________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૨૫૧ :
ચારા હિ સંઘ નિત સેવા કરે, પ્રભુજીને પેખતા અંખીયાજી રે; નવ મલ્લિ નવ લચ્છીજી રાય,
થારા દરિશણકેરા ચિતમાંજી ચ્હાય. થે’અકા૦૧૦ સંઘ-સંઘમાં રે હુઇ રંગરની, પુન્યોગે પ્રભુજીરી સેવા મળી; ઋષિ રાયચંદ વિનવે જોડી હાથ, માને કૃપા કીજે કરુણા કીજેનાથ. થે' અબકા૦૧૧ શહેર નાગારમાં ચિાજી ચામાસ,
પ્રભુ માને દીજીએ મુતરા વાસ; હું સેવક તુમે સાહેબ સામ, અવર દેવાળું નહીં રે મારે કામ. થે' અબક૦૧૨ ઢાળ ત્રીજી
શાસનનાયક શ્રી મહાવીર, તીરથનાથ ત્રિભુવન ધણી; પાવાપુરીમાં કિયા ચરમ ચામાસ,
હુંઈ માક્ષદાયક ચરમ તણી. ગાતમને મેલ દીયા શ્રી મહાવીર,
દેવશર્માને પ્રતિમાધવા, ઉત્તરાધ્યયનનાં છત્રીશ અધ્યયન, કાર્તિક દિ અમાવાસ્યાએ કહ્યા;
એક સા ને દેશ અધ્યયન,
વળી સૂત્ર વિપાકતા લડ્યા. પ્રતમને૦૨
For Private And Personal Use Only
આંકણી. ૧