________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૧૦૭ :
રે. શાંતિ૧૧. એક ભવે દય પદવી પામ્યા, સેળમાં શ્રી જિનરાય રે; મુજ મન-મંદિરિયે પધરાવું, ધવળ મંગળ વર્તાવું રે. શાંતિ. ૧૨. જિન ઉત્તમ પદ રૂપ અનુપમ, કીતિ કમળાની શાળા રે; જીવવિજય કહે પ્રભુજીની ભક્તિ, કરતાં મંગળમાળા રે. શાંતિ. ૧૩.
શ્રી મહાવીર જિન સ્તવન (એ ગુણ વીરતણે ન વિસારું, સંભારું દિનરાત રે-એ રાગ)
છે અહિ મહાવીર જિનેશ્વર, જાપ જપું દિનરાત રે; પ્રભુ વિણ બીજું કાંઈ ન ઈચ્છું, માતપિતા તું બ્રાત ૨. ૐ અર્હ૦ ૧. પરા પયંતિ મધ્યમાં વૈખરીજાપે ટળે સહુ પાપ રે; રાગ-દ્વેષ ન પાસે આવે, જાપ જપતા અમાપ રે. અહ૦ ૨.
જ્યાં ત્યાં અંતર બહિર ધારણું, ત્રાટક તુજ ઉપયોગે રે; જીભ ન હાલે માનસજાપે, પ્રગટે આનંદ ભાગ ૨. ૐ અહ૦ ૩. જડ ચેતન સહુ વિશ્વમાં પ્રભુની, સત્તા ધારણું ગ રે; આત્મ મહાવીર સત્તા પ્રગટે, થાતાં કર્મ વિયેગ રે. ૐ અર્હ૦ ૪. પ્રભુ તુજ જાપના ધૂપથી નાસે, દુબુદ્ધિ દુધ રે; ક્ષણ ક્ષણ આતમશુદ્ધિ વૃદ્ધિ, આતમ થાય અગધ કરે. જે અહં. ૫. પ્રભુ જાપે ઘટમાં પ્રકાશ્યા, પ્રગટી સુખની ખુમારી રે; બુદ્ધિસાગર લગન પ્રગટી, ન ઉતરે ઉતારી રે. અહ૦ ૬.
For Private And Personal Use Only