________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૭ :
સાખી:--
ભરતરાય અષ્ટાપદે, સ્થાપે શ્રી જિનચ’દ; વિદ્યાધર આવી કરે, દન હષ અમદ સૂતિ લઇ જાવે ત્યાંથી નિજ ધામમાં રે, કરે પૂજન પ્રભુજીનું ત્રણ કાળ. જઇએ ૧
સાખીઃ—
નારદ મુનિ એક દિવસે, વિદ્યાધરની પાસ; અદ્ભુત પ્રતિમા દેખીને, વદે ધરી ઉલ્લાસ. સ્મૃતિ સબંધી વાત કરે તે ઇંદ્રને રે, મૂર્તિ મળાવે તે ઈંદ્રકેરી પાસ. જઇએ ૨
સાખીઃ—
સાધમ દેવલાકમાં, માણિક્યસ્વામી દેવ; પધરાવી પૂજન કરે, શ શકી તખેવ. ઘણા કાળ પૂજાઈ મૂર્તિ સુરધામમાં રે, નારદમુખે સાંભળ્યું. માદરીએ એમ. જઇએ ૩
સાખી:~~~
પૂજવા લલચાઇ ગયુ, મદાદરીનું મન; પ્રતિમા ન મળે ત્યાં લગી, લેવું ન મારે અન્ન. એવા ગાઢ અભિગ્રહ લીધે ત્યારે રાવણે રે, આરાધન કર્યુ. ઈંદ્રનુ રે ખાસ. જઇએ ૪ સાખીઃ—
તુષ્ટમાન થઇને દીએ, ઇંદ્ર મૂતિ કરી ખ્યાલ; સદાદરી હર્ષિત થઇ, પૂજન કરે ત્રણ કાળ.
૧ ઈંદ્ર-ઇંદ્રાણી.
For Private And Personal Use Only