતરાગ છદ્મસ્થ ( ૧૧ મા ગુણુઠાણાવાળા ) પ્રમાદને પરવશ થયા થકા અનંતર ભવમાં ચારે ગતિમાં જાય છે. ’ હાથી ઉપર વાંદરા મેઢા—ચારિત્રરૂપી હાથી અને અલવ્યરૂપી વાંદરા એટલે અલભ્ય ચારિત્ર ઉપર બેઠા છે. તે ક્રિયાના મળે નવ ચૈવેયક સુધી જાય છે.
કીડીના દરમાં હાથી પેઢા । ૫ ।-હાથી સરખા ચૌદ પૂર્વધર પ્રમાદના ચેાગે નિગેાદરૂપી કીડીના દરમાં પેસે છે. એટલું જ્ઞાન મેળવ્યા છતાં પણ પડે છે.
ઢાંકણીએ કુંભાર જ ઘડીયેા——માચારૂપી ઢાંકણીએ આત્માને ઘડ્યો. આત્મા ચતુર છે પણ તેને અજ્ઞાની હાવાથી કુંભાર કહ્યા.
લગડા ઉપર ગર્દભ ચઢીયા—તે કુંભારને ઘેર મનરૂપ ગભ છે, તે રાગ-દ્વેષરૂપી લગડા ઉપર ચડયો છે. આંધળા દરપણમાં સુખ નીરખે—અજ્ઞાનથી અધ થયેલા આત્મા ધ્યાનરૂપ ક્રેપણુમાં સુખ જુએ છે, એટલે
For Private And Personal Use Only