________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
: ૧૯ :
વર વળ કરી ઘૃત ભેળિયા, અલબેલાજી,
મેં તુમ સુખમાંહે મેલિયા.
અલબેલાજી. ૨
વળી તુમચે હાથે હું... જમી,
;
તુમ ઉત્સંગે રગે હવે ઉપરાંઠા તમે કેમ થયા?, તે દિવસ તુમારા કીહાં ગયા ? ઢાષાંતર પદુહિતા કેમ કહે ?, કાંઇ પ્રીતની વાત નવ લહેા; દાય કાન સુરત એક રીતડી, દાચ નયન જ્યોતિ સમ પ્રીતડી.
આ ભવ વિસે સજમ વરી, ગુણ ગણુ વિઘટે ગરવે કરી; દારિદ્ર દશા સુરૂપ હરે, બહુ તપ વિષ્ણુસે ક્રોધ જ કરે. રજલેપ વિણાસે દેહને, તેમ વિરહ નસાડે સ્નેહને; જગ દાનથકી કીતિ રહે, ગુણી વિનય કરતા ગુણ લહે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
અલબેલાજી,
અલબેલાજી;
અલબેલાજી, અલબેલાજી. ૩ અલબેલાજી,
અલબેલાજી:
અલબેલાજી,
અલબેલાજી. ૪
અલબેલાજી, અલખેલા;
અલબેલાજી,
અલબેલાજી. ૫
અલબેલાજી,
અલબેલાજી
અલબેલાજી,
અલબેલાજી. ૬
1 ફાળિયા. ૨ તમારે. ૩ વિરુદ્ધ વર્તન કરારા. ૪ દેષ વગર. ૫ પુત્રી. . ૬ સચમ લેવાથી આ ભવના ભાગેાપભાગ નાશ પામે છે. છ જેમ ગવથી ગુણને સમૂહ નાશ પામે છે. ૮ ધૂળના સમૂહ.