Book Title: Atmanand Prakash Pustak 071 Ank 03 04
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar
Catalog link: https://jainqq.org/explore/531809/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra IVA www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (20's (3.0) श्री आत्मानंद प्रकाश मुनि श्री पुण्य विजयजी श्रद्धांजलि- विशेषांक $3 ||शार्तेनमः सिद्धां इन रुटहए ऐ नमः ॥ कखगघङ । चञा दातयदधनापफबनमा यरलवाराषसहा लक्षः॥ स्वस्तिश्री राधा पाहाण LIGIGAON For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વષ : ૭૧] જાન્યુઆરી-ફેબ્રુઆરી, ૧૯૭૪ [ અંક : ૩-૪ મુ નિ શ્રી પુણ્ય વિ જ ય જી દ્ધાં જ લિ-વિશેષાં ક તત્રી : શ્રી પ્ર કો શ ક : શ્રી જૈ ન ખી મ ચ દ ચાં પ શી શા હ આ મા ન દ સ ભા, ભા વ ન ગ ૨ For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : મ કા શ કે ? ખીમચંદ ચાંપશી શાહ પ્રમુખ શ્રી જૈન આત્માનંદ સભા ખાર દરવાજા, ભાવનગર વિ. સં. ૨૦૩૦ : વીર નિર્વાણ સ’વત ૨૫૦૦ : ઈ. સ. ૧૯૭૪ આ વિશેષાંકનું સંપાદક-મંડળ ખીમચંદ ચાંપશી શાહ દલસુખભાઈ માલવણિયા ભેગીલાલ જ, સાંડેસરા મનસુખલાલ તારાચંદ મહેતા કાંતિલાલ ડાહ્યાભાઈ કેરા રતિલાલ દીપચંદ દેસાઈ કિંમત : ચાલું બાઈન્ડીગના સવા પાંચ રૂપિયા પાકા બાઈન્ડીગના સવા છ રૂપિયા | : મુદ્રક : | આનંદ પ્રિન્ટીંગ પ્રેસ, ભાવનગરની વતી, પ્રાણલાલ બી. સોની હરીશ પ્રિન્ટરી કીડીપાડાની પોળ, શાહપુર, અમદાવાદ-૧ For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્ર કા શ કી ય નિ વે દ ને પરમપૂજ્ય, પ્રાતઃ૨મરણીય, આગમપ્રભાકર, શ્રુતશીલવારિધિ મુનિરન શ્રી પુણ્યવિજયજી મહારાજના સ્વગ વાસનું' આ ત્રીજુ વર્ષ ચાલી રહ્યું છે, છતાં તેનું સ્મરણ જરાય ઝાંખુ કે ઓછું નથી થયું; ઊલટું, જેમ જેમ સમય વીતતો જાય છે તેમ તેમ, અનેક પ્રસંગોએ, એમનું સ્મરણ થઈ આવે છે અને એમના સ્વર્ગવાસથી અમારી સભાને કેટલી મોટી ખોટ પડી છે એની પ્રતીતિ થતી રહે છે. અમારા આવા પરમઉપકારી મહાપુરુષના પુણ્યરમરણ નિમિત્તે, અમારા પોતાના સંતોષ ખાતર, અમારે કંઈક પણ કરવું જોઈ એ, એવી લાગણી અમારા મનમાં શરૂ આતથી જ જાગી હતી; અને તેથી જ પૂજ્ય મહારાજશ્રીના સ્વર્ગવાસ નિમિત્તે અમે પૂનામાં ચતુર્માસ બિરાજતા પરમપૂજય શાંતસ્વભાવી આચાર્ય મહારાજ શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજને લખેલા, અમારા તા. ૨૪-૬-૧૯૭૧ના પત્રમાં લખ્યું હતુ કે– જૈન સમાજને એક મહાન માર્ગદર્શક મુનિવરની લાંબા સમય સુધી ન પુરાય તેવી ખોટ પડી છે. અને આ સભા ઉપર તે વાઘાત જેવું થયું છે. તેઓશ્રીની પુણ્યસ્મૃતિમાં એકાદ પુસ્તકે બહાર પાડવાની અમારી ઇચ્છા છે, અમે આપ સહુ ગુરુદેવના આશીર્વાદ અને સહકાર માગીએ છીએ. 25 અમારી આ ભાવના આજે ૧ મુનિ શ્રી પુણ્યવિજયજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક રૂપે સફળ થાય છે, અને અમે આ વિશેષાંક શ્રીસ'ધના કરકમળમાં ભેટ ધરી શકીએ છીએ, એને અમને ખૂબ આનંદ અને સંતોષ છે, આવા મહાન ઉપકારી ગુરુદેવના ઉપકારોને બદલે તો અમે શુ વાળી શકીએ ? ૫ણુ એ ઉપકારોની લાગણીથી પ્રેરાઈને અમને આ વિશેષાંક પ્રગટ કરવાનો અવસર મળ્યો એને અમે અમારું મોટું સદ્દભાગ્ય લેખીએ છીએ. અમારી ઇચ્છા તો આ વિશેષાંક પૂજ્યપાદ પુણ્યવિજયજી મહારાજની પ્રથમ પુણ્યતિથિએ પ્રગટ કરવાની હતી, પણુ, વચ્ચે વચ્ચે, એક યા બીજા પ્રકારના એવા એવા અવરોધે આવતા રહ્યા કે જેથી એ કામ વિલંબમાં પડતું રહ્યું; અને આ અંક મહારાજશ્રીની બીજી પુણ્યતિથિએ પણ પ્રગટ કરવાનું શક્ય ન બ-મુ', તે આટલા લાંબા વિલ'બ પછી છેક અત્યારે એ અંક પ્રગટ થાય છે. મોડે મોડે પણ આ કામ, અમારી ધારણા મુજબ, સાંગોપાંગ પૂરું થઈ શકયું' એ માટે અમે પરમાત્માનો ઉપકાર માનીએ છીએ. આ અંકમાં આપવામાં આવેલી સામગ્રી અને વિશેષાંકના “ ઋણમુક્તિનો અદના પ્રયત્ન ” નામે સ'પાદકૅના નિવેદનમાં વિગતે લખવામાં આવ્યું છે, એટલે એ બાબતમાં અમારે કશું જ કહેવાનું નથી રહેતું. આ વિશેષાંક તૈયાર કરવામાં જેમ અમને વિદ્વાન સંપાદક-મિત્રોએ ઉલ્લાસથી માગ્યા સહકાર આપ્યો છે, તેમ શ્રીસંઘમાંથી જરૂરી આર્થિક સહાય પણ અમને મળી રહી છે, તેથી જ આવા સમૃદ્ધ અને એક જેટલી છબીઓથી સુશોભિત અંક પ્રગટ કરવાનું અમારા માટે શક્ય બન્યું છે. આ અંક માટે અમને જેમના તરફથી આર્થિક સહાય મળી છે તેની વિગત જુદી આપવામાં આવેલ છે. તો અમારી સંસ્થા તરફ આવી લાગણી દર્શાવવા બદલ અમે પૂજ્ય મુનિરાજશ્રીને, બધાં પૂજ્ય સા'વીજી "મહારાજને તથા સહાય આપનાર સંધ, ટૂર તથા ભાઈ એ-બહેનોના અંતઃકરણથી આભાર માનીએ | છીએ પૂજ્યપાદ પુણ્યવિજયજી મહારાજ પ્રત્યેની સહજ ભક્તિનું જ આ સુપરિણામ છે. આ વિશેષાંકના સંપાદક-મંડળના બધા વિદ્યાને પૂજ્યપાદ મહારાજશ્રીની આસપાસ રચાયેલ વિશાળ તેવા કુટુંબના સભ્યો છે, એટલે અમારી સભા પ્રત્યે તેઓ સ્વાભાવિક રીતે જ પોતાપણાની લાગણી ધરાવે છે. તેઓએ આપેલ સહુકારથી અમે તેઓના ખૂબ ખૂબ એશિ ગણુ બન્યા છીએ. For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ ગ્રંથનું સ્વચ્છ અને સુઘડ મુદ્રણ અમદાવાદની હરીશ પ્રિન્ટરીએ કરી આપ્યું છે. આ ગ્રંથ તૈયાર કરવામાં શારદા મુદ્રણાલય તથા ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલયે ઘણો જ સહકાર આપે છે. આ ગ્રંથ માટે અનેક સંસ્થાઓ તથા વ્યક્તિઓએ અમને સંખ્યાબંધ ૭મી ઓ મોકલી છે. આ છબી ઓમાં મુખ્ય (પહેલી) છબી મુંબઈના જાણીતા મૌજ પ્રિન્ટીંગ ન્યૂ રાએ છાપી આપી છે. બાકીની છબીઓ અમદાવાદના દીલા પ્રિન્ટસે છાપી આપી છે. બ્લોકે આર્ટ પ્રોસેસ સ્ટડિયા તથા પ્રભાત પ્રોસેસ ટુડિયાએ બનાવી આપ્યા છે. મહારાજજીની વિ. સં. ૨૦૨ ૫ની વડોદરાની છબીના મોટા લોક કલકત્તાના જૈન ભવને ભેટ આપ્યો છે. વિશેષાંકનું બાઈડીંગ અમદાવાદના સાંભારે એન્ડ બ્રધર્સે કરી આપ્યું છે. આ સૌને અમે હાદિ ક આભાર માનીએ છીએ. પોષ સુદિ ૧, વિ. સં. ૨ ૦ ૩ ૦ | -શ્રી જેન આત્માન સભા, ભાવનગર સહાયકોની નામાવલિ ૨૦ ૦૧ પૂજય સાધ્વી શ્રી કાશ્રીજી મહારાજના સદુપદેશથી— ૧૦૦૦ શ્રી વડાચૌટા જૈન સંધ, સુરત. ૫૦૧ શ્રી જન સંધ, વડોદરા. ૫૦૦ શ્રી શાંતિનાથ જૈન દેરાસર, પાયધૂનીની બહેનો તરફથી, મુંબઈ. ૧ ૦ ૦ ૧ પૂજ્ય સાધ્વીજી શ્રી મૃગાવતીશ્રીજી મહારાજના સદુપદેશથી શ્રી આત્માનંદ જૈન મહાસભા, પંજાબ, ૧૦ ૦૧ શ્રી કરતૂરભાઈ લાલભાઈ ચેરીટી ટ્રસ્ટ, અમદાવાદ. ૧૭૦ ૦ પૂજય સાધ્વીજી શ્રી કુસુમશ્રીજી મહારાજના સદુપદેશથી | શ્રી મરીન ડ્રાઈવ જૈન સંધની બહેના તરફથી, મુંબઈ. ૫૦૧ શ્રી જવાહરનગર ગોરેગાંવ જૈન સંધ, મુંબઈ. ૫૦૧ પૂજ્ય સાધ્વીજી શ્રી નિર્મળાશ્રીજી મહારાજના સદુપદેશથી ૩૦૧ શ્રી ભેરૂબાગ શ્રી પીધુ નાથ તીર્થ, જોધપુર. - ૨૦૦ શ્રી પારસકાંત શાહ, કલકત્તા; હ, કુમારી પત્તાબહેન શાહ, ૫૦૦ પૂજ્ય સાધ્વીજી શ્રી વિજ્ઞાનશ્રીજી મહારાજના સદુપદેશથી કૅટન ગ્રીન જૈન સંધ, મુંબઈ ૫૦ ૦ શેઠ શ્રી ભોગીલાલભાઈ મગનલાલ, ભાવનગર, ૫૦ ૦ શ્રી રમણભાઈ અમૃતલાલ શેઠ, ભાવનગર, ૫૦૦ શ્રી રમણુલાલ ફ્રકીરચંદ મશરૂવાળા, અમદાવાદ, ૨૫૧ શ્રી જયંતીલાલ મણિલાલ ધુપેલીઆ, મુંબઈ ૯. શ્રી કાંતિલાલ ડાહ્યાભાઈ કેરા, ૨૫૧ શ્રી મણિબહેન પ્રેમચંદ મેદી, મુંબઈ, હ. શ્રી જયંતીભાઈ મણિલાલ ધુપેલીમા. ૨ ૫૧ શ્રી પાલેજ જૈન ઉપાશ્રયની બહેન તરફથી, પાલેજ; હ. શ્રી ચીમનલાલ છોટાલાલ. ૨૫૦ પૂજય મુનિરાજ શ્રી વલ્લભદત્તવિજયજી મહારાજની પ્રેરણાથી એક ભાઈ તરફથી, ફાલના, ૨ ૫૦ શ્રી ગુલાબચંદ લલુભાઈ શાહ, ભાવનગર, For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઋણમુક્તિને અદને પ્રયત્ન (સંપાદકીય) ભારતની સંસ્કૃતિમાં ઋષિમુક્તિનો મહિમા બહુ વર્ણવવામાં આવે છે, અને એ માટેના પ્રયત્નને એક પવિત્ર કર્તવ્ય લેખવામાં આવ્યું છે. પોતાના ઉપર ઉપકાર કરનાર વ્યક્તિ તરફની ઊંડી કૃતજ્ઞતાની ભાવનાથી પ્રેરાઈને આભારની લાગણી વ્યક્ત કરવી, અને એમ કરીને હયને ભારમુક્ત બનાવવાને અને પ્રયત્ન કરો એ એની પાછળના ભાવ છે, પરમપૂજ્યપાદ, આગમપ્રભાકર, મુનિપ્રવર શ્રી પુણ્યવિજયજી મહારાજની સાધુતાથી શોભતી વિદ્વત્તા, વિદ્વત્તાથી ઓપતી સાધુતા, પ્રસન્ન વૈરાગ્યશીલતા, સમતા, સરળતા, સહૃદયતા, નિર્મળતા, વિનોદવૃત્તિ અને પરોપકારપરાયણતાથી તથા જ્ઞાનોદ્ધારની ઉત્કટ વૃત્તિ અને અખંડ પ્રવૃત્તિથી દેશ-વિદેશના વિદ્વાને, જિજ્ઞાસુઓ, અભ્યાસીઓ અને શ્રદ્ધા-ભક્તિશીલ આબાલવૃદ્ધ ભાઈઓ-બહેને કેટલી મોટી સંખ્યામાં ઉપકૃત બન્યાં હતાં, એને ખ્યાલ આ શ્રદ્ધાંજલિ-વિશેષાંક ઉપરથી પણ આવી શકશે. ભાવનગરની સુપસિદ્ધ વિદ્યાસંસ્થા શ્રી જૈન આત્માનંદ સભાએ પિતાના માસિક મુખપત્ર “શ્રી આત્માનંદ પ્રકાશ”ને “મુનિ શ્રી પુણ્યવિજયજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક પ્રગટ કરવાનો નિર્ણય કર્યો, એ આવો જ એક ઋષિઋણમુક્તિને અદને પ્રયત્ન છે. અને સભાના એ પ્રયત્નમાં અમારી નમ્ર ફાળો આપવાને અમને આહલાદકારી સુઅવસર મળે તેને અમે અમારી ખુશનસીબી લેખીએ છીએ. પૂજ્યપાદ પંડારાજશ્રીના ઉપકારનું કણ તે કયારેય ચૂકવી શકાય એમ છે જ નહીં. આ વિશેષાંકને નીચે મુજબ છ ભાગમાં વહેંચવામાં આવેલ છે – પહેલા ભાગમાં અમારામાંના જ એક ભાઈ શ્રી રતિલાલ દીપચંદ દેસાઈએ લખેલ પૂજ્ય મહારાજશ્રીના જીવન અને કાર્યને કંઈક સવિસ્તર પરિચય આપવામાં આવેલ છે. અને એની સાથે બે પુરવણીરૂપે મહારાજશ્રીનાં દર ચતુર્માસની યાદી તથા વિપુલ સાહિત્યસેવાની યાદી આપવામાં આવી છે. બીજા વિભાગમાં વર્તમાનપત્રો અને સામયિકની અંજલિઓ આપવામાં આવી છે. એમાં જુદાં જુદાં સામયિકે માટે વિદ્વાનોએ લખેલ લેખોને પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ત્રીજા વિભાગમાં સંધે તથા સંસ્થાઓના ઠરાવો રજૂ કરવામાં આવ્યા છે. આ ઠરાવમાં જૈન સંસ્થાઓ ઉપરાંત અન્ય સંસ્થાઓના ઠરાવોનો પણ સમાવેશ થાય છે, તે ઉપરથી જોઈ શકાય છે કે મહારાજશ્રીએ દેશ-વિદેશના વિગતમાં કેવી ચાહના મેળવી હતી. ચોથા વિભાગમાં સંસ્થાઓ, સંધે તથા વ્યક્તિઓને કાગળે અને તારામાંથી ખાસ નોંધપાત્ર યોદ્ગારો તારવીને આપવામાં આવ્યા છે. આમાં સંસ્થાઓ અને સંઘનાં લખાણ ઉપરાંત શ્રમણસમુદાય, સાધવીસમુદાય, વિઠાને અને ભાવનાશીલ ભાઈઓ-બહેની લાગણીને વ્યક્ત કરતાં લખાણોને સમાવેશ પણ થાય છે. આની સાથે સાથે બધા તારો તથા કાગળની યાદીઓ પણ આપવામાં આવી છે. પાંચમે વિભાગ કેટલાક લે અને ડાંક કાવ્યો”એ નામને છે. એમાં મહારાજશ્રી પ્રત્યે આદરભક્તિ દર્શાવતાં સહજ રીતે પ્રાપ્ત કેટલાક લેખ અને થોડાંક કાવ્ય આપવામાં આવ્યાં છે, For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ લેખોમાં મહારાજશ્રીના ચિરઅંતેવાસી અને નિકટના સહકાર્યકર પંડિત શ્રી અમૃતલાલ મોહનલાલ ભેજકને “પુણ્ય મૂર્તિનાં કેટલાંક સંસ્મરણ” નામે લેખ અને અમારામાંના એક શ્રી મનસુખલાલ તારાચંદ મહેતાને “થોડાંક સંસ્મરણ” નામે લેખ—આ બે લેખે સીધા મહારાજશ્રીના જીવનપ્રસંગોને લગતા હેવાથી વિશેષ ભાત પાડે એવા તથા વાચનક્ષમ અને રુચિકર બની રહે એવા છે. તેમાંય પંડિત શ્રી અમૃતભાઈના લેખમાં, મહારાજશ્રી જીવનબોધ કરાવવા માટે અવારનવાર અનેક રમૂજી વાર્તાઓ કે ટુચકાઓ કહેતા હતા, એમાંની કેટલીક વાર્તાઓ સંગ્રહાયેલી હોવાથી એ વિશેષ રોચક બનેલ છે. આ સંસ્મરણો નિમિત્તે આવી થોડીક કથાઓ સંગ્રહાઈ એ સારું કામ થયું છે. અહીં એ જાણવું ઉપયોગી થઈ પડશે કે વિ. સં. ૨૦૨૫ની સાલમાં વડોદરામાં, મહારાજશ્રીની દીક્ષાપર્યાયષષ્ટિપૂતિનો શાનદાર સમારોહ ઊજવવામાં આવ્યા ત્યારે “જ્ઞાનાંજલિ” નામે અભિવાદનગ્રંથ પ્રગટ કરવામાં આવ્યું હતું. આ ગ્રંથમાં જેમ મહારાજશ્રીનાં લખાણોને સંગ્રહ કરવામાં આવેલ છે, તેમ એ ગ્રંથને જ “અભિવાદન” નામે એક ૧૧૬ પૃષ્ઠ જેટલા વિસ્તૃત વિભાગમાં દેશ-વિદેશના વિદ્વાનોએ લખેલા મહારાજશ્રીના જીવન અને કાર્યને અંજલિ આપતા ૪૧ જેટલા લેખો આપવામાં આવ્યા છે. આ “અભિવાદન” વિભાગ જુદા પુસ્તકરૂપે પણ પ્રગટ કરવામાં આવેલ છે. પુરવણી” નામે છઠ્ઠા વિભાગમાં (૧) પાછળથી મળેલ કઠરાવ વગેરે; (૨) મહારાજશ્રીની હયાતી દરમ્યાનની કેટલીક મહત્વની સામગ્રી, અને (૩) "જ્ઞાનાંજલિ” ગ્રંથમાં નહીં સંગ્રહાયેલાં મહારાજશ્રીનાં લખાણો આપવામાં આવેલ છે. મુખ્ય છબી–આ વિશેષાંકની શરૂઆતમાં મહારાજશ્રીની એક રંગીન છબી આપવામાં આવી છે. મુંબઈમાં, ભાયખલાના દેરાસરના સભામંડપમાં, શ્રી મહાવીર જૈન વિદ્યાલય તરફથી, તા. ૧૪-૩-૧૯૭૧ના રોજ, “પુનવણુસૂત્ર”ના બીજા ભાગના પ્રકાશનને સમારોહ યોજવામાં આવ્યો હતે. ગ્રંથને પ્રકાશનવિધિ, જાણીતા વિદ્વાન ડે, હીરાલાલજી જૈને કર્યા પછી મહારાજશ્રી ગ્રંથને જોઈ રહ્યા છે એ પ્રસંગની એ છબી છે. આ સમારોહ પછી બરાબર ત્રણ મહિને, તા. ૧૪-૬-૧૯૭૧ના રોજ, મહારાજશ્રી કાળધર્મ પામ્યા ! આ પછી મહારાજશ્રીની તબિયત ઉત્તરોત્તર અસ્વસ્થ થતી ગઈ એટલે કેઈ સમારોહમાં તેઓશ્રીએ હાજરી આપી ન હતી કે જ્યાં તેઓની છબી લેવામાં આવી હોય. એટલે, અમારી જાણ પ્રમાણે, મહારાજશ્રીની આ છેલ્લી છબી જ લેખી શકાય; અને એ પણ તેઓશ્રીની જ્ઞાનસાધનાની તન્મયતાનાં હૃદયસ્પર્શી દર્શન કરાવે એવી ! (આ ત્રણ માસના સમય દરમ્યાન કેઈએ, વ્યક્તિગત રીતે, મહારાજશ્રીની છબી લીધી હોય તે તેની માહિતી અમને, કેટલેક પ્રયત્ન કરવા છતાં, મળી નથી, એથી પણ એમ લાગે છે કે આ છબી પૂજ્ય મહારાજશ્રીની છેલ્લી છબી હેવી જોઈએ.) ટાયરલ ઉપરનાં ત્રણ ચિત્રો વિશેષાંકના ટાઈટલ ઉપર આગળ બે રંગીન ચિત્રો અને પાછળ એક એકરંગી ચિત્ર આપવામાં આવેલ છે. આગળનાં બે રંગીન ચિત્રોમાં ઉપરના ભાગમાં એક મુનિરાજ ઉપદેશ આપે છે, એવું ચિત્ર છે, તે શ્રી જયકીતિવિરચિત શીલોપદેશમાલાની હસ્તપ્રતના કેટલા પાનામાં દોરેલું ચિત્ર છે. ઈસ્વી સનના આશરે ૧૬માં સૈકામાં લખાયેલ આ હસ્તપ્રત અમદાવાદના સુપ્રસિદ્ધ લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર હસ્તકના પૂજ્ય પુણ્યવિજયજી મહારાજના સંગ્રહમાં છે. એનાં પત્ર ૪૪ છે, અને એને નં. ૨૭૨૧૫ છે. આગળના નીચેના ભાગમાં જે જૂના મૂળાક્ષરોનું ચિત્ર આપવામાં આવ્યું છે, તે પટલી સો-સવા વર્ષ જેટલી જૂની હશે એવું અનુમાન છે. આ પાટલી પણ લા , For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભા. સં વિદ્યામંદિર હસ્તકના મહારાજશ્રીના કળાસંગ્રહમાંની છે, અને ટાઈટલના પાછળના ભાગમાં આપવામાં આવેલ સરસ્વતીનું ચિત્ર, વડોદરા પાસે આર્કાટામાંથી મળેલ જૂની ધાતુપ્રતિમાઓના વડાદરાના મ્યુઝિયમમાં સચવાયેલા સંગ્રહમાંની ધાતુની મૂર્તિનું છે. આ મૂર્તિ ઈસ્વી સનના છઠ્ઠા સૈકા જેટલી જૂની છે. કળાની ષ્ટિએ તે ઉત્તમ કાટીની છે તેથી તથા પ્રાચીનતાના કારણે એ અતિમૂલ્યવાન ગણાય છે. છમીએ—છબીએમાં મહારાજશ્રીના વડીલ સાધુભગવંતાની, જે સમારાહેામાં પૂજ્ય મહારાજશ્રીએ હાજરી આપી ઢાય એવા અગત્યના સમારેહાની, મહારાજશ્રી નિમિત્તે યાજવામાં આવેલ સમારભાની, મહારાજશ્રીનાં માતા-સાધ્વીજીની, તેના હસ્તાક્ષરેાની અને તેની પેાતાની નાની-મેાટી અનેક સ્વતંત્ર કે કાઈની સાથે લેવામાં આવેલી છબીઓ વગેરેનેા સમાવેશ થાય છે. એક ખુલાસા—મા વિશેષાંકના ૨૦૦મા પાના પછી પૂજ્યપાદ પુણ્યવિજયજી મહારાજના દેવનાગરી હસ્તાક્ષરના નમૂના આપ્યા છે. આ લખાણ મહારાજશ્રીએ લીટીવાળા કાગળ ઉપર લખેલુ છે, અને લેાક બનાવતી વખતે મહારાજશ્રીના અક્ષરે ઉપરાંતના લીટીને વધારાના ભાગ કાઢી નાખવાના અમને ખ્યાલ ન રહ્યો, તેથી એ બધું લખાણ સળંગ લીટી દોરીને લખાયું હોય એમ દેખાય છે, પણ મહારાજશ્રીએ તેા બધા શબ્દા છૂટા પડે એ રીતે જ દરેક શબ્દ ઉપર, જે તે શબ્દપૂરતી જ, લીટી દોરેલ છે. મહારાજજીના સ્વર્ગવાસ નિમિત્તે સંખ્યાબંધ શહેર-ગામામાં અઠ્ઠાઈ મહેાત્સવ વગેરે ધાર્મિ ક પ્રસંગા ઊજવવામાં આવ્યા હતા. આ બધાની યાદી આ વિશેષાંકમાં આપવાના અમારા ખ્યાલ હતા; પણ એની બધી વિગતા અમે મેળવી શકયા નહી, તથી એ યાદી આમાં આપી શકાઈ નથી. "C ભાવનગરની શ્રી જૈન અ'માનદ સભાએ શ્રી આત્માનદ પ્રકાશ” માસિકના આ વિશેષાંક પ્રગટ કરવાના નિણૅય કર્યા તેથી મહારાજશ્રીના સ્વર્ગવાસ નિમિત્તે વર્તમાનપત્રા તથા સામિયકાએ જે અજિલ-નાંધે કે પરિચયેા લખ્યાં, જે જે ઠરાવેા થયા તથા જૈન-જૈનેતર વિશાળ વગે` જે પત્રા લખ્યા, તે બધી સામગ્રી એક સ્થાને, વ્યવસ્થિત રીતે, ગ્રંથસ્વરૂપે, સંગ્રહી લેવાનુ શકય બન્યુ છે; અન્યથા મહારાજશ્રીના જીવન અને કાના મહિમા દર્શાવતી આવી ઉપયાગી સામગ્રી વેરવિખેર રહીને સમય જતાં નામશેષ થઈ જાત. આ માટે શ્રી જૈન આત્માનંદ સભાના ભાવનાશીલ અને પૂજ્ય પુણ્યવિજયજી મહારાજ પ્રત્યે અનન્ય અનુરાગ ધરાવતા સંચાલકને ખૂબ ખૂબ ધન્યવાદ ઘટે છે. આ વિશેષાંકને સાહિત્ય-સામગ્રી અને ચિત્ર-સામગ્રી એ બન્ને દૃષ્ટિએ સમૃદ્ધ બનાવવાના શકય પ્રયત્ન અમે કર્યા છે. આ માટે જે જેએએ અમને સહાય કરી છે, એ સૌને અમે આભાર માનીએ છીએ. આ વિશેષાંક તૈયાર કરવા નિમિત્તે મહારાજશ્રીના જીવન અને કાર્યનું પ્રેરણાદાયી `ન અને ચિંતન કરવાના અમને જે અવસર મળ્યા તે અમારે મન એક અવિસ્મરણીય લડાવે છે. આ વિશેષાંકના પુષ્યનિમિત્તરૂપ, પરમપૂજ્ય પુણ્યવિજયજી મહારાજને ભાવભરી વંદના કરીને અમે અમારું આ નિવેદન પૂરુ કરીએ છીએ. તા. ૨૫-૧૨-૧૯૭૩ For Private And Personal Use Only —સપાસ હળ Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનુક્રમ पुण्योदयप्रशस्तिः, , पुण्यस्तवः, मुनि न्यायविजयः, २ રતિલાલ દીપચંદ દેસાઈ જ્ઞાનજ્યાતિની જીવનરેખા ૩-૪૪ વતન, માતા-પિતા અને દીક્ષા ૪; દાદાગુરુ, ગુરુ અને વિદ્યાભ્યાસ }; જ્ઞાનેન્દ્વારનું શકવર્તી કા : શાસ્ત્રભ્યાસ ૧૧; પ્રાચીન ગ્રંથાનુ સ’શાધન ૧૩; પ્રતિના નિષ્ણાત પારખુ અને ઉદ્ઘારક ૧૪; ગ્રંથભંડારાના ઉદ્ધાર ૧૪; જ્ઞાનમંદિરાની સ્થાપના ૧૫; કળાની પરખ ૧૬; વિદ્યાનાને સહકાર ૧૬; વિનમ્ર વિદ્વત્તા ૧૬; જ્ઞાનપ્રસારની ઝંખના ૧૯; આગમ-સ’શાધનનુ વિરાટ કાર્યાં ૧૯; શ્રી જિનાગમ પ્રકાશિની સ*સદ ૨૧; વિદ્યાલયની યાજના ૨૨; બધુ જ આગમ-પ્રકાશન માટે અણુ : (૧) કપડવ′જના ઉત્સવ ૨૨; (૨) વડાદરાના સમારેાહ ૨૩; (૩) મુ`બઈમાં ચાતુર્માસ પરિવર્તન ૨૩; આગમ-સશોધન કાર્યંત ઝડપી ખનાવવાની ઝંખના ૨૩; ઇતર ગ્રંથાનુ* સપાદન-પ્રકાશન ૨૫; નાનાપાસનાનું બહુમાન ૨૫; જીવનસાધના અને વિમળ વ્યક્તિત્વ ૨૫; અંગત પરિચયની થેાડીક વાત ૨૯; ખભાતના વિહાર, ૫. શ્રી રમણીકવિજયજીના સ્વર્ગવાસ ૩૧; છેલ્લાં બે વર્ષાં મુંબઈમાં ૩૨; છેલ્લા દિવસે ૩૬; કાળધર્મ ૪૧; પુરવણી—૧ : પૂજ્ય પુણ્યવિજયજી મહારાજનાં દર ચાતુર્માસની યાદી ૪૨; પુરવણી-૨ : પૂજ્ય મુનિ શ્રી પુણ્યવિજયજી સપાદિત પ્રથા ૪૩. વર્તમાનપત્રો અને સામયિકોની અંજલિ ૪૫૯૬ Muni Shri Punyavijayaji-Journal of the American Oriental Society, s. પ્રજ્ઞાપુરુષો વિય—સન્મતિ જ્ઞાનવી વિરવાર, આરા, ‘શ્રી અમરમારતી’, ૪૭. * . मुनि श्री पुण्यविजयजी के आकस्मिक निधन पर आचार्य तुलसी, “ जैन भारति", ४८. સાચી શ્રદ્ધાંજલિ—ડૉ. ઉમાકાન્ત પ્રેમાનંદ શાહ, “ જૈન ” સાપ્તાહિક, ૪૯, મુનિ શ્રી પુણ્યવિજયજી—“ અભિનવ ભારતી ”, પર. આગમના જ્ઞાનને અજવાળનારા—અધ્યાપક શ્રી સુરેન્દ્રભાઈ કાપડિયા, “ બુદ્ધિપ્રકાશ”, પર આગમપ્રભાકર સ્વ.પૂ. મુનિ શ્રી પુણ્યવિજયજી—પં. શ્રી દલસુખભાઈ માલવણિયા, “પ્રખ઼ુદ્ઘજીવન” ૧૩. પુષ્પો શ્રી પુયવિનયની મહારાજ્ઞ--શ્રી શાન્તિાજી વનમાજી સેટ, જૈન પ્રાશ', ૫૬. મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજની ખાટ—“ ગુજરાત સમાચાર”, ૫૮. "C Agama–Prabhakara Muni Shri Punyavijayaji—Dr. Umakant P. Shah, Journal of the Oriental Institute, Baroda, ૫૮. ધમય જ્ઞાનજ્યોતિને વંદના, “ જૈન ”, ૫૯; નાનાહારનું કપરું કામ, “ જૈન ”, ૬૨, tr kk સ્વ. મુનિ શ્રી પુષ્યવિનયની મહારાન-મુનિ શ્રી નૈમિશ્ચંદ્ની,” “ વિયાર્નર,” ૬૫. આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી—શ્રી ધીરુભાઈ પરીખ, “ કુમાર ”, ૬૭. * A savant among saints and a saint among savants: Muni Punyavijayaji—B. M. Singhi, “ Jain Journal,” ૭ર. માતળી વિરછ વિભૂતિ—અતંત્ની નાહટા, “રાષ્ટ્રવીળા ’', ૭૭, r સ્વ. મુનિ શ્રી પુણ્યવિજયજી—શ્રી “ ધ*પ્રિય '', ' મુબઈ સમાચાર ”, ૮૧. પૂજ્ય ગુરુદેવશ્રીને શ્રદ્ધાંજલિ— ઝૈન સેવક ’”, ૮૨. દિવ"ગત મુનિશ્રીને શ્રદ્ધાંજલિ—શ્રી “ રક્તતેજ ”, “ જૈન ધર્મ પ્રકાશ ”, ૮૩, For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Agama-Prabhakara Muni Punyavijayaji–D. D. Malvania, "Vishveshvarananda Indological Journal", 24. श्रुतसाधक मुनि पुण्यविजयजी-श्र धमदासजी रांका, “जैन जगत", ८७. અગપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી—શ્રી રવીન્દ્ર ભટ્ટ, “જન્મભૂમિ', ૨૮. ખંભાતના શ્રી તાડપત્રીય ભંડારને પૂ. શ્રી પુષિવિજયજી મહારાજે કરેલ ઉદ્વાર—શ્રી નદ શંકર રયંબકરામ , "નવ સંસકાર , 1. પ્રારા માવામાં વે અસિ ગન fiાન ગુનિં નિ –વેન્ડર તૈન”, કર, કાએ ભાષાવિશારદ મુનિશ્રી–“સ્થાનકવાસી જૈન”, કર. આગમને આત્મા–શ્રી જન ધાર્મિક શિક્ષણ સંઘ, “જૈન શિક્ષણ-સાહિત્ય પત્રિકા”, ૮૨, આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજી—“જનેશક્તિ”, ૯૩. મુનિ શ્રી પુનિ સ્વર્ગવાસ–“સંદેશ”, ૮૪. An Inestimable Loss--Ernest Bender, Editor," Journal of the American Oriental Society", 6%. मुनि श्री पुण्यविजयजी महाराजका देहावसान-प्रो. पृथ्वीराज जैन, "विजयानंद", ४५.. ડીક અંજલિઓ : “વૈન જા', “જૈન”, “ગુજરાત સમાચાર”, “જિસ દેસ”, ૯૬. સંધિ તથા સંસ્થાઓના કરાવે (૭-૨૨ ગુજરાતની વિધાસરથાઓ ૯૮; ગુજરાતી સાહિત્ય પરિષદ, રક અધિવેશન, મદ્રાસ, ડે. હરિવલ્લભ ભાયાણી, પ્રમુખ, સંૉ.ધન વિભાગ, હદમુંબઈ શ્રીસંઘની શ્રદ્ધાંજલિ ૯૯; આ માનવ સ્વર સન fiાર્ ૧૦૧; રાજનગર શ્રી સંઘ, અમદાવાદ ૧૦૧ ફોડે છી કરતુરભાઈ લાલભાઈએ અમદાવાદ શ્રીસંઘની સભામાં કરેલું વક્તવ્યમાંથી ૧ ૦૨; સૈનત્તા, રર . ર થી જન અતિમાનંદ સભા, ભાવનગર ૦૨; Research Institute of Prakrit, Jainology and Ahimsa, Vaishali ૧૦૩; પ્રાગ્ય વિઘામ'દિર વડેદરો ૧૦૪; શ્રી જૈન શ્વેતાંશ્વર મહુડામાં વત્તર પ્રદેશ, કૃસ્તિનાપુર ( ત્રિા મેરઠ) ૧૫; શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ ૧૦૬; ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ ૧૦૬; શ્રીં ભાન જૈન સમા, કાનાના (રિવા) ૨૦; ન સંધ, પૂના ૧૦૭: શ્રી એ દ્રઢપુર પાર્શ્વનાથ જૈન શ્વેતામ્બર દૂર, નૈસરિ ૧૦૭; શ્રી પંજાબ જૈન શ્રાનુસભા, ખાર (મુંબઈ) ૧e; આભમ ન વંઝાથી સંઘ, માર, ૧૦૬; Seminar in Prakrit Studies, Bombay ૧ળ્યું; આ આધ્યાન ન ઉમા, ૪િ ૧૦૯; વડોદરાને શ્રીસંઘ તથા જન તેમ જ અન્ય સાર્વજનિક સંસ્થાએ ૧૧; * માત્માનઃ જૈન સમા, નારા ૧૧૦; શ્રી જૈન સંધ, સુરત ૧૩૧; ઝી સ્તિનાપુર ૌિન તોયર તીર્થસfમતિ, ીિ ૧૧૧; શ્રી જૈન સંઘ, ભાવનગર ૧૧.૧; ન રાઝ, ર ૧૧૨; લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ ૧૧૨; લુણાવાડા, બેટી પળ જે સંધ, અમદાવાદ ૧૧૩; શ્રી ન “તાવર પૂર્તિ પૂ ઇંધ, વા (8) ૧૧૪, કપડવણજ નગરપાલિકાની બંઈની સાધારણ સામાન્ય સભા, કપડવણજ ૧૧૫; પાટણના નાગરિકની જાહેરસભા ૧૧૫: શ્રી હેમચંદ્રાચાર્ય જન સભા, પાટણ ૧૧૬; શ્રી નૈન ગ્લૅમરૂર તપ રંs, ગપુર ૧૧૯; પ્રાકૃત વિદ્યા મંડળ, અમદાવાદ ૧૧૬; થી વર્ષના યુવા , વિરાધામ-નાની ૧૧૭ શ્રી જન પ્રા વિદ્યાભવન, અમદાવાદ ૧૧૭; શ્રી વાત્માન સૈન દમી, રૃપિયાની ૧૧૭; શ્રી યશોવિજય જન ગ્રંથમાળા, ભાવનગર ૧૧૮; શ્રી સરનાનઃ જૈન સમા, નર ૧૧૮; શ્રી આત્માનંદ જન સન્ના, અમૃતસર ૧૧૮; શ્રી આત્માનંદ જેન ગુરુકુળી, ઝગડીઓ ૧૧૯; શ્રી મનિંદ્ર જૈન સમા, ગકિવન્ન પુર (અમૃતા) ૧૧૯; પાલિતાણા જૈન સંઘની શ્રદ્ધાંજલિ ૧૧૯; For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી રજની પારેખ આર્ટસ અને શ્રી કેશવલાલ બુલાખીદાસ કૅમર્સ કૅલેજ, ખંભાત ૧૧૯; શ્રીસંઘ, શિવપુરી ૧૧૯; શ્રી જૈન સોસાયટી જૈન સંઘ, અમદાવાદ ૧૨; ધી માનેં જૈન સમા, દેરિયાપુર ૧૨૦; શ્રી જેને પ્રગતિ મંડળ, પાલીતાણા ૧૨૧; નવગુજરાત કોલેજ-પરિવાર, અમદાવાદ ૧૨૧; શ્રી કૃષ્ણનગર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંધ, સેજપુર બેઠા (અમદાવાદ) ૧૨૧; Prakrit Text Society, Ahmedabad ૧૨૨; થૈ જૈન ઉદ્યોગ કેન્દ્ર, પાલીતાણું ૧૨૨; થી મામા ન ીવર સૈweો દૂર, ધયાના ૧૨, જેન સંધ, અંધેરી (મુંબઈ) ૧૨૨; જૈન સંઘ, ગોરેગાંવ (મુંબઈ) ૧૨૨. સંસ્થાઓ, સંધે તથા વ્યક્તિઓના કાગળે અને તારમાંથી ૧૨–૧૪૬ American Oriental Society tax; Oriental Institute, Baroda 93%; Shri Sohanlal Jaindharma Pracharak Samiti, Amritsar 92%; The Stock Exchange, Ahmedabad ૧૨૪. સંસ્થાઓ તથા સંધના પત્રોમાંથી– રાત્રથાન પ્રચયિા પ્રતિ ટન, નોધપુર ૧૨૫; શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર ૧૨૫; બીપંગ તથા શ્રી મામાનં જૈન સમી, જાનીની ૧૨૫; શ્રી બા નામ જૈન પન્નાવ સંઘ, માતારા ૧૨૫: શ્રી યશવિજય જૈન ગ્રંથમાળા, ભાવનગર ૧૨૬; શ્રી દેસાઈ પિાળ જૈન પેઢી, સુરત ૧૨૧; શ્રી (ધી સામાનંઃ નૈન મહાસમા, વર્nઢ ૧૨૬; શ્રીસંધ, રાંદેર ૧૨૬: શ્રી બારમાનંદ્ર ગન મહાસમા, વિજ્ઞા, વી વર્ધિ ૧૨૧; શ્રી સિદ્ધક્ષેત્ર જૈન ટી ટળી, પાલીતાણું ૧૨૭: શ્રી જૈન મૂર્તિપૂજક સંધ, ધંધુકા ૧૪ શ્રી જૈન શ્વેતાંવ નિજ સં૫, સંવાશ રાદર ૧૨૭; શેઠ શાનિતલાલ વર્ધમાન પેઢી, પાલેજ ૧૨૭; થી લોરમાનંદ્ર જૈન સમા, શરદ ૧૨૭; કી આત્માનંદ જૈન ગુરુકુળ, ઝઘડિયા ૧૨૮; શ્રી સામાનંઃ જૈન દૃારું ગ્રંવારા ૮ ૧૨૮; શ્રી ભરુચ જૈનધર્મ ફંડ પેઢી, ભરૂચ. ૧૨૮; શ્રી आनवल्लभ प्रेमभवन प्रबन्धक कमेटी, दिली १२८ श्री आत्मानंद जैन हायर सेकण्डरी स्कूल, लुधियाना ૧૨૮; શ્રી તપગચ્છ જૈન સંધ, વાંકાનેર ૧૨૯; શ્રી જૈસમર વર પાર્શ્વનાથ જૈન શ્વેતવર કાર, નૈસરિ ૧૨૯: શ્રી ઊંઝા જૈન સંઘ, 'ઝા ૧૨૯. 19-He: Dr. Vaidya, Bhandarkar Institute, Poopa ae; Jain Sangh, Ahmedabad ૧૨૯; Jain Sangh, Kapadwanj ૧૨૯; Jain Sangh, Atmanand Jain Lpashraya, Mahavir Jain Vidyalaya, Baroda 930; Dr. Mahasukhlal Mehta and Jain Sangh, Junagadh 930; Atmanand Jain Sabha, Delhi 430; Jain Sangh, Limbdi 930; Jain Samaj, Dr. Vallabhdas, Morvi 930; Atmanand Jain Sabha, Amritsar 43c; Shri Chandra Prabhu old temple, Mysore ૧૩૦. તારની યાદી ૧૩૧. પૂજ્ય શ્રમણ સમુદાયના પત્રોમાંથી–પૂ. આ. કે. શ્રી માણેકવાગરસૂરિજી મહારાજ ૧૩૧; પૂ. આ. કે. શ્રી વિજયપ્રતાપ રિજી મ., પૂ. આ. કે. શ્રી વિજયધર્મસજીિ મે, તથા પૂ. મુ. શ્રી થશેવિજયજી મહારાજ ૧૩૧; , આ. મ. શ્રી વિજયસમુરિજી મહારાજ ૧૩૨; પૂ. આ. કે. શ્રી હેમસાગરસૂરિજી મહારાજ ૧૩રઃ પૂ. આ. ભ. શ્રી વિજયઉદયરત્નસૂરિજી મહારાજ ૧૩૩; પૂ. આ. મ. શ્રી વિજય પ્રેમસૂરિજી મહારાજ ૧૩૩; ૫, મુ. બ્રા જંબુવિજળુ મહારાજ ૧૩૩; ૫. ઉ, શ્રી સુરેન્દ્રવિજયજી મહારાજ ૧૩૪; પ, સે. શ્રી અભયસાગરજી મહારાજ, ૧૩૪; પૂ. મું. નેમચન ૧૩૪; પૂ. પં. શ્રી નેમવિજયજી ગણિ તથા પૂ.પં. શ્રી ચંદનવિજયજી ગણિ ૧૩૪; કૂ મૂનિ થી પસાજા ની નં. ૧૩૫; પૂ. પં. શ્રી પ્રભાવવિજયજી મ. ૧૦૫: પૂ. મૂન થી રેતર ગાગ તથા વર્ધમાન વિઝન મ ૧૩૫. For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પૂજ્ય સાધ્વીસમુદાયના પત્રોમાંથી–૫. સ. શ્રી કુસુમશ્રીજી, કારકીજી, પ્રધશ્રીજી, કનકપ્રભાશ્રીજી, દિવ્યપ્રભાશ્રીજી આદિ ૧૩૫; પૂ. સા. શ્રી તિલકશ્રીજી, વિદ્યાશ્રીજી, વિનયથીજી, સુધર્માશ્રીજી, પ્રવીણશ્રીજી, પ્રકાશશ્રી આદિ ૧૩૬;પૂ. સા. શ્રી વિચક્ષણાથીજ તથા સદ્ગુણાશ્રીજી ૧૩; ૫.સા.શ્રી સુભદ્રાશ્રીજી તથા નંદાશ્રીજી ૧૩૬: પૂ. સા. શ્રી ચહ્ન તથા અનંતશ્રીજી ૧૩; , સા. શ્રી રાજેન્દ્રશ્રી, ચંદ્રોદયશ્રીજી, હિતાશ્રીજી, નવપ્રજ્ઞાશ્રીજી આદિ ૧૩૯; ૫. સા. શ્રી જયશ્રીજી, યશ-પ્રભાશ્રીજી, નિર્મળાબીજી આદિ ૧૩૬; પૂ. સા. શ્રી વલ્લભશ્રીજી, વિમળ શ્રીજી, જ્ઞાનશ્રીજી આદિ ૧૩૬; પૂ. સ. શ્રી સમતાશ્રીજી તથા દર્શનશ્રીજી ૧૩૬. શ્રમણ સમુદાયના તારસંદેશા – vijayanandansuri, Yashobhadrasuri ૧૩૧; Samudrasuri ૧૩૭; Ghasilalji Maharaj ૧૩૭; મુનિ ધુરંધરગથની ૧૩૭, તાઓની યાદી ૧૩૭; સાધ્વીજીએનાં તાર ૧૩૭. વિદ્વાને તથા ગૃહસ્થના પત્રોમાંથી– Dy. H. . Jain ૧૩૮: શ્રી હરનાથની (નાની) ૧૩૮; શ્રી બાપાલાલ ગ. વૈદ : ૧૩૮; Prof. Dr. L, Alsdorf ૧૩૮; શ્રી રવિશંકર મ, રાવળ ૧૩૯; પ્રો. અમૃત વસંત પંડ્યા ૧૩૯; છે. ભેગીલાલ જ, સાંડેસરા ૧૩૯: Professor Ernest Bender ૧૩૯; 3. ચંદ્રભાલ ત્રિપાઠી ૧૩૯; શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ ૧૩૯; Dr. A, N, Upadhye ૧૪૦; શ્રી કૂલચંદભાઈ શામજી ૧૪૧; Dr, W, B, Bollec : ૧૩૮; સૅ, સાદીરાની સૈન ૧૪૧; Prof. Dr, KI, Bruhn ૧૪૧; શ્રી વાડીલાલ મગનલાલ વૈદ્ય ૧૪૧; શ્રી નવન્દ્રની તાસ્ત્રી ૧૪૨; શ્રી ઉમેદમલજી હજારીમલજી ૧૪ર; શ્રી ગુરુનારી મુનકુમાર જૈન ૧૪૨; પતિ શ્રી ભગવાનદાસજી જૈન ૧૪૨; શ્રી પોપટલાલ ભીખાચંદ ૧૪૨; શ્રી પં. લાલચંદ્ર ભગવાન ગાંધી ૧૪૨; શ્રી શિવલાલ નેમચંદ શાહ પંડિત ૧૪૩; શ્રી સ્ટાગ્રા સુન્દ્રા ૧૪૩; શ્રીમતીબહેન ટાગોર ૧૪૩; ii. pીરાનની સૈન ૧૪૩; શ્રી ફૂલચંદ હરિચંદ દેશી ૧૪૩; રતિલાલ દીપચંદ દેસાઈ ૧૪૪; શ્રી મણિલાલ નરસીદાસ દેશી ૧૪૪; શ્રી શામજીભાઈ ભાયચંદ માસ્તર ૧૪૪; . સરસ્વતી સુ. શેડ ૧૪૪; 3. મહાસુખલાલ વી. મહેતા ૧૪૪; શ્રી રસિકલાલ હીરાલાલ ભોજક ૧૪૫, શ્રી મેતીલાલ વીરચંદ શાહ ૧૪૫; શ્રી ગુલાબચંદ દેવચંદ શેઠ ૧૪પ, શ્રી ભુરાભાઈ ફૂલચંદ ૧૪૫, શ્રી જયંતીલાલ મેહનલાલ શાહ ૧૪૫; શ્રી શ્રી નિરંગનાર મૈને તયા નિનૈતી સૈન ૧૪૫; . ભાઈલાલ એમ. બાવીશી ૧૪૫; શ્રી સિરાજ ઈબરાહીમ બીવીજી ૧૪પ. પત્રોની યાદી ૧૪૫. તાસંદેશા-Rasiklal Chhotalal Parikh ૧૬. Prabodh Pandit ૧૪૬; Rajvaid Jaswant Rai Jain 984; Jaisukhalal Raichand Kothari 984; Manilal Doshi ૧૪૧, તારેની યાદી ૧૪. કેટલાક લેખો અને થોડાંક કાવ્ય ૧૪૭-૨૦૦ મહાન ઉપકાર–ગુલાબચંદ લલ્લુભાઈ શાહ, ઉપપ્રમુખ શ્રી જૈન સમાનદ સભા, ભાવનગર ૧૪૮. પૂજ્યપાદ મહારાજશ્રી અને અમારી સભા–શ્રી ખીમચંદ ચાંપશી શાહ, પ્રમુખ, શ્રી જેને આrમાનંદ સભા, ભવનગર, ૧૪૯ સિતારે મી છે, યારે પી શે—દૂર દેવેન્દ્રમુનિ શાસ્ત્રી, સાહિત્ન ૧૫૩. સ્વનામધન્ય, સજજનમૂર્ધન્ય, આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયુજી (શ્રદ્ધાંજલિ-ગીત)-પૂજ્ય મુનિ શ્રી પ્રદ્યુમ્નવિજયજી ૧૫૪, છત સંસ્થા–પરમપૂજ્ય સ્વર્ગસ્થ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય પ્રેમરીશ્વરપદરે પૂજ્ય મુનિ શ્રી કીતિચદ્રવિજથજી ૧૫૫, For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org FF Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ પૂજ્ય મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજ—શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ ૧૫૬, પુણ્યમૂતિનાં કેટલાંક સમરા-પ`ડિત શ્રી અમૃતલાલ માહનલાલ ભોજક ૧૫૭. આમપ્રમાળ પુષ્પવિષયની (કવિતા)—શ્રીમતી કુસુમ જૈન ૧૭૪, પુષ્પષ્ટા પ્રિય પુષ્પવિનયની (કવિતા)—બારેટા સૂક્ષા ૧૭૪. આગમ-પ્રભાકર પુણ્યવિજયને ત્રિપુટી અજલિ હાઈકુ કાવ્ય)— ડૉ. ભાઈલાલ એમ. બાવીશી ૧૭૪, ગુરુદેવ! આશીર્વાદ આપે !—શ્રી ફૂલચંદ હરિચંદ દેોશી મહુવાકર ૧૭પ. અનન્ય વિદ્યાપ્રેમ—પ્રે. શ્રી ચિરલાલ જેસલપુરા ૧૭. ચેડાંક સ`સ્મરણા—શ્રી મનસુખલાલ તારાચંદ્ર મહેતા ૧૭૭, અમારા ગુરુદેવ—પૂજ્ય સાધ્વીજી શ્રી એકારશ્રીજી ૧૮૨. વંદનાંજિલ (કાવ્ય)—ડૉ. ભાઈલાલ એમ. બાવીશ ૧૮૫, વિભની પ્રસાર્દી—પ્રા. હીરાલાલ ર. કાપડિયા, એમ. એ. ૧૮૬, અદ્ભુત તારી છાય. (કાવ્ય)—પૂજ્ય સાધ્વીજી શ્રી જયતપ્રભાશ્રીજી ૧૮૮, આગમપ્રભાકરને શ્રદ્ધાંજલિ (કાવ્ય)—પૂજ્ય મુનિ શ્રી નયકીતિવિજયજી ૧૮૯ धन्य विभूति - पूज्य साध्वीजी श्री मृदुलताश्री जी १४०. આગમના ઉદ્દારકને અતિ (કાવ્ય)—શ્રી જય"નીલાલ માહનલાલ ઝવેરી ૧૯૨. ચેાગીની વિદાય (કાવ્ય)- પૂજ્ય સાધ્વીજી શ્રી યશેાદાશ્રી ૧૯૨. : અમર ' અંજલિ (કાવ્ય)— અમરચંદ માવજી શાડું ૧૯૩. पुण्यामनो विरहः – पण्डित श्री हरिहर अभ्वारान शास्त्री १६४. ધ્રુવી વસમી વિદ્યાય ! : એક હૃદયસ્પર્શા` પત્ર—પૂ. સાધ્વીશ્રી શ્રી કુસુમશ્રીજી મહારાજ, મહારાજ, યોાદાશ્રીજી મહારાજ, જયન્તપ્રાશ્રીજી મહારાજ ૧૯૫ અતિમ યાત્રા—શ્રી કાન્તિલાલ ડાયાભાઈ કારા ૧૯૭, પુરવણી ૨૦૧-૨૦ * (૧) પાછથી મળેલ સ્વર્ગવાસનેાંધ વગેરે—મુનિરાજ્ઞા પુનિત્રયીના દુ:વત્ રેહાવસાન, ૨૨; પુણ્યવિજયજી મહારાજને: કાળધર્મ, 33 જનસત્તા ૨૦૨; શ્રી મુંબઈ જૈન સ્વયંસેવક મઠળ ૨૦૨, શ્રી જૈન સધ, મહુવા ૨૦૨; રતનપેાળ મહાજન, અમદાવાદ ૨૦૨, श्रमण આંકારશ્રીજી For Private And Personal Use Only (૨) પૂજ્યપાદ મહારાજજીની હયાતીના સમયની કેટલીક મહત્ત્વની સામગ્રી—માંડળ સવે કરેલ બહુમાન ૨૦૩; અડસર્ડમા જન્મદિન પ્રસંગ (કાવ્ય)—શ્રી પ્રેા. ધીરજલાલ પરીખ ૨૦૪; મનેારથ પૂરા થાય ૨ (કાવ્ય)—શ્રી શાંતિલાલ શત્રુ ૨૦૫; અણુમાન મેાતી (કાવ્ય)—પૂ. સા. શ્રી યશોદાીજી ૨}; આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી મ. નું સન્માન, “ જૈન પ્રકાશ” ૨૦૬; મુનિ શ્રી પુષ્પવિનયનો સે વિન—પૂ. મુ. શ્રી પુરવાનગી, રૈન માતા'' ૨૦૭; મારુ' મન મેલું. (કાવ્ય)—કુ, પન્નાબહેન શાહ ૨૯; ગુખરાતઃ મૂળ સાહિત્યસેત્રી ઃ દુનિ મુવિનયી—ા. નાવીયાના તેન “નવપરત રામ્સ” ૨૧૦; દીર્ઘાયુ દેજે ! (કાવ્ય)—પૂ. સા. શ્રી મૈંĪકારશ્રી૭ ૨૧.૩; અમેરિકન એ. સાસાયટીના સભ્યપદના દસ્તાવેજી પુત્ર ૨૧૪, (૩) “જ્ઞાનાંજલિ”માં નહી અપાયેલાં લખાણા—એક પુસ્તિકા ૨૧૫; મહાવીરવાણીનું નિવેદન ૨૧૫; શ્રી જૈન આત્માનદ સભાના મણિમàાત્સવમાં કરેલ પ્રવચન ૨૧૬; એક વિચારપ્રેરક પ્રવચન ૨૧૬, પૂજ્ય પુણ્યવિજયજી મહારાજની વાણી સાધનાનું અતિમ ધ્યેય ૪૪; જૈનધર્મનાં એક ચિરત્ર તા ૨૧૯; ઐતિહાસિક યુગ ૨૨૦૦ Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી આત્માનંદ પ્રકાશ મુનિ શ્રી પુણ્યવિજયજી શ્રદ્ધાં જ લિ – વિ શે ષાં ક Acharya Shri Kailassagarsuri Gyanmandir चंदिज्जमाणा न समुकसंति, हीलिज्जमाणा न समुज्जलंति । दंतेण चित्तेण चरंति लोए, मुणी समुम्याइयरागदोसा ॥ आवश्यक नियुक्ति For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ॥ पुण्योदयप्रशस्तिः ।। पुण्यमूर्तिः पुण्यचेताः पुष्यधीः पुण्यबाङमनाः । पुण्यकर्मा पुण्यशर्मा श्रीपुण्यविजयो मुनिः ॥१॥ निसर्गवत्सलो धीरी विशालहृदयस्तथा । परोपकारप्रवणो नम्नसौभ्यस्वभावभाक् ॥२॥ उदात्तचिन्तनी दीपप्रज्ञो वायमस्तथा । निर्भीकः सत्यसामर्थ्यप्रभारसमरोदयः ॥३॥ जैन-बैदिक-बौद्धानां शास्त्रेषु मुविशारदः । सम्माननीयो विदुषां विद्यासंस्थेव जङ्गमा ॥४॥ यदीयो व्यवसायश्च मुख्यरूपेण तते । श्रेष्ठपद्धतितः प्राच्यशास्त्रागां परिशोधनम् ॥५॥ बहुप्राचीनशास्त्रादयभाण्डागाराबलोकनम् । कृत्वा श्रमेण योऽकार्षीत् तेषामुद्धारमुत्तमम् ॥६॥ महामेधाविना येन प्राचीना बहुगौरवाः । ग्रन्थाः सम्पादिताः सन्ति विवदानन्दकारिणः ॥७॥ विद्यासङ्गपरायणो मुनिपदालङ्कारभूतक्रियः श्रेष्ठाचारविचारपूतविकसवैदुष्यनिष्पादितम् । भव्यश्लोकमनल्यधाममहिमा बिभ्रन्महासात्विको जीयाद् विश्वजनाय पुण्यविजयः पुण्यप्रकाश दिशन ॥८॥ || पुण्यस्तवः ॥ अजातशत्रवे विश्वमित्राय स्नेहमूर्तये । सर्वेषां च हितं कर्तु तत्पराय निसर्गतः ॥१॥ महाविपश्चिते प्राच्यशास्त्रशोध-प्रकाशने । समर्पितस्वनिःशेषजीवनस्थामसम्पदे ॥२॥ चारित्रोद्योतदीप्राय निःस्पृहायाभवाय च । श्रीपुण्यविजयायास्तु नमः पुण्यविभूतये ॥३॥ माण्डल (वीरमगाम) वि. सं. २०२४, भाद्रपद -अमावास्या । मुनिन्यायविजयः (न्यायविशारदः, न्यायतीर्थः) For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra જ્ઞાનજ્ગ્યાતિની જીવનરેખા લેખક : રતિલાલ દીપચંદ ઢસાઈ www.kobatirth.org 46 Acharya Shri Kailassagarsuri Gyanmandir “આ આગમા તૈયાર કરીએ છીએ, એ વિદ્વાને તપાસે; તપાસીને સ્ખલના હોય તેમ જ સપાદન-પદ્ધત્તિમાં દોષ હોય, તા તેનુ ભાન રાજી થઇશું. સ્તુતિ કરનારા તા ઘણા મળે છે, પરંતુ વિદ્વાના ઘણા ઓછા મળે છે. હા ઇચ્છુ છુ કે તેઓ ટિએ બતાવે. અમે એ વસ્તુ લક્ષમાં લઈ તેના ભવિષ્ય અમારાં સપાદનોમાં ઉપયોગ કરશું, કરાવરો તા અમે દેખાડે એવા તિ .. (જ્ઞાનાંજલિ પૃષ્ઠ ૨૯૧) ઉદ્ગારા સ્વસ્થ પરમપૂજ્ય આગમપ્રભાકર મુનિવર્ય શ્રી પુવિજયજી મહારાજના છે. મહારાજશ્રીની પ્રેરણાથી શ્રી મહાવીર જૈન વિદ્યાલયે આપણાં બધાં પવિત્ર મૂળ આગમસત્રા પ્રકાશિત કરવા માટે જૈન-બાળમ-પ્રન્થમાા ’* શરૂ કરી છે. આ ગ્રંથમાળાના પ્રથમ ગ્રંથ “ ન વિપુત્ત ગુમળા ૨”ના પ્રકાશન –સમારોહ, વિદ્યાલયના સુવ મહાત્સવની ઉજવણી પ્રસંગે, શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈના પ્રમુખપદે, અમદાવાદમાં, તા. ૨૬-૨-૧૯૯૮ ના રાજ યેજવામાં આવ્યા હતા. આ પ્રસ ંગે પ્રવચન કરતાં મહારાજશ્રીએ આ ઉદ્ગારા વ્યક્ત કર્યા હતા. આ ઉદ્ગારા ઉત્કટ સત્યનિષ્ઠા, સત્યને સમજવા અને સ્વીકારવાની ઝંખના, સરળતા, સહૃદયતા અને વિનમ્રતાથી પવિત્ર બનેલ અતઃકરણની આરસ બની રહે એવા વિમળ અને વિરલ છે; અને એ એના ઉદ્ગાતાની મહત્તા અને મહાનુભાવતાની સાક્ષી પૂરે છે. મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજનું જ્ઞાન વુ વનસ્પી હતુ. અને ધ્વન કેવુ· જ્ઞાનમય અને સત્યલક્ષી હતું, તે આ ઉપરથી પણ સમજી શકાય છે. જે ધર્મ નાયક પેાતાના કાની કદર કરવાની નહી' પણ પેાતાના કામમાં રહેલ ખામીએ જણાવવાની, સામે ચાલીને, માગણી કરે એમને મન ધનિષ્ઠા અને સત્યનિષ્ઠાનુ* મૂલ્ય કેટલુ ઊંચુ. હરો ! અને એ એમના વનમાં કેવી એકરૂપ બની ગયેલ હશે ! આના ભાવ એ છે કે અંતરમાં સત્યની ચાહના જાગે તા વન-વિકાસનું પહેલું પગથિયું સાંપડે, સાચુ વિચારવું, સાચુ ખેલવું અને સાચુ' આચરવુ' એ જ ધર્મના માર્ગ અને એ માર્ગે ચાલવુ એ જ માનવવનના મહિમા. સત્યને માર્ગે ચાલવા માટે જે પ્રપચ, દભ અને અહંકારથી અળગા રહે અને સરળતા, નિખાલસતા અને નત્રતાને અપનાવે, એ સાચી ધાર્મિકતાના અમૃતનું પાન કરીને જીવનને અમૃતમય બનાવી શકે અને અહિંસા તથા કરુણાની ભાવનાથી સભર એવી સમતાને માગે વિશ્વના સમસ્ત જીવે સાથે મૈત્રીના પવિત્ર નાતા કેળવી શકે. પણ આ માટે સૌથી પહેલાં નિર્દભવૃત્તિ કેળવીને જીવનને સત્યગામી બનાવવુ ઘટે. તેથી જ કવિવર શ્રી ઉયરત્નજીએ કહ્યુ છે — સમકિતનું મૂળ ાણીએ છે, સત્ય વચન સાક્ષાત; સાચામાં સમિત વસે છે, માયામાં મિથ્યાત્વ રે, પ્રાણી ! મ કરીશ માયા લગાર. પોતાની જાતનુ અને વિશ્વનુ સત્યદર્શન પામવાના મુખ્ય ઉપાય છે નિષ્ઠાભરી, નિઃસ્વાર્થ, નિભ અને નિર્મળ જ્ઞાનસાધના. એટલે જીવનસાધનાના ધ્યેયને વરેલ સાધકના વનમાં કાઈક ભૂમિકા એવી પણ For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ આવી પહોંચે છે કે જ્યારે સત્યસાધના અને જ્ઞાનસાધન એકરૂપ બની જઈને સાધકને અવર, અપ, અભય, અહિંસા અને કરુણા જેવા દૈવી ગુણોથી સમૃદ્ધ બનાવી દે છે. પૂજ્ય આગમપ્રભાકર મુનિવર્ય શ્રી પુવ્યવિજયજી મહારાજની ઉત્કટ જ્ઞાનસાધના અને સાથે સત્યસાધના આવી જ વનસ્પણ અને ધ્વગામી જીવનને એક ઉતમ આદર્શ બની રહે એવી હતી. અને તેથી જ એમને વૈરાગ્ય શુષ્ક કે ઉદાસ નહીં પણ પ્રસનનાથી સારી અને ચિત્ત પ્રસનને રે પૂજન ફલ કહ્યો રે એ યોગીરાજ આનંદધનની ઉક્તિની યથાર્થ સમજાવે એ હતો. એમ કહેવું જોઈએ કે તેઓ નિર્ભેળ અને સત્યગામી જ્ઞાનસાધના દ્વારા સદા પ્રસન્નત/પૂર્વક પરમાત્વદેવનું અને આત્મદેવનું અત્યંનર પૂજન કરીને પોતાના જીવનને સચ્ચિદાનંદમય બનાવી શકાય. હતા. તીર્થ કરેએ ધર્મ તીર્થની સ્થાપના કરીને જે સંરકૃતિના વિશ્વાત્રીનો વાસ ગાજતે. કર્યો પૂર્વ ભારતની પુણ્ય ભૂમિમાંથી; પણ, સમયના વહેણ સાથે, એ સંસ્કૃતિના વહેણ પણ પિતાને માર્ગ બદલ્યું. અને એ સંસ્કૃતિની ગંગા પૂર્વ તરફથી પશ્ચિમ તરફ વહેવા લાગી. "ગુર્જરભૂમિને ભગવાન અરિષ્ટનેમિ દ્વારા કરુણ અને વૈરાગ્યની ભાવનાને વારસો મળેલો જ હતો. એટલે ગુજરી ની ધરતીને પૂર્વ ભારનની મૈત્રી અને અરની સંસ્કૃતિ નું રૂચી ગઈ; એ સંસ્કૃતિને પણ પશ્ચિમ ભારતના પ્રદેશ બહુ અનુકૂળ આવી ગયા. વળી, એ સંસ્કૃતિની ભાવનાને લોકજીવમાં વહેતી રાખનારા અનેક ઇવનરાધક સંતા અને જાતિધરે સમયે સમયે ગુજરાતની ધરતીનાં નીપજતા રહ્યા અને ધાર્મિકતા અને સંસકારિતાની રસરિતાને સદા વહેતી રાખતા રહ્યા. તેથી જ ગુજરાતની જનતા અહિંસા અને કરુણાની ભાવનાને આજે પણ પોતાના જીવનમાં વિશેષ પ્રમાણમાં અપનાવી શકે છે. મુનિરત્ન શ્રી પુણ્યવિજયજી ગુજરાતના આવા જ એક પ્રભાવક ધર્મ પુરુ હતા, અને તેઓનું જ્ઞાનોદ્ધારનું અપૂર્વ કાર્ય ધર્મસંસ્કૃતિને શાસ્ત્રવારસાને સુરક્ષિત અને ચિરઝવ બનાવવાની શકવન કાર્ય તરીકે સદા સ્મરણીય બની રહે એવું હતું. વતન, માતા-પિતા અને દીક્ષા મહારાજશ્રીનું વતન ગુજરાતનું કપડવંજ શહેર. કપકવરજ ધર્મશ્રદ્ધાના રંગે રંગાયેલું શહેર છે; ત્યાગ, વૈરાગ્ય અને સત્યમની અભિરુચિ એના કણકણમાં પ્રસરેલી છે, ત્યાંના સંખ્યાબંધ ધર્માનુરાગી ભાઈઓ અને બહેનેએ દીક્ષા ગ્રહણ કરીને આત્મસાધનાને માર્ગ અપનાવ્યું છે, ત્યાં એકાદ જૈન ઘર પણ એવું ભાગ્યે જ હશે કે જ્યાંથી પ્રઈ ને કોઈ વ્યકિત ત્યાગમાર્ગની પુષ્ય યાત્રિક ન બની હેય. કેટલાક દાખલા તે એવા પણ છે કે જ્યારે એક કુટુંબના બધા સોએ, વૈરાગ્ય ભાવનાથી પ્રેરાઈને, સંયમને સ્વીકાર કર્યો હોય ! વળી, શાસ્ત્રોદ્ધારના કાર્યમાં પણ કપડવંજનું અર્પણ વિશિષ્ટ હોય એમ લાગે છે. ભૂતકાળમાં આપણું પવિત્ર આગમસૂત્રોમાંનાં નર અંગવા ઉપર વિશ ટીકા રચનાર આચાર્ય પ્રવર શ્રી અભયદેવસૂરિની એ નિર્વાણભૂમિ છે. એમની પવિત્ર સ્મૃતિમાં એમના નામનું એક જ્ઞાનમંદિર પણ ચેડાં વર્ષો પહેલાં ત્યાં સ્થાપવામાં આવ્યું છે. વર્તમાન સમયને વિચાર કરીએ તો, આગમગ્રંથોને ઉદ્ધાર કરનાર બે સમર્થ આગમધર મહાપુરુષોની જન્મભૂમિ બનવાનું ગૌરવ ૫ણું કડવંજને જ પ્રાપ્ત થયું છે, આ બે આગમકર ધર્મ પુરો તે પરમ પૂજ્ય આગમ દ્ધારક આચાર્ય શ્રી સાગરાનંદસૂરિજી મહારાજ, અને પૂજાપાદ આગમપ્રભાકર મુતશીલવારિધિ મુનિ શ્રી પુછયવિજય; વાહ.રાજ. મહારાજશ્રીના પિતાશ્રીનું નામ ડાહ્યાભાઈ દાણી. એમનાં માતુશ્રીનું નામ માણેકબહેન. બંનેને ધર્મ ઉપર ખૂબ આસ્થા. તેમાંય માણેકબહેનને તે ધર્મ તરફ વિશ્વ અનુરાગ. વળી, આજથી પાસે વર્ષ પહેલાંના સમયમાં આપણા દેશમાં કન્યા કેળવણીનું પ્રમાણ નહી’ જેવું હતું ત્યારે પણ, માણેકબહેને ગુજ For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક ફની છ ધોરણની અને પાંચ પ્રક્રિી , વિચાર, નર દવ વગેરે અભ્યાસ કર્યો હતો. અવારાજશ્રીને જન્મ વિ. સં. ૧૮પરને કારતક સુદ પાંચમ (ત્તાનમાં કે લાપાચન)ના પર્વ દિવસે થયેલે, તેઓનું નામ મણિલાલ, માણેકને પાંચ સંતા થયેલાં. એમાં આ એક રાતે જ દિલ---અને તે પ જાગે કાળના મોંમાં કાળિો થતાં બચી ગયું હોય એ રીત ! | ક ખll રિ િસામાન્ય, ઍલે ડાન્નાભાઈ મુંબઈમાં રહ્યા તા, અને એ.કલા માણેકબને વતનમાં રહીને પોતાના સંતાનો છેડે લ ાં. મણિલાલ હજુ બે-ચાર દિનાના જ થયા હતા અને ઘડિયે ઝુલા હતા. એ વખતે એક દિવસ એને ઘરમાં મુકીને માણેકબા નદીએ કપડાં ધોવા ગયેલાં પાdી વાકે.લ્લામાં એકાએક મારી આગ, લાગી અને એમાં માણેકબનનું ઘર પણ ઝડપાઈ ગયું. આગ લાગ્યાના સુમરાણ સાંભળીને એક વાર: ગૃસ્ય પણ ત્યાં ડી આવ્યા, એમણે એક મકાનમાં કઈ બાળકના રડવાને અવાજ સંભળે અને, માનવાની ભાવનાથી પ્રેરાઈને ઘર દેરડી જઈને, એ શલા હી એ બાળકને લઈને પિતાને ઘેર મૂકી આવ્યો. આ બાજુ નદીકિનારે માણેકબને આગની ખબર પડી; એ તે હાંફળાફાંફળા આવી પહોંચ્યાં, જો તે ઘર આગમ સ્વાઝા થઈ ગલું ! એને કહ્યું કે ઘરના એકના એક શિવેલાને પણ આગે ભરખી ફી ! એમ દુ:ખો પાર ન રડ્યા. પેલા નારા ઍક રઘ માતા છે કે હમણાં એ, બાળકનાં મા-બાપ આવીને એને લઇ જો; પ સાંજ સુધી લઇ ને આવ્યું | એ વહોરા ગૃહસ્થ નેકદિલ ઈ-સી હતા, અને મને એ ખ્યાલ છે કે આ બાળક કોઈક હિંદનું સંતાન છે, એટલે એમણે એ બાળક હિના ઘરનું પાણી મંગાવીને પીયુ અને બકરીનું દૂધ પિરાવ્યું. રાત થઈ તે પણ એ બાળકને લઈ જ' માટે હાઈ ન આવ્યું એટલે આજે દિવસ રાત એ ઘેર ફરીને તેપર ફરી. આખરે મામ્હનને પાતાને. દીકરી સાસરે મળી ! અમન. આદિને પાર ન ર : મણિલાલને જાણે તે દિવસથી રામનાં રખળાં માલ્યાં : કાળાભાઈને આ વાતની ખબર પડી, એટલે તેઓ કપડવંજ આવીને પિતાને પત્ની અને પુત્રને મુંબઈ તી. ગયા. મુંબઈમાં રહી મણિલાલે પ્રાથમિક શિક્ષણ લીધું. પ માં અને પુત્રને બા કઈક વિલક્ષના હતા. અને એમાં કુદરતને કઈ અકળ સંકા છુપાયે હતો. ૨૭ વર્ષની નાની ઉંમરે કશ્મન વિધવા થયાં ! :કાળ તે ઉપર આભ અને નીચે ધરતી , એકલતા અને નિરાધારી તેઓ અનુભવી રહ્યાં. ચિત્તમાં જાણે સાકાર ઇવે છે. પણ એમણે આખી જિંદગી ધર્મનું પાલન કરવામાં અને પ્રેમની વાણુ સંભળ: માં ગાજી, એટલે એ.વાં કારમાં સંકટ વખતે ધર્મ જ ના હારે આપી રહ્યો. માકન સંસાર સાર વગરને લાગ્યો. અંતર ધિરાવ્યને ઝાંખી રહ્યું અને એ અસાર સંસારને ત્યાગ કરવા યાર થયાં. પ પાચમાં એક એવધ હરિ: ચૌદ વર્ષના વાણિલાલનું શું કરવું? એને કોને ભરોસે સાપ ? મહિલીલ પણ કંઈ પાછા પડે એ ન હતા. એણે મન .નક્કી કર્યું હતું : એ કહે તેમ કરવું. મને પણ થયું : હું સંસારનો ત્યાગ કર્યું તો મારા પુત્રને સંસારમાં શા માટે રાખુ? છેવટ બનેએ દીલ. લાનું નક્કી કર્યું. વિ. સં. ૧૯૬૫ના મા દરેિ પાંચમના દિવસે મણિલા, વડોદરા પારો રાણ ગામમાં. મુનિ કી ચતુરજના શિષ્ય તરીકે, દીક્ષા લીધી; નામ પુ-વિજય રાખવામાં આવ્યું. ગણિલાલની દીક્ષ. પછી બે દિવસે જ માણેકબને શ્રી મોહલ્લાલજી મફાર:જના સમુદાયમાં પલીતાણામાં દીક્ષા લીધી. એમનું નામ શાબ્લીક શ્રી શ્રી. રત્નજી સંયમનું પાલન કરવામાં સદા . રહેના. પાક્લી અવરથામાં એમની આંખનાં તેજ અંદર કરી ત્યાં તાં, દનાં પર્મની જાગૃરિ એવી જ હતી. એક વાર તેઓ સખે બીમાર થઈ ગયાં. ડે.કટરે કહ્યું કે આવી બીમારીને કારખી રી લાજ કરવા માટે લાવીને ઈ લમાં દાખલ કરવા જોઈએ. આ સાંભળીને નાસ્ત્રનું અંતર વલેપાન કરી રહ્યું; એમને થયુ: કયા ભવને કાંટે ઈરિપાલમાં જઈને છ કાયની વિરાધના કરીને સંયમની વિરાધના કરવી ? For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ એ તો કેઈ પણ રીતે ઇસ્પિતાલમાં ન જવું પડે એ જ ઝંખી રહ્યાં. દાક્તરને પણ એમની આ ઝંખનાની ખબર પડી બીજે દિવસે દાક્તર આવ્યા; તબિયત કંઈક હક લાગી. એમણે કહ્યું: રાહારાજ ! આપને ઇસ્પિતાલમાં નહીં લઈ જઈએ. દાક્તરની વાત સાંભળીને સાધ્વીજીના મુખ ઉપર અનહદ આનંદ અને આંતરિક સંતોષ કઈ દિવ્ય રેખાઓ વિલસી રહી. એમને જીવનની ન કોઈ આકાંક્ષા હતી કે ન મરણને કે.ઈ ભય હત, હદુ:ખથી છૂટે મેળવવા નું જરાય મરણની ઝંખના હતી, અને મરણને ભય તે એમને લેશ પણ હતા જ નહીં. એમને એકમાત્ર ચિંતા કે ઝંખના એટલી જ હતી કે કોઈ પણ રીતે સંયમની વિરાધના થતી અટકે. વિ. સં. ૨૦૨૨માં, અમદાવાદમાં, તેઓ સ્વર્ગવાસી થયાં : દાદાગુરુ, ગુરુ અને વિદ્યાભ્યાસ મુનિ શ્રી પુણ્યવિજજીના દાદાગુરુ પ્રવર્તક શ્રી કાંતિવિજવજી મહારાજ એક આદર્શ શ્રમણ હતા. અહિંસા, સંયમ અને તપનું અમૃત એમના રામરોમમાં વ્યાપેલું હતું. તેઓ સમતાના સરોવર, ગુણના ભંડાર અને શાંત પ્રતાપી મહાપુરુષ હતા, સ્ફટિક સમું નિર્મળ એમનું ન હતું. સંતજીવનને શોભતી ઉદારતા એણે એવી કેળવી જાણી હતી કે એમને મન આ મારે અને આ પરાયે એવો કોઈ ભેદ ન હતા ? જૈન-જૈનેતર સીને તેઓ વાસપૂર્વક આવકારતા અને સાધનામાં કે જ્ઞાનોપાર્જનામાં જોઈતી સહાય આપતા, પ્રમાદ તે એમને સ્પર્શ તે જ ન'. અને કોઈને તિરસ્કાર કર, કાઈના ઉપર રોષ કર કે મન-વચન-કાયાના વલણમાં વિસંવાદ રાખીને છળ, પ્રપંચ કે દંભને આશ્રય આપવા, એ તે એનાં સ્વભાવમાં જ ન હતું. એમનું જીવન જીવતા અનેકાંતવાદ જેવું ગુણગ્રાહી અને સત્યચહિક હતું. જેવા ઉદાર મહારાજશ્રીના દાદાગુરુ હતા, એવા જ ઉદાર તેઓના ગુરુ શ્રી ચતુરવિજયજી મહારાજ હતા. વળી, તેઓ જેવા ઉદાર હતા એવા જ વ્યવહારદી, કાર્યનિષ્ઠ અને સતત સાહિત્યસેવી વિદ્વાન હતા, દાદાગુર તથા ગુરુ બને જ્ઞાનોપાસના અને જ્ઞાનેદારના પવિત્ર ધ્યેયને વરેલા હતા. જ્ઞાન વગર જ સંયમને, સાચે માર્ગ લાધે, ને સંયમની નિર્મળ આરાધના થઈ શકે, ન સંધનો અભ્યત્ર થઈ શકે કે ન ધર્મની પ્રભાવના થઈ શકે; અને તીર્થકર ભગવાનના અભાવમાં એમની વાણી જ સંઘનું પરમ આલંબન બની શકે : આ પરમ સત્ય તેઓના અંતરમાં બરાબર વસી ગયું હતું. એમના પગલે પગલે શ્રી પુણ્યવિજયજી મહારાજનું ઇવનકાર્ય પણ દાનોદ્ધાર બની ગયું. અને આ રીતે પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ, મુનિવર્ય શ્રી ચતુરવિજયજી મહારાજ અને મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ–દાદાગુરુ, ગુરુ અને શિષ્ય–ની ત્રિપુટીએ, છેલ્લાં સાઠ-સિત્તેર વર્ષ દરમ્યાન, જ્ઞાનોદ્ધારની એક એકથી ચડિયાતી જે પ્રવૃત્તિ કરી બતાવી તે માટે કેવળ જૈન સંઘ જ નહીં પણ જન વિદ્યા અને ભારતીય વિદ્યાના દેશ-વિદેશના અભ્યાસીઓ અને વિદ્વાને પણ સદા માટે એમના ઓશિંગણ રહેશે. પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજની જેમ શાંતમૂર્તિ મુનિપ્રવર શ્રી વિજય9 મહારાજ પણ વડોદરાના જ વતની હતા. એમનું નામ છોટાલાલ હતું. છોટાલાલના અંતરમાં નાની ઉંમરથી જ વૈરાની ભાવના રમતી હતી. પરિણામે સંસારનો ત્યાગ કરવાની ભાવનાથી પ્રેરાઈને તેઓ ૨૧મે વી પોતાના મિત્ર છગનલાલ સાથે પજબ પહેચી ગયા. બન્ને મિએ વિ. સં. ૧૯૩૫ના માહ વદિ અગિયારશે , આત્મારામજી મહારાજ પાસે દીક્ષા લીધી. એમનું નામ મુનિ હંસવિજય રાખીને એમને મુનિ શ્રી લક્ષ્મીવિજયજીના શિષ્ય બનાવવામાં આવ્યા. એમના મિત્ર શાનલાલ એ જ પૂ. પુણ્યવિજયજી મહારાજના દાદાગુરુ પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ. શ્રી હંસવિજયજી મહારાજ શાણું, ઠરેલ અને ગમે તેવાના અંતરને વશ કરી લે એવા શાંતિના સરવર જેવા સંત હતા, એમની વાણીમાં પવિત્રતા અને આત્મીયતાની સરવાણી વહેતી. પિતાના સંયમની આરાધનામાં તેઓ સદા જાગ્રત રહેતા. અનેક પ્રદેશમાં વિચરી, અનેક આત્માઓને બંધ For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક પમાડી, અનેક તીર્થોની યાત્રા કરી. અને પંચાવન વર્ષ જેટલા દીર્ધ સમય સુધી નિર્મળ સંયમની આરાધના કરી વિ. સં. ૧૯૯૦ના ફાગણ શુદિ પહેલી દશમના દિવસે તેઓ પાટણમાં સમાધિપૂર્વક સ્વર્ગવાસ પામ્યા. પૂ. પુણ્યવિજયજી મહારાજને આ મહાપુરુષના સૌમ્ય અને પ્રેરક સહવાસને પણ લાભ મળે હો. વળી, આચાર્ય શ્રી વિજયવલભસૂરિજી મહારાજ પણ વડેદરાનું જ રન હતા. જૈન સમાજના ઉત્કર્ષ માટે ધાર્મિક કેળવણુ સાથે વ્યાવહારિક કેળવણીના પ્રસાર માટે સંખ્યાબંધ શિક્ષણ-સંસ્થાઓ સ્થાપવાની, વૈદ્યોગગ હે શરૂ કરવાની તેમ જ બીજી પ્રવૃત્તિઓ હાથ ધરવાની પ્રેરણા તેઓએ સમાજને આપી હતી. મહારાજશ્રીને એમના લેકે પકારક સંપર્કને પણ લાભ મળે હતા, એટલું જ નહીં, એમણે તેઓની પાસે (તે કાળે મુનિ શ્રી વલ્લભવિજયજી પાસે અરવા અનુગાર સૂત્રનું અધ્યયન પણ કર્યું હતું. - દીક્ષાનું પહેલું જ ચોમાસું મહારાજશ્રીએ પોતાના વડીલ સાથે ડભોઈમાં કર્યું. ડભે તે આપણાં જ્ઞાનદિવાકર અને મહાન તિર્ધર મહેપાધ્યાય શ્રી યશોવિજચજી નાહારાજની નિર્વાણભૂમિ–સત્યલક્ષી, સર્વપ અને મર્મગ્રાહ. વિદ્રત્તાથી શોભતા એ પ્રભાવક મહાપુરુષે અહીં જ ચિરવિશ્રામ લીધેલા ! જોગાનુજોગ કહે કે કુદરતને કેઈ અકળ સંકેત કહે, શ્રી પુણ્યવિજયજી મહારાજ શ્રી યશોવિજયજી મહારાજ પ્રત્યે ઉછે. અનુરાગ ધરાવતા હતા. તથા એમના જીવનપશી અને વિશ્વતોમુખી પાંડિત્યના તેઓ પરમ ભક્ત હતા. અને, જાણે ભક્તને પિતાની આવી નિઃસ્વાર્થ અને નિર્મળ ભાિને બદલે મળી રહે તે હોય એમ, શ્રી ઉપાધ્યાયજી મહારાજે પોતાના હાથે લખેલી તેની પિતાની તેમ જ બીજાઓની સંખ્યાબંધ કૃતિઓ મહારાજશ્રીને જુદા જુદા ભંડારોમાંથી સહજપણે હાથ લાગતી જ રહી હતી. છેલ્લે છેલ્લે, છેક વિ. સં. ૨પની સાલમાં મહારાજશ્રી ખંભાતના શ્રી શાંતિનાથ તાડપત્રીય ભંડારને વ્યવસ્થિત કરવા અને પાયચંદ ગુનો ભંડારનું નિરીક્ષણ કરવા માટે ખંભાતમાં રોકાયા હતા ત્યારે પણ, થિીઓનાં નકામાં માની લીધેલાં પાનાંઓમાંથી ઉપાધ્યાયજી મહારાજના હસ્તાક્ષરમાં લખાયેલી કઈ અધૂરી પ્રત તેઓને મળી આવી હતી ! એમ પણ કહી શકાય કે શ્રી યશોવિજયજી મહારાજ જેડી જ્ઞાનવિભૂતિના નિર્વાણને લીધે વિદ્યાતીર્થ બનેલ ડભોઈની ભૂમિના સંપર્ક પણ મહારાજશ્રીને વિદ્યાસાધનાની પ્રમળ પ્રેરણા આપી હશે. મહારાજશ્રી પિન.ના વિદ્યાભ્યાસની વાત કરતાં કહે છે કે કોઈ પણ વિષયને એકધારે સળગ અભ્યાસ કરવાનું મારા જીવનમાં બહુ ઓછું બન્યું છે. વળી, અમુક વર્ષો સુધી એકાગ્ર બનીને અભ્યાસ કર્યો અને પછી પ્રાચીન પ્રો વાંચવાનું કે પ્રાચીન ગ્રંથેના સંશોધનનું કામ શરૂ કર્યું એવું પણ નથી બન્યું. કંઈક પૂર્વસંરકાર કહે, કંઈક વડીલની કૃપા કહે. અને કંઈક જ્ઞાનાવરણીય કર્મને ક્ષે પશમ કહે, મોટે ભાગે, વિદ્યાભ્યાસ અને શાસ્ત્રસંશાધનનું કામ સાથે સાથે જ ચાલતાં રહ્યાં; અને, કામ કામને શિખવે એમ, શાસ્ત્રોનું વાચન અને સંશોધન કરતાં કરતાં નવા નવા વિષેનું જ્ઞાન મળતું રહ્યું. એ કહેવાની જરૂર નથી કે આના પાયામાં મહારાજશ્રીની નિર્મળ તેજસ્વી બુદ્ધિ, સત્યને પામવાની ઝંખને, કોઈ પણ વિષયને જાણવાની ઉત્કટ જિજ્ઞાસા અને તે વિષયના મૂળ સુધી પહોંચવાની અને એના વિસ્તારને પણ સમજવાની ધીરજ અને તાલાવેલી રહેલી હતી. આમ અભ્યાસ અને વિદ્યાપ્રવૃત્તિ સાથે સાથે ચાલતાં રહેવા તાં તેઓએ જુદા જુદા વિદ્વાન પાસે જે કંઈ અભ્યાસ કર્યો હતો, તેની મુખ્ય વિગતે આ પ્રમાણે છે – દીક્ષાના પહેલા વર્ષમાં મહારાજશ્રીએ દાદાગુરુ અને ગુરુ શ્રીની નિશ્રામાં બધા પ્રકરણને ઉડાણથી અભ્યાસ કર્યો–જાગે શાસ્ત્રીય બેધને પ નખાશે. બીજે વર્ષે વરના શ્રાવક શ્રી ભાયલાલભાઈ પાસે માર્ગોપદેશિકાને અભ્યાસ કર્યો. તે પછી પંડિત શ્રી નિત્યાનંદજી શાસ્ત્રી પાસે સિદ્ધહેમ લઘુવૃત્તિ, હેમલઘુપ્રક્રિયા, ચંદ્રપ્રભ વ્યાકર, હિતોપદેશ, દશકુમારચરિત વગેરેનું પરશીલન કર્યું. પળિયાવાળા પડિત For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગ્રંથ પ્રકાશન સમારોહ : અમદાવાદ, તા. ૬-૧-૧૯૭૪ પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયસમુદ્રસુરિજી મહારાજ મંગલાચરણ કરે છે. (તેઓની ડાબી બા »[ પ. પૂ. આ. શ્રી વિજયથરો ભદ્રસૂરિજી મહારાજ છે.) સમારેની હાજરીનાં , - :૬૬૧ ":[.. તારા For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra કે આ કરી www.kobatirth.org છે. પાટકર, , નાઇક 4:19, જ Acharya Shri Kailassagarsuri Gyanmandir : રાજા .. શ્રી ગુલાબચંદ લ, શાહ ૬ લાલા શ્રી રતનચંદજી વગેરે 5 શ્રી બાબુભાઈ મ. રોડ શ્રી કાંતાબહેન ! . સા. શ્રી પ્રિયદરીનાથજી # ૫. સા. શ્રી પાદાશ્રીજી પુ, સા. શ્રી નિર્મળાશ્રીજી For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ શ્રી વીરચંદભાઈ મેઘજી પાસે લધુ રિને અધૂરા અભ્યાસ પૂરો કર્યો, અને કાવ્યનું વાચન કર્યું. આ સમય દરમ્યાન દાદ.ગુરુશ્રી અને ગુરુશ્રીની વિડી વિદ્યાત્તિ અને જ્ઞાનદારની પ્રવૃત્તિના સંસ્કારે તે પોતાનું કામ કરતા જ હતા. એમની સંશોધનની પ્રવૃત્તિ જોઈને કે જ્ઞાનોદ્ધારની એમની વાત સાંભળીને મહારાજશ્રીને એ તે લાગતું જ કે આ કંઈક સારું કામ થઈ રહ્યું છે, અને એવું કામ આપણે પણ કરવા જેવું છે—જાણે પૂર્વ જન્મને કોઈ સરકાર અને ભવિષ્યને કોઈ કાર્યને જ કામ કરી રહ્યું. હતો ! એવામાં જ દર્શન તેમ જ ભારતીય બધાં દર્શનના ઊંડા અભ્યાસી પંડિતવર્ય શ્રી સુખલાલજીની પાસે અભ્યાસ કરવાને વેગ બની આ, પાટણ અને વડોદરામાં, વિ. સં. ૧૯૭૧ અને ૧૯૭૨માં, મહારાજશ્રીએ પડિતજી પાસે કાવ્યાનુશાસન, તિલકમંજરી, તર્કસંગ્રહ અને છંદેનુશાસનને અભ્યાસ કર્યો. આ પ્રથાના અભ્યાસ નિમિત્તે અને પંડિતજીને બહેળા જ્ઞાનને લીધે, બીજી અનેક બાબતો પણ આપમેળે જ અધ્યયનના ક્ષેત્રમાં આવી જતી. અને એ રીતે જ્ઞાનના સીમાડાને. અને દૃષ્ટિને વિકાસ થતે ગયે. આ અરસામાં પાટણથી શ્રી કેસરિયા filઈને સંઘ નીકળે, તેમાં મહારાજશ્રી સાથે પતિજી પણ ગયેલા અને એ સંઘમાં પણ વિદ્યાભ્યાસ ચાલુ રહેલો ! આ રીતે જ્યારે એક બાજુ પીડિતજી પાસે આવું અધ્યયન ચાલતું હતું ત્યારે બીજી બાજુ મહારાજશ્રી પ્રાચીન પ્રતના પાઠાંતરે મળવાનું તેમ જ શાસ્ત્રીય ગ્રંથનાં બુફે તપાસવાનું કામ પણ વિશ્વાસપૂર્વક કરતા થઈ ગયા હતા. આ પછી તો પડિત સુખલાલજી અને મહારાજશ્રીને અવારનવાર સાથે કામ કરવાનું બનતું રહ્યું, અને સમય જતાં પંડિત| પિતાના શાસ્ત્રોધનના કાને પણ મહારાજશ્રી પાસે આવત: હા. ભાવનગરના બીજા માસામાં (વિ. સં. ૧૯૭૮ માં) પડિતજી સન્મતિનર્કના સંશોધનના કામે અને લીબડીના ચમાસામાં તત્વાર્થ સત્રના કામે મહારાજશ્રી પાસે ગયેલા. લીબડીમાં પંડિતજીએ બૌદશનના કેટલાક મુદ્દાઓથી મહારાજશ્રીને પરિચિન કર્યો. મહારાજશ્રીએ ભૌદ્ધ ગ્રંથ હેતુબિંદુની નકલ નિજી માટે કરી આપી; એને ઉપયોગ પંડિતજીને સમનિકના સંપાદનમાં કરવાને હતા. પાછળથી હેતુબિંદુ ગ્રંથ વડોદરાની ગાયકવાડ ઓરિયેન્ટલ સિરીઝ તરફથી પ્રગટ થયો. મહારાજશ્રીએ આ ગ્રંથની કરી આપેલ નકલ એક આદર્શ નકલ તરીકે ગુજરાત વિદ્યાપીઠમાં સાચવી રાખવામાં આવી છે. આ રીતે પંડિત અને મહારાજ' એને સંબંધ ઉત્તરોત્તર વધુ ગાઢ થતા ગયે. પડિતજી મહારાજશ્રીના નિર્દભ સાધુને અને સત્યમ્રાહી સાનસાધના પ્રત્યે ખૂબ આદર ધરાવે છે; મહારાજશ્રી પંડિતજીની સત્યગ્રાહી, અગાધ અને વ્યાપક વિદ્રત્તા અને અકિંચનભાવે પ્રત્યે એવો જ આદર ધરાવતા હતા. જ્યારે પણ આ બનું મિલન થતું, ત્યારે વિદ્યાવિનોદનું સુપ્રસન્ન વાતાવરણ પ્રસરી રહેતું. પતિ પ્રત્યેની પિતાના વિદ્યાગુરુ તરીકેની બહુમાનની લાગણું. દર્શાવતાં, પેતાના ગુરુદેવનું સ્મરણ કરવાની સાથે, મહારાજશ્રીએ પંડિતજીના સન્માન પ્રસંગે કહેલું કે— શ્રીમાન પડિત સુખલાલજી મારા વિદ્યાગુરુ છે. આપણા જીવનની પ્રગતિ માટેનાં જે વિવિઘ અંગો છે તમાં વિદ્યાગુરુ એ એક વિશિષ્ટ અંગ છે. મારા જીવનમાં મેં જે અનેકાનેક સાધુ વિદ્યાગુરુઓ અને ગૃહસ્થ વિદ્યાગુરુઓ મેળવ્યા છે, એ સૌમાં સર્વોચ્ચ સ્થાને હું બે વ્યક્તિઓને આપું છું. તેમાં પ્રથમ સ્થાન પૂજ્યમવર, સતા જ્ઞાને પાસનાપરાયણ, અનેક જ્ઞાનભંડારાના ઉદ્ધારક, વ્યવસ્થાપક અને શ્રી જૈન આત્માનંદ પ્રથરત્નમાળાના સંપાદક શ્રી ચતુરવિજય મહારાજનું છે, જે મારા દીક્ષાગુર અને શિક્ષાગુરુ છે.........બીજું સ્થાન પંડિત શ્રી સુખલાલજીનું છે, જેમણે મને એકાંત આત્મીયભાવે અધ્યયન કરાવ્યું છે, તેમ જ પ્રસંગે પ્રસંગે મને અનેક વિષયનું જ્ઞાન પુસ્તક દ્વારા નહિ પણ મેહેધી જ આપીને મારી દ્રષ્ટિને તેમણે વિશદ બનાવી છે. મારા જીવનને વેગ જ કોઈ એવી વિચિત્ર હશે કે જેથી હું For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * * * * * મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક મારા જીવનના પ્રારંભથી અનેક પ્રકારનાં કાર્યોમાં પરોવાઈ જવાને લીધે જીવનમાં અધ્યયન અતિ અપ કરી. શક્યો છું. તે જો મારા ઉપર વિદ્યાગુરૂએને એ પ્રેમ હતો કે જેથી આજે મારી એ ઊણપ કેઈની નજરે નથી આવતી; હાં એ વાત તે દીવા જેવી છે કે મારું અધ્યયન અતિ અપૂર્ણ છે. આ બંને શુઓએ મારા તીખા સ્વલાવને આનંદથી જીરવીને પણ મને દરેક રીતે સમૃદ્ધ કર્યો છે.. બે ગુરુઓમાંથી એક ગુરુ શ્રી કે જેઓ મારા જીવનનું સર્વસ્વ હતા, તેઓ તે આજે સ્વર્ગવાસી થઈ ચૂક્યા છે, પણ એક ગુરુ આજે વિદ્યમાન છે, જેમની પાસે આજે પણું હું અનેક રીતે અધ્યયન કરું છું. આજે જ્યારે પણ હું મારા આ વિદ્યાગુરુ પાસે જાઉં છું ત્યારે તેઓશ્રી, ગમે તેટલા કાર્ય વ્યસ્ત છે, તેમ છતાં, પોતાનું દરેક મહત્વનું કાર્ય છેડીને પણ મારી સાથે અનાકુળવણે પોતાના અતિગંભીર અધ્યયન અને ચિંતનમાંથી ઉદ્ભવેલી અનુભવપૂર્ણ વાત કરે છે, જેથી જીવનમાં નવું જ્ઞાન અને સ્કરણાઓ જાગે છે.” (જ્ઞાનાંજલિ, પૃ.૨૯૦) પૂ. પં. નેમવિજયજીના શિષ્ય સ્વ. મુનિ શ્રી લાવયવિજયજી પાસે મહારાજશ્રીએ આવશ્યક હરિભદ્રી ટીકાનું અને પોતાની મેળે ઓધનિયુક્તિનું વાચન-અધ્યયન કર્યું હતું સાથે પાલીતાણામાં ગુરુતત્વવિનિશ્ચય જૂની હસ્તપ્રતોને આધારે શુદ્ધ કર્યું હતું. આગમસૂત્રેના મહાન ઉદ્ધારક પૂજ્ય રામાનંદ સુરીશ્વરજી મહારાજે જ્યારે પાટણમાં અગમેની વાચના શરૂ કરી ત્યારે કેટલાક તરફથી એની સામે વિરોધનો સૂર વહેતે કરવામાં આવેલે, મહારાજશ્રી એ વખતે એ વાચનાનો લાભ તો નહીં લઈ શકેલા, પણ એમને એટલું તે લાગેલું કે આવા કાર્યને વિરોધ કરે એ બરાબર નથી; આ કામ તે ઉત્તમ છે અને એ કરવા જેવું છે. પછી, આ વાચના પાલીતાણામાં ચાલુ રાહ ત્યારે, પાલીતાણાના બીજા ચોમાસા દરમ્યાન (વિ.સં. ૧૯૭૬માં), મહારાજશ્રીએ એને લાભ લઈ ઘનિયુક્તિની દ્રોણાચાર્યની ટીકા પૂરી વાંચી અને પરણાત્ર ઉપરની મલયગિરિ ટીકા અને ભગવતીસૂની અભયદેવસૂરિની ટીકા અધૂરી વાંચી. ભાવનગરમાં બે માસાંની સ્થિરતા દરમ્યાન મહારાજશ્રીએ પોતાની મેળે જ પઠન-પાડન કરવાનું ચાલુ રાખ્યું; ઉપરાંત, વયેવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ શેઠશ્રી કુંવરજીભાઈ આણંદજી પાસે કર્યપ્રકૃતિ, પ્રકરણ વગેરેનું વાચન કર્યું. મહારાજશ્રીને બોવું જાણું શ્રી કુંવરજીભાઈ ખૂબ રાજી થયેલા. એમણે કહ્યું: બધું ઉપસ્થિત છે; માત્ર ગુરુગન જોઈએ. મહારાજશ્રી શ્રી કુંવરજીભાઈને ગુસ્થાનીય માનતા હતા. વિ. સં. ૧૯૯૯ની સાલમાં મહારાજશ્રી અગમમંદિરની પ્રતિષ્ઠા માટે પાલીતાણા ગયા ત્યારે શ્રી કુંવરજીભાઈ બીમાર હતા, એટલે એમને શાતા પૃથ્વી માટે મહારાજશ્રી ખાસ ભાવનગર ગયા હતા. તે વખતે શ્રી કુંવરજીભાઈએ અટપટી લિપિમાં લખેલે એક ચોપડે મહારાજશ્રીને આપતાં તેઓએ તે વાંચી આપ્યો હતો. મહારાજશ્રીની શક્તિની આ વિકાસ જોઈને શ્રી કુંવરજીભાઈ ખૂબ રાજી થયા. વિ. સં. ૨૦૨૫ની સાલમાં, ખંભાતમાં, મારે મહારાજશ્રીના વિવિધ વિષયના વ્યાપક અભ્યાસ અંગે તેઓશ્રીની સાથે જે સવાલ-જવાબ થયા તે ઉપરથી પણ તેની સ્વયં કુરણા પ્રેરિત જ્ઞાનોપાસના અને જ્ઞાનેશ્વારની પ્રવૃત્તિને કેટલાક ખ્યાલ આવી શકે છે. સવાલ-આપે પ્રાકૃતિને અભ્યાસ ક્યારે, કેવી રીતે કર્યો છે જવાબ-એમ લાગે છે કે પ્રાતનું જ્ઞાન શરૂઆતથી જ હતું. પાટણના બીજા ચોમાસામાં પૂજય ગુરુજી પાસે પહેમચરિયું વાંચ્યું; એ વાંચતાં વાંચતાં પ્રાકૃત ભાજા ખૂલી ગઈ, પછી વડોદરામાં પંડિત સુખલાલજી પાસે શ્રી હેમચંદ્રાચાર્યનું પ્રાકૃત વ્યાકરણ અરધું વાંચ્યું; સાથે સાથે પહેમચરિયું પાટણના સંઘવીના પાડાની તાડપત્રીય પ્રતના આધારે સુધાર્યું. સ0 આગમોના અભ્યાસની વિશેષ રુચિ ક્યારે જાગી ? જો મુનિ શ્રી લાવણ્યવિજયજી પાસે આવશ્યક હારિભકી વૃતિ વાંચતાં એ તરફ વિશેષ રુચિ થઈ: અને પૂજ્ય સાગરાનંદસૂરિજીની વાચના ખૂબ ગમી, For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦] શ્રી આત્માનંદ પ્રકાશ સવ અપ્રભ્રંશ ભાષાનું જ્ઞાન કેવી રીતે થયું ? જઇ એ તે કેવળ એ ભાષાનું સાહિત્ય વાંચતાં વાંચતાં જ થયું. સવ પ્રાચીન લિપિઓ વાંચવાને અભ્યાસ કેવી રીતે ? જ છે. પણ મેટે ભાગે કામ કરતાં કરતાં જ થયે, એમ કહી શકાય. પાટણને ખીજા ચોમાસામાં ( એટલે દીક્ષાના છઠ્ઠા વર્ષે ) સાક્ષર શ્રી ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલ (સી. ડી. દલાલ) પાટણના જ્ઞાનભંડારો તપાસવા આવેલા. એ વખતે એમને પ્રાચીન હસ્તલિખિત પ્રતે મેં વાંચી આપી હતી. દેવનાગરી લિપિ પહેલાંની બ્રાહ્મી લિપિને ઉકેલવાનું અને દેવનાગરી લિપિના અક્ષરોના સંકે કે બદલાતા મરેડને ઉકેલવાનું પણ મહાવરાને લીધે ફાવી ગયું. અલબત્ત, આમાં શ્રી ગૌરીશંકર હીરાચંદ ઓઝાના “ભારતીય લિપિમાળા”નામે પુસ્તકને પણ ઉપયોગ કરાતો રહ્યો છે. જુદા જુદા સૈકાઓની લિપિઓને ઉકેલવાના. આવા મહાવરાને લીધે, જેને અંતે લેખન-સંવત ન ન હોય એવી કૃતિ પણ કયા સિકામાં લખાયેલી હેવી જોઈએ એને મોટ ભાગે સાચે અંદાજ, એ ગ્રંથની લિપિ ઉપરથી, કરી શકાય છે. સો આપને બૌદ્ધ સાહિત્ય અને વૈદિક રાહિલ રફ રૂચિ કેવી રીતે થઈ છે. જો મટે ભાગે દvilહ૩- કર્તન-કાનથી સાંભળી સાંભળીને. મારું એક સદ્દભાગ્ય રહ્યું છે કે જુદા જુદા વિષયના વિદ્વાનોને અવારનવાર મળવાનું બનતું રહે છે. એ વખતે અમારા કામ ઉપરાંત બીજી જે કંઈ જ્ઞાનવાપ્ત થાય તે હું પૂર્ણ ઉત્સુક્તા અને જિજ્ઞાસાપૂર્વક સાંભળતો રહું છું. એમ કરતાં કેટલુંક જ્ઞાન અનાયાસ મળી રહે છે. અને એક વાર કઈ બાબતમાં જિજ્ઞાસા જાગી એટલે પછી સ્વાભાવિક રીતે જ એને લગતા સાથે જોવાનું બને છે. અને તેથી આપણે કઈ પણ બાબતને ઐતિહાસિક અને તુલનાત્મક દરિટએ તથા તટસ્થ વૃત્તિથી વિચાર કરતા થઈએ છીએ. આનું પરિણામ એ આવે છે કે જુદી જુદી પસંસ્કૃતિઓ વચ્ચેના ઉપરછલ્લા વિરોધના બદલે એની ભીતરમાં રહેલા સમાનતાના પર્વ તરફ આપણું થાન વિશય જાય છે, અને આપણે કઈ પણ બાબતને સમભાવપૂર્વક કે સત્યશોધક અને ગુણગ્રાહક દૃષ્ટિએ વિચાર કરતા શીખીએ છીએ. જીવનસાધનામાં કે જ્ઞાનની ઉપાસનામાં આ બાબત બહુ મહત્વની અને ઘણી ઉપરોગી નીવડે છે. સ0 પ્રાચીન ગ્રંચેના સંશોધનની શરૂઆત આપે ક્યારે કરી? જ અમુક કામની અમુક વખતે જ શરૂઆત થઈ એમ ચેકસ ન કહી શકાય. શાસ્ત્રોને અભ્યાસ અને સંશોધનને અન્યાસ લગભગ સાથે સાથે જ ચાલતો રહ્યો. પૂજ્ય ગુરૂજી જ્યારે પ્રાચીન ગ્રંથનું સંશોધન કરતા ત્યારે જ મૂળ પાઠના અર્થો બેસાડવાને, પાકતરો શેધવાને, અર્થની સંગતિ માટે શુદ્ધ પાઠ કર્યો હોઈ શકે એને લિપિ ઊંકેલવાને—એમ બધે અભ્યાસ કામ કરતાં કરતાં આગળ વધતો રહ્યો. આ બધાની પાછળ એક વાત માલૂમ પડે છે કે અભ્યાસ અને જ્ઞાનની વાતોમાં કે શાસ્ત્રોના સંશોધન-સંપાદનમાં જે રસ પડે, તેને લીધે બીજી પ્રવૃત્તિ તરફ ભાગ્યે જ ધ્યાન જતું. પૂજ્ય ગુરુજીનાં સંપાદનમાં સહાયરૂપ થતાં થતાં સ્થિતિ એવી આવી કે કેટલાંક અતિ કઠિન ગણાય એવા પ્રાચીન ગ્રંથોનું સંપાદન અમે સાથે મળીને કર્યું; કેટલોક પ્રિનું સંપાદન મેં એકલાએ કર્યુંએટલું જ નહિ, છેવટે એવું પણ બન્યું કે પાઠાંતરે ને પૂજ્ય ગુરુ અને પાઠનો નિર્ણય કરું છું. અહીં એક પ્રસંગ ખાસ યાદ આવે છે: સંવત ૧૯૯૫ના ચોમાસામાં મને સંઘરણીને એ ઉગ્ર વ્યાધિ થઈ છે કે શરીર નિચોવાઈ જાય અને શક્તિમાત્ર હરાઈ જાય; વ્યાધિ કઈ રીતે કાબુમાં આવે જ નહીં. આ વખતે વડોદરાના શ્રી વાડીભાઈ વૈદ્યનો ઈલાજ ચાલત હતા. કયારેક તે સલાહ મળ છે હવે બીજની દવા કરે ! પણ મેં તે થાક્યા કે કંટાળ્યા વગર, ધીરજપૂર્વક, એ જ ઈલાજ ચાલુ રાખે, દેઢેિક વર્ષ સુધી ચાલેલ આ ઉપદ્રવ દરમ્યાન મને મેટ્રોમાં મેટ સધિયારો For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * * * * * * * - - - મુનિ શ્રી પુણ્યવિજયજી શ્રદ્ધાંજલિ-ર્વિશેષાંક [૧૧ આ મારા કાવ્યસં. કથારખેવનું સંપાદન અને નિશીથચૂર્ણિનું અને મેં આ બીમારી દરમ્યાન જ કર્યું–જાણે હું મારું કામ કરી રહ્યો અને દઈ પોતાનું કામ કરતું રહ્યું ! મને તે આ બધું દાદાગુરુ અને ગુરુની જ કૃપાનું ફળ લાગે છે. પિતાની યુદ્ધ અને દાદાગુરુશ્રી ઉપરની શ્રદ્ધાને દશાવતાં મહારાજજીએ પોતે જ કહ્યું છે કે – દને પૂજ્યપાદ ગુરુપ્રવર શ્રી પ્રવર્તક મહારાજ, પૂજ્ય ગુરુદેવ અને સમસ્ત મુનિગણની આશિષ વરસતી હશે-છે જ, તે પૂજ્ય ગુરુદેવના સત્ન કરીને મૂર્ત સ્વરૂપ આપવા અને તેમણે ચાલુ કરેલી ગ્રંથમાળસવિશેષ ઉજજ્વલ બનાવવા યથાશય અલ્પ-સ્વ૫ પ્રયત્ન છે જરૂર જ કરીશ.” ( કાનાંજલિ, પૃષ્ઠ ૨૮૮ ) ( સ આપે દાઇ શાસ્ત્રીય ગ્રંથ રચવાને ક્યારેય પ્રયત્ન કરે જો હા, લીંબડીના પહેલા માસામાં ( વિ. સં. ૧૯૭૮માં) પૂજ્ય દાદાગુરુ અને ગુર્થી ત્યાંના બંડારને ઉધાર કરવાના કામમાં રોકાયેલા હતા ત્યારે મને વિનવતી ઉપર ટીક રચવાને વિચાર થઈ આવે. પણ પછી એ વિચાર પ્રમાણે કામ ન થયું. સહ આપનામાં ચાહ મધ્યસ્થભાવ કયાંથી આવ્યા જ સ્વાભાવિક રીતે તથા પૂજ્ય દાદાગુરુની રાત સમાગમથી. આ રીતે દીક્ષા લીધા બાદ શ્રી પુણ્યવિજયજી મહારાજે પેાની સ્વયં કુરણાથી, દાદાગુરુ તથા પુરુજીની વાગરી કૃપાદ્રષ્ટિ અને જુદા જુદા વિધાનના સમાગમથી પિતાની તાનસાધનાને સર્વબાહી, મર્મસી અને સત્યમૂલક બનાવી હતી અને જાણે ભવિષ્યના જ્ઞાનોદ્ધારને મહાન કાર્યને માટે પાની જાતને સુસજજ વાન. લીધી હતી. સદ્ધારનું શાકવતી કાર્ય આમ તે મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજ એક આત્મસાધક સંત હતા, અને પિતાના આત્મભાવની ક્યારેક ઉપેક્ષા ન થઈ જાય કે સંસારની વૃદ્ધિ કરે છે. આત્મવિધ પ્રવૃતિમાં જરાય ન અટવાઈ જવાય એની તેઓ સાત જાગૃતિ રાખના; અને અપ્રમત્તપણે પોતાની સાધનાને નિરંતર આગળ વધારતા રહેતા. આમ નાં એમનું જીવનકાર્ય ( mission ) તે વિવિધ રીતે જ્ઞાનનો ઉદ્ધાર કરવાનું જ હતું—એમને અવતાર જ જ્ઞાનના ઉદ્ધાર માટે ધો હતે. અને, કહેવું જોઈએ કે, કુદરતે પેલા એ જીવનકાર્યને તેઓ પણોસ વર્ષ જેટલી વૃદ્ધ ઉંમર લગી એવી જ નિષ્ઠા, એવી જ કૃતિ અને એવી જ તત્પરતાથી કરતા રહ્યા-જાણે એમ લાગે છે કે આ કાર્ય કરતાં ને તે તેઓ વયની મર્યાદાને કે ન તે શરીરની શક્તિઅશક્તિને પિછાનતા હતા. આ કાર્ય કરતાં કરતાં જાણે એમનામાં જિતને અખુટ ઝરે વહી નીકળતા હો. ડીક પ્રાચીન સ્તોને તેમની આગળ મૂકી દઈએ અથવા તો એકાદ હસ્તલિખિત ભડારની વચ્ચે તેઓશ્રીને સારી દઈએ, ને તેઓ આહાર, આરામ અને ઊંઘ વીસરીને એવાં એવા નનય બની જતા કે જાણે કોઈ "ડા અચિંતનનાં ઊતરી ગયેલ ધાગીરજ જ જોઈ છે ! એમને આ રીતે જ્ઞાને હારના કાર્યમાં નિરત જેવા એ પણ એક લહાવો હતો. નાનાદ્ધારની તેઓશ્રીના આવા અસાધારણ અને શકવતી કહી શકાય એવી પ્રત્તિઓની કેટલીક વિગતો જોઈએ. શાસ્ત્રાભ્યાસ-કાનદ્ધારનું પહેલું પગથિયું છે. રવિ શાસ્ત્રોનું સત્યરુપ અને સર્વ સ્પર્શી અધ્યયન. આ અક્ષ્યને પાછળની દષ્ટિ સાંપ્રદાયિક કદમથી મુક્ત, ઐતિહાસિક, તુલનાત્મક અને સાધક છે તે જ એ સ્વ-પટ્ટિપકારફ બની શં. મહારાજશ્રીના શાસ્ત્રમાસની આ જ વિશિષના હતી. અને તેથી તેઓ રાફા ગુણના ગ્રાહક અને સત્યના ચાહક બની શકતા હતા. વાપી, એમને મન વિદ્યા એ નિર્ભેળ For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ વિદ્યા જ હતી એટલે એની ઉપાસનામાં તેઓ મારા-તારાપણાને કોઈ ભેદ રાખતા નઈ. અને શાસ્ત્રીય ગ્રંથો ઉપરાંત લકિક વિદ્યાઓના ગ્રંથોનું પણ તેઓ એવા જ અંદરથી અવલોકન-અવગાહન કરતા. આથી જેમ તેઓ પોતાનાં શાસેની ખૂબી અને મર્યાદાઓથી પરિચિત રહી શકતા, તેમ બીજાઓનાં શાસ્ત્રોની ખૂબીઓ કે મર્યાદાઓથી પણ પરિચિદ રહી શક્તા. પરિણામે એમને અભ્યાસમાં તેમ જ નિરૂપણમાં સદા સત્યની સુભગ આભા પ્રસરી રહેતી; અને તેથી એ નિરૂપણ વિશે સચોટ અને પ્રતીતિકર બનતું. આચાર્ય પ્રવર શ્રી હરિભદ્રસુરિજીએ તેમને મબિંદુ ગ્રંથમાં ( લેક પર૪) સાચું જ કહ્યું છે કે— .. आत्मीयः परकीयो वा कः सिद्धान्तो विपश्चिताम् ।। दृष्टेष्ाबाधितो यस्तु युक्तस्तस्य परिग्रहः ।। એટલે કે વિદ્વાનને મન આ સિદ્ધાંત મારો અને આ પરાયો એ કેઈ ભેદ નથી હોતા; પણ જે જોવાથી અને ઇટથી અબાધિત હોય તેને સ્વીકાર કરવો, એ જ ઉચિત છે. પૂજ્ય પુણ્યવિજયજી મહારાજનું અધ્યયન આવું જ તંદુરસ્ત અને વિમળ દષ્ટિથી પરિપૂત હતું. અને તેથી જ એ દેશવિદેશના વિદ્વાનોને માટે વિશેષ આવકારપાત્ર બની રહેતું. તેઓશ્રીનું અધ્યયન આવી નિર્મળ બુદ્ધિથી થયેલું હોવાથી એમના લખાણમાં પ એની છાપ સ્પષ્ટ જોવામાં આવતી. સમભાવી આચાર્ય હરિભસૂરિએ શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં કપિલ મહર્ષિને " દિવ્ય મહામુનિ' (સેફ ર૩૭) અને ભગવાન બુદ્ધને “મહામુનિ' (લેક ૪૬) જેવાં બહુમાન ચક વિશેષણોથી નિર્દેશ કર્યો છે, તેમ પુરયવિજયજી મહારાજનાં લખાણોમાં પણ આ પરંપરાનું વિરલ સાતત્ય જોવા મળે છે. જ્યાં ક્યાંય કોઈ ધર્મ પુરુષને કે મહાન વ્યક્તિને અથવા વિદ્વાનને ઉલેખ કરવાનો વખત આવતા ત્યારે તેઓ તે બહુમાનસૂચક શબ્દથી જ કરતા. કમ સાહિત્ય અંગેના પિતાના લેખમાં, દિગબર સાહિત્યને નિર્દેશ કરતાં, તેઓએ લખેલું કે “દિગંબર સંપ્રદાયમાં પણ ભગવાન શ્રી પુષ્પદંતાચાર્ય..વગેરે કર્મવાદવિષયક સાહિત્યના પ્રણેતા અને વ્યાખ્યાતા પારંગત આચાર્યો અને સ્થવિરો થયા છે. " ( જ્ઞાનાંજલિ, પ. ૧૪૦ ) સ્તુતિ-સ્તોત્રવિષયક સાહિત્યમાં ખરતરગચ્છના આચાર્ય શ્રી જિનપ્રભસુરિજીના અપણને બિરદાવતાં મહારાજશ્રીએ લખ્યું છે કેઃ “આ પછી ચિત્રવિચિત્ર સ્તુતિ-સ્તોત્ર-સાહિત્યનું સ્થાન આવે છે. આ વિભાગમાં સેંકડો જેનાચાર્ય તેમ જ જૈન મુનિઓએ ફાળો આપ્યા છે. તેમ છતાં પરતરગચ્છીય આચાર્ય શ્રી જિનપ્રત્યે વિવિધ ભાષામય અને વિધવિધ ઇનય ચિત્રવિચિત્ર સ્તુતિ-સ્તોત્ર-સાહિત્યના સર્જનમાં જે વિશાળ ફાળે આપે છે એ સૌથી મોખરે આવે છે. આ આચાર્યને જેટલું વિપુલ અને વિધવિધ પ્રકારનું સ્તુતિ-સ્તોત્રસાહિત્ય કેઈએ સજર્યું નથી એમ કહેવામાં અત્રે જરાયે અતિશયોકિત થતી નથી.” (જ્ઞાનાંજલિ, કુષ્ઠ ૧૫૯) એ જ રીતે શ્રી ધૂમકેતુલિખિત “કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય ' પુસ્તકને આવકારતાં તેઓએ મુક્તા મને કહ્યું છે કે : “ આચાર્ય શ્રી હેમચંદનાં આજ સુધીમાં શ્રદ્ધા અને પાંડિત્યપૂર્ણ સંખ્યાબંધ વનચરિત્રો લખાઈ ચૂક્યાં છે, છતાં ભાઈ શ્રી ધૂમકેતુની આ કૃતિ એ મહાપુરુષ પ્રત્યે એક જુદા પ્રકારની જ શ્રદ્ધાપૂર્ણતા અને કુશળતા રજૂ કરે છે. જેમ શ્રદ્ધાની અમુક પ્રકારની ભૂમિકાથી દૂર રહી જીવનચરિત્રો આલેખવામાં ઘણી વાર ભૂલે થાય છે, અને વાસ્તવિક વસ્તુસ્થિતિ હંકાઈ જાય છે, એ જ રીતે કેવળ શ્રદ્ધાની ભૂમિકામાં ઉભા. રહી છશ્વનચરિત્રો લખવામાંય એવા અને એટલા જ ગેટાળાઓ ઉત્પન્ન થવા સાથે ખરી વસ્તુને અન્યાય પણ મળે છે. એ વિષે વિશિષ્ટ વિવેક અપણને શ્રી ધૂમકતુએ લખેલ પ્રસ્તુત વનચરિત્ર દ્વારા બતાવ્યો છે.” (જ્ઞાનાંજલિ, પણ ૧૭૩) મહારાજશ્રીના કથનની તેમ જ એમનાં લખાણ કે સંપાદનોની વિદ્વાનમાં જે ભારે પ્રતિજ્ઞા છે તે તેઓની આવી ગુફઝાક, સત્યશોધક અને તટસ્થ દષ્ટિને કારણે જ. વળી, મહારાજશ્રી એ પણ જાણતા હતા કે જે For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી પુણ્યવિજયજી શ્રદ્ધાંજલિવિશેષાંક [૩ આપણે અન્ય ધર્મના મહાન પુરુષને માટે માનભર્યા શબ્દ વાપરીએ તે તેથી આપણું ચિત્ત કલુષિત થતું અટકે છે, એટલું જ નહિ, સામી વ્યક્તિ પણ આપણા પૂજ્ય પુરુષ માટે બહુમાનર્યો શબ્દ પ્રયોગ કરવા પ્રેરાય એવી એને પ્રેમભરી ફરજ પાડી શકીએ. આથી ઊલટું, જે આપણે બીજાને માન્ય વ્યક્તિ માટે હલકા શબ્દોને પ્રવેશ કરીએ તો એથી આપણાં વિચાર અને વાણી તે દૂષિત થાય જ છે; ઉપરાંત, એથી સામી વ્યક્તિને આપણને માન્ય વ્યક્તિઓને માટે ખરાબ વાણીને પ્રયોગ કરવાને એક પ્રકારને પરવાનો મળી જાય છે! ધનનો ખપી જેમ શોધી શોધીને ધનનો સંચય કરે, તેમ મહારાજશ્રી સત્ય અને ગુણેને શોધી શોધીને સંગ્રહ કરવાની દૃષ્ટિએ જ શાસ્ત્રોનું અવલોકન-અવગાહન કરત. : એમના શાસ્ત્રાભ્યાસની આ પણ એક વિરલ વિશેષતા હતી. પ્રાચીન ગ્રંથનું સંધિન–પિતાના ગુરુશ્રીના પગલે પગલે મહારાજશ્રીએ પણ એક સમર્થ સંશોધક તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. એમનાં સંપાદનની સર્વાગપરિપૂર્ણતા જોઈને પરદેશન વિસાનિક સંશોધક વિદ્વાનો પણ ડોલી શકે છે. તેઓશ્રીને હાથે એકરામાં આકરા ગ્રંથા પણુ અણુશુદ્ધ બનીને નવજીવન પામ્યા છે. ગ્રંથ-સંપાદનના કાર્યમાં તેઓશ્રીને વરેલી અસાધારણ સિદ્ધિનાં કારણો અનેક છે તેઓ શાસ્ત્રના વિષયથી. અને ગ્રંથમાં આવતા ઇતર સાહિત્યના સંદર્ભોથી હમેશાં સુપરિચિત રહેતા; અને જે બાબત પિતાની સમજમાં ન આવતી તે બાબતનો, ગમે તે રીતે, ખુલાસે મેળવીને જે આગળ વધવાનો તેનો સ્વભાવ હતો; અક્ષરના વિવિધ મરડો ધરાવતી જુદા જુદા સેકાની લિપિને ઉકેલવામાં તેઓ સિદ્ધહસ્ત હતા. અને, સૌથી આગળ વધીને, શાસ્ત્રોના (તેમ જ અન્ય ગ્રંથોના પશુ, સંશોધનની બાબતમાં એમની ધીરજ અને ખંત સાચા અર્થમાં અપાર હતી. આ કાર્ય કરતાં એમને ન તે ક્યારેય કંટા આવતે કે ન તો તેઓ ક્યારેય ઉતાવળ કરતા. કોઈ પણ પ્રશ્ન કે શંકાનું સંતોષકારક કે સાચું સમાધાન મળે નહીં ત્યાં સુધી તેઓ, લેગીના જેવી પૂર્ણ એકાગ્રતાથી, એની પાછળ લાગેલા જ રહેતા. નાના સરખા ઉંદરને શોધવા ડુંગર ખોદવા જેટલી મહેનત કરવી હોય કે સુવર્ણની કણું મેળવવા ધૂળધેયાની જેમ ધૂળના ઢગલાને તપાસવા હોય તે પણ તેઓ હંમેશાં તૈયાર રહેતા; અને કયારેક આટલી બધી મહેનતનું પરિણામ શૂન્યમાં આવે તે પણ તેઓ નિરાશ ન થતા. સત્યની એકાદ હીરાકણી મેળવવા માટે પણ તેઓ દિવસ-રાત મથામણુ કર્યા જ કરતા. અને આટલું બધું કરવા છતાં, તેના ભારથી મુક્ત બનીને, સદા સુપ્રસન્ન રહી શકતા. શોધન-સંપાદનની દષ્ટિએ નમૂનારૂપ લેખી શકાય એવા એમના સંખ્યાબંધ ગ્રંચનાં નામ લખાવી શકાય, પણ એની યાદી આપવાનું આ સ્થાન નથી. અને તેઓએ આગમસશોધનનું જે મહાન કાર્ય હાથ ધર્યું હતું તેને તે એમને જ્ઞાનમય વ્યક્તિત્વના સારરૂપ અને પંદર વર્ષ પહેલાં થઈ ગયેલ અગમચંને મહાન સંરક્ષક અને પર પ્રભાવક શ્રી દેવદ્ધિ ગણિ ક્ષમાશ્રમણે કરેલ આગમસંકલન જેવું શકવતી અને સુદીર્ઘ કાળ સુધી ઉપકારક બની રહે એવું જ માનવું જોઈએ. પ્રાચાન આગમ તથા અન્ય સાહિત્યના સંશોધનની મહારાજશ્રીની અસાધારણ નિપુણતા તથા સંશોધન માટેની અપાર ખા, ધીરજ અને ચીવટની લામ અનેક છે કે ગ્રંથમાળાઓને મળતો રહ્યો હતો. ભાવનગરની શ્રી જેન આત્માનંદ સભાનાં પ્રકાશનો નમૂનેદાર ગણીયાં અને દેશ-વિદેશના વિકાનની પ્રશંસા મેળવી શકાય એમાં મહારાજશ્રી તથા એન. ગુરુવર્ય મુનિ શ્રી ચતુરવિજયજીને ફાળે ઘણો જ આગળ પડત છે. આ પ્રકાશને તેમ જ પ્રાકૃત ટેટ સોસાયટી, અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર તરફથી પ્રગટ થતી લા. દ. ગ્રંથમાળા તથા મુંબઈના શ્રી મહાવીર જૈન વિદ્યાલયની જૈન આગમ શ્રયમાળાનાં સંખ્યાબંધ પ્રકાશને મહારાજશ્રીની પ્રાચીન ગ્રંથના સંશોધન માટેની નિપુણતા, નિષ્ઠા અને ભક્તિની કીર્તિગાથા ચિરકાળ સુધી સંભળાવતાં રહેશે. For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪] શ્રી આત્માન ંદ પ્રકાશ પ્રતિઓના નિષ્ણાત પાર અને ઉદ્ધારક—પ્રાચીન ઈ શીહું હસ્તપ્રતા તો જાણે મહારાજશ્રીના હાથમાં આવતાં જ પાતાની આપવીતી કહેવા લાગતી ! પ્રત નાની હોય કે માટી, સુરક્ષિત ક્રાય કે અણુ અધૂરી હાય કે પૂરી—દરેકેદરેક પ્રતિનું મહારાજશ્રી પૂર્ણ ધ્યાનથી અવલોકન કરતા; અને, કાઈ ધરી જેટલી ચીવટથી હીરાની પારખ કરે એટલી ચીવટથ., એનું મૂલ્યાંકન કરતા. મહારાજશ્રી ગ્રંથલેખનની અને ગ્રંથાની સાચવણીની પ્રાચીત તેમ જ અર્વાચીન પદ્ધતિ તથા સામગ્રીથી તેમ જ આધુનિક વૈજ્ઞાનિક સાધનોથી પૂછું પરિચિત હાવાને કારણે કયા ઋણું ગ્રંથના પુનરુદ્ધાર માટે કવી માવજત કરવાની જરૂર છે તે તે બરાબર જાણતા હતા. પ્રાચીન ગ્રંથાના એકસરખા માપનાં સેમ્પમેળ થઈ ગયેલા પાનાઓમાંથી તેમ જ તાડપત્રીય ગ્રંથાના ટુકડાઓમાંથી આખા કે અધૂરા પ્રથાને તૈયાર કરી આપવાની મહારાજશ્રીની સૂઝ અને નિપુણુતા ખરેખર અસાધારણ અને હેરત પમાડે એવી હતી. ચેટીને રોટલા થઈ ગયેલી કંઇક પ્રતા એમના હાથે નવજીવન પામી હતી. પ્રતિના ઉદ્ધારના તેઓના આ કાર્યમાં માઈક્રોફિલ્મ, ફાટાસ્ટેટ અને એન્લાર્જમેન્ટ લેવરાવવાના પણ સમાવેશ થતા. મતલબ કે જે રીતે અને તે રીતે તેઓ પ્રાચીન પ્રાને સુરક્ષિત બનાવવાનું કાર્યો કરતા જ રહેતા. ગ્રંથભંડાોના ઉદ્ધાર્—મહારાજશ્રી તથ. એનના ગુરુજી અને દાદાગુરુશ્રીએ મળાને લીંબડી, પાટણ, ખમાર, વડોદરા, ભાવનગર, પાલીતાણા, અમદાવાદ, જેસલમેર, બિકાનેર, જોધપુર ઉપરાં! ગુજરાત, સૌરાષ્ટ્ર અને રાજસ્થાનના સંખ્યાબંધ ગ્રંથસડારાને તપાસી, અમને સુવ્યવસ્થિત કરી, કેટલાકની યાદી તૈયાર કરી આપી હતી અને કેટલાકની સવિસ્તર સૂચિને મુદ્રિત પણ કરાવી આપી હતી. વળી, કાંક કાંક તા રેપરા, બધનો, ડાબડા કે પેટીએ અને કબાટ સુધ્ધાંની વ્યવસ્થા કરાવી કેટલાય પ્રાચીન ગ્રંથભંડારાને નામશેષ થતા બચાવી લીધા હતા. આ માટે તેમણે જે જહેમત ઉઠાવી અને જે કષ્ટસાધ્ય વિહારા કર્યા, તે ખીના શ્રુતરક્ષાના ઇતિહાસમાં સાનેરી અક્ષરે અકિત થઈ રહે એવી છે. તેમાંય જેસલમેરના ભંડારાની સાચવણી માટે સેળ-સે મહિના સુધી તેઓએ જે તપ કર્યું હતું અને કષ્ટ ઉઠાવ્યું હતું, એના ઇતિહાસ તા જેવા પ્રેરક છે એવા જ રોમાંચક છે. આ કાર્યમાં જેમ અનેક મુશ્કેલીઓ આવી તેમ એમાં સહાય પણ આપમેળે આવી મળ્યા હતા. જેસલમેરના ભંડારના ઉદ્ઘારના અનુસધાનમાં ત્રણ બાબતો વિશેષ નોંધપાત્ર બની તેનો નિર્દેશ અર્જુ કરવા પ્રસગે:ચિત લેખાશે : (૧) વિ. સં. ૨૦૦૬ના કારતક વદ સાતમે મહારાજશ્રીએ જેસલમેર માટે વિહાર કર્યો. એ વખતે શે શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ મહારાજશ્રીને સાબરમતીમાં મળેલા. તે પછી મહારાજશ્રી જેસલમેરમાં કામ કરતા હતા ત્યારે તે જેસલમેર જઈને ચારેક દિવસ ત્યાં રોકાયા હતા અને મહારાજશ્રી દ્વારા થઈ રહેલ કામને પ્રત્યક્ષ જોયું હતું. ઉપરાંત, કયારેક તેને પાટણ જવાનું થતાં ત્યાંના શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરનુ એમણે નિરીક્ષણ કર્યું હતું, આ બધાંને લીધે એમના મનમાં જ્ઞાનભંડારાના રક્ષણ અને ભારતીય સંસ્કૃતિ તથા જૈન સંસ્કૃતિના અધ્યયન માટે કઈક નક્કર કામ કરવાની ભાવનાનાં બીજ રોપાયાં. એનું પરિણામ અંતે અમદાવાદમાં લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર નામે વિખ્યાન સંસ્થાની સ્થાપનારૂપે આવ્યું. (૨) જેસલમરના વિહાર માટે મહારાજશ્રી અમદાવાદ થઈને પાટણ જઈ રહ્યા હતા. એક દિવસ વહેલી સવાર રણુ જથી તેએએ રેલના પાટે પાર્ટી વિહાર શરૂ કર્યા. પૂર. પ્રકાશના અભાવે એવું ગરનાળાને ન જોયુ. અને તેઓ ગરનાળાથી ૧૫-૧૭ ફૂટ નીચે પડી ગયા. પણ જે શક્તિએ બચપણમાં આગથી અને મોટી ઉમરે સંધરણી જેવા ભયંકર વ્યાધિમાંથી મહારાજશ્રીને બચાવી લીધા હતા, એણે જ આ વખતે પણ એમને For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક આબાદ બચાવી લીધા ! આટલે ઊંચેથી પડવા છતાં એમને ખાસ કાંઈ વાગ્યું નહીં; અને તે પછી તે સાતેક માઈલ જેટલે લાંબે વિહાર કરીને તેઓ પોતાના સ્થાને પહોંચ્યા ! રામનાં કેવાં અભુત રખવાળાં! મહારાજબી કહેતા, હું ગૌતમસ્વામીનું નામ લઈ વિહાર કરું છું એટલે ઉપદ્રવોમાંથી બચી જવાય છે. ગૌતમસ્વામી ઉપર તેઓને ખૂબ આસ્થા હતી, અને કોઈ પણ કામની શરૂઆત તેઓ ગૌતમસ્વામીનું સ્મરણ કરીને જ કરતા. (૩) જેલમેરના ભંડારોના ઉદ્ધાર દરમ્યાન ત્યાંની તાડપત્રીય પ્રતાની માઈક્રાફિલ્મ લેવરાવવાના કામ માટે શ્રી ફતેહુચંદ બેલાણીને અવારનવાર દિલી જવાનું થતું. આ દરમ્યાને રાષ્ટ્રપતિ બાબૂ રાજેન્દ્રપ્રસાદજીનું યાન આવી અમૂલ સાહિત્યરદ્ધિ તરફ અને ખાસ કરીને અહિંસાના પૈગંબર લગવાન મહાવીરની ધમવાણી જે ભાષામાં સચવાઈ છે, તે પ્રાકૃત ભાષાના ગ્રંથો પ્રગટ કરવા તરફ ગયું. એને લીધે છેવટે “પ્રાકૃત ટેસ્ટ સાયટી” નામની, પ્રાકૃત-અર્ધમાગધી ભાવામાં સ્થાયેલ સાહિત્યનું પ્રકાશન કરવાના ધ્યેયને વરેલી સંસ્થાની સ્થાપના કરવાનું શક્ય બન્યું. આ સંસ્થાએ અર્ધમાગથી ભાષાના સંખ્યાબંધ પ્રાચીન ગ્રંથે પ્રકાશિત કરીને દેશ-વિદેશના વિકાસમાં સારી નામના મેળવી છે, - પ્રાચીન ગ્રંથો અને એના લડારેની જાળવણી કેવી રીતે કરવી એ બાબતમાં મહારાજજી નિષ્ણાત હતા, એટલે એમના હાથે જે જે ભંડારોનો ઉદ્ધાર થવા પામ્યુ તે ચિરકાળ માટે સુરક્ષિત બની ગયા. વળી, આવા ભંડારને વિદ્વાન સહેલાઈથી ઉપયોગ કરી શકે એવી ગોઠવણ પણ જ્યાં શક્ય હેાય ત્યાં કરવાનું તેઓ ચૂકતા નથી. આ એમના જ્ઞાનભંડારોના ઉદ્ધારની બીજી વિશિષ્ટતા હતી. જ્ઞાનમંદિરની સ્થાપના-દાદાગુરુ અને ગુરઇના પ્રયાસથી એ બંનેની જન્મભૂમિ વડોદરા અને છાણીમાં સમૃદ્ધ જ્ઞાનભંડારાની સ્થાપન. છેક પણે અને પચાસેક વર્ષ પહેલાં થઈ હતી. ઉપરાંત, તેઓના મહારાજશ્રીના તેમ જ આચાર્ય મહારાજ શ્રી વિજયવલ્લભરિજી મહારાજના સંયુક્ત પ્રયાસથી પાટણમાં શ્રી હેમચંદ્રાચાર્ય જે જ્ઞાનમંદિર નામે શાનદાર ગ્રંથભંડારની સ્થાપના થઈ હતી. અને તેનું ઉદ્દઘાટન, વિ. . ૧૯૯૫માં, શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીના હાથે થયું હતું. આને લીધે વિદ્વાન અને અભ્યાસીઓ માટે પાટણમાં એક વિદ્યાની પર શરૂ થઈ છે, એમ કહેવું જોઈએ. - આ બધા ઉપર સુવર્ણકાશ ચડાવ્ય જેનપુરી અમદાવાદ. જ્ઞાનતપસ્વી મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજની અપૂર્વ શ્રાભક્તિ અને શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈની ઉદારતાના સંગમને તીરે લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરને નામે એક જાજરમાન વિદ્યાતીર્થની સ્થાપના વિ. સં. ૨૦૧૩ના વિજ્યાદશમીને શુભ દિવસે થઈ. મહારાજશ્રીએ પિતાના હસ્તલિખિત અને મુદ્રિત હજારે મૂલ્યવાન મને, અમૂલ્ય ખજાને એ સંસ્થાને ભેટ આપી દીધું હતું. ઉપરાંત, તેઓશ્રીની ભાવના મુજબ, તેઓના સ્વર્ગવાસ બાદ, તેઓશ્રીને કળાને સંગ્રહ પણ આ રસ્થાને ભેટ મળી ગયો છે. આ સંગ્રહમાંની કળાસામગ્રી વિવિધ પ્રકારની, વિપુલ અને જેનું મૂલ્ય ન આંકી શકાય એવી છે. આ સામગ્રીની સમૃદ્ધિને ખ્યાલ તે એનાં દર્શન કરવાથી જ આવી શકે. કા.ને આ ભંડાર મહારાજશ્રીની નિઃસ્પૃહતા, અનાસક્તિ અને લેડે પકારની વૃત્તિની કીત ગાથા હંમેશાં સંભળાવતા રહેશે. સમયના વહેવા સાથે આ સંસ્થા, પંડિત શ્રી દલસુખભાઈ માલવણિયાના કુશળ અને ઉદાર સંચાલન નીચે, ઉત્તરોત્તર પ્રગતિ સાધી રહી છે. ગુજરાતને ગૌરવ સમી આ સંસ્થા જૈન વિદા અને ભારતીય વિદ્યાની દેશ-વિદેશના વિદ્યાર્થી એ, વિદ્વાને, અભ્યાસીઓ અને જિજ્ઞાસુઓનું ધાત્રાધામ બની રહેલ છે. આ સંસ્થા તરફથી પ્રગટ થયેલ ચાલીસ જેટલાં પ્રાચીન ગ્રંથ તથા જ્ઞાનભંડારની સૂચીઓને લીધે દેશ-વિદેશમાં આ સંસ્થા વિરોષ નામાંકિત થઈ છે. For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૬] શ્રી આત્માનંદ પ્રકાશ મહારાજશ્રીના અંતરમાં એક બીજી ઝંખના પણ રમી રહી હતી, એને નિર્દેશ પણ અહીં જ કર પ્રસંગચિત છે. મહારાજશ્રીના મારા હતા કે મૂળ આગમસૂત્રોની જે સુસંપાદિત-શુદ્ધ આવૃત્તિઓ તૈયાર થાય એના આધારે એક આગમમંદિરની રચના કરવામાં આવે. મહારાજશ્રીના મનોરથની સફળતામાં આપણને બેવડે લાભ થવાને હેતે ઃ એક તે બધાં આગમસૂત્રોની સુસંધિત-વિશુદ્ધ આવૃત્તિઓ પ્રગટ થવાને લીધે એ બધા ધર્મગ્રંથ સદાને માટે સુવ્યવસ્થિત બની જાય અને બીજો લાભ તે આવું આગમદિર ઊભું થાય તે. પણ હવે તે આવા ઉમદા મનોરથે સેવનાર પોતે જ આપણાથી સદાને માટે વિદાય થયા, એ દુઃખ કોને કહેવું! કળાની પરખ-પ્રાચીન પ્રતા અને ગ્રંથભંડારોના સંરક્ષણની કળાની વિશિષ્ટ જાણકારીની સાથે સાથે પ્રતને અને ગ્રંથસ્થ તેમ જ અન્ય ચિત્રસામગ્રી કે પ્રાચીન કળામય વસ્તુઓને પારખવાની મહારાજશ્રીની શક્તિ પણું અદ્દભુત હતી. ઉપરાંત, કઈ પ્રતનું, કઈ દષ્ટિએ, શું મૂલ્યાંકન કરી શકાય, એની પણ તેઓ સ્પષ્ટ સમજ ધરાવતા હતા. આવી વિરલ કળાસામગ્રી જાણે આપમેળે જ પોતાની કથા મહારાજશ્રીને કહી સંભળાવતી ! વિદ્વાનોને સહકાર–આ બધા ઉપરાંત મહારાજશ્રીની સૌથી ચડિયાતી અને અતિવિરલ કહી શકાય એવી વિશિષ્ટતા હતી વિદ્વાને અને વિદ્યાના ખપીઓને જરૂરી બધી સહાય આપવાની તત્પરતા. જેમને છાપેલ પુસ્તકે, હસ્તલિખિત પ્રતે, એની માઈક્રોફિલ્મ કે ફટાસ્ટેટ કોપી વગેરે જોઈએ તેને તે વસ્તુ તે તેઓ તરત જ સુલભ કરી આપતા, એટલું જ નહીં, કોઈ તેઓએ પોતે કરેલ કે બીજા પાસે કરાવેલ અને બીજી પ્રતાને આધારે સુધારેલ કોઈ પ્રાચીન ગ્રંથની તૈયાર પ્રેસપીની માગણી કરે છે તે પણ તેઓ જરાય ખમચાયા વિના પૂર્ણ ઉદારતાથી આપી દેતા; અને એમ કરીને પોતે કેઈના ઉપર અહેસાન કર્યું હોય એ ભાવ ન તે જાતે અનુભવતા કે ન તે બીજાને એવો ભાવ દેખાવા દેતા, કોઈનું પણ કામ કરી આપવાની પરગજુ વૃત્તિ જાણે એમના જીવન સાથે સહજપણે વણાઈ ગઈ હતી. એક વાર મારા મિત્ર શ્રી દલસુખભાઈ માલવણિયાએ બનારસના કેઈ વિદ્વાનને સ્યાદ્વાદરતનાકરના બધા ભાગેની જરૂર હોવાની અને પૈસા ખરચવા છતાં પણ બજારમાંથી એ નહીં મળતા હોવાની સહજપણે વાત કરી. મહારાજશ્રીએ તરત જ કબાટ ઉધાડીને એ પુસ્તકના બધા ભાગ દલસુખભાઈને આપ્યા અને એ વિદ્વાનને મોકલી આપવા સૂચવ્યું; અને વધારામાં ઉમેર્યું કે એ એનો ઉપયોગ કરશે, એ પણ લાભ જ છે ને ! આપણે તો વળી ગમે ત્યાંથી મેળવી લઈશું. શોધવા ઈછીએ તે આવા તે સંખ્યાબંધ પ્રસંગે મહારાજશ્રીના જીવનમાંથી સાંપડી શકે. આને સાર એ છે કે જ્ઞાનધારમાં અને જ્ઞાનપ્રસરમાં તેઓશ્રીને એ જીવંત રસ હતું કે એ કામ તેઓ પોતે કરે કે બીજા કરે, એ એમને મન સરખું હતું. અને બીજાને એની જ્ઞાનોપાસનામાં બધી સગવડ મળી રહે એની તેઓ પૂરી ચિંતા રાખતા. તે ગમે તેવા ગંભીર કામમાં એકામ થયા છે, પણ કોઈ જિજ્ઞાસુ આવે તો તેઓ લેશ પણ કૃપણુતા કર્યા વગર આવનારને બરોબર સંતોષ થાય એ રીતે પૂરેપૂરો સમય આપત. અને એમને કોઈ બાબતમાં જરાક પ્રશ્ન પૂછીએ તે એમની શતમુખે પાંગરેલી વિદ્યાપ્રતિભાનાં તરત જ દર્શન થતાં. એમનું બહુશ્રુતપણું કે શાસ્ત્રપારગામી પણ જોઈને કાઈ પણ આશ્ચર્યમુગ્ધ થયા વગર ન રહેતા. | વિનમ્ર વિદ્વત્તા–મહારાજશ્રી અનેક વિષયેના પારગામી વિદ્વાન હોવા છતાં તેઓ ક્યારેય પિતાની પંડિતાઈ કે વાક્ચાતુરીથી બીજાને આંજી નાખવાનો પ્રયત્ન ન કરતા. અંતરમાંથી વહેતી એમની સહજ સરળ વાણી જાણે સામી વ્યક્તિને વશ કરી લેતી. વિ.સં ૧૯૨૪માં શ્રી મહાવીર જન વિદ્યાલયના સુવર્ણ મહત્સવ પ્રસંગે આગમ પ્રકાશન યોજનાના પહેલા ગ્રંથ નદિ-અનુગાર સૂત્રનું અમદાવાદમાં પ્રકાશન થયું તે વખતે (તા. ૨૬-૨-૧૯૬૮ના રોજ) એમણે ઉચ્ચારેલા આ ઉદ્ગારે તેઓની વિનમ્રતા, કૃતજ્ઞતા, ગુણગ્રાહક દૃષ્ટિ, પોતાની ભૂલને જોવા-સ્વીકારવાની સહેજ સરળતા અને સત્યપ્રિયતાની સાક્ષી પૂરે એવા છે; For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૭ મુનિ શ્રી પુણ્યવિજયજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક અહીંયાં વિદ્વાન વક્તાઓએ જે કંઈ કહેવું જોઈએ તે ઘણું કહ્યું છે; ને હવે બહુ કહેવાનું રહેતું નથી. તેમાં પણ મારે શું કહેવું એ એક માટે પ્રશ્ન છે. હું તે ઈચ્છું કે અમે જે આ કામ કરીએ છીએ, તેમાં અમારી ત્રુટિ ક્યાં છે તે સૂચવનાર અમને મળ. મહેનત તો ઘણી કરવામાં આવી છે. તેમ છતાં પ્રસંગે પ્રસંગે વિચારવામાં આવે ત્યારે કુટિ એટલી બધી દેખાય છે કે આટલી મહાભારત કામને નિર્દોષ રીતે, કેવી રીતે પાર પાડવું તે પણ એક મોટો પ્રશ્ન છે. તેમ છતાં આજે કેટલાંક સાધનેને લીધે, પ્રાચીન ભંડારેનાં અવલોકનને લીધે, સાહિત્યની આલોચનાને લીધે અને વિદ્વાનોના સમાગમને લીધે, જે કઈ કૃતિ જીવનમાં જાગી છે તેને ઉપગ અહીં કરી લે એ દષ્ટિએ આ પ્રવૃત્તિ હાથ ધરી છે. “દુનિયાના વિદ્વાને ઉપર નજર કરીએ ત્યારે અમારું સંપાદન પૂર્ણ છે, એમ કહેવાની અને હિંમત નથી કરતા. જો કે આ કામ હું એકલે. નથી કરતે, બધા જતાં હોય કે હું આ કામ એકલે કરું છું, તેમ છતાં પણ એમાં મારી સાથે આત્મીય ભાવે કામ કરનારા ઘણા મિત્રો છે : દલસુખભાઈ, પં. અમૃતલાલ વગેરે ઘણું ઘણું એવા વિદ્વાને છે, જેઓ આ કાર્યમાં રાતદિવસ રચ્યાપચ્યા રહે છે. એને લઈને મારે ભાર ઓછા થઈ જાય છે. છેલ્લાં વર્ષોમાં મારી આંખે મોતિયાને લીધે અસમર્થ હતી, તે વેળા આ વિદ્વાનોએ જ કામને વેગ આપ્યો હતો સાત વર્ષ વહી ગયાં. સાડની સાલથી આ વિચાર થયે હતો. આટલાં વર્ષોમાં એક જ વેલ્યુમ બહાર પડવું, એથી એવો વિચાર આવે કે સાત વર્ષમાં એક જ વેલ્યુમ બહાર પડયું, તે બધું કામ ક્યારે પાર પડશે? બીજી તરફ દષ્ટિ કરવામાં આવે તે એકએક વિષય પર આજે વિદ્વાને જે વિચારે છે, એ વિચારવાને સમય નથી. કામ ઘણું મેટું છે. એટલે અમે મર્યાદા નકકી કરી આમ તેયાર કરીએ છીએ. “ શુષીગ, ડા) યમન, ૦ આલ્સડો એ બધાએ આગને વિષે ઘણુ વિચાર્યું છે. હમણાં ૦ આલ્સડાના બે આર્ટિકલ આવ્યો છે. એક તે ઈચ્છીપરિન્ના વિષે હતા. આ ક્રિટિકલ પ્રકાશન તેમણે ત્યાંના જર્નલમાં પ્રકાશિત કર્યું હતું. આ લેખને ગુજરાતી અનુવાદ મહાવીર જૈન વિદ્યાલયના સુવર્ણ મહોત્સવ ગ્રંથમાં પ્રગટ થયું છે. ઈચ્છીપરિન્ના વિષે જૈન સાધુને પૂછવામાં આવે તો પણ તે બતાવી નહિ શકે કે તે કેવી વસ્તુ છે, ને તેનું કેટલું મહત્ત્વ છે. ડો. અલ્લડો તેના અધ્યયનને કાવ્યમય બનાવ્યું છે. હું નથી ધારતા કે અમારામાંથી કેઈને એને ખ્યાલ છે કે આ અને કાવ્યમય છે કે તેના છ દેને ખ્યાલ હય, અમે ત્યાં સુધી પહોંચ્યા નથી. “બધા આગમે ભેગા કરવામાં આવે તે સહકારથી અશુદ્ધિઓનું સંશોધન થાય; એ એકાએક શક્ય નથી. તેમ છતાં પ્રાચીન આદર્શો એકત્ર કરીએ તે કેટલીક વાર શુદ્ધ પાઠ મળે છે. એ આધારે અત્યારનું કાર્ય કરવામાં આવે છે. સામાન્ય રીતે અમારી દષ્ટિ કંઈક શ્રદ્ધાભિમુખ છે. કેટલીક વખત એમ કહેવામાં આવે છે કે શ્રદ્ધા મૌલિક વિચારોને રોકે છે. એમ બનતું હશે. પણ શ્રદ્ધાની મર્યાદા કરી બીજા પાઠભેદ વિચારતાં ઘણી વસ્તુઓ વિચારાય છે. માત્ર એક ગ્રંથના પ્રત્યંતરોના આધારે આ સંશોધન કરવામાં નથી આવતું, પણ તે ગ્રંથનાં અવતરણો, ઉદ્ધરણેને પ્રાચીન પ્રમાણેને અને આગમના પાઠોને ટીકાકારે, ચૂર્ણિકારે, ટિપ્પણકારે ને વૃત્તિકારો–બધાએ જ્યાં જ્યાં નિર્દેશ કર્યો છે તે સ્થળેની તપાસ થાય છે. અત્યાર સુધી જે જે ગમે છપાયા છે તેને પ્રાચીન તાડપત્રીઓની જે જે પ્રતા મળી શકી તે પ્રતા સાથે સરખાવી શુદ્ધ કરી રાખ્યા છે. તેને આધારે પાઠેને નિર્ણય કરીએ છીએ. “ ઘણી વાર એવું બને છે કે સશે.ધનકારે સંશોધનમાં કોઈ સ્થળે, જરૂર જણાય ત્યાં, પાઠ દાખલ કરેલું હોય છે. તે એગ્ય સ્થળે દાખલ થયે છે કે કેમ તે વિષે શંકા જાગે છે. અમારી આ ટી મુશ્કેલી For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮] શ્રી આમાનંદ પ્રકાશ છે. એટલે શુદ્ધ પાઠે નકકી કરવા મુશ્કેલ છે. કોઈ પ્રતિમાં જે પાઠો દાખલ કર્યા છે કે કેમ એ, જેસલમેર, પાટણ, ડેકકન કૅલેજ, સુરત, વડોદરાના ભંડારો જોઈને, તથા ભાતના ભંડારી પણ પ્રાચીન પ્રતિઓની તપાસ કરીને, નક્કી કરીએ છીએ પ્રાચીન કાળથી ત્યાં પાઠો પડી ગયા છે. આજ સુધી અમે એક જ કામ કર્યું છે : દરેક પ્રાચીન ગ્રંથને અનેકાનેક પ્રતિઓ સાથે સરખાવ્યા છે. એને આધારે એક એક આગમનું સંપાદન થાય છે. ભવિષ્ય પણ એ જ પદ્ધતિ રહેશે. આ આગમે તૈયાર કરીએ છીએ, એ વિદ્રાને તપાસ, તપાસીને અલના હોય તેમ જ સંપાદનપદ્ધતિમાં દેવ હૈય, તે તેનું ભાન કરાવશે તે અમે રાજી થઈશું. સ્તુતિ કરનાર તે ઘણુ મળે છે, પરંતુ ત્રુટિઓ દેખાડે એવા વિદ્વાને ઘણા ઓછા મળે છે. હું ઈચ્છું છું કે તેઓ ત્રુટિઓ બતાવે. અમે એ વસ્તુ લક્ષમાં લઈ તેને ભવિષ્ય અમારાં સંપાદનોમાં ઉપયોગ કરશું. અત્યારે દલસુખભાઈ વગેરે અહીં' છે નહિ. તે બધા સહકાર્યકરોને આ કાર્યમાં સહકાર છે. આત્મીયભાવે પિતાનું જીવન એ ઓતપ્રેત કરીને રહેલ છે. એવા કાર્યકર ન હોય તે આ કામ ન થાય. “પ્રાચીન કાળમાં અભયદેવાચાર્યું પણ લખ્યું છે કે ટીકાએ રાતાં પહેલાં દરેક આગમોની શુદ્ધ પ્રતે. તૈયાર થતી; અનેક જાતના પાઠાંતરે જવાતા. એવા પાઠાંતરો કે જેના પાઠભેદે મૂંઝવી નાંખે કે સેંકડો કતિઓના પાભિમાંથી કયો પાઠ સ્વીકારો અને કો જ કરી શ્રી અલાયદેવાચાર્યને તેથી જ લખવું वाचनानामनेकत्वात् , पुस्तकानामशुद्धितः । सूत्राणामतिगाम्भीर्यात् , मतभेदाच्च कुत्रचित् ।। દરેક ગ્રંથમાં કયાંક થડા ને ક્યાંક વધતા, ક્યાંક નાના ને કયાંક મેટા, ક્યાંક શુદ્ધ અને કયાંક અશુદ્ધ પાઠભેદે મળી આવે છે. સેંકડો વર્ષ થી લિપિના વિકારોથી, લહિયાએ લિપિ સમજતા નહિ તેથી તેમ જ વિઠાને ભાષા ન જાણે તેથી પાઠદે વધતા રહ્યા છે. બધાને વિચાર કર દુષ્કર છે. તેમ છતાં અમે વીતરાગદેવના પ્રતાપે જે કંઈ બુદ્ધિનું બિંદુ મળ્યું છે તેને આરાધનામાં ઉપયોગ કર્યો છે. વિદ્વાને કુટિઓ માટે ક્ષમા કરે.” ( જ્ઞાનાંજલિ, પૃ. ૨૯૫-૨૯૬; શ્રી મહાવીર જૈન વિદ્યાલયને પ૩ મે વાર્ષિક રિર્ટ ) મહારાજશ્રીના આ ટૂંકી છતાં મુદ્દાસરના પ્રવચનમાં આગમ-સંશોધનની મુશ્કેલ પ્રક્રિયા કે પદ્ધતિનું નિરૂપણ તે જોવા મળે જ છે; ઉપરાંત, એમાં પોતાની ખામી બતાવનાર કઈ નીકળે એવી સામે ચાલીને માગણી કરવી, કાઈ ખામી બતાવે છે તેથી દુઃખ લગાડવાને બદલે ઊલટું રાજી થવું, અને જાણેલી ખામીને ધ્યાનમાં લઈ ભવિષ્યમાં એને ઉપયોગ કરવાની તત્પરતા બતાવવી–આવી ઉન્નત ભૂમિકા તે કોઈ ઉચાશયી, સત્ય-ધર્મ-નિષ્ઠ અને ગસિદ્ધ આત્માને જ સંભવી શકે એમ લાગે છે કે મહારાજશ્રીને એવી ભૂમિકા સાવ સહજપણે સિદ્ધ થઈ હતી. વિદ્યાવાન કે કળાવાન વ્યક્તિ ગૃહસ્થ હોય તે પણ એનું સમુચિત સન્માન થવું જ જોઈએ એવી ઉદાર અને ગુણગ્રાહી મહારાજશ્રીની દષ્ટિ હતી. આ વાત જાણતા ચિત્રકાર શ્રી ગોકુલદાસ કાપડિયાએ દોરેલ ભગવાન મહાવીરનાં સુંદર ચિત્રોના સંપુટના આમુખમાંના મહારાજશ્રીના નીચેના ઉદ્દગારોથી પણ જાણી શકાય છે, તેઓશ્રીએ લાગણપૂર્વક, મુક્ત મને, લખ્યું છે કે – For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક [૧૦ કે “ભાઈ થી કાપડિયાએ અનેક વર્ષો સુધી આત્મીયભાવે અથાગ શ્રમ સેવી આપણને શ્રમણ ભગવાન મહાવીરની ચિત્રકથા ઉપહુત કરી છે તે બદલ તેમને આપણા સૌનાં અંતરનાં અભિનંદન અને વંદન છે.” (જ્ઞાનાંજલિ, પૃ. ૨૨૭) સાચે જ, આવી ઉદારતા અને ગુણગ્રાહક દૃષ્ટિનાં દર્શન અતિ દુર્લભ છે. જ્ઞાનપ્રસારની ઝંખના-વિકાસ માટે વિવાના આદર્શની જરૂર સમજાવતાં તેઓ કહે છે કે જગત તરફ નજર કરીશું તો જણાશે કે, જે ધર્મ, જે સમાજ, જે પ્રજા કે જે રાષ્ટ્રમાં જેટલું વિજ્ઞાને વિશાળ આદરી હશે, તેટલું જ તેનું બુક્તિત્વ જગત સમક્ષ વધારે પ્રમાણમાં ઝળકી ઊઠશે. અને જેટલી એના વિદ્યાના આદર્શમાં સંકુચિતતા કે ઓછીશ હશે એટલી એના વ્યક્તિત્વમાં શિપ જ આવવાની. એક કાળે ન મણસંસ્થાનું દરેકેદરેક બાબતમાં કેટલું વ્યક્તિત્વ હતું ! આજે એ વ્યક્તિત્વ કયા. પાતાળમાં જઈ રહ્યું છે?” (જ્ઞાનાંજલિ, પૃષ્ઠ ૨૧૩) જેન બમણુસમુદાયની અત્યારની નબળી જ્ઞાનભૂમિકા અંગે ખેદ દર્શાવતાં તેઓ કહે છે કે પ્રાચીન ગ્રંચે તરફ નજર કરીએ ત્યારે ખુલ્લું જોઈ શકાય છે કે તે ગ્રંથના પ્રણેતા આચાર્યાદિએ પિતાના જમાનાની વિદ્યાના કેઈ પણ અંગના અભ્યાસને છેડશે. નથી, જ્યારે અત્યારના આપણા જમણવર્ગની . દશા એવી છે કે પોતે જે સંપ્રદાયના ધુરંધર તરીકે હેવાને દાવો કરે છે, તે સંપ્રદાયનાં મૌલિક શાસ્ત્રોને તેમને અભ્યાસ પણ અતિ છીછરે અથવા નહિ જેવો જ હોય છે. આ સ્થિતિમાં આપણે એમની પાસેથી દરેક વિષયને લગેના ઊંડા અભ્યાસની આશા શી રીતે રાખી શકીએ છે. એક સમય એવો હતો, જ્યારે જૈનાચાર્યો અને જનધર્મના અસ્તિત્વને સમર્થ વિદ્વાનેથી ગાજતી રાજસભાઓમાં સ્થાન હતું. આજે એમનો જ વારસો અને ગૌરવ ધરાવવાને દા કરનાર જૈન શ્રમણનું વિદ્યાના કોઈ પણ ક્ષેત્રમાં નવું સરખુંય સ્થાન અગર વ્યક્તિત્વ છે ખરું ? જેનેતર વિદ્વાનોનું વિદ્યાના વિવિધ વિભાગમાં જે ગૌરવભર્યું સ્થાન આપણે જોઈ રહ્યા છીએ, તેમાંનું એક શતાંશ જેટલુંય આજે આપણા જૈન શ્રમણનું સ્થાન હેય એમ મારી દૃષ્ટિએ નથી લાગતું.” (જ્ઞાનાંજલિ, પૃ. ૨૧૩–૨૧૫) પ્રાચીન ના જતન પ્રત્યેની આપણી ઉપેક્ષાવૃત્તિ અંગે ટર કરતાં મહારાજશ્રી કહે છે કે જેમ જનતા દરેક બાબતમાં “સાપ ગયા અને લીસેટ રા' એ નિયમાનુસાર દરેક રીત-રિવાજોમાંથી મૂળ ઉદેશને કિનારે મૂકી બાહ્ય આડંબરમાં ખૂબચી જાય છે, તેમ આ તહેવારને અડગ (જ્ઞાનપંચમી અંગે) પણ થયા સિવાય રહ્યું નથી. અર્થાત્ આ તહેવારને દિવસે પુસ્તક ભંડાર તપાસવા, તેમાં કચરો સાફ કર, હવાઈ ગયેલ પુસ્તકને તડકે દેખાડ, ચોટી ગયેલ પુસ્તક.ને ઉખાડી સુધારી લેવાં, પુસ્તકસંગ્રહમાં જીવાત ન પડે તે માટે મુકેલ ઘોડાવજ આદિની પેટલીએને બદલવી આદિ કશું જ કરવામાં આવતું નથી. એટલે અત્યારે તે. આ તહેવાર નામશેષ થયા જે જે ગણાય.” (જ્ઞાનાંજલિપૃષ્ઠ ) - મહારાજશ્રીના આ બધા ઉગારે જ્ઞાન પ્રસારની અને જ્ઞાનોદ્ધારની એમની ભાવના કેટલી તીવ્ર હતી, એનું સૂચન કરે છે. અને માત્ર આવી ભાવના વ્યક્ત કરીને કે વર્તમાન પરિસ્થિતિની સામે રેપ કે અફસેસ જાહેર કરીને જ નિષ્ક્રિય બેસી ન રહેતાં એ દિશામાં તેઓ જીવનભર તને તેડીને, મન દઈને, પૂર્ણ નિષ્ઠાપૂર્વક કામ પણ કરતા રહ્યા, એ હકીકત જ એમને સાચા જ્ઞાનોદ્ધારક પુરવાર કરે છે. ' આગમ-સંશોધનનું વિરાટ કોઈ આગમસૂત્ર એ જૈન ધર્મ અને સંસ્કૃતિની જીવાદોરી છે, અને વિવિધ વિષયને સ્પર્શતા વિપુલ જન સાહિત્યની સર્જનના મૂળમાં મુખ્યત્વે આ આગમસૂત્રો જ રહેલાં છે. મૂળ સૂત્રો અને એની સમજૂતી For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ આપવાના ઉદ્દેશથી રચાયેલ નિયુક્તિ, ભાષ્ય, ચુર્ણિ અને કાકા-વૃત્તિને આગમ પંચાંગી તરીકે ઓળખવામાં આવે છે. મહારાજશ્રી બધાં આગમસૂત્ર અને સમગ્ર આમિક સાહિત્યના નિષ્ણાત જ્ઞાતા તથા અસાધારણ સંશોધક હતા; તેમ જ તેઓની આગમભકિત પણ અસાધારણ હતી. મૂળ આગમે તેમ જ આમિક સાહિત્યને સમજવાનું તેમ જ શુદ્ધ કરવાનું મહારાજશ્રીનું સિદ્ધહસ્તપણું જોઈને તે એમ જ લાગે કે એ તેઓની જન્મ-જન્માંતરની જ્ઞાનસાધનાનું જ ફળ હોઈ શકે. તત્વજિજ્ઞાસુઓ અને અભ્યાસીઓને સમગ્ર આમિક સાહિત્ય મુનિ ઉ૫માં સુલભ કરી આપવાનું, શ્રી દેવ’િ ગણિ ક્ષમાશમણુના જેવું જ, પાયાનું મહાન સંશોધનકાર્ય આચાર્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજે કર્યું અને તેઓ સાચા અર્થમાં “અગિદ્ધારક' કહેવાયા. આગમ સંશોધનના આ કાર્યમાં જે કંઈ અશુદ્ધિઓ કે ખામીઓ રહી ગઈ તેને દૂર કરવાનું તેમ જ બાકી રહેલ આગમિક સાહિત્યને સંશોધિત કે મુદ્રિત કરવાનું યુગકાર્ય કરવાને કાગ જાણે મુનિ શ્રી પુણ્યવિજયજીએ પૂરા કરવાનો હતો. અને છેલ્લાં ચાલીસ-પિસ્તાલીસ વર્ષ સુધી આ કાર્ય કરતાં રહીને તેઓએ આગમ-સંશોધનનું કેટલું વિરાટે કાર્ય કર્યું હતું એને ખ્યાલ તો તેઓને હાથે મુદિત થયેલ, તેમ જ સંશોધન-સંપાદનની વૈજ્ઞાનિક પદ્ધતિથી શુદ્ધ થયા પછી પણ મુદ્રિત થવા બાકી રહેલ, સંખ્યાબંધ નાના-મોટા ગ્રથને જેવાથી જ આવી શકે. તેઓનું અગમ-પ્રભાકર” બિરુદ કેટલું બધું સાર્થક હતું ! જે કંઈ ગ્રંથ તેઓના હાથે સંધિત-સંપાદિત થત એને જાણે પ્રામાણિકતાની મહેરછાપ મળી જતી. તેઓના સંપાદનની વિશેષતાને અંજલિ આપતાં, જેન આગમના અભ્યાસ અને સંશોધક, વિખ્યાત જર્મને વિદ્વાન . વાઢેર શુબ્રિગે યોગ્ય જ કહ્યું છે કે – “તેઓએ સંપાદિત કરેલ હક૯૫માધ્યની કીર્તિમંદિર સમી આવૃત્તિને નિદેશ હું અહીં કરવા ઇચ્છું છું. ભારતમાં જેઓ અત્યાર સુધી સંશોધિત નહીં થયેલ ચંને પ્રકાશિત કરવાની તૈયારી કરી રહ્યા છે, તે સર્વને માટે આ આવૃત્તિ એક નમૂનાની ગરજ સારે એવી છે. - મહારાજશ્રીના સંશોધન કાર્યની પ્રામાણિકતાને બિરદાવતાં અને એ પ્રામાકિતા તેમાં કેવી રીતે આવી તે સમજાવતાં પંડિતવર્ય શ્રી સુખલાલજીએ, શ્રી મહાવીર જૈન વિદ્યાલયના આગમ પ્રકાશન સમારોહ પ્રસંગે, અમદાવાદમાં, તા. ૨૬-૨-૬૪ના રોજ કહ્યું હતું કે– પૂજ્ય પુણ્યવિજયજીએ આ કામમાં (અગમ-સંશોધનના કામમાં) આખી જિંદગી ખચી છે. તેમની પાસે દષ્ટિ છે. એમ તે છેલ્લાં ચાલીસ વર્ષથી પણ સાધુએ આવું કામ કરી રહ્યા છે એ હું જાણું છું. પણ પૂજ્ય પુણ્યવિજયે મારા સ્નેહી-મિત્ર છે એટલા માટે નહિં પણ તટસ્થ ભાવે હું આ કહું છું કે તેમના નામ સાથે પ્રામાણિક્તા સંકળાયેલી છે. કોઈ પણ પુસ્તક બહાર પડે અને સર ચૂકથી કાઈ તેમનું નામ છાપે અને લેફાને ખબર પડે કે આ પુસ્તક પુણ્યવિજયજીનું છે, તે લેકે માને છે કે આ પુસ્તક સામાન્ય નથી. તેમણે જેટલા પુસ્તક ભંડારો ને સંગ્રહ જોયા છે, તેટલા ઘણુ ઓછાએ જોયા હશે. તેમની દૃષ્ટિમાં ઉદારતા રહી છે, તેમની દૃષ્ટિ પથથી પર છે. મારે ને એમને ૫૦ વર્ષ પહેલાંના સમયથી સંબંધ છે. નાની વયથી આજ સુધી જેમ સમય પસાર થતે તેમ તેમની દૃષ્ટિને વિકાસ થતો ગયે, તેમને સાંપ્રદાયિક બંધન નથી ખપતાં, ગરછ-પરંપરાને આગ્રહ નથી. આથી તેમના સંપાદનમાં પ્રામાણિક્તા રહી છે. બીજી "I should like to mention his monumental edition of Behatkalpabhasya which can serve as a model to all those in his country who are preparing the publication of works hitherto unedited." -- જ્ઞાનાંજલિ, અભિવાદન વિભાગ, પૂર 1, For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી પુણ્યવિજયજી શ્રદ્ધાંજલિ વિશેષાંક [ર વાત તેમને ગુણગ્રાહિતાને ગુણ છે. દેધદર્શન તેમનામાં નથી, જૈન પરંપરાના કેઈ પણ વિદ્વાન કે બીજી પરંપરાના વિદ્વાને પણ તેમને મળવા આવે છે. એમને એમની સાથેની ચર્ચા કરતા જોઈએ તે લાગે છે કે સામાની વાત જુએ ને સાચી હૈાય તો તેને સ્વીકાર કરે છે. મનનની પ્રામાણિક્તાની સાથે તેમનામાં વર્ષ છે. દષ્ટિની આ વિશાળતાથી તેમનામાં પ્રામાણિક્તા આવી છે.” બધાં આગમસૂત્ર અને સમગ્ર આગમિક સાહિત્યની શુદ્ધ વાચનાઓ તૈયાર થાય એ મહારાજશ્નીની તીવ્ર ઝંખના હતી; આ કાર્યનું એમને મન જીવનકાર્ય જેટલું મહત્વ હતું. એટલે એની પાછળ પિતાનાં સમગ્ર સમય અને શકિતને ઉપયોગ કરવામાં તેઓ ક્યારેય સ કેચ કરતા ન હતા. જ્ઞાનભંડારો અને પ્રાચીન ગ્રંથના ઉદ્ધાર માટે તેઓ જે ઉલ્લાસથી કામ કરતા એની પાછળ તેમની એક દષ્ટિ એવી પણ હતી કે કદાચ ક્યાંકથી કાઈક આગમને લગતે વધારે પ્રાચીન કે નો ગ્રંથ મળી આવે, જેને આધારે ઉપલબ્ધ આગમના પાઠે વધુ શુદ્ધ કરી શકાય અથવા કેઈક અજ્ઞાત આગમિક ગ્રંથને પ્રકાશિત કરવાનું શક્ય બને. " શ્રી જિનાગમ પ્રકાશિની સંસદ– પાટણમાં રહીને મહારાજથી આગળ-સંશોધનનું કાર્ય એકાગ્રતાથી કરી રહ્યા હતા, તે જોઈને પાટણના કેટલાક ભાવનાશીલ મહાનુભાના અંતરમાં તેઓને આ કાર્ય માટેની આર્થિક ચિંતાથી મુક્ત કરવાને સુવિચાર આવ્યું. એમાંથી પાટણમાં વિ. સં. ૨૦૦૧માં શ્રી જિનાગમ પ્રકાશિની સંસદ’ નામે એક સંસ્થાની સ્થાપના કરવાનું શક્ય બન્યું. આ સંસ્થા પાસે ફંડ પણું સારું ભેગું થયું હતું, પણ થોડા વખત પછી જ, આ સંસ્થાના મુખ્ય કાર્યવાહીની મહારાજશ્રીના કાર્ય પ્રત્યેની શ્રદ્ધામાં, ગમે તે કારણે, એટ આવી; અને મહારાજશ્રીએ સોધિત કરેલ આગમ-સાહિત્યને મુદ્રિત કરવાનું કામ અટકી પડવું'! પિતાને ધર્મના–ધર્મશ્રદ્ધાના રખેવાળ પુરવાર કરવાની અંધશ્રદ્ધાથી ઘેરાયેલા વધારે પડતા ઉત્સાહમાં જે આ મહાનુભાએ મહારાજશ્રીના કાર્યમાં અશ્રદ્ધા-અવિશ્વાસ જમાવીને એ પવિત્ર કાર્ય સ્થગિત થઈ જાય એવી મોટી ભૂલ કરવાને બદલે મહારાજશ્રીની હત્યપ્રિયતા, સાધુતા અને વિડત ઉપર વિશ્વાસ રાખીને આ કાર્યને આગળ વધવા દીધું હેત તે મહારાજશ્રીની હયાતીમાં અને તેઓના પિતાના જ હાથે આગમન પચાગીના કેટલા બધા ગ્રંથ કેવા આદર્શ રૂપમાં પ્રગટ થઈ શક્યા કેત ! પણ જ્યાં આવા મહાન પુણ્યકાર્યના સાથી બનવાનું ભાગ્ય-વિધાન જ ન હોય, અને સારા કામમાં અંતરાયરૂપ જ બનવાને નિમિત્તયોગ હાય, ત્યાં આવી ધર્મબુદ્ધિ જાગે પણ શી રીતે? અને ૧૮-૨૦ વર્ષ બાદ, મેડે મોડે, જ્યારે એમનામાં આવી સદ્દબુદ્ધિ જાગી અને, વિ. સં. ૧૯રપમાં, આ મહાનુભાએ “છી જિનાગમ પ્રકાશિની સંસદમાં આગમન પ્રકાશન માટે ભેગી થયેલી રકમ મહારાજશ્રી દ્વારા સંપાતિ-સંશોધિત થતાં મૂળ આગમસૂત્રોના પ્રકાશનમુશુ માટે શ્રી મહાવીર જૈન વિદ્યાલયને પણ ત્યારે એ કાર્યવાહકેને મનનો ભાર લે છે કે હાય, પણ એમાં એટલું બધું મેવું થયું હતું કે આ સહાયતાથી પિતાના આગમ-સંશોધનના કાર્યને વેગ મળે તે પહેલાં, બે વર્ષ બાદ જ, મહારાજશ્રી સ્વર્ગે સિધાવી ગયા ! કાનના કાચા અને શ્રદ્ધાના પિયા કાર્યકરે પોતાના હાથે જ ધર્મશાસનને કેટલું મોટું નુકસાન કરી બેસે છે, અને સેંકડો વર્ષ સુધી ઉપકારક બની શકનાર શકવતી પ્રવૃત્તિને કે લક લગાવી દે છે, એને આ ઊંધ ઉડાડી મૂકે એવો દાખલે છે. પૈસા પડી રહ્યા, બીજા પણ મળી રહેશે, બીજી બીજી સગવડ અને સામગ્રી પણ આવી મળશે પણું પુણ્યચરિત પુણ્યવિજયજી કયાંથી મળવાના હતા ! આગમ-સંશોધન અંગની એમની સૂઝ, શક્તિ અને ભક્તિ હવે ક્યાં મળવાની હતી ? અંધશ્રદ્ધા, અંધવિશ્વાસ અને અંધભક્તિમાં આપણે ખેટ કે સેદે કરી બેઠા ! પણ પુણ્યવિજ્યજી મહારાજને, રોગની સાધના કર્યા વગર જ, યોગની સિદ્ધિની સહજ બક્ષિસ મળી હતી. એટલે ગમે તેવા કપરા અને પ્રતિકૂળ સંજોગોમાં પણ તેઓ સ્વરથ, શાંત અને સ્થિર રહી શકતા હતા. એટલે જિનાગમ પ્રકાશિની સંસદના મુખ્ય કાર્યકરોના આવા દુઃખ વલણ અંગે શેર કે અફસે For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ કરવામાં કાળપ ફરીને મનને ઉદ્વિગ્ન બનાવવાને બદલે, જાણે કશું જ નથી બન્યું એમ માનીને, પોતે જે કંઈ આર્થિક સગવડ સંઘમાંથી મેળવી શકાય તેટલા પ્રમાણમાં આગમ-સંશોધનનું પોતાનું જીવનકાર્ય આગળ વધારતા રહ્યા. અને પોતાની જાતે જે કાર્ય થઈ શકે એમ હતું એ માટે તે પૈસાની પણ ક્યાં જરૂર હતી ? તેઓ તે મુકિત થઈ ગયેલ આગમ સાહિત્યને, જે કંઈ નવી સામગ્રી મળતી રહી એને આધારે, શુદ્ધ કરતા રહ્યા અને જે કંઈ અપ્રગટ અને અજ્ઞાત આગમ સાહિત્ય ઉપલબ્ધ થતું ગયું એની સાબિત શુદ્ધ નકલ તૈયાર કરતા-કરાવતા જ રહ્યા. આટલી બધી સુધારેલી પ્રેસ-કપીએનું મુદ્રણ કયારે થશે એની ચિંતા, ક્યારેય એમના ચિત્તની સમાધિને ચલિત કરી શકી ન હતી. વળી, શ્રીસંઇ પોતાના કાર્યમાં જોઈતી મદદ નથી કરતો અથવા ઓછી મદદ કરે છે, એવી કશી ફરિયાદ તેઓ ક્યારેય કરતા નહીં. એમના નિકટના સંપર્કથી વિશ્વાસપૂર્વક એમ જરૂર કહી શકાય કે શ્રીસંધ પ્રત્યે આવી અસંતોષ કે અણગમાની લાગણી એમના અંતરમાં ક્યારેય જન્મવા જ નહોતી પામતી; કારણ કે તેઓ જે કંઈ કાર્ય કરતા તે પૂર્ણ નિઃસ્વાર્થ ભાવે અને સાધુજીવનની નિર્મળ સાધનારૂપે જ કરતા. આટલું જ શા માટે, શ્રી જિનાગમ પ્રકાશિની સંસદના આવા અનિચ્છનીય વલણ અંગે પણ તેઓએ એના ઓઈ પણ કાર્યવાહક પ્રત્યે કયારેય કડવાશ દર્શાવી હોય એવું બન્યું નથી; સૌને તેઓ ધર્મ સ્નેહથી અને સમભાવપૂર્વક આવકારતા. એમ લાગે છે કે કડવાશના અંશને પણ એમના જીવનમાં સ્થાન ન હતું. મહારાજશ્રી સચ્ચિદાનંદમય રિથતિના અવતાર હતા. વિદ્યાલયની જના–મહારાજશ્રીને મન આગમ-સંશોધનનું કાર્ય પણ નિર્મળ સંચવાની આરાધના માટેનું ઉત્તમ સાધન હતું. અને એ કાર્ય માં તેમ જ જ્ઞાનોદ્વારનાં નાનાં બીજા અનેક કાર્યોમાં તેઓ સતત, નિરત રહેતા. સને ૧૯૬૦ના અરસામાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયના તે વખતના માનદમંત્રી શ્રીયુત ચંદુલાલ વર્ધમાન શાહને વિદ્યાલય તરફથી મૂળ આગમસૂત્રો પ્રગટ કરવાનો વિચાર આવ્યો. આ વિચાર તેઓએ મહારાજશ્રીને જણાવ્યું. મહારાજશ્રીએ પતિ શ્રી દલસુખભાઈ માલવણિયા વગેરે સાથે વિચારવિનિમય કરીને મૂળ આગમસૂત્ર પ્રકાશિત કરવાની યોજના તૈયાર કરી આપી, એટલું જ નહીં, આ જનાના મુખ્ય સંપાદક તરીકેની જવાબદારી પતે તેમ જ શ્રી દલસુખભાઈ માલવણિયા સ્વીકારશે એમ પણ કહ્યું. વિદ્યાલયના સંચાલકોએ આ જિનાને મંજૂર કરી; એને એ યોજના મુજબ કાર્યની શરૂઆત પણ કરી દેવામાં આવી. વિદ્યાલય પ્રત્યે મહારાજશ્રી સ્વાભાવિક રીતે જ ખૂબ અનુરાગ ધરાવતા હતા, અને એની વ્યવસ્થાશક્તિ એક આદર્શ સંસ્થાને છાજે એવી નમૂનેદાર છે, એ પણ જાણતા હતા. આવી માતબર અને પ્રતિષ્ઠિત સંસ્થા આગેમ-પ્રકોશનની જવાબદારી સંભાળે એનાથી રૂડું બીજું શું ? આ ભેજના મુજબ ત્રણ છે પ્રકાશિત થયા અને મહારાજશ્રીને સ્વર્ગવાસ થયે! બધું જ આગામ-પ્રકાશન માટે અર્પણ આગમ-પ્રકાશનની બધી જવાબદારી વિદ્યાલય જેવી વગદાર અને શક્તિશાળી સંસ્થાએ સંભાળી હતી, એટલે એને માટે જરૂરી આર્થિક હાય બીસંધમાંથી મેળવી આપવાને ઈ ભાર મહારાજશ્રી ઉપર ન હ. છતાં તેઓ આ બાબત સતત ચિંતા સેવતા રહેતા અને અવસર આવ્યે પોતાથી બનતું કરવાનું ચુક્તા નહીં. નીચેના પ્રસંગે આ વાતની સાક્ષી પૂરે એવા છે— (૧) કપડવંજને ઉસવ—દીક્ષા લીધા ૫૩ વર્ષ વીતી ગયાં છતાં મહારાજશ્રીને પેતાના વતન કપડવંજમાં ચોમાસું કરવાનો અવસર જ નહોતો મળે. છેવટે, વિ. સં. ૧૯૧૮માં, કપડવંજના શ્રી સંધની ભાવના સફળ થઈ, અને પ૩ વર્ષને અંતે ૧૪મું ચતુર્માસ મહારાજશ્રી કપડવંજમાં રહ્યા. શ્રીસંઘે પિતાને આનંદ વ્યક્ત કરવા મહારાજશ્રીને ૬૬મો જન્મદિવસ સુંદર રીતે ઊજવવાનો નિર્ણય કર્યો. આ વખતે કારતક સુદિ પ થી ૭ સુધીને ત્રણ દિવસને ઉત્સવ જવામાં આવ્યું હતું. અને મુખ્ય સમાહ સુદ ૭, For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક * તા. ૪-૧૧-૨, રવિવારના રોજ ઉજવામાં આવ્યો હતે. ચા સમારોહમાં પ્રમુખ તરીકે પડિતવર્ય શ્રી સુખલાલજી અને અતિથિવિશેષ તરીકે કઠ છ કસ્તુરભાઈ લાલભાઈ પધાર્યા હતા. આ પ્રસંગે કપડવંજ સંઘના અગ્રણીઓએ, મહારાજશ્રી ઇરછે . કાર્યમાં ઉપગ કરવા માટે, સ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. મહારાજશ્રી, રાધુજીવનને શાને છે. નિર્મમભાવ દાખવીને, એ રકમ આથમ-પ્રકાશનના કાર્ય માટે શ્રી મહાવીર જન વિદ્યાલયને અર્પણ કરવાની ભલામણ કરી હતી. (૨) વડોદરાના સમારેહુ—વિસં૨૦૨નું ચોમાસું મહારાજશ્રી ડોદરામાં રહ્યા. આ પ્રસંગની ભાદરૂપે વડોદરાના શ્રીસંઘ વિ. સં. ૨૦૨૫ના માહ મહિના માં, મહારાજશ્રીની દીક્ષા પર્યાયષષ્ટિપૂર્તિ નિમિત્તે, એક માટે રાહુ ઊજવવાનું નક્કી કર્યું, - આ માટે માહુ સુદિ ૧૩ થી માહ વદિ છ સુધીને ૧૦ દિવસને ઉત્સવ રાખવામાં આવ્યા હતા. દિ - પાંચમ સુધી અાઈ મહેત્સવ ઉજવાય, બાદ વદિ ના શ્રી આત્મારામજી જન જ્ઞાનમંદિરમાં પ્રાચીન સાહિત્ના પ્રદર્શનનું ઉદ્ધાટન વડોદરા યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલર ડો. ચતુરભાઈ શંકરભાઈ પટેલે કર્યું હતું. મુખ્ય સમારોહ તદ ૭, જી. ૯-૧-૧૯૨૭ રવિવારે સવારે ના રાખવામાં આવ્યા હતા. આ સમારોહમાં અગત્યને કાર્યક્રમ શ્રી મહાવીર જૈન વિદ્યાલયની શ્રી જૈન અગમ ગ્રંથમાળાના બીજા ગ્રંથ શ્રી પન્નવણાત્રના પહેલા ભાગને તથા મહારાજનાં લખાણે નથી મહારાજશ્રીને અંજલિ આપતા દેશવિદેશના વિદ્વાનોના લેખેના સંરૂપ “રાનાંજલિ” નામે મંથના પ્રકાશનવિધિને હતા. , * આ સમારીનું પ્રમુખપદ જાણ્ીતા ઉદ્યોગપતિ અને જન અણુ શેઠ શ્રી અમૃલાલ કાલીદાસ દેશીએ સંભાળ્યું હતું. પવનના પહેલા ભાગને પ્રકાશનવિધિ પણ તેઓએ જ કર્યું હતું, જાણુતા વિદ્વાન ડે, એ. એન. ઉષાએ “જ્ઞાનાંજલિ” ગ્રંથનું પ્રકાશન કરીને એ મહારાજશ્રીને અર્પણ કર્યો હતો. અતિથિવિશેષ તરીકે શેઠ શ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈ પધાર્યા હતા. આ પ્રસંગના સંભારણામે વડોદરાના શ્રીસંઘે શ્રી પણુસૂત્રના ખર્ચ માટે તેત્રીસ હજાર રૂપિયા વિદ્યાલયને ભેટ આપ્યા હતા. ઉપરાંત, જાણે સમય પાકી ગયે હેય એમ, પાટણની શી જિન.મ પ્રશિની સંદના કાર્ય કરે એ, સંસદ હસ્તકનું આશરે એક લાખ એકત્રીસ જાર રૂપિયા જેવું સારું ફંડ, મહારાજશ્રી દ્વારા ધના આગમ-સંશોધનના કાર્યમાં વાપરવા માટે, શ્રી મહ:વીર જૈન વિદ્યાલયને અર્પણ કરવાની જાહેરાત કરી હતી. આ (2) મુંબઈમાં ચાતુર્માસ પરિવર્તન-મહારાજશ્રી વિ. સં. ૨૦૨૫નું ચોમાસું મુંબઈમાં રહ્યા હતા. વિ. સં. ૨૦૨૨ના કારતક સુદિ ૧૫ના રોજ મહારાજશ્રીના ચાતુર્માસ પરિવર્તનને લાભ પાટણવાળા શ્રી પન્નાલાલ મફતલાલ શાહુ, શ્રી કાંતિલાલ મફતલાલ શાહ અને શ્રી ચંપકલાલ મફતલાલ શાહ–એ ત્રણ ભાઈઓએ લીધે હતા; અને એ પ્રસંગે, પોતાના કુટુંબ તરફથી, શ્રી હાગવતીસૂત્રના પહેલા ભાગના ખર્ચ માટે, પીસ હજાર ફપિયા જેવી મેટી રકમ શ્રી મહાવીર જૈન વિદ્યાલયને ભેટ આપવાની તેઓએ જાહેરાત કરી હતી. - આ ઉપરથી જોઈ શકાય છે કે મહારાજશ્રી વિળ આગમ-સંકલનના કાર્યની જ નહીં પણ એ માટે વિઘાલયને જરૂરી આર્થિક સહાયતા મળી રહે એની પણ ચિંતા રાખતા હતા અને અવસર આબે નિરિવાર્થપણે એ માટે પ્રેરણા પણ આપવાનું ભૂલતા નહીં'. કેવી આદર્શ, સક્તિ અને વિરલ મૃતભક્તિ ! આગમ-સોધનકાર્યને ઝડપી બનાવવાની ઝંખના - તેરાપંથના આચાર્ય શ્રી તુલસીજી વિ. સં. ૨૦૩નું મારું અમદાવાદમાં રહ્યા હતા. અમદાવાદમાં સ્થિરતા ફરવાને એમને એક આશય આગમ-સંશોધનને લગતી જુદી જુદી પ્રવૃત્તિઓમાં રસ લેનાર વિદ્વાન નિકટ પશ્ચિય સાધીને વિચારવિનિમય કરે, એ પણુ હતા, એટલે એમાં મુનિરાજ શ્રી પુણ્યવિજયજીને For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૪] શ્રી આત્માનંદ પ્રકાશ મળવાના કાર્યક્રમના સ્વાભાવિક રીતે જ સમાવેશ થઈ જતા હતા. આચાર્ય તુલસીજી તથા મહારાજશ્રીનુ મિલન તા ન થયું, પણ એમના વિદ્વાન અને વિચારક શિષ્ય મુનિ શ્રી નથમલજી વગેરે મુનિવરા મહારાજશ્રીને એએક વાર મળ્યા હતા. એમના આ મિલન વખતે મહારાજશ્રી અને મુનિ શ્રી નધમલજી વચ્ચે જે વાર્તાલાપ થયો, તે તેરાપથી મહાસભાના સાપ્તાહિક હિંદી મુત્ર “ જૈન ભારતી”ના તા. ૧૯–૧૧–૧૯૬૭ના અંકમાં છપાયા છે. તે જાણુવા જેવા ડેવાથી એ આખા મૂળ વાર્તાલાપ આ વિશેષાંકમાં અન્યત્ર આપવામાં આવ્યો છે. આ વાર્તાલાપમાંના નીચે આપેલ ઘેડાક સવાલ-જવાબ ઉપરથી પણ મહારાજશ્રીની આગમસંશાધન અંગેની પ્રવૃત્તિ, ઝખના અને ચિતાનો ખ્યાલ આવી શકે છે— kr www.kobatirth.org k સવાલ (મુનિ નથમલજી) : આજકાલ આપ શું કરે છે? .. જવાબ (મહારાજશ્રી) : અત્યારે હું ટીકા અને ચૂર્ણિએની પ્રતાનુ સ’શાધન કરી રહ્યો છું. આપ જાણો છે કે જે સૃણિ અને ટીકાઓ છપાઈ છે, એ ખૂબ અશુદ્ર છે. ઘણાં સ્થાનામાં તો મનથ જેવુ થઈ ગયું છે. હું માનું છું કે આ કામ મહત્ત્વનું છે અને એ પહેલાં કરવુ' જોઇએ. " સવાલઃ આપ આ કામાં કયારથી પાવાયા છે ? r¢ Acharya Shri Kailassagarsuri Gyanmandir જવાળ : આશરે પચીસ વર્ષથી હું આ કાર્યમાં લાગેલા છું, સવાલ : શુ આપ છાપાં-સામાયિકા પણ વાંચા છે ? 44 ke જવાબ : ના. વિશેષે કરીને હું આગમામાં જ રમ્યા-પચ્યા રહું છું'. એ જ મારા માટે છાપાં-સામાયિકા છે. હા, કયારેક કાઈ ખાસ નિબધ-લેખ આવી જાય તો વાંચી લઉ છું, “ સવાલ ઃ આપ કેટલા ક્લાક કામ કરે છે ? જવાબ : સમયની કાઈ મર્યાદા નથી; હું" ધા વખતને આ કામમાં જ ઉપયોગ કરું છું, 64 ‘સવાલ : આપની સાથે કેટલા મુનિઓ કામ કરે છે kr જવાબ : હું એકલે જ યુ મને ભારે નવાઈ ઊપજે છે કે ઘણા બધા મુનિને આગમના કામમાં રસ છે જ નહી. એમને આ કામ જાળ જેવું લાગે છે. આમાં જેમને રસ પડે છે. એવા વિરલ છે. મને આમાં ખૂબ આનંદ આવે છે. આ કામની આગળ બીજા બધાં કામ મારે માટે જેટલું કરી શકુ એ મે' કર્યું" છે. કેટલાક પિંડતા પણુ કામ કરે છે. સેવા થઈ શકે છે.” ગૌણ છે. હુ એકલા આ રીતે જૈન સાહિત્યની યત્કિંચિત્ આ છેલ્લા જવાબમાં આપણા સાધુસમુદાયની આગમ-સરશેાધનના કામ પ્રત્યેની ઉદાસીનતાની મહારાજશ્રીએ જે ટંકાર કરી છે, એમાં મહારાજશ્રીએ પાતાની આ અંગેની દુ:ખ અને ચિંતાની લાગણી વ્યક્ત કરી છે. બાકી તા, એ આગમધર મહાપુરુષ પાતાના આગમ-સશોધનના કાર્યમાં એવા એતપ્રેત હતા કે જેથી એમને આવી વિશેષ ચિંતા કરવાના ભાગ્યે જ અવકાશ મળતા. આમ છતાં આગમ-સોાધનના કામને સમર્પિત થયેલું એક નાનું સરખું પણ મુનિમંડળ રચાય અને આ કાર્યાં મોટા પ્રમાણમાં ઝડપથી આગળ વધે એવા વિચારા મહારાજશ્રીને આવ્યા વગર રહે એ ક્રમ ખને ! એમની આવી ભાવના અને લાગણી આપણા વિદ્વાન મુનિરાજ શ્રી જબૂવિજયજી મહારાજ ઉપર મહારાજશ્રીએ વિ. સ. ૨૦૦૯ની સાલમાં જેસલમેરથી લખેલા પત્રમાં પણ જોવા મળે છે. તેઓએ લખ્યું હતું કે— હવે તો મારી પ્રુચ્છા એ જ છે કે આપણે સત્વર મળીએ અને મહત્ત્વનાં કાર્યને જીવનમાં પ્રારભીને પૂર્ણ રૂપ આપીએ, આપણે એક એવા સાધનરસિક મુનિવરાનુ મ’ડળ સ્થાપી શકીએ તા ઘણુ` સારુ. થાય.” (6 (નાનાંજિલ, પૃ. ૨૯૫) For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - કમ મુનિ શ્રી પુણ્યવિજયજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક [૨૫ આ શબ્દ લખાય ત્યારે તે એના ભાવી સંકેતને કેણુ પામી શકે એમ હતું? પણ બેએક વર્ષ પહેલાં, મહારાજશ્રીના કાળધર્મ બાદ, શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સંચાલએ સંસ્થાની આગમ-પ્રકાશનની જનાને સારું રાખવાની જવાબદારી સ્વીકારવાની વિનતિ, જેના ઉપર મહારાજશ્રીએ ઉપર મુજબ પત્ર લખે. તે તે, મુનિવર્ય શ્રી જંબૂવિજયજી મહારાજને કરી અને મુનિ શ્રી વિજયજી મહારાજે એને ઉલ્લાસપૂર્વક સ્વીકાર કર્યો. અત્યારે તેઓ આ કાર્યને આગળ વધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજે સૂચવ્યું એવું મુનિમંડળ, આ ક.મ માટે, શ્રી અંબૂ વિજ્યજી મહારાજને મળે તો કેવું સારું ! ઇતર ગ્રંથનું સંપાદન-પ્રકાશન–મહારાજશ્રીની જ્ઞાનભકિત અને સંશોધનકળાને લાભ કેવળ આગેમ-સાહિતકને જ મળ્યો હતો એમ માનવું બરાબર નથી; આગમ-સાહિત્ય સિવાયના બીજા અનેક નાનામોટા જન તેમ જ અજૈન શ્રેનું પણ તેઓએ સંશોધન-સંપાદન કર્યું હતું. (આ લેખને અંતે પુરવણ-૨ તરીકે મૂકવામાં આવેલી યાદી ઉપરથી મહારાજશ્રીએ સંપાદિત કરેલ ની માહિતી મળી શકશે.) જ્ઞાનોપાસનાનું બહુમાન–મહારાજશ્રીએ, પિkiાની નિરભિમાન, બળ અને ઉદાર જ્ઞાનસાધનાને કારણે, દેશ-વિદેશની વિદ્યામાં જે ચાહના અને આદર મેળવ્યાં હતાં, તે ખરેખર વિરલ હતાં. નીચેની વિગતને મહારાજશ્રીની સામે પાસના તરફના બહુમાનના પ્રતીકરૂપ લેખી શકાય (૧) કઈ જાતની ડિગ્રી નહીં હોવા છતાં મહારાજશ્રીને પીએચ. ડી. નાના મહાનિબંધને પરીક્ષક નીમવામાં આવ્યા હતા. (૨) ગુજરાતી સાહિત્ય પરિષદનું ૨૦ મું અધિવેશન, સને ૧૯પમાં, અમદાવાદમાં, મળ્યું ત્યારે ઈતિહાસપુરાતત્વ વિભાગના પ્રમુખ તરીકે તેઓની વરણી કરવામાં આવી હતી. (૩) ભાવ.ગરની શ્રી યશોવિજયજી જેન મધમાળાએ જેલ, વિ. સં. ૨૦૦૮ની સાલને શ્રી વિજ્યધર્મસૂરિ જૈન સાહિત્ય સુવર્ણચંદ્રક મહારાજશ્રીને અર્પણ કરવામાં આવ્યે હતે. (૪) વિ. સં. ૨૦૧૦માં વડોદરાના સંધે તેઓને આગમપ્રભાકર ની સાર્થક પદવી અર્પણ કરી હતી. (૫) ઓલ ઇન્ડિયા ઓરિયેન્ટલ કોન્ફરન્સના, સને ૧૯૬૧માં, કાશ્મીરમાં મળેલ એકવીસમા અધિવેશનના પ્રાત અને જૈનધર્મ વિભાગના અધ્યક્ષ તરીકે મહારાજશ્રીની વરણી કરવામાં આવી હતી. . (૬) સને ૧૯૭૦માં અમેરિકાની ધી અમેરિકન ઓરિયેન્ટલ સોસાયટીના માનદ સભ્ય બનવાનું વિરલ બહુમાન મહારાજશ્રીને મળ્યું હતું. (૭) વિ. સં. ૨૦૭માં, મુંબઈમાં, વરલીમાં થયેલી પ્રતિષ્ઠા વખતે, ચતુવિધ શ્રીસંધની હાજરીમાં, આચાર્ય શ્રી વિજયસમુસૂરિજી મહારાજે તેઓશ્રીને * 'બુતશીલારિધિ'ની યથાર્થ પદવી આપી હતી. . મહારાજશ્રીની જીવનવ્યાપી નિબ વિદ્યાપ્રવૃત્તિ, પરગજુ અને પરગામી વિદ્વત્તા, 1.દ્ધારની અનેકવિધ સત્નતિ, આદર્શ સહૃદયા અને ગામ સાધુતાને જ આ હાર્દિક અંજલિ લેખવી જોઈએ. ધન્ય છે સાધુતા અને અન્ય એ વિદત્તા ! જીવનસાધના અને વિમળ વ્યક્તિત્વ જ્ઞાનની ઉપાસના કરતાં કરતાં ગુરુક જ્ઞાની કે પેથી પંડિત ન બની જવાય, અથવા તે વવશે વર્થિની જેમ વિદત્તા અને ધર્મ જુદાં પડીને હૃદયને રન બનાવી મૂકે, એની મહારાજશ્રી સતત ચિંતા અને જાગૃતિ રાખતા હતા અને ફર્મબંધ આછા થાય, ભવના ફેરા ઓછા થાય અને કલેશ-કથા પણ For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬] શ્રી આત્માનંદ પ્રકાશ આછા થાય એવા પ્રયત્ન તેઓ સતત કરતા રહેતા; એમની સમગ્ર જીવનસાધનાનું આ જ કેન્દ્ર હતું અને આ જ અમૃત હતું. પારકાની નિંદા-કૂથલીમાં તેઓ કયારેય પડતા નહી; અને સામાના નાના સરખા ગુણને પણ મેટા કરી જાણવાના એમના સહજ સ્વભાવ હતા. એમનું જીવન શીલ અને પ્રજ્ઞાના દિવ્ય તેજ અને વૈભવથી સમૃદ્ધ હતુ.. જ્ઞાનની જેમ ચારિત્રને પણ તેએ રસદ! પૂર્ણ યાગથી આવકારતા. સમભાવ એમના રામરામમાં વ્યાપેલા હતા. અને તેથી, પોતે અમુક ફ્રિકા અને અમુક ગહના હોવા છતાં, પોતાના સમુદાયની જેમ ખીજાના સમુદાયના, પેાતાના ગહની જેમ બીજાના ગચ્છન, પેાતાના ફિરકાની જેમ ખીન્નના ક્રિકાના અને પેાતાના ધર્મની જેમ ખીજાના ધર્મને હમેશાં આદર કરી શકતા; અને, મધમાખીની જેમ, જ્યાંથી સાર મળો શકે ત્યાંથી સાર ગ્રહણ કરી લેતા. વિ. સ. ૨૦૦૮નાં સાદડીમાં મળેલ સ્થાનકવાસી સાધુ સમેલનમાં મહારાજશ્રી પ્રત્યે જે આદર અને પ્રેમ બતાવવામાં આવેલા, તે તેએની આવી વિશાળ દૃષ્ટિને કારણે, એ પ્રસ`ગે મહારાજશ્રીના અને સ્થાનકવાસી શ્રમણુસમુદાયનાં સામસામેથી આવતાં સામૈયાં, બે નદીઓનાં નીરની જેમ, જે રીતે એકરૂપ બની ગયાં હતાં એ દશ્ય યાદ રહી જાય એવુ હતુ, તેને. આ સમભાવ, આવું ગુણાનુરાગી વલણું, આવી સત્યગ્રાહક મનોવૃત્તિ, પેાતાની તથા પોતાના પક્ષની ભૂલોને શૅધવા-સમજવા-સ્વીકારવાની તત્પરતા તેમ જં અપાર સહનશીલતા શ્વેતાં સહેજે આચાર્ય હિરભદ્રસૂરિતુ' સ્મરણ થઈ આવે છે. તે શાસ્ત્રોની અને શાસ્ત્રોને જાણવાના દાવા કરનાર વ્યક્તિની, એમ બન્નેની મર્યાદા સારી રીતે જાણુતા હતા. અને તેથી જ વખત આવે સમતાપૂર્વક કડવું સત્ય પણુ ઉચ્ચારી શકતા હતા. તેમના કથનમાં સચ્ચાઈના એવા રણકા રહેતા કે સામી વ્યક્તિ એના પ્રતીકાર કરવા ભાગ્યે જ પ્રેરાય. વિ. સં. ૧૯૯૦ની સાલમાં અમદાવાદમાં મળેલ મુનિસમ્મેલન વખતે ચાર મુનિની કમિટીમાં અને અંતે સમ્મેલનને સફળ બનાવવામાં તેઓ જે કંઈ નિર્ણાયક કામગીરી બજાવી શકળ્યા હતા, એમાં એમના આ ગુણુતા હિસ્સા નોંધપાત્ર હતા. આપણા શ્રમણુસંઘના જુદા જુદા સમુદાયા વચ્ચે જે વાડાબધી જેવુ થઈ ગયુ છે, તેનાથી મહારાજશ્રી સાવ અલિપ્ત હતા. અને કાઈ પણ સમુદાય, ગચ્છ કે ફિરકાના સાધુઓ પાસે જતાં એમને કયારેય ક્ષેાભ કે સકાચ થતેા નહીં”; તેમ એમની પાસે આવવામાં પણ કાઈ પણ સમુદાય, ગચ્છ કે ફ્રિકાના સભ્યી-સાધુઓને સકાચ ન થતા. એમના અતરનાં દ્વાર સૌને આવકારવા માટે સદા ખુલ્લાં જ રહેતાં. અને તેથી જ તેઐ ત્યાગ-વૈરાગ્યમય સયમજીવનના સાચા અને અપૂર્વ આનંદ અનુભવી શકતા. મહારાજશ્રી જુનવાણીપણાની મર્યાદા અને નવા વિચારની ઉપયોગિતા ખરાબર સમજી શકતા; છતાં રખે ને જ્ઞાનેન્દ્વાર અને જ્ઞાનસાધનાના પાતાના વ્રતકાર્યને ક્ષતિ પહેાંચે, એટલા માટે જુનવાણીપણાની સાથે સકળાઈ ગયેલા મોટા મેટા આડભરભર્યા મહેાત્સવાથી કે સુધારા માટેની જેહાદ જેવી ચળવળથી તેઓ સદા દૂર રહેતા; અને છતાં આ બતમાં એમના વિચારે સુસ્પષ્ટ હતા; અને અવસર આવ્યે તેઓ એને નિ યપણે વ્યક્ત પણ કરતા. તેને મન કાઈ કામ નાનુ કે નજીવું ન હતુ; કામ એ કામ જ છે...ભલે પછી દુનિયાની સ્થૂલ નજરે એ નાનુ હોય—અને કામની રીતે જ એ કામ કરવુ ોઈએ; એમાં ઉતાવળને અવકાશ ન જ હૈયું : આ દષ્ટિ મહારાજશ્રીની સમગ્ર પ્રવૃત્તિઓમાં પ્રસરી રહેતી. અને તેથી તે દરેક કામને ચીવટપૂર્વક કરવા વાયા હતા. પેાતાની જ્ઞાનસાધના અને જીવનસાધનામાં તેઆને જે વિરલ સફળતા મળી એમાં આ દૃષ્ટિના પણ ભાગ સમજવે. ઘટે. શિષ્યેત વધારવાના, નામના મેળવવાન! કે પદવી લેવાના બ્યામેહથી તે તદ્દન અલિપ્ત અને અળગા હતા. આચાર્યાં પદવી માટેની પાટણ શ્રીસ'ધની આગ્રહભરી વિનંતિના તેઓએ વિનમ્રતા તેમ જ દૃઢતાપૂર્ણાંક For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી પુણ્યવિજયજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક ઇન્કાર કર્યો હતો, વિ. સં. ૨૦૧૦માં વડેદરાના શ્રીસ છે તેઓને “અગમપ્રભાકર”નું બિરુદ આપ્યું તે પણ તેઓને પૂછયા વગર જ. વિ. સં. રવેરમાં આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીની જન્મશતાબ્દીની, મુંબઈમાં, અખિલ ભારતીય ધેર ઉજવણી થઈ તે વખતે પણું મુંબઈના શ્રી તથા અન્ય સ્થાનના મહાનુભાવોએ મહારાજશ્રીને આચાર્ય પદવી માટે ખૂબ આગ્રહ કરે, પણ મહારાજશ્રીએ એ વખતે પણ એનો વિવેકપૂર્વક ઇન્કાર કર્યો હતો. છેવટે એ જ વર્ષમાં, મુંબઈમાં વરલીનાજિ નદિરની પ્રતિષ્ઠા વખ, આચાર્ય શ્રી વિજ્યસમુસૂરિજી મહારાજે, પUાને સંતોષ અને સંઘના આનંદ ખાતર, મહારાજળીની જાણ બહાર, શ્રીસંઘ સમક્ષ, એને “મૃતવારિધિની પદવી આપીને તેનું બહુમાન કર્યું હતું. મહારાજશ્રી જેમ જ્ઞાનની લ કર રહેતા, તેમ ધર્મની લણે પ તેઓ સતત કરતા રહેતા. ગમે તેવાં ગીર કામ વચ્ચે પણું તેઓ બાજીવોને જર્મની વાત સમાવવામાં કચારેય આનાકાની કે સાયને લોભ ન કરતા. એમના અંતરમાં એ વાત બરાબર વસી ગઈ હતી કે જે વ્યક્તિ જે મેળવવા આપણી પાસે આવે છે તેને તેની માતા પ્રમાણે આપણે અપવી જ જોઈએ; કારણ કે એમનું જીવન અને ધર્મ એકાકાર બની ગયાં હતાં. એમને ઉષામાં પ્રતિક્રમણ કરના કે દેરાસરમાં પ્રબુદર્શનચયવદન કરતા જેવા એ એક લહાવો છે. ત્યારે, લેશ પણ હોવળ વગર, જાણે આત્મા અને પરમાત્મા તો નિરાંતે વાત થતી હોય એવી પ્રસન્નતા અને શાંતિ આ અનુભવતા હોય, એ. જે આપણને લાગે. તેનું અંતર ખૂળ કરુણાભીનું હતું. કોઈ પણ દુઃખ જોઈને એ કવવી લાગતું. એમની પાસે કંઈક દુઃખી વ્યક્તિએ સાઉ. માટે આવતી; અને એમના બારણેથી ખાલી હાથે કોઈ પાછા ગયે જા નથી, જે સગવડ હેય તે લાખ રૂપિયા પણ દાન જોનાં દુઃખ દૂર કરવા માટે ચેડા રામયમાં વહેચી ખાવે એ લાલુ, ઉદાર અને પરગજુ એમને સ્વ.વ હતી. . ગમે તેવી મુંઝવણના સમયે કે વજન-સાથીના વિગ વખતે પણ તેઓ સંસારના ભાવેને વિચારીને જે રીતે સ્વસ્થ અને શાંત રહી શકતા, તે એમણે સાધલી સ્થિતપ્રજ્ઞતાનું ફળ હતું. વિ. સં. ૨૦૨૫ના મેરુતેરશન પર્વદિને ( તા. ૧૬-૧-૧૯૬૯ના રજ) તેઓના ચિરસાથી પંન્યાસજી મહારાજ શ્રી રમણીકવિજયજીના અણધાર્યા કાળધર્મ વખતે તેઓ જે સ્વસ્થતા જાળવી શકા, તે એમની સાધનાને બળે જ, એ વખતે તેઓએ ૧, ૨૭–૩–૧૯ી: રોજ લખેલ એક પત્રમાં લખ્યું હતુ કે– શ્રી રમણીક એકાએક અણધારી રીતે વિદાય લઈ ગયા ! ઘણાં વર્ષને આત્મીય સંબંધ એટલે સહજ ભાવે અને લાગે છે ખરું જ. તે છતાં હવનું ગાંભીર્ય એવું નથી. સંસારમાં આપણે સંસારી જેવા રહ્યા એટલે અંતર કાપ લાગે તે ખરી જ, આમ છતાં હું સર્વથા સમાધિ અને શાં િમાં છું.” ' સંયમ, ત્યાગ, વૈરાગ્યની નિર્વા શાધના અને જીવનરૂપી સાધુતાનાં દર્શન કરાવતા આ બેલ શ્રી પુણ્યવિજયજી મહારાજની જળકમળ જેવી સાધનની સાક્ષી શકે છે. સમજપૂર્વક કડવાશનું પાન કરીને પિતાની સહનશીલતા, ગંભીરતા અને અનાસક્તિને ચરિતાર્થ કર્યાના કંઈક પ્રસંગે મહારાજશ્રીના જીવનમાં રાજ રીતે વણાઈ ગયા હતા, અને મહારાજશ્રીની વિગતો તે એમની પોતાની જ હતી ! પેલું સાગમાં તરતું બેઠું' જેવું છે? પાણી ગમે તેટલું વધે ને એ તો જીની ઉપર ને ઉપર જ રહે છે, મહારાજશ્રી પાસે પ્રાચીન પ્રતે, કળામય સામગ્રી અને પુરાવાની વસ્તુઓને કે ઉત્તમ સંગ્રહ હો! છતાં એ ક્યારેય હિ-માયાને જગાવીને એમના અકિંચનભાવને ખદિત કર્યું નહોતા શકે. તેઓએ પ્રતિષ્ઠા કરાવી હતી, દીક્ષા આપી હતી, અવારનવાર જ્ઞાનનાં શાને અને કળીની સામગ્રીનાં પ્રદર્શને જ્યાં હતાં વિ. સં૨૦૦૬માં અમદાવાદમાં એરિએન્ટલ કોન્ફરન્સના અધિવેશન વખતે જેલું પ્રદર્શન ખૂબ મે.ટું અને ખૂબ આકર્ષક તેમ જ યાદગાર For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮] શ્રી આત્માનંદ પ્રકાશ બન્યું હતું), નાના-મોટા ઉત્સવમાં પણ ભાગ લીધે હતા, અને જીવનમાં કંઈક નાનાં-મોટાં યશનામી કામે કર્યા હતાં, પણ એ બધું જ જળકમળની જેમ સાવ અલિપ્ત ભાવે ! એ માટે આભાવનું નામ નહીં. નમ્રતા અને જ્ઞાની પ્રત્યેની ભક્તિથી પ્રેરાઈને તેઓ, વિ. સં. ૨૦૦૪ની સાલમાં, જૈન સંધના વીસમી સદીના દેવદ્ધિ ગણિ ક્ષમાશ્રમણ, આગમેદ્ધારક આચાર્ય શ્રી સાગરાનંદસૂરિજી મહારાજને ખાસ વંદના કરવા અને શાતા પૂછવા સૂરત ગયા હતા–આચાર્ય મહારાજ ત્યારે માંદગીને બિછાને હતા. એ બને અગમવેત્તાઓનું મિલન જેએએ જેવું તેઓ ધન્ય બની ગયા. કયારેક કેઈની સાથે નારાજ થવાને કે કેઈના પ્રત્યે કરવાને પ્રસંગ આવે તે પણ એવી લાગણી, જરાક પવને લાગતાં પાટી ઉપરથી રતી સરી પડે એમ, તરત જ એમના મન ઉપરથી દૂર થઈ જતી. કષાને ઘેરે રંગ કે આકરે ડંખ એમના ચિત્તને કચારેય કલુષિત કરી શકતો નહીં. મહારાજશ્રીની કુણુશ તો જુઓ : વિ. સં. ૨૦૦૬ માં તેઓ જેસલમેર જઈ રહ્યા હતા. તે વખતે વરકાણમાં આચાર્ય મહારાજ શ્રી વિજયવલ્લભસૂરિષ્ટને મળવાનું થયું. એ એમનું આખરી વિલન હતું. એ વખતે આચાર્ય મહારાજની અખેનાં તેજ શમી ગયાં હતાં. મહારાજશ્રીએ સહજભાવે લાગણીભીના સ્વરે કહ્યું : આપ તે સદા પ્રકાશમાન છો; આપનાં નેત્રોનું તેજ પાછું આવવું જોઈએ.’ એ વાતને ત્રણેક વર્ષ વીતી ગયાં. મુંબઈમાં ડોકટર ડગને આચાર્ય મહારાજની આ ઓપરેશન કર્યું; આંખેડનું શમી ગયેલું તેજ ફરી જાગી ઊઠયું. આ સમાચાર મહારાજશ્રીને એક પત્રથી અમદાવાદમાં મળ્યા. પત્ર વાંચીને અને એમાં આચાર્ય મહારાજના પિતાના અક્ષરો જોઈને મહારાજશ્રીનું હૈયું ગદ્ગદ થઈ ગયું. મહારાજશ્રીની અને હર્ષનાં આંસુ વહાવી રહી. પ્રસન્ન વૈરાગ્ય અને સંવેદનશીલ હૃદયનું જ આ પરિણામ ! અનેક દુઃખી-ગરીબ ભાઈઓ-બહેને તે મહારાજશ્રી પાસે આશ્વાસન અને સહાય મેળવવા આવતાં જ; પણુ સાધ્વી-સમુદાયને માટે તે તેઓ વિશાળ વક્ષા અને વત્સલ વડીલ જેવા હતા. પિતાના સમુદાયનાં સાધ્વીજીઓને જ એમની મમતાને લાભ મળતો એવું નથી. કોઈ પણ સમુદાય કે ગચ્છનાં સાધ્વીજીએ એમની પાસે સકાચ વગર જઈ શકતાં અને એમની પાસેથી દરેક જાતની સહાય મેળવી શકતાં, એટલું જ નહીં, પિતાની મૂંઝવણ, ભૂલ કે જરૂરિયાત વિશ્વાસપૂર્વક તેઓને કહી શકતાં. આવી બાબતમાં તેઓ સગર સમાં ગંભીર અને મેઘ સમાં ઉપકારી હતા. જેઓને મહારાજશ્રીના નજીકના પરિચયમાં આવવાને અવસર મળે છે, તે જાણે છે કે વધુ સારીઓના ધર્મપુત્ર, મોટાં સવીજીઓના ધર્મબંધુ અને નાની ઉંમરનાં સાધ્વીજીઓના ધર્મપિતા બનીને એમની દરેક રીતે સંભાળ રાખવી અને એમને પોતાને વિકાસ સાધવાનું પ્રોત્સાહન આપવું એ મહારાજશ્રીને માટે બહુ સહજ હતું. આવી કે બીજી કોઈ પણ બાબતમાં જ્ઞાનીપણાને. ભાર એમના મમતાભર્યા વ્યવહારની આડે ન આવી શકતે. સાવી-સમુદાયના ઉત્કર્ષની વાત મહારાજશ્રીના હવે કેવી વસેલી હતી એ અંગે તેઓએ કહ્યું હતું કે “પાટણ, માતર આદિમાં સાર્વ. મહારાની પ્રાચીન મૂર્તિ એનાં દર્શન થાય છે, કાાં આશ્ચર્ય તે છે. જ કે કઈ પણ એવી શાસનપ્રભાવિકા મહત્તરા, ગણિની કે સાધ્વીની જીવનકથ. આજે અણુ સામે નથી, એક રીતે જન વાડુમયમાં આ ખાતી જ છે. અસ્તુવર્તમાન યુગમાં અનેક સાધ્વીઓનાં નાનાં-મોટાં જીવનચરિત્રો લખાઈ રહ્યાં છે એ હર્ષની વાત છે.” (જ્ઞાનાંજલિ, પૃ. ૨૩૨) વળી, આજ મુદ્દાને અનુલક્ષીને મહારાજશ્રીએ મુંબઈમાં, ભાયખલામાં, ઈ. રર-ર-૧૯૭૧ના રોજ For Private And Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી પુણ્યવિજયજી શ્રદ્ધાંજલિવિશેષાંક આચાર્ય ભગવાને (આચાર્ય શ્રી વિજલ્લભસૂરિજી મહારાજે) એક કાળ, શાસ્ત્રના એક અદેશને ધ્યાનમાં લઈને, સાખીઓના વ્યાખ્યાનને અને કપત્રના વાચનને નિષેધ કર્યો હતો. અને પછી, બદલાયેલી પરિસ્થિતિને અને લાભાલાલને તેમ જ સાધ્વીસમુદાયના વિકાસને વિચાર કરીને, તેઓએ પોતે જ એની પિતાના આઝાવતી સાધ્વસમુદાયને અનુમતિ આપી હતી. આ વાતનું મહત્વ સૌ કોઈએ આ દૃષ્ટિએ અવધારવું ઘટે. આચાર્ય મહારાજની સમયતા એવી વિવેકભરી અને જાગૃત હતી કે, જે એમને એમ લાગ્યું હેત કે, સાધ્વીવર્ગને આવી છૂટ આપવાથી શાસનને નુકસાન થવાને લાવે છે, તે આ છૂટને પાછી ખેંચી લેતાં તેઓ ખનયાત નહીં. પણ તેઓએ આવું કઈ પગલું ભર્યું ન હતું. એટલે આપણુ સાધ્વીસધને શ્રાવકસંઘની સમક્ષ પણ વ્યાખ્યાન આપવાની તેમ જ એને કલ્પસૂત્રનું વાચન કરવાની જે અનુમતિ તેઓએ આપી હતી તેથી એકંદરે જૈન સંધને લાભ જ થયું છે.” (“ બે મહત્વનાં પ્રવચને', ૫, ૭ ) ધર્મને અને ધાર્મિકતાને વ્યાપક દષ્ટિએ સમજવાની જરૂરનું સૂચન કરતાં મહારાજશ્રીએ કહ્યું છે કે – “આજે એ સમય આવી લાગે છે, જયારે ધર્મ માત્ર વ્યાપક રીતે મનુષ્યને એના જીવનવિકાસમાં કઈ રીતે સહાયક બને એ દરેક વિત્ત મનુષ્ય સ્થિતપ્રજ્ઞ બની વિચારવું જ જોઈએ અને તે જ ત્યાગ, તપ અને સમભાવરૂપ વાસ્તવિક ધર્મ અને ધાર્મિકતા આપણા છત્રનમાં સ્થાન લઈ શકશે. એ સિવાય, પિત પાતાના માનેલ. સંપ્રદાયની રીતિ પ્રમાણે, બાહ્ય ક્રિયાના વાઘા ગમે તેટલા નજરે દેખાય, પરંતુ સાચી ધાર્મિકતા તે મરી જ જશે. આજની આપણું સૌની જીવનચર્ચાને વિચાર કરવામાં આવે તે આપણને, કદાચ સાર્વત્રિક ન કહીએ તોપણ, આપણા મોટા ભાગની ધાર્મિકતા તે મરી ગયેલી જ દેખાશે. આનું મુખ્ય કારણ બીજું એ કેય નથી, પણ આપણે સૌએ સાંપ્રદાયિક અને સામુદાયિકતાના સંકુચિત અને અતિસંકુચિત કુવામાં પડીને આપણું વિજ્ઞાનવૃત્તિ અને સમભાવનાના વિશાળ તત્વને જીવનમાંથી ભુલાવી દીધું છે, એ છે.” (જ્ઞાનાંજલિ, આવી ધાર્મિકતાને સમજવા અને જીવનમાં ઉતારવા માટે મહારાજશ્રી સાસર્વદા પ્રયત્નશીલ રહેતા અને કોઈ પણ નિમિત્તે આત્મધનનું અપહરણ કરી જનાર તસ્કર અંદરથી જાગી ન શકે કે બહારથી પેસી ન જાય એ માટે નિરંતર જાગૃતિ રાખતા; એવું અપ્રમત્ત એમનું જીવન હતું. બાળક જેવી નિર્દોષતા તેઓને સહજસિદ્ધ હતી. મહારાજશ્રીની અંતર્મુખદ્રષ્ટિ અને ત્વનજાગૃતિને એક પ્રસંગ જાણવા જેવું છે : એક વાર મહારાજશ્રીને તાવ આવ્યો. તવ ઘણે આકરો અને અસહ્ય બની જાય એટલે વધારે હતી. મહારાજશ્રી બેચેન બનીને ક્યારેક બૂમ પાડી ઊઠતા. એક વાર તે એ બોલી કથા કે “ આપણું અધ્યાત્મ ખવાઈ ગયું! એ કેવું નબળું સમજવું !' હું એ વખતે હાજર હતા. મને થયું, જેમને પોતાના અધ્યાત્મની શક્તિ-અશક્તિને અટલે ખ્યાલ હોય એમનું અધ્યાત્મ નબળું કે ખવાઈ ગયેલું કેવી રીતે ગણું શકાય એ પ્રસંગ અંતરમાં કોતરાઈ ગયે. અંગત પરિચયની ડીક વાત મહારાજશ્રીનાં દર્શન પહેલવહેલાં ક્યારે કર્યા એ તો સ્પષ્ટપણે સાંભરતું નથી; વિ. સં. ૧૯૯૦માં અમદાવાદમાં મુનિસમેલન થયું તે વખતે, સંભવ છે, એમનાં દર્શન કરવાનો અવસર મળ્યો હોય. પણ એટલું બરાબર સાંભરે છે કે મુનિસંમેલને જે પટ્ટક તૈયાર કર્યો હતો, એનું મૂળ લખાણ મહારાજશ્રીના હસ્તાક્ષરમાં લખાયું હતું. અને એના ઉપર જ આઠ આચાર્યો અને એક મુનિવર, એમ નવ શ્રમણભગવંતોની તે સહી લેવામાં આવી હતી. For Private And Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦] શ્રી આત્માનંદ પ્રકાશ આ સંમેલને જૈનધર્મ ઉપર થતા આક્ષેપો પ્રતિકાર કરવા માટે “શ્રી જૈનધર્મ સત્ય પ્રકાશક સમિતિ' નામે એક સંસ્થાની સ્થાપના કરી હતી. અને આ સમિતિ તરફથી “શ્રી જૈન સત્ય પ્રકાશ' નામે એક માસિક શરૂ કરવામાં આવ્યું હતું. ત્રિપુટી મહારાજ તરીકે જન સંઘમાં વિખ્યાત બનેલા વિદ્વાન મુનિરાજ શ્રી દનવિજથજી આદિની ભલામણથી હું સમિતિ સાથે જોડાય અને એન. માસિકના સંચાલન-સંપાદનનું કામ સંભાળવા. લાગે. મને લાગે છે કે, આ નવ કામગીરી સંભાછતાં સંભાળતાં પત્રવ્યવહાર :રા મહારાજશ્રીના સંપર્કમાં આવવાનું બન્યું. આ પછી બે-ત્રણ વર્ષ મુનિરાજ શ્રી દર્શનવિજયજી મારાજ વગેરે પાટણ ગયા ત્યારે હુ પણ પાટણ ગયેલે. મારાજજીને કંઈક નિટથી પરિચય મેળવવાને મારે માટે એ પહેલે જ અવસર હતો. પણ એ વખતે તેઓએ એવું હેત દાખવ્યું કે જાણે હું લાંબા વખ થી એમને પરિચિત ને હોઉં. મહારાજશ્રીને મન કઈ પતાને છે, ન કેઈ પરા છે, ન કોઈ અપરિચિ; એમના અભંગ કારે સીને સદા વાત્સલ્ય અને ઉલ્લાસભર્ચે રમાને આવકાર મળતા. મહારાજશ્રીએ કબાટ, પેટીઓ અને થિીઓ ઉધાડી ઉઘાડીને મને કંઈ કંઈ અવનવી વસ્તુઓ મમતાપૂર્વક બતાવેલી, એ આજે પણ સારી રીતે સાંભરે છે. પૂજ્ય પ્રવક શ્રી કાંતિવિજયજી મહારાજ તથા પૂર્વ ચતુરવિજયજી મહારાજની અમદષ્ટિને લાભ પણ આ વખતે જ મલે. આ પછી મહારાજશ્રીને પરિચય ઉત્તર વધતો ગયે. વિ. સં. ૨૦૦૬માં તેઓ જેસલમેર ગયા ત્યારે ત્યાંની કામગીરીની માહિતી આપતા પત્રો તેએ અવારનવાર મને લખતા રહેતા. જેસલમેરથી પાછા ફરતા સ્થાનકમગી ફિરકાના ઉદાર, સહૃદય, વિદ્વાન અને સ્વતંત્ર ચિંતક સંત ઉપાધ્યાય શ્રી અક્ષરમુનિજી (કવિ મહારાજ) તથા શ્રી મદનલાલજી મહારાજ સાથે મહારાજાને જે ધર્મ સ્નેકભર્યો હાર્દિક સંબંધ ગાઢ થયેલો એની વિગત પાલનપુરમાં ખુદ શ્રી અરમુનિ તથા શ્રી મદનલાલજી મહારાજના મુખેથી સાંભળીને અંજાર ગાદ થઈ ગયું અને લાગ્યું કે મહારાજશ્રીના હૃદયની વિશાળતા સાચે જ સાગર જેવી છે. એ વર્ષને સંકેત તો એ હતો કે મહારાજશ્રી તથા આ મુનિવરેડ પાલનપુરમાં સાથે જ માસું કરે અને આગમ-સંશોધન તથા બીજા સાહિત્ય-કાર્યો અંગે વિચાર-વિનિમય કરે. પણ વચમાં કંઈક અણધાર્યો વિક્ષેપ એ આવ્યો કે, આ શક્ય ન બન્યું. તેઓનું ચોમાસું પાલનપુરમાં થયું; મહારાજશ્રી અમદાવાદમાં ગાયું રહ્યા. વિ. સં. ૨૦૦૮ની આ દાત. આ પછી, વિ. સં. ૨૦૧૮નું ચોમાસું મહારાજશ્રીએ એમના વતન કપડવંજમાં કર્યું એ એક વર્ષને બાદ કરતાં, છેક વિ. સં. ૨૦૨૩ સુધીનાં બધાં ચોમાસાં મહારાજશ્રીએ અમદાવાદમાં કર્યા, એટલે એમની વધુ નિકટમાં આવવાનો વિશેષ લાભ મળને રડ્યો. વિ. સં. ૨૦૧૭માં શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મહારાજશ્રીના મગદર્શન નીચે, મૂળ આગમસૂત્ર પ્રકાશિત કરવાની ચેજના શરૂ કરી અને હું, એની વ્યવસ્થા સંભાળવા, સહમંત્રી તરીકે શિવાલયમાં જોડાયે. આથી વિ. સં. ૨૦૧૭ થી ૨૦૧૭ સુધી મહારાજશ્રીને બહુ જ નકટથી જોવા-જાણવાને, એમના વાત્સલ્યના મહેરામણું સમા અંતરને અનુભવવાને અને એમની વિદ્વત્તાથી સુરક્ષિત સાધુતા અને સાધુતાથી શોભત વિદત્તાનાં દર્શન કરવાને જે અવસર મળે તે ખરેખર અપૂર્વ અને જિંદગીના અમૂલ્ય લડાવા છે. માટે ભાગે તે, “ ડુંગરા દુરથી રળિયામણું” એ કહેવતની જેમ, સમાજમાં, ધ માં કે દેશમાં મોટી ગણાતી. વ્યક્તિઓમાં પણ મેટા ભાગની એવી હોય છે કે જે જેમ એમને નિકટને પરિચય ધતા જાય તેમ તેમ એમની મેટાઈ અંગેની આપણી માન્યતા નકામી સાબિત થતી જાય છે અને તેઓ ખરે વખતે ફટકિયા મોતી જેવા પુરવાર થતાં લાગે છે. એટલું જ નહીં, એમની કંઈ કઈ ક્ષતિઓ આપણ આગળ છતી થતી જાય છે. પણ મહારાજશ્રીની બાબતમાં મારે તેને જ એમના પરિશ્યમાં આવનાર સીકેઈને પણ અનુભવ આથો સાવ જુદો છે. જેમ જેમ એમને વધુ ને વધુ નિકટને પરિચય થતો ગયો, તેમ તેમ એમના વધુ ને For Private And Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * * * * * * * * * - ---- - --- -- - ---- * * * * * - - - - - - - - - મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક [૩૧ વધુ ગુણેની છાપ અંજાર પર પડતી ગઈ. એમની નિખાલસતા તે એમની જ હતી ! ઘણું વાર તે એમની રહેણીકરણી અને એ જ સવાલ થઈ આવ કે મહારાજશ્રીની સાધુતા વધે કે વિદત્તા ! સાચે જ, ચંદન જેમ વધુ ઘસાય તેમ વધુ સુગંધ પ્રસરાવે, એવુ ભવ્ય અને દિલ તેઓશ્રીનું જીવન હતું. ને પણ, ના પાડવાનું કે ઈના નાના-મોટા ગમે તેવા કામ માટે પણ સમયની કૃપા કરવાને મહારાજના સ્વભાવ જ ન લો. આથી આગમ-સંશોઘનના કામમાં વિક્ષેપ આવી જતા જોઈને હું અકળાઈ જતા, અને બરમાં કે ઓિ બહારગાગ હોય તે પત્ર લખીને, અવારનવાર ફરિયાદ કરતા જ રહેતા. પણ સંત પુર પિતાને આંગણેથી ધિને જાકારો આપે લાલજાતનાં રાઈ ને પોતાના મિત્ર માનવાનું એમનું જીરનેવત હતું જે એટલે મારી ફરિયાદને ભાગ્યે જ દાદ મficી. નાં ઘણું વાર મહારાજશ્રી આમવિશ્વાસપૂર્વક એવું આશ્વાસન આપતા કે આ બાબતમાં તું નકામી ચિંતા કરે છે. હું શી વર્ષ જુવાન છું અને આમ-સશોધનનું કામ મારે હાથે જરૂર પૂરું થવાનું છે એ શબ્દ ખાલી શબ્દ જ રહ્યા અને મહારાજશ્રી ૭૬ તારની ઉંમરે જ સ્વર્ગવાસી થયા, એ વાતને વિચારથી હજી પણ જ્યારે મન ઉદાસ ખની જાય છે, ત્યારે અને એક જ વિચારથી આશ્વાસ, ગળે છે કે આવા મહાન, વિદ્વાન અને પવિત્ર સંત પુરુષને આટલેસગ શો, એ કઈ ઓછા સદ્ભાગ્યની વાત છે ! બાકી છે, સંસારમાં કેકનું ધાર્યું થયું છે અને કેની ઈચ્છાઓ પૂરી થઈ છે ? સંસારનું નામ જ અરજતા ખંભાતનો વિહાર, પં. શ્રી રમણીકવિજ્યજીનો સ્વર્ગવાસ વિ. સં. ૨૦૪નું ચોમાસું પૂરુ થયું એટલે આગમનના કાર્યને વેગ આપવા મહારાજથી અમદાવાદ પાછા ક્યારે ફરે એની અમે સૌ કાગના ડોળે રાહ જોતા હતા. પણ અમારી ભાવના સફળ ન થઈ શકે એ આદર- સ્નેહ અને અમને પણ ગમી જાય એ મીઠા અવરોધ વડોદરાના સ શ કર્યો એના અમે પણ ઉલ્લાસથી રાણી બન્યા હતા. એ જ વ, કે માસ બાદ, વિ. સં. ૨૦૨૫ના માહ વદિ પાંચમના રોજ, મહારાજશ્રીને દીક્ષા લીધાને ૬૦ વર્ષ પૂરાં થતાં હતાં, એ નિમિત્તે વડોદરાના સંઘે મહારાજશ્રીને દક્ષિાપર્યાયપુષ્ટિપૂર્તિ સમારોહ જિવવાનું નક્કી ક્યું હg. એટલે તે પહેલાં મહારાજશ્રી અમદાવાદ પાછા આવે એ શકય ન હતું. આ કામે અમારાથી તે. કંઈ બોલી કે ફરિયાદ કરી શકાય એમ હતું જ નહીં. અમને પણ એને ઘણે આનદ અને ઉલ્લાસ હતા. વચલા સમયમાં રાહારાજશ્રીએ ખંભાતને શ્રી શાંતિનાથ તાડપત્રીય ભંડાર તપાસીને વ્યવસ્થિત કરવા ખંભાત જવાનું નક્કી કર્યું; અને વચમાં તેઓના વયોવૃદ્ધ શબ્દ મુનિરાજ શ્રી ભદવિજયજીના વતન ગંભીરા ગામના દેરાસરને ૧૦૦ વર્ષ પૂરાં થયાં હતું, એ નિમિત્તે ત્યાં જવામાં આવેલ મહોત્સવમાં ઉપસ્થિત રહેવાનું નક્કી કર્યું. એ કામ પતાવીને મહારાજશ્રી ખંભાન ગયા. ત્યાં ત્રણેક અઠવાડિયા સ્થિરતા કરીને, ભંડારને સર કરવાનું કામ પતાવીને, તેઓએ વડોદરા તરફ વિહાર કર્યો. આ વાતે મહારાજશ્રીના ૬૦ વર્ષના દીક્ષાપતની સમા નિરિત્તે વડોદરામાં યોજાયેલ સમારોહ પ્રસંગે મહારાજને અર્પણ કરવાના કાનાંજલિ” ઝંખના મુદનું કામ ચાલુ હતું. આ ગ્રંથ માટે મારે મહારાજશ્રીને કંઈક વિસ્તૃત પશ્ચિય લખવાનો હતો. એટલે એ અંગેની વિશે માહિતી મેળવવા હું બે દિવસ માટે ખંભાત ગયે અને મહારાજશ્રી તેમ જ પન્યાસ શ્રી રમણીકવિજી પાસેથી બની તેટલી માહિતી મેં ધી લીધી. ' મહારાજશ્રીને માટે પન્યાસ શ્રી રમણીકવિજયજી મહારાજ તા, કાયાની છાયાની જેમ, અભિન્ન હતા. અને મહારાજશ્રીની સંભાળ રાખવાનું સંપકારક કાર્ય તેઓ પૂર, આદર અને નેહથી કરતા હતા, આ For Private And Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ર ] શ્રી આત્માનંદ પ્રકાશ વિદ્યાવ્યાસંગી મુનિવર ખૂબ સરળ અને ઉદાર હતા. અમારા બે વરચે ઠીક ઠીક ગાઢ ધર્મ સ્નેહ રચાઈ ગયે હ; મારા માટે તેઓ વાતના વિસામારૂપ હતા. પંન્યાસ શ્રી રમણીકવિજયજીની તબિયત બરાબર રહેતી નહોતી. એમને કંઈક હૃદયની પણ તકલીફ હતી. ચોમાસું પૂરું થયું એ અરસામાં મુંબઈના કાર્યકરોએ શ્રી પુણ્યવિજયજી મહારાજને, આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજની જન્મશતાબ્દીની ઉજવણી કરવાની યોજનાને વેગ મળે એટલા માટે, મુંબઈ પધારવાની વિનંતી કરવાનું નક્કી કર્યું હતું; અને એ માટે શરૂઆતમાં મહારાજશ્રીને કાગળ પણ લખ્યા હતા. આ રીતે મુંબઈ જવાને એક નવો વિચાર શરૂ થયો એટલે પંન્યાસ શ્રી રમણીકવિજ્યજીને ક્યારેક થયું કે હૃદયની તકલીફના નિદાન અને ઉપચાર માટે મુંબઈ જવાનું થાય તે ઠીક, શ્રી પુણ્યવિજયજી મહારાજ તે, પિતાનાં અનેકવિધ સંશોધનકામને લીધે, મુંબઈ જવાને વિચાર સરખો કરે એમ ન હતા, પણ, પંન્યાસ શ્રી રમણીકવિજયજીની તબિયતની દષ્ટિએ, તેઓને પણ મુંબઈ જવાને વિચાર ધ્યાન આપવા જેવો લાગ્યો. પણ એટલામાં ખંભાતથી પાછા ફરતાં, તેઓ વડોદરા પહોંચે તે પહેલાં જ, છાણી મુકામે, મેરુ તેરશના પર્વ દિને, પંન્યાસ શ્રી રમણકવિજ્યજી મહારાજ એકાએક કાળધર્મ પામ્યા ! પછી તે અમને તથા બીજાઓને પણ લાગ્યું કે હવે મહારાજશ્રી મુંબઈ તરફ વિહાર કરવાને બદલે અમદાવાદ તરફ જ વિહાર કરશે. વડોદરાને મહારાજશ્રીની દીક્ષાના સાઠ વર્ષને સમારોહ ક્યારે પૂરી થાય અને મહરાજશ્રી કયારે અમદાવાદ તરફ વિહાર કરે એની જ અમે પ્રતીક્ષા કરી રહ્યા. છેલ્લાં બે વર્ષ મુંબઈમાં જ વડોદરાનો સમારોહ સુંદર રીતે પૂરો થયો એટલે શ્રી પોપટલાલ ભીખાચંદ, શ્રી જેસિંગલાલ લલ્લુભાઈ અને શ્રી જયંતીલાલ મણિલાલ ઘડિયાળી–એ મુંબઈના ત્રણ આગેવાને મહારાજશ્રીને વિનંતિ કરવા તા. ૯-૩-૧૯ના રોજ વડોદરા પહોંચ્યા. વચલા સમયમાં મહારાજશ્રીના મનમાં મુંબઈ જવું કે નહીં એનું મંથન ચાલતું હતું; અને સામાન્ય રીતે અમને એવા સંકેત મળતા હતા કે તેઓનું મન મુંબઈ તરફ વિહાર કરવાનું નથી. પણ ભાવીને સંકેત કંઈક જુદો જ હતું. ભવિતવ્યતાને એ ભેદને પામવાનું આપણું ગજું શું ? આમાં પણ એમ જ થયું. મુંબઈના આગેવાને વડોદરા આવ્યા તે દિવસે મહારાજશ્રીએ મને પણ વડોદરા બેલાવ્યો. તેઓએ હજુ કશે નિર્ણય કર્યો ન હતો અને તેનું મન ખુલ્લું હતું; એટલે મુંબઈ તરફ વિહાર કરવા સામે મારે જે કંઈ કહેવું હોય એ કહેવાની તક આપવા માટે મને વડોદરા બેલા. હશે, એમ માનું છું. મને તે સતત એક જ વિચાર સતાવતો હતો કે અગમ-સૉધનનું કામ શરૂ કર્યું નવેક વર્ષ થઈ જવા છતાં એ કામની પ્રગતિ ઠીક ઠીક ધીમી હતી, અને મહારાજશ્રીના હાથે અને તેઓની દેખરેખ નીચે એ કાર્ય જેટલું સર્વાગ સંપૂર્ણ થઈ શકશે એટલું બીનના હાથે નહીં જ થઈ શકે; આ કાર્ય માટે, મહારાજશ્રી જેવી સજજતા, સૂઝ અને સમપત્તિ બીજા કેઈમાં હોય એમ મને લાગતું ન હતું. તેથી મારો મત તે સ્પષ્ટ હતું કે મહારાજશ્રીએ મુંબઈ તરફના વિહારને વિચાર જતો કરીને બને તેટલાં વહેલાં અમદાવાદ પધારવું જોઈએ. મેં મારી વાત કંઈક આવેશ સાથે રજૂ કરી. આ બાબતમાં મને એક બીજા વિચારથી પણ બળ મળ્યું હતું' : ત્રણ કે ચાર દિવસ પહેલાં મારે કઈ કામસર શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ પાસે જવાનું થયેલું ત્યારે મેં તેઓને વિનતિ કરી કે મહારાજશ્રી મુંબઈ તરફ વિહાર ન કરતાં અમદાવાદ પધારે એવી વિનતિ આપ પત્ર લખીને કરી. તેઓએ મારી વિનંતિ માન્ય કરી અને બીજે દિવસે પત્ર પણ લખ્યા. હું વડોદરા રવિવારે ગયા હતા એટલે મને વિશ્વાસ હતો કે મારા વડોદરા પહોંચતાં પહેલાં શનિવારે મહારાજશ્રીને શેઠશ્રીને પત્ર મળી જ ગયે હશે, એટલે હું મારી વાત ભારપૂર્વક રજૂ કરી શકીશ. તેથી મેં વડોદરા પહેચીને For Private And Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુનિ શ્રી પુણ્યવિજયજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક [ 33 મહારાજશ્રીને પહેલું આ કાળા બાબત પૂછ્યું તેએાએ ના કહી, જવાબ સાંભળીને . નિરાશ થયા, પાછળથી જાણવા મયુ` કે, મને મારી વાત રજૂ કરવામાં સાયક થઈ પડે એવે, શ્રીયુત ફૂલચંદભાઈ શામજીએ મુંબઈથી, મહારાજશ્રીને લખેલા પત્ર પણ તેમને શનિવારે પી જવા બેઈતા હતા તે નહેાસ મળ્યું. આ કાગળમાં એ મહારાજશ્રીને મુંબઈ પધારવાની આગ્રહભરી વિનંતિ કરવાને બદલે આ બ્રાહ્મામાં અનુકૂળ લાગે એવા નિર્ણય સુખેથી લેવાનું લખ્યુ હતુ. પશુ બનાકાળ જ જુદા હતા એટલે આ બંને કાગળા માયા પડ્યા ! છતાં મેં મહારાજશ્રીને તથા ચુંબઈના આગેવાનોને મારે જે કહેવું હતુ તે સ્પષ્ટ રૂપે અને ભારપૂર્વક કહ્યું”. મુંબઈના ભાઈઓ નારાજ થાય એવી કંઈક વાત ણુ મા માંએથી નીકળી પડી! મને તો એમ જ થતુ હતુ કે શાસનને નુકસાન પહોંચે એવી આ કેવી વાત આપણે કરી રહ્યા છીએ 1 .બઈના ભાઈઓએ પોતાની વાત કરી. અમારી આ બધી વાત અમે મહારાજશ્રીની રૂબરૂ કરી અને અમારું કામ પૂરું થયું”. મહારાજશ્રીએ પોતાના નિર્ણય રાતના પ્રતિક્રમણ પૂછી જણાવવાનુ કહ્યુ.. રાત્રે મહારાજીએ મુઈ તરફ વિહાર કરવાના પાતારી નિય જાવ્યા. આ સાંભળીને હૂ તા, જાણે કાઈ હાનારત બની હાય ચા, સ્તબ્ધ થઈ ગયે:. આવા નિર્ણય સાંભળવા મારું મન તૈયાર ન હતુ. હું ખૂબ ખિન્ન અને નિરાશ થઈ ગયા. પણુ કે મનની વાત કે વૈદનાને વ્યક્ત કરવાને કાઈ અવકાશ ન હતી. જેએાના સ્વાસ્થ્યને વાટે મુંબઈ જવાને વિચાર જન્મ્યા હતા, જે પન્યાસ શ્રી રમણીકવિજયજીના સ્વર્ગવાસ થવા છતાં મુ'બઈ ખ્વાનો નિષ્ણુય થયો એ શવિતવ્યતાયેાગ પણ દેશ અજબ કહેવાય ! પણ તુજે એ ચેગનેં માથે ડાવવા જ રહ્યા, મહારાજશ્રીએ તા. ૨૪-૭-૬૯ના રાજ મુબઈ તરફ વિહાર કર્યા અને ત્રણેક મહિના માદ, તા. ૨૬-૬-૬૯ના રાજ, તે મુબઈ પડે ચર્ચા ગયા. મહારાજશ્રી અડધી સદી કરતાં પશુ ધુ સમય બાદ, ખાવન વર્ષ, મુંબઈ પધાર્યા હત.. થ્રીસ તેઓનુ ભાવભર્યું સ્વાગત કર્યું, સંઘમાં આન ંદ આનંદ પ્રવતી રહ્યો. તા. ૨૯-૯-૯૯ના રાજ તેઓ ગાડીજીના ઉપાશ્રયે પધાર્યાં. મહારાજશ્રીનું ચાતુર્માસ વલરમાં નક્કી થયુ હતું. તેઓ તા. ૬-૭-૬૯ના રોજ વાલઘર પધાર્યા, પહેલું ચામા` પૂરું થયા બાદ, તા. ૧૧-૧-૯૦ના રાજ સવારના, મારજીના સાંનિધ્યમાં, જન્મશતાબ્દીની ઊરણીના કાર્યને વેગ આવા મુ`બઈના કાર્યકરો, બહારગામના પ્રતિનિધિઓ અને જન્મશતાબ્દી માટે કેટલાક મહિના પહેલાં રચાયેલ ઍડાક કમીટીના સભ્યોની સશા મળી. આ સભા ઉજવણીના આકારપ્રકાર અને એનટની ચાનાને નિશ્ચિત રૂપ આપવા માટે ખૂબ ઉપયોગી બની રહી. આમાં ઍડહાક કમીટીનું વિસર્જન કરીને અખિલ-ભારતીય કારણે જન્મશતાબ્દી સમિતિની રચના કરવામાં આવી; એના સપનું લવાજમ ફ્રી. પન્નુ નક્કી કરીને એ રકમ ઉન્નીના ખર્ચમાં વાપરવાનુ ફરાવવામાં આવ્યું; અને, મા પ્રસગન. રચનાત્મક કાર્યરૂપે આચાર શ્રી વિજયવલ્લÁસૂરીશ્વરજી જન્મશતાબ્દી શિક્ષણ ટ્રસ્ટ ’ની સ્થાપના કરીને ત્રણ હાર રૂપિયાને એક એવા ટ્રસ્ટ-કાલા નોંધવાનું ઠરાવવામાં આવ્યું. આ સભાની પહેલાં અને પછી પણ કાર્યકરા અવારનવાર મહારાજશ્રી પાસેથી માર્ગદર્શન મેળવતા રહેતા. મહારાજશ્રીના જીવનરસ તે શાસ્ત્રસશેાધનના હતા અને એનું એમને માટે શ્વાસ અને પ્રાણ જેટલું મૂલ્ય હતું; એટલે સુબઈમાં પણ એ કામ તે ચાલતું જ રહ્યું. જન્મશતાબ્દીની તૈયારીના કામમાં તે; તેઓ માગી સલાહ જ આપતા; પણ કાકાને માટે તા એમની હાજરી જ ઉત્સાહ પ્રેરવા માટે બસ હતી. પહેલુ ચોમાસ તેઓએ સુખશાંતિથી પૂરું' કર્યું ; તષ્ઠિત પણ એકદર સારી રહી. આ દરમ્યાન પયત્નાએકના સશોધનનું કામ ચાલતું હતુ. મ For Private And Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪ ] * શ્રી આત્માનંદ પ્રકાશ તેઓનું બીજું ચોમાસું પણ વાલકેશ્વરમાં જ થયું. પણ મુંબઈના એક વર્ષના રહેવાસ પછી મહારાજશ્રીને શરીરમાં અવારનવાર નાની-મેટી ફરિયાદ થઈ આવતી; અને એના જરૂરી ઉપચાર પણ કરાવવામાં આવતા. પણ તેઓ આ માટે વિશેષ ચિંતા ન સેવતા. અને સંશોધનનું કામ તે ચાલતું જ રહેતું, પણ એ માટે પૂરતો સમય ભાગ્યે જ મળતા. - બીજું ચોમાસું પૂરું થવાનું હતું એ અરસામાં શરીરની અસ્વસ્થતાની ફરિયાદ કંઈક વધી ગઈ. મહારાજશ્રી ક્યારેક ક્યારેક એવી ફરિયાદ કરતા કે હમણાં હમણાં કૃતિ ઓછી દેખાય છે, સૂઈ રહેવાનું મન થાય છે અને કામમાં મન પૂરું લાગતું નથી. આને પણ કંઈક ને કંઈક ઉપચાર તે થતો જ રહેતો. પણ મહારાજશ્રીએ, અમે કે બીજા કેઈએ પણ આ વાતને ગંભીર ન લખી. પણ આજે લાગે છે કે એ ભૂલ હતી. આ દરમ્યાન પણ પન્નાઓના સંશોધનનું તથા પન્નવણાસૂત્રની પ્રસ્તાવનાને તપાસવા-સુધારવાનું કામ તો યથાસમય-શક્તિ ચાલુ જ હતું. વિ. સં. ૨૦૨૭ના કારતક સુદિ બીજથી આઠ દિવસ માટે આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજની જન્મશતાબ્દીને નાને ઉસવ ભાયખલાથી શરૂ કરી ગોડીજીના દેરાસર-ઉપાશ્રયમાં રાખવામાં આવ્યું હતું. મહારાજશ્રી આ કામ માટે જ મુંબઈ આવ્યા હતા એટલે આ બધા પ્રસંગોમાં તેઓ હાજર રહ્યા. દરમ્યાનમાં કારતક સુદિ ૫ ના (જ્ઞાનપંચમીના પર્વદિને) મહારાજશ્રીને જન્મદિવસ હતો. એ દિવસે તેઓને ૭૫ વર્ષ પૂરાં થતાં હતાં, એટલે તેઓને અભિવાદન કરવાને એક સાદે સમારોહ ગોડીજીના ઉપાશ્રયમાં, આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજીના સાનિધ્યમાં, યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ખાસ હાજર રહીને શ્રી અમૃતલાલ યાજ્ઞિક તથા ડે. પ્ર. વી. એમ. કુલકર્ણએ મહારાજશ્રીને પોતાની ભાવભરી અંજલિ અર્પણ કરી હતી. આ સમારોહમાં હાજર રહેવાને અને ભાગ લેવાને મને પણ લાભ મળ્યો હતો. આઠ દિવસને ઉત્સવ પૂરો થતાં મહારાજશ્રી વાલકેશ્વર પાછા ફર્યા ત્યારે દેખાતું હતું કે એમની તબિયત જોઈએ તેવી ન હતી. વિ. સં. ૨૦૨૭ ના કારતક સુદિ ૧૫ ના રોજ, વાલકેશ્વરમાં જ, “સમ્રાટ અશોક' સાયટીના મેમ્બર ભાઈઓની વિનંતિથી, પરમપૂજ્ય આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજ આદિની સાથે, પાટણવાળા શ્રી ચીમનલાલ વલમજી ઝવેરીના બંગલે ચાતુમાસ પરિવર્તન કર્યું તે ખરું, પણ એ સ્થાને પહોંચીને વ્યાખ્યાન આપ્યા બાદ, પેશાબની રુકાવટની તકલીફ એકાએક વધી જવાને કારણે, તેઓને બેખે મેડીકલ સેન્ટરમાં દાખલ કરવા પડ્યા. એમ લાગે છે કે મહારાજશ્રીની તબિયત ક્રમે ક્રમે ચિંતાકારક બનતી ગઈ એની શરૂઆત આ રીતે થઈ. આ પછી તેઓને હરસની તકલીફ થઈ આવી. હરસને કારણે વેદના તે બહુ ન થતી, પણ અવારનવાર ઠલ્લામાં લોહી પડતું રહેતું; ક્યારેક તે લેહીની માત્રા ચિંતા થઈ આવે એટલી વધી જતી–જાણે ધીમે ધીમે શરીરની તંદુરસ્તી જોખમાતી જતી હતી અને એમાં અશક્તિ માળો ઘાલતી જતી હતી. આ દરમ્યાન જન્મશતાબ્દીની અખિલ-ભારતીય ધોરણે ઉજવણી કરવાનું મુખ્ય અવસર આવી પહોંચે. આ માટે સને ૧૯૭૦ ના ડિસેમ્બર માસની ૨૪-૨૫-૨૬-૨૭ તારીખો નકકી થઈ હતી; અને ઉજવણી માટે કોસ મેદાનમાં વિશાળ “વિજયવલ્લભ નગર ની રચના કરવામાં આવી હતી. સમારોહમાં સહેલાઈથી હાજરી આપી શકાય એટલા માટે સાધુમહારાજોને રહેવાની સગવડ મુંબઈની સુપ્રસિદ્ધ શકુંતલા ગર્લ્સ હાઈસ્કૂલમાં કરવામાં આવી હતી. મહારાજશ્રીએ ઉજવણીના બધા કાર્યક્રમમાં ઉલ્લાસથી ભાગ લીધો હતો. મુંબઈના સંધે તથા આ નિમિત્તે બહારગામથી–જુદા જુદા પ્રદેશમાંથી–આવેલ મહાનુભાવોએ એક દિવસ શ્રી શકુંતલા ગર્લ્સ હાઈસ્કૂલમાં ભેગા મળીને મહારાજશ્રીને આચાર્ય પદવીને સ્વીકાર કરવાની ખૂબ લાગણીભરી વિનંતિ કરી; આ લાગણીને ઇન્કાર કરવાનું કામ મુશ્કેલ હતું. પણ મહારાજશ્રીએ વિવેક અને દઢતાપૂર્વક એને ઈન્કાર For Private And Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક fપ કરીને, પિતાને આવા કાઈ બંધનમાં નાખ્યા વગર, પોતાની રીતે આગમ-સંશોધનનું કામ કરવા દેવા કહ્યું, મહારાજશ્રીને મન તે આગમ-સંશોધનના કામમાં જ બધી પદવીઓ, બધી સિદ્ધિઓ અને સર્વ બાબતે સમાઈ જતી હતી. જન્મશતાબ્દીને ઉત્સવ પૂરે થયે એટલે હવે મહારાજશ્રીનું મન જલદી ગુજરાત તરફ વિહાર કરવા ઇચ્છતું હતું. પણ અહીં પણ કંઈક વિલક્ષણ ભવિતવ્યતાગ વચમાં આવ્યો અને મહારાજશ્રીની તબિયતની અસ્વસ્થતા વધતી ગઈ; પરિણામે ગુજરાત તરફ વિહાર કરવાનું લંબાતું ગયું. ખરી રીતે આમાં વિલંબે નહોતો થતો, આ વિહાર હવે કદી થવાને જ ન હતો ! પણ અમારા જેવા ઠગારી આશાના દાસ આ કુદરતની કરામતને કેવી રીતે પામી શકે ? સમય એમ ને એમ વહેતો રહ્યો. શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સંચાલકે ઈચ્છતા હતા કે સંસ્થાની જૈિન આગમ ગ્રંથમાળા'ના ત્રીજા ગ્રંથ પજવણુસૂત્રના બીજા ભાગનું પ્રકાશન મહારાજશ્રીની હાજરીમાં મુંબઈમાં કરવામાં આવે. આ માટે તેઓએ મહારાજશ્રીને વિનંતિ કરી. મહારાજશ્રીએ એ માન્ય કરી; અને એ માટે સમારોહ ફાગણ વદિ ૨, રવિવાર, તા. ૧૪-૩-૭૧ ના રોજ ભાયખલાના જિનમંદિરના સભામંડપમાં રાખવાનું નકકી કરવામાં આવ્યું. મહારાજશ્રીની ભલામણ મુજબ આ પ્રકાશનવિધિ માટે દિગંબર જૈન સંઘના દેશ-વિદેશમાં જાણીતા અને ખંડ:ગમ ભૂલે તથા તેની ટીકા ધવલા જેવા મહાગ્રંથના યશસ્વી સંપાદક ડે. હીરાલાલજી જૈનને આમંત્રણ આપવાનું ઠરાવવામાં આવ્યું. આ પસંદગી પણ મહારાજશ્રીનું મન કેવું ઉદાર, ગુણગ્રાહકે અને જ્ઞાનપ્રેમી હતું એ વાતની સાક્ષી પૂરે છે. દરમ્યાન વરલીમાં (મુંબઈમાં) આચાર્ય શ્રી વિજ્યસમુસૂરિજી મહારાજ આદિના સાંનિધ્યમાં પ્રતિષ્ઠા દીક્ષા તથા પદવીદાન સમારોહ યોજવામાં આવ્યો હતો, એ માટે મહારાજશ્રી વરલી પધાર્યા. આ મહોત્સવ વખતે, આચાર્ય શ્રી વિજયસમુસૂરિજી મહારાજે, ચતુર્વિધ શ્રીસંઘ સમક્ષ, મહારાજશ્રીને “શ્રુતશીલવારિધિનું બિરુદ આપ્યું. - તા. ૨૨-૨-૭૧ ના રોજ આચાર્ય શ્રી વિજયસમુદ્રસુરિજી મહારાજ તથા આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજે ભાયખલામાં બે મહત્વનાં પ્રવચને આપીને સાધુજીવનની શુદ્ધિ, સાવસિંઘને વિકાસ, એમને અધ્યયન તથા વ્યાખ્યાન કરવાની છૂટની અનિવાર્યતા, બેલીની આવકને ઉપયોગ, શાસ્ત્રના વિધિનિષેધની ઉપયોગિતા જેવા મુદ્દાઓ અંગે સ્પષ્ટતા કરી હતી. (પછી આ બન્ને પ્રવચન છાપીને વહેંચવામાં આવ્યાં હતાં.) આ પછી તા. ૧૪-૩-૭૧ના રોજ, ચતુવિધ શ્રીસંઘની હાજરીમાં, ડૉ હીરાલાલ જૈને પન્નવણા સૂત્રના બીજા ભાગનું પ્રકાશન કર્યું અને મહારાજશ્રીની જ્ઞાનપાસનાને હાદિક અંજલિ આપી. હજી પણ અમને આશા હતી કે મહારાજશ્રી ગુજરાત તરફ વિહાર કરી શકશે અને કદાચ અમદાવાદ નહિ પહોંચાય તે પણ સુરત કે વડોદરા સુધી તે પહોંચી જશે. પણ કુદરત આ આશાને અનુકૂળ ન હતી ! દરમ્યાનમાં બીજા બે વિચારે મહારાજશ્રીના મનમાં જાગ્યા : એક વિચાર પૂનાના સુપ્રસિદ્ધ વિદ્યાતીર્થ ભાંડારકર ઓરિયેન્ટલ ઇન્સ્ટીટયૂટની મુલાકાત લેવા પૂના તરફ વિહાર કરે અને પોતાની દાયકાજૂની ભાવના પૂરી કરવી એ હતો. બીજે વિચાર હતો, ચિત્તોડગઢની તળેટીમાં, આપણા સુપ્રસિદ્ધ પુરાતત્ત્વાચાર્ય મુનિ શ્રી જિનવિજયજીએ, સુંદર અને વિશાળ શ્રી હરિભદ્રસૂરિ સ્મૃતિમંદિર બનાવરાવ્યું છે, તેની પ્રતિષ્ઠા મહારાજશ્રીની હાજરીમાં થાય એવી શ્રી જિનવિજયજીની ઈચ્છા પૂરી કરવા માટે, ગુજરાતની દિશામાં વિહાર કરીને વચ્ચેથી ચિત્તોડ તરફ વિહાર કરવો એ. સમતાભરી સાધુતા અને સમતાભરી વિદ્વત્તાની મૂર્તિ આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરિ પ્રત્યે મહારાજશ્રી અનન્ય ભક્તિ ધરાવતા હતા, એટલે એમના અંતરમાં આવી ભાવના. For Private And Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬ j શ્રી આત્માનંદ પ્રકાશ જાગે એ સ્વાભાવિક હતુ'. મારા જેવાને તે આ બન્ને વિચારા બેચેન બનાવે એવા હતા. મારી તા એક જ ઝંખના હતી કે મહારાજશ્રો બને તેટલા વહેલા અમદાવાદ પહેાંચે. પણ આમાંની એક પણ ભાવના કાં સફળ થવાની હતી ? પછી તેા, મહારાજશ્રીની તબિયત વધુ નબળી થતી ગઈ. પ્રાસ્ટેટ ગ્લેડ મેાટી થવાને કારણે તથા હરસને કારણે હલ્લા-માત્રાની તકલીફ હવે વધારે પરેશાન કરવા લાગી. હરસને લીધે લાઠી પણ વધારે પડવા લાગ્યું અને શરીરની અશક્તિમાં વધારા થતા ગયા. આવી ચિંતાકારક સ્થિતિમાં પણ મહારાજશ્રીની પ્રસન્નતા તા એવી ને એવી જ હતી, એને હું પણ સાક્ષી છું. આ બધા સમય દરમ્યાન કંઈક ને કઈક ઉપચાર તે ચાલુ જ હતા, પણ એની ધારી કે કાયમી અસર ભાગ્યે જ થતી. આ અરસામાં જાણવા મળ્યું કે મદ્રાસના કાઈક હકીમ હરસમસાને એવી કુશળતા અને સિફતથી કાઢી આપે છે કે જેથી દર્દીને ન તા કંઈ વેદના થાય છે કે ન તે! એને લીધે લેાહી પડે છે. (અને Painless and bloodless ઓપરેશન જ કહી શકાય.) જેમણે આવા ઉપચાર કરાવ્યેા હતેા એવા ઘેાડાક દર્દી આના અનુભવ પૂછીને આ વાતની ખાતરી કરી લીધી અને મહારાજશ્રીના દૂઝતા હરસના ઉપચાર આ હકીમ પાસે કરાવવાનું નક્કી કર્યું. તા. ૨૩-૩-૧૯૭૧ ના રાજ, વાલકેશ્વરમાં, આ હકીમે મહારાજશ્રીના હરસમસા કઢી લીધા તે વખતે શ્રી દલસુખભાઈ તથા હું અમે બન્ને હાજર હતા. ન કાઈ જાતની વેદના, ન કશી ખેચેની. આ પ્રયોગ પછી મહારાજશ્રી બિલકુલ સ્વસ્થ લાગ્યા. આ જોઇને અમે એક જાતની નિરાંત અનુભવી. છતાં શરીર ઠીક ઠીક અશક્ત થયુ` હતુ` અને વિહાર કરી શકાય એવી સ્થિતિ હવે રહી ન હતી, તેથી મહારાજશ્રીને ત્રીજું ચેામાસુ` પણ મુંબઈમાં જ રહેવાનુ નક્કી કરવું પડયું. પણ આ ઉપચાર સફળ ન થયે, આ રાહત ખૂહુ અલ્પજીવી નીવડી અને લેહી પડવુ ચાલુ રહ્યુ એટલે ખીજા બીજા સૂઝા અને યોગ્ય લાગ્યા તે ઉપચારા ચાલુ રાખવાનુ અનિવાય બની ગયું. પણ કાઈ ઉપચાર કારગત ન થયા—દ પણ જાણે હઠીલું રૂપ લઈને આવ્યું હતું ! મારે એપ્રિલ માસમાં વિદ્યાલયના કામે મુંબઈ જવાનું થયુ. એટલે અમારા મિત્ર શ્રી કાંતિભાઈ કારા તથા હું અવારનવાર મહારાજશ્રી પાસે જતા; એમની તબિયત જાતે જોવાની ચિત્તમાં, એ દિવસેામાં, એક જાતની સચિંત ઉત્સુકતા રહેતી; કારણ કે ઉપચારાની કશી ધારી અસર નાતી થતી, અને અસ્વસ્થતા તથા અશક્તિ વધતી જતી હતી. છેલ્લે છેલ્લે મેં મહારાજશ્રીનાં દર્શીન વિ. સ. ૨૦૨૭ના ચૈત્રવિદ ૦)), તા. ૨૫-૪-૭૧ ને રિવવારના રાજ ખપેારના બારેક વાગતા કર્યાં; તે પછી હું અમદાવાદ આવ્યા. એ વખતે કાણું જાણતું હતું કે જેમની સ્ફટિક સમી નિર્મળ અને હેતાળ સાધુતાના સપર્ક સાધવાને લાભ આટલાં વર્ષોથી મળ્યું. હતા, એમનું મારા માટે આ છેલ્લું દર્શીન હતુ ? રે વિધાતા ! છેલ્લા દિવસે જેમ વખત જતા ગયા તેમ મહારાજશ્રીને હરસમસાની અને મેાટી થઈ ગયેલ પ્રોસ્ટેટ- ગ્લૅન્ડની તકલી ઓછી થવાને બદલે વધતી ગઈ. અને એને કારણે ઝાડા અને પેશાબ-એ બન્ને કુદરતી હાજતામાં અવારનવાર અપરે.ધ આવવા લાગ્યા. પરિણામે હરસમસામાંથી લેહી પડતુ રહેવાને કારણે અશક્તિ અને બેચેની બન્નેમાં વધારા થતા ગયે.. છેવટે લાગ્યુ` કે હેમિયોપેથી, આયુર્વેદિક કે બીજા આડા-અવળા ઉપચારામાં કાળક્ષેપ કરવા એ જાણીજોઈને જોખમને નાતરવા જેવી ભૂલ છે. એટલે ધ્યેવટે એલેાપેથીના વ્યવસ્થિત ઉપચાર કરાવવાનું નક્કી કરવામાં આવ્યું. ડૉ. પનાલાલ પતરાવાળા મહારાજશ્રીની સંભાળ ખૂબ ભક્તિપૂર્વક રાખતા હતા, એટલે જે કંઈ ઉપચારા કરાવવામાં આવતા તે એમને જણાવીને જ કરાવવામાં આવતા. પણ એનુ For Private And Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી પુણ્યવિજયજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક [ ૩૭ કંઈ પરિણામ ન આવ્યું, તેથી તેએ પણ સચિત હતા. અને મહારાજશ્રીને તેા ફક્ત એટલાથી જ સંતાષ હતા કે તાવતરિયાની કે શરીરના કાઈ પણ ભાગમાં સહન થઈ ન શકે એવા દુ:ખાવાની વેદના ન થાય એટલે ખસ. ખાકી, શરીરની આળપપાળની બાબતમાં કે જીવન કે મૃત્યુની બાબતમાં તેએ, કાઈ યોગસિદ્ધ આત્માની જેમ, સાવ નિચ'ત, સમભાવી અને અલિપ્ત હતા. પણ બીજાઓને માટે આવી વાતના મૂક સાક્ષી બની ચૂપ બેસી રહેવુ એ શકય ન હતું. છેવટે ડો. પતરાવાળા, શ્રીયુત ફૂલચ`દભાઈ શામજી અને ખીજાઓએ ડૉ. મુક`દભાઈ પરીખની સલાહ લેવાનું નક્કી કર્યુ. ડૉ. મુકુંદભાઈએ મહારાજશ્રીને તપાસ્યા. એમણે જોયુ કે પેલા હીમજીએ મહારાજશ્રીના હરસમસાનું જે આપરેશન કયુ` હતુ` તે સાવ ઉપર છલ્લુ` હતુ` અને દર્દના મૂળને સ્પર્શી સુધ્ધાં નહેતુ શકયુ'; પરિણામે લાઠીના સ્રાવને બંધ કરવામાં એ નિષ્ફળ ગયુ` હતુ`. એમણે હરસમસાનુ` ઑપરેશન તરત જ કરાવી લેવાની સલાહ આપી. નિષ્ણાત, ભક્તિશીલ અને મહારાજશ્રીની તાસીરના જાણકાર શ્રી મુકુંદભાઈ જેવા ૐક્રકટરની સ્પષ્ટ સલાહ મળી ગઈ હતી, અને હવે બીજે કાઈ વિકલ્પ વિચારવામાં ચેડા પણ સમય ગુમાવવા પાલવે એમ ન હતા. એટલે તાત્કાલિક ઉપચાર શરૂ કરવાનુ નક્કી કરવામાં આવ્યુ. મહારાજશ્રીએ સમ્મતિ આપી અને વૈશાખ વિદે ૧, તા. ૧૧-૫-૭૧ ના રાજ તેને ખમ્બે મૅડિકલ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા. અને એના બીજા દિવસે ડૉ. મુકુ’દભાઈ પરીખે હરસમસાનું ઑપરેશન કર્યું. જે દિવસે આપરેશન થયુ' તે દિવસે પણ મહારાજશ્રી કેટલા સ્વસ્થ અને નિશ્ચિંત હતા, તે એમના પોતાના હાથે લખાયેલ એક પત્રથી પણ જાણી શકાય છે. આ પત્ર તેઓએ વિ, સ, ૨૦૨૭, વૈશાખ વિદ ૨, સુધવાર (તા. ૧૨-૫-૭૧)ના રાજ, હાસ્પિટલમાંથી, વડેાદરા પન્યાસજી મહારાજ શ્રી તેમવિજયજી મહારાજ ઉપર લખ્યા હતા. કદાચ મહારાજશ્રીના હાથે લખાયેલા આ પત્ર છેલ્લા હશે; અથવા છેલ્લા થાડાક પત્રોમાંને એક હશે. મહારાજશ્રીના પત્ર આ પ્રમાણે છે— (6 મુ. વડાદરા, પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય શાન્ત્યાદિર્ગુણગણભડાર પરમગુરુદેવ પન્યાસજી મહારાજ શ્રી તેમવિજયજી મહારાજજી તથા શ્રી ૫. ચંદન વિ. મ. યોગ્ય સબહુમાન વંદના ૧૦૦૮ વાર. આપશ્રી સાતામાં ઇશે. હુક પણ સાતામાં છું. આપના પ્રતાપે લીલાલહેર છે. આપતા કૃપાપત્ર મળ્યા છે. ઘણા આનદ થયા છે. આપની કૃપાથી પરમ આનંદ છે. r “ વિ. આપશ્રીના શરીરના સમાચાર જાણ્યા છે. આપની આટલી વૃદ્ધાવસ્થામાં ખાદ્ય પીડા વધે જ ધે. હર્ષ સામાન્ય દવાથી જ જે થાય તે જ કરવાનું 66 વિ. પાંચ મહિનામાં ઘણા ઈલાજો કર્યા પણ મસામાંથી લેાહી આવવું બંધ ન થવાથી હવે આપરેશન કરાવવાનું નક્કી કર્યુ છે. ગઈ કાલે હેાસ્પિટલમાં આવ્યા છીએ. આજે નવ વાગે ઓપરેશન થવાનુ છે. કાઈ વાત ફિકર કરશેા નહી. હું દરેક રીતે સાતામાં છું. આપના પ્રતાપે સારુ થઈ જશે. આપરેશન કાઈ ભારે નથી. શરીરમાં અશક્તિ છે, પણ બીજી પીડા નથી. તાવ કે કાંઈ નથી. આપ સાતામાં રહેજો. કૃપા રાખજો. લી. સેવક પુણ્યની ૧૦૦૮ વાર વંદના ‘શી કપૂરશ્રીજી મ. વગેરેને, હસમુખ બહેન તથા રમણભાઈ વગેરેને સમાચાર કહેજો. ’’ (" " આ કાગળ રવાના કરતાં પહેલાં પૂ. સાધ્વીજી શ્રી એકારશ્રીજીએ એમાં ઉમેર્યુ હતુ. કે—“ પ. પૂ. માગમપ્રભાકરશ્રીજી મ. નું ઓપરેશન સારી રીતે થઈ ગયું છે. આપશ્રી સુખશાતામાં હશો. ત્રણ મસા નીકળ્યા છે તે જાણુશાજી ’’ For Private And Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેટ] શ્રી આત્માનંદ પ્રકાશ મહારાજશ્રીએ અનેકવિધ કાર્યો કરવા છતાં એમનું ચિત્ત સદા સમાધિની સાધના માટે જ જાગ્રત અને પ્રયત્નશીલ હતું; અને તેથી જ તેઓ આવી અસાધારણ સમતા અને શાંતિ અનુભવી શકતા હતા. આ મુંબઈના ઘણું મહાનુભાવો મહારાજશ્રીની સેવા માટે તત્પર હતા. મહારાજશ્રીને કેન્દ્રમાં રાખીને રચાયેલ અમારા મિત્રમંડળમાંથી શ્રી કાંતિભાઈ કોરા, ખડા સૈનિક શ્રી લક્ષ્મણભાઈ હીરાલાલ ભોજક અને મહારાજશ્રીના આજીવન સેવક શ્રી માધાભાઈ મહારાજશ્રીની સેવામાં રહ્યા. અમારે નસીબે તે મુંબઈથી ટપાલ કે કૅલ મારફત મળતા સમાચારથી જ સંતોષ માનવાનું આવ્યું. આમ છતાં, એટલું યાદ આવે છે કે, શ્રી મહારાજને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ મેના છેલ્લા અઠવાડિયા દરમ્યાન અમારા મિત્ર શ્રી દલસુખભાઈ માલવણિયાને મુંબઈ જવાનું થયેલું, એટલે તેઓ સારવાર દરમ્યાન મહારાજશ્રીનાં દર્શન કરી શકેલા, તે . મહારાજશ્રીને ઓપરેશન કરવામાં આવ્યું તેના થડા દિવસ બાદ મારા ઉપર ટપાલ લખતાં રહીને મહારાજશ્રીની તબિયતના નિયમિત સમાચાર આપતાં રહેવાનું પવિત્ર “સંજયકાર્ય ', અમારા નિષ્ઠાવાન સાથીઓમાંના એક, ભાઈ શ્રી લક્ષ્મણભાઈએ જે રીતે સંભાળ્યું, તે માટે હું એમને ખૂબ આભારી છું. ઓપરેશન પછીની મહારાજશ્રીની તબિયતને સમાચાર તેઓના જ શબદેમાં જાણીએ – તા. રપ-પ-૭૧ ના કાર્ડમાં તેઓએ લખ્યું હતું : “ગઈ કાલે સવારે ૧૦ વાગે ટાટી (કેથેડ્રલ) કહાળ્યા પછી, ઘણુ મુસીબતે, તેલ-બે તલા માત્રુ આવતું હતું. સાંજે ૪ વાગતાં સુધીમાં તે પેડું ભરાઈ ગયું અને પાણ સુધ્ધાં પીવાનું બંધ થઈ ગયું. ટીકડી આપી, શેક કર્યો, પણ કશો ફરક ન પડ્યો. છેવટે સાંજે સાત વાગે ટોટી ફરીથી ચઢાવી અને ચઢાવતાં જ બે બાટલી માત્રુથી ભરાઈ ગયા. તે પછી રાત સારી ગઈ. અત્યારે ટેટી ચઢાવેલી છે. મસાનું ઓપરેશન કર્યું છે તે ભાગ હજુ રૂઝા નથી. ઝાડ એનીમા આપીને જ કરાવવો પડે છે. શરીરમાં અશક્તિ પણ ઘણું છે. આજે સાંજે ડોકટરના આવ્યા પછી ખબર પડે કે હવે આગળ શું કરવું ? મસાના ઓપરેશનવાળો ભાગ રૂઝાય નહીં ત્યાં સુધી પ્રેસ્ટેટ અંગે કશું નવું કરવાનું નથી.' આ એક જ કાગળમાં ચિંતા કરાવે એવી ઘણી બાબતો હતી. તેમાંય અશક્તિ ઘણી હોવાનું લખ્યું તે ચિહ્ન શરીરની આંતરિક શક્તિને સારો એવો ઘસારો લાગ્યાનું સૂચવતી હતી; છતાં સ્વજન માટે કે સામાન્ય જન માટે પણ અનિષ્ટની કલ્પના કરવાનું કેન ગમે ? અમે સારાની આશામાં રાચતા રહ્યા . ' - તા. ૨૬-૫-૭૧ ના અંતર્દેશીય પત્રમાં તેઓએ લખેલું : “પૂ. મહારાજ સાહેબનું પ્રોસ્ટેટનું ઓપરેશન કરવું પડશે તે ડેકટર પરીખને અભિપ્રાય છે . આ બધું કયાં કરવું, કોની પાસે કરવું વગેરે માટે હજુ ફાઈનલ નિર્ણય થયું નથી. એક વિચાર એ પણ છે કે ડે. કરંજીયાવાલા પાસે બે બે હોસ્પિટલમાં કરાવવું. આજે સાંજે અથવા આવતી કાલે આ બાબતને નિર્ણય થશે. સામાન્ય રીતે મહારાજશ્રી શાંતિમાં છે.” તા. ૨૭-૫-૭૧ ના અંતર્દેશીય પત્રમાં તેઓએ જણાવ્યું: “ ગઈ કાલે પૂજ્ય મહારાજ સાહેબને એનીમા, એલીવ ઑઈલ તથા લેસેરીન આપેલ, પણ ઝાડો થયો નહીં. છેવટે ઘણી મહેનતે ગંઠાયેલ મળ નીકળ્યો અને પૂ. મહારાજ સાહેબ એકદમ ઢીલા થઈ ગયા, બપોરે ૩ વાગે ડાકટર પતરાવાલાને બોલાવવા પડ્યા. ઈજેકશન આપ્યું છતાં સાંજ સુધી ગભરામણ જેવું ચાલુ રહ્યું. તે પછી રાત શાંતિમાં ગઈ છે. ગઈકાલે બપોર પછી કશું જ વાપર્યું ન હતું...... અત્યારે અશક્તિ ઘણી છે. અને તે જ કારણે પ્રોસ્ટેટનું ઓપરેશન કરવાની ઉતાવળ થઈ શકતી નથી.” આ કાગળ ઉપરથી જોઈ શકાય છે કે રોગ પ્રતીકાર કરવાનું શરીરબળ ધીમે ધીમે ઘટતું જતું હતું; અને હવે તો, જાણે શરીર રોગના ઉપચારને ગાંઠવા માંગતું ન હોય એમ, નવી નવી ફરિયાદ ઊભી થવા લાગી હતી, પણ આ સમગ્ર સ્થિતિનું તારણ આપણે ન કાઢી શક્યા ! For Private And Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક [૦૯ તા. ૨૮-પ-૭૧ ના અંતર્દેશીય પત્રમાં એમણે સમાચાર આપ્યા: “પ્રોસ્ટેટનું ઓપરેશન તરત નહીં'. કરવા પાછળ એ પણ કારણ છે કે મહારાજજી હજુ ચત્તા સૂઈ શકતા નથી અને બેસી પણ શકતા નથી, ચાર-પાંચ દિવસમાં બેસતા થઈ જશે તેવી ધારણા છે.” તા. ૩૧-૫-૭૧ ના અંતર્દેશીય પત્રથી શ્રી લક્ષ્મણભાઈએ જણાવ્યું: “પૂ. મહારાજ સાહેબ શાતામાં છે. હવે દસ્ત એની મેળે થાય છે. એનીમાં આપવું પડતું નથી. આહાર પણ લઈ શકાય છે અને ઊંઘ પણ આવે છે. આજે પલંખી વાળીને પાંચ-દસ મિનિટ બેસાર્યા હતા. હવે તબિયત સારી છે” આ સમાચાર કંઈક ચિંતાને દૂર કરે એવા સારા હતા. વચમાં ક્યારેક અમારા મિત્ર શ્રી કાંતિભાઈ કારાના કાગળ કે ટૂંક કેલથી અથવા શ્રી લક્ષ્મણભાઈની ટપાલથી મહારાજશ્રીની તબિયતના જે સમાચાર મળતા રહ્યા, તે ઉપરથી સામાન્ય રીતે લાગ્યું કે હવે ખાસ ચિંતા કરવા જેવું નથી, અને તબિયત સુધરતી આવે છે. તા. ૬-૬-૭૧ ના કાર્ડ માં એમણે સૂચવ્યું: “પૂજ્ય મહારાજ સાહેબ સુખ-શાતામાં છે. અને આપને ધર્મલાભ લખાવ્યા છે. પ્રોસ્ટેટ ગ્લેંડનું ઓપરેશન, શંકુતલા હાઈસ્કૂલ પાસે “બાચા નસીગ હેમમાં, ડે. મુકુંદભાઈ પરીખના હાથે, તા. ૮-૬-૭૧ મંગળવારે સવારે આઠ વાગે, કરવાનું નક્કી થયું છે. કોઈ જાતની ફિકર ચિંતા કરશે નહીં. સોમવારે સવારે અમે બાચામાં દાખલ થઈશું.” ( ૮ મી તારીખે ઓપરેશન થયાના સમાચાર શ્રી કાંતિભાઈ કેરાના ટૂકડેલથી અમને મળ્યા અને અમે કંઈક નિરાંત અનુભવી; હરસમસાનું ઓપરેશન તે આ પહેલાં જ શાંતિથી થઈ ગયું હતું. આ તારીખે વડોદરા પૂજ્ય પંન્યાસ શ્રી નેમવિજયજી મહારાજને લખેલ કાર્ડમાં શ્રી લક્ષ્મણભાઈએ જણુવ્યું હતું : “પૂજ્ય શ્રી પુણ્યવિજયજી મહારાજ સાહેબનું પ્રોસ્ટેટ ગ્લેંડનું ઓપરેશન સારી રીતે થયું છે. તબિયત સારી છે. કોઈ જાતની ફિકરચિતા કરશે નહીં.” - આ ઓપરેશન નવી પદ્ધતિથી એવી રીતે કરવામાં આવ્યું હતું કે જેથી સામાન્ય રીતે પ્રોસ્ટેટ ગ્લેંડના ઓપરેશનમાં નાનું અને મોટું એમ બે ઓપરેશન કરવા પડે છે તેના બદલે એક જ ઓપરેશનથી કામ પતે છે અને દર્દી વહેલે બેસતો-ફરતો હરતો થઈ જાય છે. ( ૧૦ મી જૂનના પોસ્ટકાર્ડ માં શ્રી લક્ષ્મણભાઈએ લખેલું : “પૂ. મહારાજ સાહેબની તબિયત સારી છે. આજથી મગનું પાણી અને એવી હળવી ચીજો આપવાનું શરૂ કર્યું છે. આજે ખુરશી ઉપર બેસાર્યા હતા. આવતી કાલે કેથેડ્રલ કહાડી નાંખવાની છે. કહાડ્યા પછી કુદરતી માત્રુ કેવું અને કેટલું આવે છે તે જોયા પછી સારા-ખોટાની ખબર પડે. અત્યારે તે કોઈ તકલીક નથી. ૪૮ કલાક ગેસની તકલીફ રહી. હવે સારું છે. અશક્તિ પુષ્કળ છે. અઠવાડિયામાં અહીંથી રજા મળશે એવી ધારણા છે.” એમનું ૧રમીનું કાર્ડ કહેતું હતું : “પૂ. મહારાજ સાહેબને આજે કેથેડ્રલ કહાડી નાખી છે અને રૂમમાં ફરવાની છૂટ આપી છે. બેસવાની છૂટ તે પહેલે દિવસે જ આપી હતી. તેલ-મરચું-ખટાશ સિવાય ખાવા માટે પણ છૂટ છે. આજે રૂમમાં ફેરવ્યા હતા. અશક્તિ બહુ છે.” આ છે મહારાજશ્રીની શરીરસ્થિતિની અને દાક્તરી સારવારની ડાયરી. આ ડાયરીનું જાણે છેલ્લું પાનું લખતા હોય એમ, ૧૪મી જૂનનું કાર્ડમાં લખીને ટપાલમાં નાખ્યું, એમાં શ્રી લક્ષ્મણભાઈએ મને જણાવ્યું હતું કે– પૂજ્ય મહારાજ સાહેબની તબિયત સારી છે. બે દિવસ ગેસની ટ્રબલ જોરદાર રહી. એક દવાને ડોઝ આપતાં પણ તકલીફ પડે તેવું થયું. આજે ઘણે ફાયદો છે. સવારે હોસ્પિટલમાં છેડા ચલાવ્યા પણ ખરા For Private And Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦] શ્રી આત્માનંદ પ્રકાશ અને સાબુદાણાની કાંજી વગેરે વપરાવ્યું પણ ખરું. એક-બે દિવસમાં અહીંથી રજા મળશે. હવે મસાની કે પ્રોસ્ટેટની કઈ તકલીફ નથી. અશક્તિ ખૂબ છે એટલે આરામ માટે ઉપાશ્રય સિવાય બીજે રહેવું પડશે. જો ગેસ ટ્રબલ વધારે હશે તે પાછા મેડીકલ સેન્ટરમાં જવાનું થશે. એટલે એક્ષરે વગેરે ત્યાં લઈ શકાય. નહીંતર શ્રી મહાવીર વિદ્યાલય અથવા કોઈકના ઘેર રહેવાનું થશે.” - આ અરસામાં શ્રી કોરા સાહેબે મને એક કાગળમાં લખેલું કે મહારાજશ્રી આહાર-પાણી-દવા જેવું કંઈક પણ લેવા જાય છે, ત્યારે કાળજામાં એવું અસહ્ય દર્દ થાય છે કે ક્યારેક તે મહારાજશ્રીની આંખમાં જળજળિયાં આવી જાય છે. આહાર, પાણી કે ઓધ જેવું કંઈ પણ લેતી વખતે છેલ્લા બે દિવસ મહારાજશ્રીએ જે વેદનાને અનુભવ કર્યો તેને ચિતાર મહારાજશ્રીના અનન્ય ભક્ત શેઠ શ્રી ફૂલચંદભાઈ શામજીએ, મહારાશ્રીના સ્વર્ગવાસ બાદ, તા. ૧૬-૬-૭૧ના રોજ, પૂના, આચાર્ય મહારાજ શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજ ઉપર જે પત્ર લખ્યો હતો એમાં આપ્યો છે. એ પત્રમાં તેઓએ લખ્યું હતું કે–“તા. ૧૨ અને ૧૩, શનિ અને રવિ બંને દિવસો ચિંતાજનક અમારા માટે હતા, કારણ કે તે બને દિવસેએ આગમપ્રભાકર સાહેબની તબિયત બરાબર ન હતી. પેશાબના દર્દીનું ઓપરેશન બહુ જ સારું થઈ ગયું; તેની કઈ તકલીફ હતી નહીં, પરંતુ છાતીમાં જ્યાં પાણી તથા ખોરાક આંતરડામાં જાય છે ત્યાં તેમને દરદ થતું હતું અને તે એટલું બધું કે તેમની આંખમાં પાણી આવી જતાં. કઈ પ્રવાહી અગર દૂધ-ચાપણું કાંઈ પણ લેતાં આ દરદ થતું હતું. રવિવારે આખો દિવસ રહ્યું. બધા નિષ્ણાત દાક્તરને લાવ્યા અને બધાએ એકીઅવાજે કહ્યું કે ચિંતાનું કઈ કારણ નથી, ગેસ્ટાઈન છે, એકાદ દિવસમાં સારું થઈ જશે.” , અને ડૉકટરને આ અભિપ્રાય સાચો હતો. આ વાતને ઉલ્લેખ કરતાં શ્રી કૂલચંદભાઈએ જ પિતાના ઉક્ત કાગળમાં લખ્યું હતું કે –“તે મુજબ (દાક્તરેએ કહ્યા મુજબ) સોમવારે સવારે સારી રીતે દૂધ, ચા, મગનું પાણી, નારિયેળનું પાણી, પોપૈયું તેમ જ કંછ વગેરે લીલું. સાંજે ખીચડી લીધી. રૂમમાં પોતે જ દસ-બાર આંટા માર્યા. રૂમની બહાર ગેલેરીમાં ઠેઠ લાયબ્રેરી સુધી ગયા, ત્યાં લગભગ પચીસેક મિનિટ બેઠા; ખૂબ આનંદથી વાત કરી. અને બધાને ખૂબ સંતોષ થયો. એકાદ દિવસમાં અહીંથી રજા મળશે પછી તેમને થોડા નરીશમેન્ટ માટે કઈ જગ્યાએ લઈ જવા તેની પણ વાત નક્કી કરી અને સોમવારે સાંજે સાડા છએ જમવા ગયે.” આ રીતે ૧૪મી તારીખે તબિયત એકંદર સારી હતી એટલે દિવસભર ભાવિક જન મહારાજશ્રીનાં દર્શન કરવા, એમને શાતા પૂછવા આવતા રહ્યાં અને, અશક્તિ વધુ લાગવા છતાં, મહારાજશ્રી પણ સૌને પ્રસન્નતાથી આવકારતા રહ્યા. શ્રી કૂલચંદભાઈ શામજી સાંજ સુધી એમની પાસે હતા અને શ્રી કાંતિભાઈ કેરા તે મોડી સાંજે મહારાજશ્રી પ્રતિક્રમણ કરવા બેઠા તે પછી જ ઘેર ગયા હતા. આમ બધું સલામત, આનંદકારી અને ચિંતાને ઓછી કરે એવું હતું. પણ એ સલામતી અને એ આનંદ છેવટે છેતરામણાં નીવડ્યાં ! શ્રી લક્ષ્મણભાઈના છેલ્લા કાગળમાં કેવા સંતોષકારક અને સારા સમાચાર હતા ! છતાં એક વાત તે તેઓના દરેક કાગળમાં રહેતી કે અશક્તિ બહુ છે. વારંવાર કહેવામાં આવતી આ વાત જરૂર ચિંતા ઉપજાવે એવી હતી; પણ છેલા કાગળમાં સારા સમાચાર એટલા બધા હતા કે આપણું ચિંતા દૂર થઈ જાય, ઓછી થઈ જાય. પણ કયા સમાચારને કેટલું મહત્વ આપવું એ માટે આપણે અને કુદરતને ગજ જુદે હોય છે; અને છેવટે કુદરતના ગજને ફેસલે જ કાળા માથાના પામર માનવીએ શિરે ચડાવવો પડે છે ! .. અને...અને... અને થયું પણ એવું જ– For Private And Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ક મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક ડાયરીના છેલ્લા પાનારૂપ શ્રી લક્ષ્મણભાઈનું ઉપર સૂચવેલ છેલ્લું પોસ્ટકાર્ડ, રેલગાડીમાં બેસીને, પિતાની મજલ પૂરી કરીને, મારા હાથમાં આવે તે પહેલાં જ, રાત્રે સાડા નવના સુમ રે, મુંબઈથી અમારા મિત્ર શ્રી કેરા સાહેબના પુત્ર ભાઈ અશકે મને ટૂંકલિથી સમાચાર આપ્યા કે પૂજ્ય પુણ્યવિજયજી મહારાજ એકાએક કાળધર્મ પામ્યા ! ન કલ્પી શકાય એવા આ સમાચાર હતા. એ સાંભળીને પળવાર તે અંતરને કળ ચડી ગઈ, ચિત્ત સૂનમૂન થઈ ગયું અને હદયમાં સ્તબ્ધતા છવાઈ ગઈ. શરીરમાં અશક્તિ હોવાની વાત તે શ્રી લક્ષ્મણભાઈ વારંવાર લખતા રહેતા હતા, પૂજ્ય મહારાજશ્રીએ પણ પંન્યાસ શ્રી નેમવિજયજી મહારાજ ઉપરના છેલ્લા પત્રમાં અશક્તિ હોવાનું સૂચવ્યું હતું. એ વાત જ છેવટે સાચી પડી, અને મહારાજશ્રી સદાને માટે વિદાય થયા ! વિ. સં. ૨૦૭ના જેઠ વદિ ૬, તા. ૧૪-૧-૭૧ સોમવારના દિવસ; રાત્રિના ૮-પ૦ને સમય. મહારાજશ્રીએ પ્રતિક્રમણ કરીને સંથારાપારસી ભણવી લીધી; અને, જાણે પોતાને કાર્યકાળ પૂરો થયે હોય અને હમેશને માટે સંથારો કરવા (પોઢી જવા) માગતા હોય એમ, શ્રી લક્ષ્મણભાઈ સાથે વાત કરતાં કરતાં, બે-ચાર મિનિટમાં જ, તેઓ સ્વર્ગવાસી થઈ ગયા ! છેલ્લી પળે પૂરી સમાધિ, શાંતિ અને સ્વસ્થતામાં વીતી; ન કઈ વેદના કે ન કશી માયા-મમતા. વીતરાગના ધર્મના સાધક વીતરાગભાવ કેળવી જાણીને પોતાના જીવનને જિજવળ અને ધન્ય બનાવી ગયા ! ધન્ય મુનિરાજ ! પૂજ્યપાદ પુણ્યવિજયજી મહારાજની ઈચ્છા મુજબ શ્રી લક્ષ્મણભાઈએ છેલ્લા કોગળમાં લખ્યું હતું કે—“અશક્તિ ખૂબ છે એટલે આરામ માટે ઉપાશ્રય સિવાય બીજે ક્યાંક રહેવું પડશે”—એ વાણી આપણા માટે કેવી વસમી રીતે સાચી પડી ! ભવિતવ્યતાના ભેદ અને કુદરતના સંકેતને કોણ પામી શક્યું છે ? ' યુગદ્રષ્ટા આચાર્ય પ્રવર શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજના કાળધર્મ અંગે પૂજ્યપાદ પુણ્યવિજયજી મહારાજે રાધનપુરનિવાસી મુંબઈમાં રહેતા ગુરુભક્ત શ્રી મણિલાલ ત્રિકમલાલ શાહ ઉપર, અમદાવાદથી, વિ. સં. ૨૦૧૦ના આસો સુદિ ૧૪ના રોજ લખેલ પત્રમાં લખ્યું હતું કે –“આવા મહાપુરુષો સ્વર્ગવાસી થાય ત્યારે હાથતાળી આપવા જેવું જ લાગે છે. પણ એવા પુરુષો માટેનું મરણ એવું જ હોવું ઘટે.” પરમપૂજ્ય મહારાજશ્રીએ લખેલા આ શબ્દો એમને પિતાને જ કેવા લાગુ પડે છે. આપણે જોતા રહ્યા અને તેઓ હાથતાળી આપીને ચૂપચાપ ચાલતા થયા! પરમપૂજ્ય શ્રી આગમપ્રભાકરજી મહારાજ માટે તે, વધુ ઉચ્ચ સ્થાન માટેનું આ એક સ્થળાંતર માત્ર જ હતું; પણ આવા સમતા, સાધુતા અને સરળતાના સાક્ષાત અવતાર સમા અને જ્ઞાનજ્યોતિથી પોતાના અંતરને તથા પિતાની આસપાસના સૌ કોઈના અંતરને પ્રકાશમાન અને પ્રસન્ન કરી મૂકનાર સંત પુરુષના જવાથી આપણે કેટલા રંક બન્યા છીએ એને અંદાજ મેળવ શક્ય નથી. પણ હવે તે એ જ્ઞાનતિનું સ્મરણ, વંદન અને યથાશક્તિ અનુસરણ કરવું એ જ આપણા હાથની વાત છે. ॥ नमो नमो नाणदिवायरस्स || [ મહારાજશ્રીને દીક્ષા લીધે સાઠ વર્ષ થયાં તે નિમિત્ત, વડોદરામાં ઉત્સવ થયો તે પ્રસંગે, “જ્ઞાનાંજલિ” ગ્રંથ પ્રકાશિત થર્યો હતો. આ ગ્રંથમાં મેં “પૂજ્ય આગમપ્રભાકારશ્રીની જીવનરેખા” નામે મહારાજશ્રીને કંઈક વિસ્તારથી પરિચય આપે હતો. એમાં ઠીક ઠીક સુધારા-વધારા કરીને તેમ જ નવું લખાણ પણ સારા પ્રમાણમાં ઉમેરીને આ લખાણ તૈયાર કર્યું છે. ૬, અમૂલ સોસાયટી, અમદાવાદ-૭; વિ. સં. ૨૦૨૯, ચૈત્ર વદિ ૮, ગુરુવાર, તા. ૨૬-૪-૧૯૭૩, -. દી. દેસાઈ) For Private And Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ પુરવણું-૧ પૂજ્ય પુણ્યવિજયજી મહારાજનાં દર ચાતુર્માસની યાદી (કૌસ બહારને અંક ચાતુર્માસનું અને કૌસમાં એક વિ. સં.નું સૂચન કરે છે.) અમદાવાદ-૩૭,૩૮ (૨૦૦૧,૨૦૦૨), ૪૧ (૨૦૦૫), ૪૪ થી પ૩ (૨૦૦૮ થી ૨૦૧૭ ), ૫૫ થી ૨૮ (૨૦૧૯ થી ૨૦૨૩). કપડવંજ-૫૪ (૨૦૧૪). ખેડા-૪ (૧૯૬૮). જામનગર-૧૬,૧૭ (૧૯૮૦, ૧૯૮૧). જેસલમેર-કર (૨૦૦૬). ડભેઈ-૧ (૧૯૬૫) પહેલું માસું. પાટણ-૫,૬,૭ (૧૯૬૯, ૧૯૭૦, ૧૯૭૧), ૨૦ થી ૩૬ (૧૯૮૪ થી ૨૦૦૦). પાલીતાણા-૧૧,૧૨ (૧૯૭૫, ૧૯૭૬). બીકાનેર-૪૩ (૨૦૦૭). ભાવનગર-૧૩,૧૪ (૧૯૭૭, ૧૯૭૮). મુંબઈ-૯ (૧૯૭૩), ૧, ૨ (૨૦૨૫, ૨૦૨૬) છેલ્લું ચોમાસું. લીંબડી-૧૫ (૧૯૭૮ ), ૧૯ (૧૯૮૩). વડેદરા-૮ (૧૯૭૨ ), ૧૦ (૧૯૭૪), ૩૯,૪૦ (૨૦૦૩, ૨૦૦૪), ૬૦ (૨૦૧૪) વઢવાણુકેમ્પ (સુરેન્દ્રનગર)-૧૮ (૧૯૮૨). સુરત-૨, ૩ (૧૯૬૬, ૧૯૬૭). For Private And Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧. મુનિ રામચન્દ્રકૃત કૌમુદીમિત્રાન દનાટક ૨. મુનિ રામભદ્રકૃત પ્રબુદ્ધ્રૌહિણેય નાટક ૩. ૯. શ્રીમન્મેઘપ્રભાચાર્ય વિરચિત ધર્માભ્યુદય (છાયાનાટક ) ૪. ગુરુતત્ત્વવિનિશ્ચય ૫. ઉપાધ્યાય શ્રી યશાવિજયકૃત ઐન્દ્રસ્તુતિચતુવિ’*શતિકા *. વાચક સંઘદાસવિરચિત વસુદૈવ-હિડિ *૭. ક ગ્રન્થ (ભાગ ૧-૨) *૮. બૃહત્કલ્પસૂત્ર–નિયુ"ક્તિભાષ્યવૃત્તિયુક્ત ૧૦. મુનિ શ્રી પુણ્યવિજયજી શ્રદ્ધાંજલિ-વિરોષાંક પુરવણી-૨ પૂજય મુનિ શ્રી પુણ્યવિજયજી સોંપાદિત ગ્રંથા ૧૧. ૧૪. ૧૯૧૭ સકલા વૃત્તિ યુક્ત ૧૨. શ્રી દેવભદ્રસૂરિષ્કૃત કથારત્નકાશ શ્રી ઉદ્દયપ્રભસૂરિષ્કૃત ધર્માલ્યુય ૧૩. www.kobatirth.org ૧૯૧૮ ૧૫. ૧૬. કલ્પસૂત્ર-નિયુક્તિ, ચૂર્ણિ, ટિપ્પણ, ગુર્જર અનુવાદ સહિત ૧૭. અંગવિજ્જા ૧૮. સામેશ્વરકૃત કોતિ 'કૌમુદી તથા અરિસિ’હષ્કૃત સુકૃતસ’કીન ૧૯૧૮ ૧૯૨૫ ૧૯૩૦-૩૧ ૧૯૩૪–૪૦ ૧૯૨૮ (ભાગ ૧-૬) ૧૯૩૩-૩૪ તથા ૧૯૪૨ ભારતીય જૈન શ્રમણુસ*સ્કૃતિ અને લેખનકલા. પૂજ્ય શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણવિરચિત જીતકલ્પસૂત્ર સ્વાપનાભાષ્ય સહિત ૧૯૩૮ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય પ્રણીત તાત્ર શ્રીકનકકુશલગણિવિરચિત ૧૯૩૫ ૧૯૪૨ ૧૯૪૪ મહાકાવ્ય કલિકાલસ`જ્ઞ શ્રી હેમચન્દ્રાચાય પ્રણીત ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર–મહાકાવ્ય (૫ ૨, ૩, ૪) જેસલમેરની ચિત્રસમૃદ્ધિ ૧૯૪૯ ૧૯૫૦ ૧૯૫૧ ૧૯૫૨ ૧૯૫૭ ૧૯૬૧ ×૧૯. ૨૦. ૨૧. ૪૨૪. ૨૫. ૨૬. ૨૭. ૨૮. Cambay, Vol. I-II ૧૯૬૧-૧૯૬૬ ૨૨. Catalogue of Sanskrit and Parkrit Mss of L. D. Institute of Indology +૯ Acharya Shri Kailassagarsuri Gyanmandir મૃતકીર્તિ કલ્લોલિન્યાદિ વસ્તુપાલ પ્રશસ્તિસ ગ્રહ ૩૦. સામેશ્વરકૃત ઉઘાઘરાધવનાટક Descriptive Catalogue of palm-leaf Mss. in the Shantinath Bhandar ૧૯૬૨ ૨૩. શ્રીનેમિચન્દ્રાચાર્ય કૃત આખ્યાનકમણિકાશ, આમ્રદેવસૂરિષ્કૃત વૃત્તિ સહિત શ્રી હરિભદ્રસૂરિકૃત યોગશતક સ્વપનવૃત્તિયુક્ત; તથા બ્રહ્મસિદ્ધાન્ત ન્તસમુચ્ચય ૧૯૬૫ ૧૯૬૬ ૩૫. સામેશ્વરકૃત રામશતક ૧૯૬૮ નન્દીસૂત્ર—કૃ િસહિત નન્દીસૂત્ર—વિવિધ વૃત્તિ યુક્ત આચાર્ય. હેમચન્દ્રકૃત નિષ_શેષ, શ્રી શ્રીવલ્લભગણિકૃત ટીકા સહિત ૧૯૬૮ નદિત્ત અણુગદ્દારાઇ ચ જ્ઞાનાંજલિ (મહારાજશ્રીના દીક્ષાપર્યાયષ્ટિપૂર્તિ સમારાહ પ્રસંગે પ્રગટ થયેલ મહારાજશ્રીના લેખાને તથા મહારાજશ્રીને અલિ આપતા લેખાના સ`ગ્રહ) ૧૯૬૯ પન્નવાસુત્ત (પ્રથમ ભાગ) ૧૯૬૯ (દ્વિતીય ભાગ) ૧૯૭૧ ૧૩૧. ૧૩૨. ૧૯૭૨ ૩૩. જેસલમેરજ્ઞાનભાણ્ડારસૂચિપત્ર ૩૪.પત્તનજ્ઞાનભાણ્ડારસૂચિપત્ર ભાગ-૧ ૧૯૭૩ દસકાલીયસુત્ત અગસ્ત્યસિંહ ચૂર્ણિ સહિત [ ૪૩ ૧૯૬૧ ૧૯૬૧ Parts I-IV ૧૯૬૩, ૧૯૬૪, ૧૯૬૮, ૧૯૭૨ ૩૬. સૂત્રકૃતાંગ ચૂં િભાગ-૧ કવિ રામચન્દ્રકૃતનાટકસંગ્રહ ૩૭. For Private And Personal Use Only ૧૯૬૬ ૧૯૬૬ ૧૯૭૩ ૧૯૭૩ છપાય છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ આ ઉપરાંત મહારાજજીએ સંખ્યાબંધ આગમસૂત્ર તથા અન્ય ગ્રંથોની પ્રેસપીએ કરાવીને એમાં પાઠાંતરે નેધી રાખ્યા છે, તેમ જ છપાયેલા અનેક આગમિક તથા બીજા ગ્રંથોમાં પણ પાઠાંતરો નોંધીને ફરી છપાવતી વખતે શુદ્ધ છપાય એવી વિપુલ સામગ્રી તૈયાર કરી આપી છે. * આ નિશાનીવાળા ગ્રંથનું સંપાદન સદ્ગત ગુરુવર્ય શ્રી ચતુરવિજયજી મહારાજ સાથે કરેલું છે. ૪ આ નિશાનીવાળા ગ્રંથોનું સંપાદન ડો. ભોગીલાલ જે. સાંડેસરા સાથે કરેલું છે. + આ નિશાનીવાળા ગ્રંથનું સંપાદન પં. શ્રી દલસુખભાઈ માલવણિયા તથા પં. શ્રી અમૃતલાલ મેહનલાલ ભોજક સાથે કરેલું છે. સાધનાનું અંતિમ ધ્યેય જૈન તીર્થ કરીએ અને મહર્ષિઓએ ભવભ્રમણના અંતને એટલે કે મોક્ષપ્રાપ્તિને આત્મિસાધનાનું એટલે કે અધ્યાત્મસાધનાનું અંતિમ ધ્યેય માનીને, એના મુખ્ય ઉપાય તરીકે, જીવનમાં અહિંસાની સાધના અને પ્રતિષ્ઠા કરવાનું ફરમાવ્યું છે, અને અહિંસાને સિદ્ધ કરવાના મુખ્ય સાધન તરીકે સંયમ અને તપની આરાધનાને સ્થાન આપ્યું છે. વળી, આપણા શાસ્ત્રકાર ભગવંતોએ ૩વસમસાર હું સામit-–મણજીવનને સાર તે ઉપશમ એટલે કે શાંતિ અને સમતા છે–એમ કહીને ધર્મસાધનામાં સમતા કે સમભાવનું કેટલું મહત્ત્વનું સ્થાન છે, એ સમજાવ્યું છે. આ રીતે વિચારીએ તે સમતા એટલે કે સમભાવની પ્રાપ્તિ એ જ આત્મસાધના કે ધર્મ સાધનાનું યેય કે કેન્દ્ર બની જાય છે. ઉપરાંત, માનસિક અહિંસાના પાલનના અને સત્યના નાના-મોટા એકએક અંશને શોધી કાઢવાના અને સ્વીકારવાની એક અમોઘ ઉપાય તરીકે જૈનધમે નયવાદ અને સ્યાદ્વાદ એટલે કે અનેકાંતદષ્ટિની પ્રરૂપણ કરી છે. આ અનેકાંતવાદ એ આત્મસાધના અને તત્ત્વવિચારણાના ક્ષેત્રમાં જૈન દર્શનનું એક આગવું કહી શકાય એવું પ્રદાન છે. આ રીતે જૈનધર્મની સાધનાપ્રક્રિયામાં અહિંસા, સમભાવ અને અનેકાંતદષ્ટિ એ રહ્યી કેન્દ્રસ્થાને બિરાજે છે, અથવા કહે કે એ પ્રક્રિયાનું એ જ અંતિમ સાધ્ય કે દયેય છે. (જ્ઞાનાંજલિ, પુ. ૨૭૬) પૂજ્ય મુનિ શ્રી પુણ્યવિજયજી For Private And Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વર્તમાનપત્રો અને સામયિકની અંજલિ અરજી For Private And Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Muni Shri Punyavijayaji It is our sad duty to report the death on June 14 of Agamaprabhakar Sri Punyavijayaji. He had been elected to Honorary Membership in the Society in 1970. The dean of Sanskrit and Prakrit Jain studies, he was ever ready to interrupt his own valuable work to make available to student and scholar, alike, data and guidance necessary for their researches. The loss to Indological studies is immeasurable. Journal of the AMERICAN ORIENTAL SOCIETY Volume 91/Number 31 July-September 1971, On June 14, 1971, Jain studies, in particular, and Indological studies, in general, suffered an inestimable loss at the death of Agama Prabhakar Muni Sri Punya Vijayaji. His researches in Jain canonical texts and the ancillary literature demonstrated their value, attracting and encouraging interest in them as works hitherto unexplored. The critical editions prepared by him set models for Indian scholars subsequently undertaking editorial projects. As a scholar, never confined by sectarian bias, he was ever ready to share with scholar and layman alike, the riches of his learning and experience. In 1970 he was elected to Honorary Membership in the Society. Journal of the AMERICAN ORIENTAL SOCIETY Volume 92 ) Number 3) July-September, 1972 For Private And Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી પુષ્યવિજયજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક MARA प्रज्ञापुरुष का विलय कभी-कभी किसी लोकोपकारी पुरुष का आकस्मिक देहविलय मन में प्रलयपीडाकी-सी सिहरन पैदा कर देता है। यों तो विलय देह का धर्म है, कोई भी उसे नकार नहीं सकता, किंतु जिन परिस्थितियो में उसकी उपस्थिति की अत्यन्त आवश्यकता अनुभव की जाती है, उन्हीं परिस्थितियों में उसका विलीन हो जाना, सचमुच बहुत बड़े खेद एवं चिंता का विषय बन जाता है । आगमप्रभाकर ज्ञानमूर्ति मुनि श्री पुण्यविजयजी म० का देहविलय कुछ ऐसी ही स्थिति में हुआ हैं। यों तो उनका स्वास्थ्य काफी समय से अस्वस्थ ही चल रहा था, किंतु गत दिनों बम्बई में हुए प्रोस्टेट के आप्रेशन के पश्चात् स्वास्थ्यसुधार की आशा की जा रही थी, किंतु सहसा ही १४ जून की कालरात्रि में उनका भौतिक शरीर अभौतिक आत्मा से विलग हो गया। यह दुखद समाचार जिसने भी सुना, वह सहसा शोक और पीडा की गहराई में डूब गया, नियति के क्रूर प्रहार से जैसे सिहर उठा। मुनि श्री पुण्यविजयजी ज्ञान की जीती-जागती दिव्य ज्योति थे। उनकी सुदीर्घ एकनिष्ठ श्रुताराधना को देखकर ऐसा लगता था- उन्होंने ज्ञान को ही भगवान माना हैं, ज्ञान ही उनके जीवन का आराध्य है, साध्य है, ज्ञान ही उनकी आराधना है, साधना है । श्रुताराधना में एकनिष्ठा से तन्मय हुआ ऐसा तपस्वी, साधक आज जैन समाज में तो दूसरा नहीं है, ऐसा कहा जा सकता है। प्राचीन जैन वाङ्मय के पुनरुद्धार की उनकी विराट योजना थी। जैन आगम एवं अलब्धप्राय इतर वाङ्मय को नवीन शैली एवं शुद्ध संस्करण में प्रकाशित करने का भगीरथ कार्य उनके सुदृढ़ हाथों से सम्पन्न हो रहा था-विद्वद् जगत् इस महत्कार्य के प्रति अत्यन्त आशावान् था और उनके द्वारा संपादित एक-एक ग्रन्थ को बहुमूल्य रत्न की भाँति बटोर रहा था। आशा की जाती थी कि उनके निर्देशन में सम्पन्न होने वाला यह कार्य जैन साहित्य को इतिहास के नये दौर में पहुँचा देगा। किन्तु नियति का यह क्रूर व्यंग्य न सिर्फ उनके भक्तों के लिए, अपितु प्रत्येक ज्ञानपिपासु के लिए निराशा एवं वेदना या एक तीव्र दंश लेकर आया है। ... राष्ट्रसंत उपाध्याय श्री अमरमुनिजी म० के साथ उनके बहुत ही आत्मीय सम्बन्ध थे। दोनों का एक बहुत पुराना संकल्प था-"आगम सम्पादन का कार्य दोनों एकसाथ मिलकर सम्पन्न करें ।"-इसी संकल्प को मूर्तरूप देने के लिए कविश्रीजी ने उनके संकेत पर ही पालनपुर (गुजरात) में एक चातुर्मास भी किया था, किन्तु 'श्रेयांसि बहु विघ्नानि' की उक्ति प्रायः अनचाहे भी सच हो जाती है । संकल्प को मूर्त रूप नहीं दिया जा सका । आगमप्रभाकरजी को दुर्निवार परिस्थिति के कारण अहमदाबाद जाना पड़ा और कविश्रीजी को पालनपुर में रुक जाना पड़ा । पश्चात् अहमदाबाद से आगमप्रभाकरजी ने एक शिष्टमंडल भेजा था अहमदाबाद का निमन्त्रण देने, किन्तु कविश्रीजी श्रमण संघ के For Private And Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ संगठनकार्यों में व्यस्त हो गये, अहमदाबाद न जा सके । काश ! दो प्रज्ञापुरुषों का यह महत्संकल्प पूरा हो पाता, तो जैन वाङ्मय निश्चय ही अपने दिव्य गौरव से पुनःमण्डित हो सकता। आगमप्रभाकरजी के दुःखद अवसान की सूचना जब कविश्रीजी को मिली तो हमने देखा, इस मृत्युदंश की पिडा को अनुभव करते हुए वे कुछ क्षण अपने ही भीतर लीन हो गए, और फीर पीडा के गरल को पीते हुए बोले-"सचमुच, वह एक महान् विभूति थी ! इतनी एकनिष्ठ श्रुत-भक्ति, तदर्थ कठोर श्रम और सत्य की तडप किसी विरले में ही मिलती है । सरलता, विनम्रता और मधुरता तो उनसे सीखने जैसी थी । आज की परिस्थितियों में उस श्रुत-तपस्वी की अत्यन्त अपेक्षा थी। किन्तु नियति तो अन्धी होती है....।" सन्मति ज्ञानपीठ परिवार उस स्व० महान् श्रुतसेवी साधक आत्मा के प्रति हृदय की असीम श्रद्धा अर्पण करता है और उनेक महान कायों की अधूरी रही परम्परा को आगे बढ़ाते जाने के लिए समस्त श्रुत-प्रेमी बन्धुओं से आशाभरी प्रार्थना करता है। उनकी अनुपस्थिति को हम ऐसे ही किसी महान संकल्प से पूरी कर सकते हैं और यही उस प्रज्ञापुरुष की सच्ची श्रद्धाञ्जलि होगी। सन्मति ज्ञानपीठ परिवार आगरा। 'श्री अमर भारती' (मासिक पत्रिका), जुलाई, १९७१ मुनि श्री पुण्यविजयजी के आकस्मिक निधन पर मनि श्री पुण्यविजयजी के स्वर्गवास का संवाद सुना तो सहसा मन में आया कि जिन लोगों को इस दुनिया में रहकर बहुत कुछ करना है, वे जल्दी क्यों चले जाते हैं ? वे श्रुतोपासना के जीवंत प्रतीक थे। उन्होंने अपना जीवन आगम-शोध के लिए समर्पित कर रखा था। उदारता, ऋजुता, गुणग्नाहकता और समन्वय उनके सहज गुण थे। वे नाम और पद-प्रतिष्ठा के प्रति अनासक्त होकर अपना काम कर रहे थे। ऐसी विरल विशेषताओं के धनी का चले जाना सचमुच एक बडी क्षति है। हमारे आगम-कार्य में उनसे प्रतियों का यथेष्ट सहयोग मिलता रहा है । जैन शासन उनके प्रति सदा कृतज्ञ रहेगा। हम सब उनकी दिवंगत आत्मा की समाधि के लिए अपना शुभ संकल्प प्रकट करते हैं। आचार्य तुलसी (जैन श्वेताम्बर तेरापथी संघ के आचार्य) लाडनू : ५ जुलाई, १९७१ "जैन भारति' साप्ताहिक, कलकत्ता, ता. १८-७-७१ For Private And Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક સાચી શ્રદ્ધાંજલિ ડે, ઉમાકાન્ત પ્રેમાનન્દ શાહ - * આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી તા. ૧૪ જૂનના રોજ કાળધર્મ પામ્યા તેથી ઘણાને આઘાત થ. એમની આજુબાજુનું એક મંડળ હતું. પં. સુખલાલજી જેવા ગુરુજનથી માંડીને, મુનિ શ્રી જિનવિજયજી જેવા સંશોધક સ્નેહીઓથી માંડીને, નવી પેઢીના પં. દલસુખભાઈ, ડે. ભોગીલાલ સાંડેસરા, ૫, અમૃતલાલ ભોજક, પ્ર. કુલકણું વગેરે અનેક આ દેશના તેમજ છે. બ્રાઉન, પ્રો. બેન્ડર, પ્ર. ચંદ્રભાલ ત્રિપાઠી આદિ પરદેશી કે પરદેશમાં વસેલા ભારતીય વિદ્વાનોનું મંડળ હતું. આ લખાણ લખનારને પણ તેઓ પોતાના આ અંતરંગ મંડળમાં ગણતા. આ બધા આજે એક પ્રકારની અનાથ દશાને, આઘાતને અનુભવ કરી રહ્યા છે. અમને સતાવે છે તે પ્રશ્ન આ છેઃ હવે શું? આગમપ્રભાકરજીના સંશોધનકાર્યમાં મુખ્ય મુદ્દા નીચેના ત્રણ ગણાવી શકાય—(૧) પ્રાચીન હસ્તપ્રતની જાળવણું, ખોજ અને પ્રાચીન જન ભંડારોની વ્યવસ્થિત ચકાસણી કરી, પ્રતાની યોગ્ય જાળવણી કરી, નવાં વેન્ટને વગેરે બાંધી. પત્રસંખ્યા વગેરે નિશ્ચિત કરી, સૂચીએ તૈયાર કરવી. (૨) આગમોની જુદી જુદી પ્રત મેળવી પાઠશુદ્ધ કરી આગમસાહિત્યના તમામ મુખ્ય ગ્રન્થની સમીક્ષિત આવૃત્તિઓ તૈયાર કરવી. (૩) જૈન તેમ જ જૈનેતર, અપ્રસિદ્ધ અગત્યના તમામ ગ્રન્થ, જેની પ્રતો ભંડારમાંથી જડે કે એઓશ્રીને ભેટ અથવા વેચાતી મળે, તેમાંથી શક્ય તેટલાનું સંપાદન કરવું અથવા તેના સંપાદનમાં અન્ય વિદ્વાનોને સહકાર આપવો, હવે આ કાર્ય જૈન સમાજમાંથી કોણ ઉપાડી લેશે ? આગમન સંપાદનમાં તે આપણને છે. દલસુખભાઈ માલવણિયા જેવી સુયોગ્ય વ્યક્તિ મળેલી છે, જેઓ આ કાર્યમાં આગમપ્રભાકરજીના સહસંપાદક તરીકે કાર્ય કરતા જ આવ્યા છે. પણ એમને આ અંગે જરૂરી તમામ સગવડ, પ્રોત્સાહન અને સ્ટાફ પૂરો પાડવાની ફરજ જૈન સંધની છે. જૈન સંધ જે આ બાબતમાં નિષ્ક્રિય રહેશે તે ફરજ ચૂકશે અને જે વેગ તમામ સહાય આપશે તે આગમપ્રભાકરજીને સાચી શ્રદ્ધાંજલિ અપી ગણાશે. છે. પ્રાચીન તેમ જ અર્વાચીન સંશોધનદષ્ટિ જેનામાં હેય, અર્વાચીન ભાષાવિજ્ઞાનના પણ જે જાણકાર હોય, જૈન પરંપરા-પરિપાટીથી સુપરિચિત હોય, સમગ્ર ભારતીય સાહિત્ય અને સંસ્કૃતિને જેને સારો ખ્યાલ અને અભ્યાસ હય, એવો સુમેળ શ્રી દલસુખભાઈમાં છે. પણ એવી અનેક વ્યક્તિઓને એમણે આ કાર્યમાં જોડવી પડશે. એ માટે યોગ્ય વિચારણા કરી યોજના કરવી જોઈએ. શ્રી મહાવીર જૈન વિદ્યાલય તમામ આગમોની સમીક્ષિત આવૃત્તિ છાપનાર છે, પણ ફક્ત આગમોના પાઠ જ. પણ વધુ પ્રમાણમાં પાઠભેદની ધ, સમીક્ષા, તે તે ચૂર્ણિ, ભાળ્યો, નિર્યુક્તિઓ વગેરે સાથેની સંપૂર્ણ વિશ્વનીય સમીક્ષિત આવૃત્તિઓ Prakrit Text Society જેવામાં છાપવાને જે ખ્યાલ હતું તે કાર્ય ખૂબ જ જરૂરી છે. તે બીજું મુખ્ય કાર્ય તે પ્રતિની-ભંડારેની જાળવણી વગેરે. આમાં સમગ્ર શ્વેતામ્બર જૈન સંઘ અને તેના શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ જેવા આગેવાનોએ અને વિદ્વાનોએ મળી કાંઈક તાકીદ કરવાની જરૂર છે. એનું કારણ નીચે મુજબ છે – - દેવશાને પાડાના કલ્પસૂત્રના ચોરાયેલાં પાનાં છડેચોક વેચાયાં છે. ક્યાંથી આવ્યાં એની વાત પણે ખૂબ ચાલે છે. તાજેતરમાં તાડપત્રનાં કેટલાંક સચિત્ર પાનાં અમેરિકાના એક મ્યુઝિયમમાં પહોંચ્યાં તેના For Private And Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૦] * શ્રી આત્માનંદ પ્રકાશ ફોટા જોવા મળ્યા હતા. અમાંનાં કેટલાંક પાનાંનાં ફેટામેં કેટલાંક વર્ષો ઉપર પાડેલા, જેથી એ પાનાં ક્યાંનાં છે તે હું તરત ઓળખી શક્યો. મારી સમજ મુજબ આમાંનાં અમુક પાનાં પાટણના અમુક ભંડારની પ્રતનાં છેએકાદ વર્ષ પર એક જર્મન વિદ્વાન આવેલા. તેઓએ પાટણના અમુક ભંડારની અત્યંત શોચનીય સ્થિતિ જોઈ મને અને શ્રી દલસુખભાઈને એ વિષે ફરિયાદ કરેલી. પણ આ વખતે આગમપ્રભાકરજી મુંબઈ હતા અને એઓનું સ્વાથ્ય ઠીક નહેતું રહેતું તેથી તેઓ ખાસ કાંઈ કરી શક્યા નહિ. પાટણના આ જૈન ભંડાર કે ભંડારોના કે અન્ય સ્થળોના ભંડારોના વ્યસ્થાપક અને વહીવટકર્તા ગમે તે હોય, એ સમગ્ર જૈન સંઘનું માથું ધન છે, સમગ્ર ભારતીય સંસ્કૃતિને મેઘ ધનવારસે છે. એ ચીજો સુરક્ષિત-વ્યવસ્થિત રહે એ જોવાની જવાબદારી સમગ્ર સંધની, સારા દેશની છે. હમણાં જ સાંભળ્યું કે સુરતના એક ભંડારની સચિત્ર ક૯પસૂત્રની પ્રતિ આખી જ ગુમ થઈ ગઈ છે! આ બધું કેમ કરી રોકવું? જૈન સમાજમાં આવાં કાર્યો કરનાર જે વ્યક્તિઓ હોય તેમને સમાજે રોકવા શું પગલાં લીધાં? આને એક ઈલાજ નીચે પ્રમાણે છે: આગમપ્રભાકરજીએ એ જાતનું કાર્ય પોતાની શકિત અને સમયે મુજબ કરવા માંડેલું. આવા હરેક નાના-મોટા સંગ્રહને વિશ્વાસુ વ્યક્તિઓ વ્યવસ્થિત કરે, તેનાં સૂચીપત્રો તૈયાર કરે, તેની એક નકલ L. D. Institute માં રહે. સર્વ વિદ્વાને એ સૂચીપત્ર જોઈ શકે. બીજી નકલ તે ભંડારમાં રહે. બીજું, પ્રત્યેક ભંડારમાં જે અગત્યની પ્રતિ જણાય તેની માઈક્રોફિલ્મ કરી અમદાવાદના શ્રી લાલભાઈ દલપતભાઈ ઈસ્ટીટ્યૂટમાં રાખવામાં આવે. ત્રીજુ, જે ચિત્રિત પ્રતો હોય તેનાં તમામ ચિત્રોની માઈક્રોફિલ્મ થાય, અને અગત્યનાં રંગીન ચિત્રોની નમૂનારૂપ છેડી રંગીન સ્લાઈડ પણ બને. ચિત્રોની વ્યવસ્થિત નેંધ થાય. ગમે ત્યાં ગમે ત્યારે આવું ચિત્ર વેચાય તો ફેટા પરથી તે ક્યા ભંડારનું છે તે પકડી શકાય અને કેવી રીતે વેચાયું તેની તપાસ કરી શકાય. દેવશાન પાડાના કલ્પસૂત્રનાં ચિત્રો બાબત જે તે વેચનારને જવાબ લઈ, ધાર્યું હોત તે, સરકારી મદદથી, મૂળ વેચનારની ભાળ કહાઢી શકાઈ હોત. પણ એ માટે આગેવાન વ્યક્તિઓ અને સંઘે કાંઈ કર્યું નહિ! આ શોચનીય ગણાય. અમદાવાદના D. D. Institute માં જે આવાં તમામ સૂચિપત્રો, માઈક્રોફિલ્મની નકલ વગેરેની એક એક નકલ વગેરે સચવાય તે આગમપ્રભાકરજીનું ત્રીજું કાર્ય જે હતું –એટલે કે સંપાદન અને વિદ્વાનને સહાય–તે આપોઆપ ચાલુ રહે મુનિ શ્રી પુણ્યવિજ્યજીની દૃષ્ટિ ઘણી વિશાળ હતી. એમની સંશોધનની આ બધી પ્રવૃત્તિઓ ચાલુ રહે, વેગ પકડે અને પાર પડે તે જ એમને સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાય. આ કાર્યને કેન્દ્રિત કરી શકાય તે માટે જે કંઈ યોગ્ય સંસ્થા આપણી પાસે હોય તો તે લાલભાઈ દલપતભાઈ પ્રાગ્ય વિદ્યામંદિર-અમદાવાદ છે એમ મારું નમ્ર માનવું છે. પણ આ બધી યોજનામાં સાધુ-સાધ્વીસંઘ અને શ્રાવકસંઘને સંપૂર્ણ સહકાર આવશ્યક છે. આશા છે કે આ અંગે જરૂરી યોજના, વ્યવસ્થા કરવા માટે પૂ. પંડિત સુખલાલજી અને શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ જેવી વ્યક્તિઓ એગ્ય વિચાર કરી તુરત કાંઈ ચર્ચાવિચારણા કરી આગળ પગલાં ભરશે. આમ થશે તો આગમપ્રભાકરજી એકલાને નહિ પણ પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજશ્રી, પૂ. હંસવિજયજી મહારાજશ્રી, આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી વગેરે સહુને ઉત્તમ અંજલિ આપી ગણાશે. “જૈન” સાપ્તાહિક, પર્યુષણ અંક, ભાવનગર, વિ. સં. ૨૦૨૭ For Private And Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી પુણ્યવિજયજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક મુનિ શ્રી પુણ્યવિજ્યજી પૂજ્ય પંડિત સુખલાલજીએ જેમની “કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રસૂરિના આત્મા સાથે સરખામણી કરી હતી અને જેઓ સાચા અર્થમાં “આગમપ્રભાકર” હતા, તે મુનિ શ્રી પુણ્યવિજયજીના દેહાવસાનથી, માત્ર જૈન સમાજે જ નહિ, પરંતુ સમગ્ર ભારતના સુસંસ્કૃત સમાજે શું ગુમાવ્યું છે તેને સારો અને સંપૂર્ણ ખ્યાલ આવતાં તે સમય લાગશે. મુનિશ્રીને આદરની અંજલિ આપવા માટે કેટલીક સભાઓ યોજાઈ, વિદ્વાનોનાં પ્રવચને થયાં, ડાક લેખ લખાયા. આ બધું જોતાં સાંભળતાં એમ લાગે છે કે રાષ્ટ્રીય ધોરણે ને સાંસ્કૃતિક ક્ષેત્રે કે મેટ દુઃખદાયક બનાવ બની ગયો છે તેની આપણને કદાચ પૂરી જાણ થઈ નથી. એક વ્યક્તિ તરીકે મુનિ શ્રી પુણ્યવિજયજી મહાન હતા. એમના જેવી સરળ, વિવેકી, જ્ઞાની, ઉદારચરિત અને ધર્મપરાયણ વ્યક્તિ જગતમાં બહુ ઓછી જોવા મળે છે. સાધુ સમાજમાં પણ આચાર્યપદ પામવાને કે શિષ્ય વધારવાને લોભ એમનામાં હતો જ નહિ. આવી વિરલ વ્યક્તિના જીવનની સાધના, સત્યનું અને શાસ્ત્રોનું એમનું સંશોધન, એ માટે લગભગ અડ કહી શકાય એ એ ક્ષેત્રને પુરુષાર્થ વગેરે લક્ષમાં લેતાં એમ જ કહેવું પડે કે તેઓ વ્યક્તિ મટી જઈને સંસ્થા બની ગયા હતા, જ્ઞાનસાધનાની ત જેવું એમનું જીવન સંકેલાઈ જતાં જાણે પ્રભાકરની પ્રભા ઝાંખી પડી ગઈ ! મુનિ શ્રી પુણ્યવિજયજી સાથે અમારો પરિચય તો અતિ અલ્પ હતે. ડાંક વર્ષો પહેલાં એમના વિપુલ સંશોધનના નમૂનારૂપ ગ્રંથ, ચિત્ર, હસ્તપ્રતોનું એક પ્રદર્શન અમદાવાદમાં યોજાયું હતું. પંડિત સુખલાલજીએ સ્નેહભાવે અમને એક પત્ર લખી જોઈ જવા માટે આગ્રહ કરતો પત્ર લખ્યો હતો. અમે સમયસર ત્યાં પહોંચી શક્યાં નહોતાં; પરંતુ બે-ચાર દિવસ પછી અમદાવાદ ગયેલાં ત્યારે મુનિશ્રી જ્યાં બિરાજતા હતા, ત્યાં તેમનાં દર્શન કરવા, એમના સંશોધનને કંઈક પરિચય મેળવવા અને જ્ઞાનગ્રંથની ઝાંખી કરવા ગયાં હતાં. એ વખતે એમની સાથે ગાળેલે સમય સમૃતિમાં બરાબર સંઘરાઈ રહ્યો છે. પરિશ્રમપૂર્વક મેળવેલી, જતનપૂર્વક જાળવેલી અને જ્ઞાન તથા પુરુષાર્થનાં કિરણો વડે પ્રકાશિત કરેલી જે ગ્રંથસામગ્રી અને દસ્તાવેજો અમે જેમાં તે કદી ભુલાય એવાં નહોતાં. અમારાં ચિત્ત પર ત્યારે પડેલે પ્રભાવ તે પછીનાં વર્ષોની એમની પ્રવૃત્તિથી ઉત્તરોત્તર વધતો જ રહ્યો હતો. | મુનિ શ્રી પુણ્યવિજયજીએ ૧૪ વર્ષની વયે દીક્ષા લીધી. એમના ગુરુજી અને દાદાગુરુ તરફથી ધર્મગ્રંથોનું જે સંશોધન થતું તે પરંપરા એમણે સ્વીકારી એટલું જ નહિ, પરંતુ તેમાં નવ પ્રાણ પૂર્યો અને તેનું ક્ષેત્ર પણ એમણે વિસ્તાર્યું. કપડવંજના મધ્યમ વર્ગના એક જૈને કુટુંબમાં જન્મેલા અને બાળપણમાં આગના અકસ્માતમાંથી ઊગરી ગયેલા મણિલાલ ડાહ્યાભાઈ નામના કિશારે કાતિવિજયજી મહારાજના શિષ્ય મુનિ શ્રી ચતુરવિજયજી પાસે કિશોર વયે જ્યારે દીક્ષા લીધી ત્યારે ભાગ્યે જ કોઈને કલ્પના આવી હશે કે આ સાધુ પિતાના ગુરુ અને દાદાગુરુના સંશોધનકાર્યને દીપાવશે, આગળ વધારશે અને દેશવિદેશના વિદ્વાની પ્રશંસા મેળવવા સાથે ધર્મગ્રંથ, તિગ્રંથે, આયુર્વેદ, વનસ્પતિશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, માનસશાસ્ત્ર અને અતિહાસિક સામગ્રીથી ભરપૂર ગ્રંથને પ્રકાશમાં આણુ, તેનું સંશોધન અને સંપાદન કરી, આજની અને ભાવિ પેઢીને માટે અમૂલ્ય સામગ્રી સમાજને ચરણે ધરી દેશે. મુનિશ્રીએ પચાસેક ભંડારોના અને અન્ય સ્થળે વેરવિખેર પડેલા સંખ્યાબંધ ગ્રંથોનું કામ કર્યું છે. સંશોધનને ક્ષેત્રે પણ આ પ્રકારનું ધન કમાનારા તેના પર પોતાની ફેણ પસારીને બેસી જાય છે. આ સાધુએ રાતદિવસ પરિશ્રમ કરીને એકત્ર કરેલા, સુધારેલા અને સંપાદન કરેલા તાડપત્ર પર તેમ જ કાગળ પર લખેલા હજારે ગ્રંથને સમાજના ચરણે ધરી દીધા. અમદાવાદમાં ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર નામની સંસ્થાને આ બધું અર્પણ થયું છે. સંસ્થાનું સંચાલન ગુજરાતના આ ક્ષેત્રને ગૌરવરૂપ પંડિત દલસુખભાઈ માલવણિયા કરે છે. મુનિ શ્રી પુણ્યવિજયજી એમની સાધનાના ફળરૂપ ગ્રંથે માટે આથી વધુ For Private And Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર] | શ્રી આત્માનંદ પ્રકાશ ઉત્તમ સ્થળ અને ઉત્તમ વ્યક્તિ કદાચ ન મેળવી શક્યા હોત. વિદ્યામંદિરમાં સંઘરાયેલી સામગ્રી જીવંત રહેશે અને વિદ્વાનોને ઉપયોગી પણ બનશે એવો વિશ્વાસ અવશ્ય રાખી શકાય. ** દિલમાં એક વાતને વસવસો રહે છે. આપણા દેશમાં રાજકારણનું અને તે પછી અર્થકારણનું મહત્વ એટલું બધું વધી ગયું છે કે આવા ત્યાગી અને પુરુષાથી વિદ્વાનો, સત્યનિષ્ઠ સંશોધકે અને વિવેકી સંપાદકેની વિદાય તરફ દેશના નેતાઓ તેમ જ લેકેનું જોઈએ તેટલા પ્રમાણમાં ધ્યાન જતું નથી. આમ છતાં એ અનુરોધ કરવાનું મન થાય છે કે પુણ્યવિજયજીના પુરુષાર્થમય પુણ્ય પ્રવાહ અખંડ વહેતે રહે એવું કંઈક કરવા દેશને સમજદાર વર્ગ આગળ આવે “અભિનવ ભારતી” માસિક, મુંબઈ, ઓગસ્ટ, ૧૯૭૧ આગમના જ્ઞાનને અજવાળનારા અધ્યાપક શ્રી સુરેન્દ્રભાઈ કાપડિયા શ્રમણોની જ્ઞાને પાસનાની પરંપરા બહુ જૂની છે. વ્યાપારપ્રધાન ગુજરાત-રાજસ્થાનમાં પ્રજ્વલિતા જ્ઞાનદીવાને જૈન શ્રમણોની પરંપરાએ પિતાના જીવનને સ્નેહ સી' છે. એમણે જ્ઞાનનાં અજવાળાં જાળવ્યાં છે; જાળવીને વધુ ઉજમાળા બનાવ્યાં છે. જ્ઞાનોપાસક શ્રમણોની આ પ્રાચીન પરંપરાને મુનિ શ્રી પુણ્યવિજયજીએ સુપેરે સાચવી હતી. હેમચન્દ્રસૂરિજી, શાલિભદ્રસૂરિજી અને યશોવિજયજીની ઉજવેલ પરંપરાને, પિતાની જ્ઞાને પાસના દ્વારા, એમણે એપ આપ્યો હતો. સ્વાધ્યાય, સંશોધન અને પ્રકાશન દ્વારા એ આખીય પરંપરાને, અર્વાચીન સન્દર્ભમાં, સમૃદ્ધ અને શેભાપૂર્ણ બનાવી હતી. છેતેર વર્ષના જીવનકાળમાં પચાસથીય વધુ વર્ષ પુણ્યવિજયજીએ શ્રુતની સેવામાં સમપી દીધાં હતાં. સંગ્રહણી જેવા કષ્ટદાયક રોગથી, ઘણા લાંબા સમય સુધી, પરેશાન રહેવા છતાં એમણે અપ્રમત્ત રહીને શાસ્ત્રજ્ઞાનની સનિષ્ઠ ઉપાસના કરી હતી. સન ૧૯૧૭માં “કૌમુદીમિત્રાનંદ નાટકમ્'ના સંપાદન-પ્રકાશનથી આરંભાયેલું એમનું જ્ઞાનકાર્ય સન ૧૯૭૧માં પ્રગટ થયેલા “પન્નવણાસુ' (ભાગ બીજો સુધી પથરાયેલું છે. એમણે સંપાદિત કરેલા ગ્રન્થ હજુ તો પૂરા પ્રકાશિત થયા નથી, પરંતુ એમનાં લેખન-સંપાદનવાળી, અત્યાર સુધીની લગભગ પિસ્તાલીશ જેટલી કૃતિઓ એમની મૃતોપાસનાની સાખ પૂરી રહે છે. જીવનના ઉત્તર કાળમાં સાધ્વી બનેલાં શ્રાવિકા માતાની ધર્મભાવનાએ, જીવનના ઉગમકાળથી, એમનામાં વૈરાગ્યભાવના પ્રેરી, નાનપણમાં જ લગભગ ચૌદ વર્ષની વયે એમણે જૈન પ્રજ્યા અંગીકાર કરી. કાન્તિવિજયજી અને ચતુરવિજયજી જેવા સહૃદયી અને સંયમી ગુરુજનેના અને તેવામાં એમની વૈરાગ્યભાવના સુદઢતા પામી અને જ્ઞાન પાસના પાંગરી. એ પછી પંડિત સુખલાલજી, પંડિત બેચરદાસજી અને મુનિ શ્રી જિનવિજયજી સમાં વિદ્યાવાના સાનિધ્યમાં એમનાં અધ્યયન-મનન-પરિશીલન વિકસ્યાં અને દષ્ટિસંપન્ન બન્યાં. બાજુ-સરલ મુનિ શ્રી પુણ્યવિજયજીનું જીવન પ્રજ્ઞા અને શીલના સમન્વયથી મંગલ અને પ્રેરણામય બની રહ્યું. જૈન ભંડારોમાં ગેપિત બનીને રહેલા જ્ઞાનને ખપી જીવોના અને વિદ્વાનોના હાથમાં આવે એવું સુલભ બનાવવા મુનિશ્રીએ ભારે પરિશ્રમ કર્યો. લીંબડી, પાટણ, ખંભાત અને જેસલમેરના પ્રાચીન જ્ઞાનભંડારોમાં For Private And Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક [૫૩ સચવાઈ રહેલી પણ સાથે સાથે જ અન્ય જતેને દુષ્પ્રાપ્ય અને માટે ભાગે તે અપ્રાપ્ય જ બની ગયેલી અનેક પુરાતન હસ્તપ્રતાની વિગતવાર યાદીએ ભારે જહેમત લઈને એમણે તૈયાર કરી. " ' આમ દુમ જ્ઞાનભંડારમાંની હસ્તપ્રતા અંગેની માહિતી મુનિશ્રીએ સુલભ બનાવી અને એ સાથે જ આવા ભંડારમાં રહેલી મેાંઘામૂલી હસ્તપ્રતા સંશાધા-પડિતા જોવા-તપાસવા મેળવી શકે એવી વ્યવસ્થા કરવા પણ પ્રયાસ કર્યા. આવા અનેક, નાનામેાટા ભડારેડને ભેગા મેળવીને એક મધ્યવતી જ્ઞાનભડાર રચવા મુનિશ્રીએ આપેલી પ્રેરણામાંથી જ લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામ દિર ’ની રચના થઈ. વિદ્યાથી ઓને અને વિદ્યાવાનાને પ્રાચીન સાહિત્ય-સંસ્કૃતિના અધ્યયન-સશોધનની સ` સામગ્રી હાથવગી બની રહે એવી જ્ઞાનસંસ્થા જોગવવાનુ કાર્ય મુનિશ્રીનુ એક મિશન ' હતુ. એમ જ એમના જીવનનું એક ખીજુ પણ · મિશન ' હતું—જૈન શાસ્ત્રોનુ–આગમાનુ' શુદ્ધ અને સુરૂપ પ્રકાશન. ગાપ્ય અને એથી અપ્રકાસ્ય મનાયેલાં વિશિષ્ટ આગમસૂત્ર-છેદત્રાનાં મુદ્રણ અને પ્રકાશનની સામે જૈન સમાજના કેટલાક ભાગને આક્રમક ઊહાપેાહ અને ભારે વિરાધ હતા. એવી વેળાએ, શાન્ત પણ સુદૃઢ નિભીકતાથી, એમણે ગેાપ્યાતિગાપ્ય મનાયેલા છેદત્રમાંના ‰ હત્કલ્પ ’નું સંપાદન કરીને પ્રકાશન કરાવ્યુ.. આ ‘ બૃહત્કલ્પ'ની પ્રસ્તાવનામાં મુનિશ્રીની નિભીકતા, તાકિ કતા અને તેજસ્વિતા ચમકી ઊઠે છે. મુનિશ્રીએ કરેલું. આગમાના સંરક્ષણનું, સંપાદનનુ અને પ્રકાશનનું ભગીરથ કાર્યાં આપણને દેવગિણી ક્ષમાશ્રમણની યાદ આપી રહે છે. સપાદનની સૂઝ મુનિશ્રી પામ્યા હતા. પાઠાન્તરાની નોંધ માટે ભારે આગ્રહ એ રાખતા હતા. પાઠની વિશુદ્ધતા માટે પૂરી કાળજી એ લેતા હતા. કાગળ, ખીબાં અને છપાઈ અગેની વિશેષ રુચિ અને સમજને કારણે એમની દેખરેખ પામેલાં પ્રકાશના શુદ્ધ, સ્વચ્છ અને સુરૂપ બનીને પ્રગટતાં હતાં. · વાસુદેવહિણિ કે ‘અ‘વિજ્જા’જેવાં એમનાં સંપાદને જોનારા-વાંચનારાને આ હકીકત બરાબર જણાઈ-સમજાઈ રહેશે. સરળ, નમ્ર અને વિદ્યાનિષ્ઠ આ મુનિશ્રીને અંગે જૈન સમાજના કેટલાક ભાગમાં કથારેક અણુગમા દેખાતા હતા. આમ છતાંય પર પરાપૂજક વૃદ્ધ શ્રેષ્ઠીજનાના અને આધુનિકતા પામેલી નવી પેઢીના એક સરખા આદર મુનિશ્રી, એકદરે, પામી રહ્યા હતા. મુનિશ્રીની નિષ્કામતા, સરળતા અને જ્ઞાનનિરતતા જ આવા આદરનાં કારણે હતાં. આવા મુનિશ્રી હવે આપણી વચ્ચે નથી રહ્યા અને એમના દેહ કાળધર્મ ને પામ્યા છે એ વાતનું ઊંડું દુ:ખ જૈન સમાજની સાથે સારાય વિદ્યોપાસક સમાજ અનુભવી રહેશે. અર્ધમાગધી ભાષાના, પ્રાચીન ભાષાના અને સાહિત્ય-સંસ્કૃતિના વિદ્યાથી એ, પડિતા, સહૃદયા અને સંશાધકા મુનિ શ્રી પુણ્યવિજયજી દ્વારા ઉપલબ્ધ થયેલી–પ્રાપ્ય બનેલી વિવિધ અને વિપુલ જ્ઞાનસામગ્રીને જોતાં, જોગવતાં અને ખપમાં લેતાં વારંવાર મુનિશ્રીને શ્રદ્ધા, આદર અને ભક્તિપૂર્ણ ભાવાંજલિ સમપી રહેશે. ‘બુદ્ધિપ્રકારા’ માસિક, અમદાવાદ, જુલાઈ, ૧૯૭૧ આગમપ્રભાકર સ્વ. પૂ. મુનિ શ્રી પુણ્યવિજયજી ૫. શ્રી દલસુખભાઈ માલવણિયા ઈ. સ. ૧૯૩૫થી પૂ. મહારાજશ્રી પુણ્યવિજયજીના પરિચયમાં આવ્યા ત્યારથી મારા ઉપર તેમના નમ્ર અને વિદ્યાનિષ્ઠ જીવનની જે છાપ પડી છે તે છેલ્લી ઘડી સુધી ઉત્તરાત્તર પ્રબળ બનતી ગઈ છે. For Private And Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૪] શ્રી આત્માનંદ પ્રકાશ તેમણે પોતે અનેક ઉચ્ચ કોટિના ગ્રંથો, જેવા કે વસુદેવહિન્ડિ, અંગવિજજા, બહ૯૫ આળુિં સંપાદન કર્યું છે અને તે એવા છે જે અન્ય દ્વારા સંપાદિત થવાનો સંભવ છે જ હતો. કેવળ વિવાને વરેલા જ એ ગ્રંથોનું સંશોધન કરી શકે, અન્ય નહિ. તેમણે જ્યારે દસૂત્રમાંને બહકલ્પનું સંપાદન શરૂ કર્યું ત્યારે ઘણું આગમોને વિરોધ હતોછતાં પણ ભારતીય વિદ્યાના એક અંગરૂપ એવા મહાન ગ્રન્થો પ્રકાશિત ન થાય તે તેમને ગમ્યું ન હતું અને વિરોધ છતાં તેમણે બહત્કલ્પનું સંપાદન કર્યું. અને તેમણે જે રૂપે એનું સંપાદન કર્યું છે તે રૂપને પહોંચવાની અન્યમાં તાકાત દુલર્ભ છે. તે તે ત્યાર પછી એવું સંપાદન હજી સુધી થઈ શકયું નથી તે જ બતાવી આપે છે. છેલ્લાં પચાસ વર્ષથી તેમના મુખ્ય બે કામે રહ્યાં છે: આપણું જૂનાં હસ્તલિખિત પુસ્તકનું સંરક્ષણ અને આગમગ્રંથની વિશુદ્ધ વાચના તૈયાર કરવી છે. તેમણે લીબડી, પાટણ, ભાવનગર, જેસલમેર જેવા જાણીતા ભંડારોની હસ્તપ્રતોને ઉદ્ધાર કરી સૂચીઓ બનાવી આપી છે અને આવશ્યક એવી સંરક્ષણની વ્યવસ્થા પણ કરી આપી છે. અને તે ઉપરાંત જ્યાં પણ તે ગયા ત્યાંના ભંડારની સુવ્યવસ્થા થાય તેની ચિંતા હંમેશાં તેમણે સેવી છે. પરિણામ એ છે કે આજે જે પશ્ચિમના વિદ્વાને એમ કહેતા હતા કે જૈન ભંડારમાંથી પુસ્તક તો મળી જ ન શકે, તેઓ હવે કહેતા થયા છે કે જૈન ભંડારમાંથી પુસ્તક મેળવવું હોય તે શ્રી પુણ્યવિજયજી જ એકમાત્ર સહાયક છે. આજે જ્યારે તેમને સ્વર્ગવાસ થયો ત્યારે વિદ્વાનની એક જ ચિંતા છે કે હવે આ બધા ભંડારોમાંથી હસ્તપ્રત કોણ ઉપલબ્ધ કરી આપશે ? હા, એક ઉપાય તેઓ કરતા જ ગયા છે અને તે એ કે અમદાવાદમાં લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરની સ્થાપના શ્રી કસ્તુરભાઈ લાલભાઈને પ્રેરણા આપીને કરાવી. અને તેમાં પૂ. મુનિ શ્રી પુણ્યવિજયેજીને પિતાને સંગ્રહ, જે દશ હજાર પ્રતાને છે, તે ઉપરાંત તેમણે બીજી જે ૨૭૦૦૦ હસ્તપ્રતો મેળવી આપી છે, તે દ્વારા વિદ્વાનને હસ્તપ્રત સુલભ કરી આપી છે. પરંતુ એ પણ પર્યાપ્ત નથી. અન્ય ભંડારના સંચાલકો જે વિદ્યામંદિરને સહકાર આપે, અને તેના દ્વારા વિદ્વાનોને હસ્તપ્રતો સુલભ કરી આપે, તે જ પૂ. મુનિશ્રીની આ પ્રવૃત્તિ ચાલુ રહી શકશે અને તેના યથાર્થ રૂપમાં ચાલુ રહી શકશે. ગ્રંથભંડારો માત્ર સાચવી રાખવા એ પર્યાપ્ત નથી. પણ તેનાં પુસ્તકોને વધારેમાં વધારે ઉપયોગ કેમ થાય એવી વ્યવસ્થા પણ કરવી જોઈએ. અન્યથા એ ભંડારને કશો જ ઉપયોગ નથી; માત્ર ઉધઈને ખોરાક બની જશે. પૂ. મુનિશ્રી જ્યાં પણ જતા ત્યાં આગની કોઈ પણ પ્રાચીન હસ્તપ્રત જોતાં તે તેને આધારે પોતાની મુકિત આગમની આવૃત્તિમાં પાઠાંતર નોંધી લેતા. આમ છેલ્લાં પચાસ વર્ષથી તેમણે આગની વિશુદ્ધ આવૃત્તિ તૈયાર કરવાનો પ્રયત્ન કર્યો છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયે તેમના દ્વારા સંપાતિ વિશુદ્ધ આગમગ્રંથોના પ્રકાશનનું કાર્ય હાથ ધર્યું છે, અને ત્રણ આગમાં પ્રકાશિત પણ થઈ ગયા છે. શેલ આગમ તેમણે જે રીતે વિશુદ્ધ કરી રાખ્યા છે તેના સંપાદન-પ્રકાશનની જવાબદારી એ મોટી જવાબદારી છે. તે કેમ પાર પડશે તે આજે સૌની ચિંતાને વિષે થઈ પડ્યો છે | વિદ્યાની મહત્ત્વની પ્રવૃત્તિમાં રોકાયેલા છતાં તેમણે પોતાને સમય શ્રાવકના નાના બાળકથી માંડીને અનેક સાધુ-સાધ્વી અને શ્રાવકેને આપવામાં જરા પણ સંકોચ રાખે નથી. એક બાળકની સાથે બાળક બની વાત કરતા તેમને જેમણે જોયા હશે તેને ખ્યાલ હશે કે આ ખરેખર ધર્મની પરિણતિવાળા મહાત્મા છે. અમે હંમેશા ફરિયાદ કરતા કે મહારાજ, આપ આપની વિદ્યા ઉપરાંતની પ્રવૃત્તિમાં કાપ મૂકે. પણ તેમને તે એક જ જવાબ હતો કે તેણે કયારે ધર્મ પામશે એની શી ખાતરી ? માટે મારે તે મારી પાસે આવનારને નિરાશ કરવા નથી. મુંબઈમાં તેમને ઘણો સમય વાસક્ષેપ નાખવામાં જ. તે બાબતમાં પણ તેમનો એક જ ખુલાસો હતો કે ભાઈ, શ્રદ્ધાથી લેનારને શાંતિ મળતી હોય તે મારો સમય ભલે તેમાં For Private And Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક Fપપ જતા. આમ દિવસે નિરાંત નહિ એટલે તેમનું શાસ્ત્રીય વિદ્યાનું કામ જ્યારે સૌ ઊંઘી જાય ત્યારે ચાલતું અને છતાં જીવનમાં સદૈવ અપ્રમત્ત હોઈ તેઓ જે પ્રકારના અને જેટલા વિશિષ્ટ ગ્રંથ સંપાદન કરી શક્યા છે તે આશ્ચર્ય ઉપજાવે તેવા છે. અને વિજજગતમાં તેથી તેમનું નામ થયું છે. હજી ગયાં જ વર્ષે અમેરિકાની ઓરિએન્ટલ સોસાયટીએ તેમને પોતાના માનદ સભ્ય ચૂંટી કાઢયા હતા. કદાચ આવું માન મેળવનાર એ પ્રથમ ભારતીય હતા. જેને કયાંય આશ્રય નહિ એવા દેઈ સાધુ કે સાધ્વીના એ આધાર હતા. તેમની જરૂરિયાતનું ધ્યાન રાખતા, આશ્રયની વ્યવસ્થા કરતા અને બીજી જરૂરિયાત પણ પૂરી થાય તેની ચિન્તા સેવતા. જ્યારે તેઓ હવે આપણી વચ્ચે નથી ત્યારે રડી રહેલાં એવાં સાધુ-સાધ્વીની ચિંતા સેવવી એ પૂ. મહારાજશ્રી પ્રત્યેનું ઋણ અદા કરવાને એક પ્રકાર બની રહેવો જોઈએ. ઘણું ધનિકે પૂ. મહારાજશ્રીને કહેતા કે મહારાજ, કાંઈ જરૂર હોય તે કહેજો. પણ તેઓ તે કેઈએ કહ્યું માટે કાંઈ માગી લેવું એમ માનનારા હતા નહિ. જ્યારે પણ જરૂર ઊભી થાય ત્યારે જ તેઓ કેઈને કાંઈ કહેતા. વિદ્યામંદિરમાં આવીને તેઓ રહે કે નહિ તેની ચર્ચા પ્રસંગે તેમણે જણાવ્યું કે મને તો મારા આ શ્રાવકભક્તોની વચ્ચે જ રહેવું ગમે છે. તેમની મને દૂફ છે, મારી તેમને છે. જૈન આચાર-વિચારમાં દઢ તાં જયાં અપવાદ જરૂરી જણાય ત્યાં તે કરતાં સંકોચ અનુભવતા નહિ. પરમાર્થ ચારિત્ર્યના એ આરાધક હતા. બેટા આડંબરમાં કદી રાવ્યા નથી. તેમનાથી ઓછી યોગ્યતાવાળ અનેક આચાર્યો બની ગયા અને અનેક વાર વિનતિ છતાં મુનિ શ્રી પુણ્યવિજયજી મુનિશ્રી જ રહ્યા; આચાર્ય થવાનું પસંદ કર્યું નહિ. આગમના પરિશીલન દ્વારા એમને જ્ઞાન હતું કે આચાર્ય થવું એટલે કેટલી મોટી જવાબદારી ઉપાડવી. આવી મેટી જવાબદારીથી મુક્ત રહેવામાં જ તેમણે પોતાનું શ્રેય જોયું હતું. આચાર્ય તે નહિ પણ વિદ્વત્તાના પ્રતિકરૂપે અપાતી પન્યાસ પદવી પણ તેમણે સ્વીકારી નહિ તે તેમની કેટલી નમ્રતા હતી તે સૂચવે છે. છેલે તેમને હરસનું દર્દ હતું તેનું ઓપરેશન થયું. તેમાંથી વળી પ્રોસ્ટેટનું ઓપરેશન કરાવવું પડયું. તેમાં તેમના જીવનને ૭૬ વર્ષની ઉમરે અંત થશે. પરંતુ મહારાજશ્રીને પિતાને તે વિશ્વાસ હતો કે તેઓ ૮૪ વર્ષ તે જીવવાના જ છે અને અધૂરાં કામો પૂરાં કરવાના જ છે. પણ કુદરતે બીજું ધાર્યું હતું. તેમના અધૂરાં કામે અધૂરાં જ રહ્યાં. પણ ખરેખર જ તે અધૂરાં છે ? જે કાંઈ તેમણે જ્યારે કર્યું છે તે પૂર્ણ રૂપમાં જ કરવાને આગ્રહ સેવ્યો છે. એટલે તે જે કાંઈ કરી ગયા છે તે પૂર્ણ જ છે. અધૂરાં તે આપણે તેમની પાસેથી અપેક્ષા રાખી હોય તેથી લાગે. પણ તેઓ તે પૂર્ણતાના જ ઉપાસક હતા, અને પિતાનાં કાર્યો પૂર્ણ કરીને જ ગયા છે. જીવનમાં સમભાવની સાધના એ જ શ્રમણનું લક્ષણ છે, અને તેની તાદશ મૂર્તિનાં દર્શન અને સ્વ. પૂ. પુણ્યવિજયજીમાં થયાં છે. છેક ઈ. ૧૯૩૫ થી સંગ્રહણીના દરદી છતાં તેમના સ્વભાવમાં જે શાંતિ દેખાતી તે દુર્લભ હતી. છેલ્લા દિવસમાં બને ઓપરેશન વેળા પણ તેમણે દુઃખ સહન કરવાની જે તાકાત દાખવી છે તેનાં દર્શન પણ દુર્લભ છે. બાળક કે મોટા ધનિક તે બન્નેની સમક્ષ મહારાજશ્રીનું એક જ રૂપ તે તેમની નિખાલસ વૃત્તિનાં દર્શન કરાવે છે. મોટા મોટા શેઠો ભક્તો છતાં, અભિમાનને છાંટ મળે નહિ. આવી આત્મપરિણતિ અન્યત્ર દુર્લભ જ છે. મહારાજ પાસે સાહિત્યિક સામગ્રી કે અન્ય સામગ્રી હેય અને કઈ ખપીને ન આપી હોય તેવું બન્યું નથી. આવી નિર્મોહી કે અપરિગ્રહવૃત્તિ જે આત્મામાં હોય તે સાચો For Private And Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org पई ] શ્રી આત્માનંદુ પ્રકાશ શ્રમણુ ન હેાય તેા પછી ખીજો કાણુ હેાય ? અને છતાં આપણા સમાજમાં એવા સાધુ પડયા છે જે તેમને શ્રમણુ માનવા પણ તૈયાર ન હતા! તેમનાં દન કરવામાં તેમને મિથ્યાત્વ લાગી જવાના ડર હતા ! આ જૈન ધર્માંના હાસનુ` કારણ ન હેાય તા ખીજુ` શુ` હાય? ખાદ્ય આડંબર વધારા અને સાચા સાધુમાં ખપા —આ આજે સાધુતાનું ધારણ થયું છે. અને છતાં એ ધેારણના અસ્વીકાર કરી, સદૈવ માન-અપમાનની પરવા કર્યા વિના, પોતાની રીતે સાધુજીવન ગાળીને, પૂ. મુનિશ્રી પેાતાનુ જીવન ધન્ય કરી ગયા છે અને સાધુતા શુ હેાઈ શકે તેનુ નિદર્શન પણ કરી ગયા છે. તે આપણા માટે સદૈવ ધ્રુવતારક બની રહે એ જ અભ્યર્થના. प्रमुद्धलवन" पाक्षिक, भूमध; ता. १-७-१८७१ "" पुण्यलोक श्री पुण्यविजयजी महाराज श्री शान्तिलाल बनमाली सेठ Acharya Shri Kailassagarsuri Gyanmandir * गत वर्ष जब मैं बम्बई गया था तब भारत के अग्रगण्य पुरातत्वविद् मुनि श्री पुण्यविजयजी के दर्शन करने का एवं उनकी ज्ञान-गरिमा का रसास्वाद लेने का शुभावसर मिला था । इस ज्ञानतपस्वी का दर्शन करके और उनके तपःपूत स्वाध्याय-रत जीवन का अन्तः दर्शन करके मैं वास्तव में धन्य-धन्य हो गया । इतने ज्ञान - वृद्ध होते हुए भी कितने सरल, सौम्य एवं स्वाध्यायरत थे । जैन तत्त्वों के अमूल्य ज्ञान भण्डार में छिपे हुए रत्नों को बाहर निकालने का शोधन कार्य वे वर्षों से कर रहे थे । उन्होंने स्वाध्याय, शोध कार्य एवं अनुसंधान कार्य करने में अपना जीवन सर्वस्व समर्पित कर दिया था और artery में ऐसे तल्लीन हो गये थे कि दिन-रात स्वाध्याय, संशोधन एवं अनुसंधान यह उनका जीवन व्यवसाय ही बन गया था । उन्होंने अपूर्व संशोधनकार्य करके जो जैन शासन की सेवा की है भारतीय इतिहास में स्वर्णाक्षरों में सदा के लिए अंकित रहेगी। हमारे प्राचीन ज्ञानभाण्डार तालों में जकड़े हुए थे, जीर्ण-शीर्ण अवस्था में वह प्राचीन साहित्य बिखरा हुआ पडा था । उसका उद्घाटन करके प्रत्येक हस्तलिखित पत्रको व्यवस्थित करके एवं प्राचीन जैन साहित्य के ग्रथ-रत्नों का संपादन करके जैन साहित्य की जो सेवा की है वह यावच्चन्द्रदिवाकरौ चिरस्थायी रहेगी । पुण्यलोक श्री पुण्यविजयजी म० की पुण्य स्मृति युग-युगान्तर तक अपने कार्यकलापों द्वारा चिरस्थायी हो गई है । आवश्यकता है उनके प्रशस्त पथ पर चलने वाले विद्वानों की । पू० मुनिजी ने अनेक विद्वानों को इस पथ पर चलने की न केवल प्रेरणा ही दी है, अपितु, अपने प्रगाढ पांडित्य के साथ वात्सल्य का परिचय देकर, विद्वानों को, जिज्ञासुओं को इस पथ पर चलने का प्रबल प्रोत्साहन भी दिया है । पुण्यश्लोक पुण्यविजयजी म० का पुण्य स्मारक यही होगा कि उनके अधूरे कार्य को पूरा किया जाय । जैन संघ का यह पवित्र कर्तव्य है कि वह उनके अधूरे खप्नों को, एवं कार्य-कलापों को मूर्त स्वरूप देने का सक्रिय प्रयत्न करे । यही उनके प्रति सच्ची श्रद्धांजलि होगी । स्वर्गीय पुण्यात्मा को चिरशान्ति प्राप्त हो, यही प्रार्थना है । " जैन प्रकाश" साप्ताहिक, नई दिल्ही; ता. १-७-७१ For Private And Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક મુનિ શ્રી પુણ્યવિજ્યજી મહારાજની બેટ ભારતીય વિદ્યાના ક્ષેત્રમાં અને ખાસ કરીને જૈન વિદ્યાના સંશોધન-સંપાદનના ક્ષેત્રમાં દેશ-વિદેશમાં ખૂબ વિખ્યાત બનેલા મુનિ શ્રી પુણ્યવિજયજીને વરસ જ્ઞાનની તલસ્પર્શી અને સર્વ સ્પશી સાધનાની સાથે સાથે જૈનધર્મ મુજબ જીવનસાધના કરવાનો હતો. પ્રાચીન ગ્રંથોના ઉદ્ધારક તરીકે તેઓએ ભારતીય સાહિત્યની શ્રેષ્ઠ સેવા બજાવી હતી. એમના હાથે હજારે પ્રાચીન જીર્ણ હસ્તલિખિત પ્રતોને ઉદ્ધાર થયે હતો. રાજસ્થાન, ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના અનેક જ્ઞાનભંડારોને તેઓના હાથે નમૂનેદાર ઉદ્ધાર થયો હતો. પ્રાચીન અઘરામાં અઘરી હસ્તલિખિત પ્રતોને ઉકેલવાની તેની શક્તિ અસાધારણ હતી. પ્રાચીન ગ્રંથોનું સંશોધન કરવાની એમની પદ્ધતિ પણ જેમ અનેખી હતી તેમ સત્યલક્ષી હતી. ગ્રંથસંશોધનના કાર્યમાં તેમ જ જ્ઞાનોપાસનાના કાર્યમાં તેઓને કોઈ પણ જાતની સાંપ્રદાયિક કે રૂઢ માન્યતારૂપ સંકુચિતતા સ્પશી જ શકતી ન હતી. તેઓના હાથે સંપાદિત થયેલા પ્રાચીન ગ્રંથ સંપાદનની દૃષ્ટિએ આજે પણ આદર્શ ગણાય છે. કેઈ પણ પ્રાચીન ગ્રંથના સંશોધન વખતે એક એક વાક્ય, એક એક શબ્દ અને એક એક અક્ષરને ઉકેલવામાં તેઓ જે ખંત, ધીરજ, કુશાગ્રબુદ્ધિ અને સૂઝથી કામ કરતા હતા તેમાં તેઓની ઉત્કટ તાનભક્તિ વ્યક્ત થતી હતી. તેઓની જ્ઞાનોદ્ધારની પ્રવૃત્તિની સાક્ષી છેક જેસલમેરથી લઈને ભાવનગર સુધીના અનેક જ્ઞાનભંડારો આપે છે. જેસલમેરના ભંડારના ઉદ્ધારના કામ માટે તેઓએ જે જહેમત ઉઠાવી છે, તેની વિશ્વના વિદ્વાને પ્રશંસા કરે છે. પાટણના જાણીતા શ્રી હેમચંદ્રાચાર્ય જન જ્ઞાનમંદિરની સ્થાપનામાં અને તેને સમૃદ્ધ બનાવવામાં મહારાજશ્રીએ ભારતીય સાહિત્યની વિરલ સેવા બજાવી છે. જૈન ધર્મનાં આગમસૂત્રોના તે તેઓ મર્મસ્પશી અજોડ જ્ઞાતા હતા. એમના હાથે સંપાદિત થયેલા આગમગ્રંથો આજે પણ બેનમૂન ગણાય છે. તેઓની આ વિદ્વત્તાને કારણે જ તેઓને ભારતભરમાં આગમપ્રભાકર તરીકે ઓળખવામાં આવે છે. પાછળ્યાં વર્ષોમાં તેઓ આગમસંશોધનના કામમાં ખૂબ એકાગ્ર હતા. અને એમના આ પ્રયત્નને ગ્રંથરૂપે પ્રકાશિત કરવાની યોજના શ્રી મહાવીર જૈન વિદ્યાલય શરૂ કરી હતી અને તેમાં ત્રણ આગમે તે પ્રકાશિત થઈ ચૂક્યા છે અને બીજા તૈયાર છે. પ્રાય વિદ્યાના ભારતના તેમ જ દુનિયાના વિદ્વાને અને જિજ્ઞાસુઓને માટે વિદ્યાતીર્થરૂપ બનેલ અમદાવાદનું લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર તેઓશ્રીની પ્રેરણાથી જ શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈએ સ્થાપ્યું હતું. આ સંસ્થામાં જે હસ્તલિખિત તેમ જ છાપેલા ગ્રંથોને અમૂલ્ય સંગ્રહ છે, તેમાં મુનિ શ્રી પુણ્યવિજયજીના હસ્તલિખિત તેમ જ છાપેલા મળીને વીસેક હજાર ગ્રંથને સમાવેશ થાય છે. આ જ બતાવે છે કે તેઓ જ્ઞાનના કેટલા મેટા ઉપાસક હતા. જિજ્ઞાસુઓ, વિદ્યાર્થીઓ અને વિદ્વાને એ બધાને માટે એમનાં દ્વાર સદાને માટે ખુલ્લાં રહેતાં હતાં. જરૂરી માહિતી મેળવવા માટેની તે તેઓ એક મોટી પરબ જ હતા–જાણે કે તેઓ જ્ઞાનના મીઠા મહેરામણ હતા. પોતાની પાસેની કીમતીમાં કીમતી કે ખૂબ મહેનત લઈને તૈયાર કરેલી સામગ્રી પણ એને ખપીને "આપવામાં તેઓએ ક્યારેય લેશ પણ સંકેચ કર્યો નથી, અને ઉદારતાપૂર્વક સામે ચાલીને આપી છે. For Private And Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૮] શ્રી આત્માનંદ પ્રકાશ હજી ગયે જ વર્ષે અમેરિકાની એરિએન્ટલ સોસાયટીએ પિતાનું માનદ સભ્યપદ આપીને તેઓ પ્રત્યે પિતાની ઊંડી કૃતજ્ઞતા દર્શાવવાની સાથે તેઓની વિદ્વત્તાનું વિરલ એવું બહુમાન કર્યું હતું. તેઓની આટલી વિદ્વત્તા અને જ્ઞાને પાસનાની સાથોસાથ તેઓમાં નમ્રતા, નિરભિમાનવૃત્તિ, નિખાલસતા, પ્રસન્નતા અને બાળકસહજ સરળતા જોઈને તેઓની આગળ કેઈનું પણ માથું નમી જતું. તેઓએ જીવનભર સાધુતાની જે સહજ અને નિર્ચાજ ઉપાસના કરી હતી, તેનું જ આ પરિણામ લેખી શકાય. આવા એક પ્રજ્ઞા અને શીલસંપન્ન મહામુનિવરની મહાયાત્રા એ ભારતની નહિ પણ દુનિયાભરની સાધુતા અને વિદ્વત્તાના ક્ષેત્રમાં ન પૂરી શકાય તેવી ખોટ બની રહેશે.' “ગુજરાત સમાચાર' દૈનિક, અમદાવાદ તા. ૧૫--છા. Agama-Prabhakara Muni Shri Punyavijayaji Dr. Umakant P. Shah Agama-Prabhakara Muni Shri Punyavijayaji, the eminent Prakrit scholar and a versatile Jaina monk, expired on 14th June, 1971 about ten days after a successful operation in Bombay. All Oriental Scholars in India remember very well the wealth of Jaina manucripts that he brought to our notice in the exhibition (the only of its type so far organised in any Oriental Conference) that he organised and arranged at the time of the 17th session of the All-India Oriental Conference which met in 1953 at Ahmedabad. It showed that he was interested in all branches of Indian literature contributed not only by the Jainas, but by Hindus and Buddhists as well. It was due to the strong support and backing of the learned Muni that the Prakrit Text Society of India came into being under the patronage of the then Rashtrapati Babu Rajendra Prasad. It was with the nucleus of ten thousand rare manuscripts, including several important illustrated ones, donated by the Muni that the now famous Lalbhai Dalpatbhai Institute of Indology was started at Ahmedabad with large donations of Sheth Kasturbhai Lalbhai. The Muni inherited from his Guru's guru (Pravartaka Shri Kantivijaya) and even the letter's guru-the famous Acharya Vijayananda Suri (Atmaramaji Maharaja) the love of learning, and a broad liberal outlook which went beyond narrow sectarian boundaries. An erudite scholat of Sanskrit, Prakrits, Apabhramsa and Old Gujarati, the Muni has examined and catalogued and preserved lakhs of manuscripts in the various Jaina Bhandaras of Gujarat and Rajasthan, especially those For Private And Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરમપૂજ્ય આગમપ્રભાકર, શ્રુતશાસવારિધિ મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ (છબી - વાદરા : વિ. સં. ૨૦૨૫) For Private And Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫૯ મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક at Patan, Cambay, Limbdi and Jesalmer. He discovered several important rare texts from these collections. He edited these texts in a masterly scientific way. His edition of the agcalerst, the earliest available version (in Prakrit of c. 5th cent. A. D.), of the lost 96391 written in Paishachi Prakrit by Gunadhya, and his editions of the बृहत्कल्पभाष्य with टीका and चूर्णि and of the अंगविज्जा which is an unparalleled storehouse of information on material culture of India in the late Kshatrapa and early Gupta age are sufficient to ensure for him a permanent place amongst Orientalists. Single-handed, he planned and carried out the work of preparing critical editions of all the Jaina Canonical texts, The Prakrit Text Society, patronised by the President of India was started mainly to publish all these texts, and many other rare works from Jaina Bhandaras which were made available through the learned Muniji. He was in fact the main life-line of this project. The Muniji was elected President of the Prakrits and Jainism section of the 21st session of the All-India Oriental Conference which met in Shrinagar in 1961. He, however, shirked all worldly honours. He refused to accept the coveted position of an Acharya in Jaina hierarchy of monks, so willingly offered to him by his elders. But till the last, his opinion and interpretation of the Jaina religion were respected by all monks of the highest order and nobody dared to challenge him, even though he preferred to remain a mere Muni. Muniji was born at Kapadavanja (Gujarat) in 1895 A, D. (V. S. 1952). He obtained Diksha at the age of 14 in Chhani near Baroda, and left this human body in Bombay on 14-6-71. May his soul obtain the ever cherished goal of Moksha ! - Journal of the Oriental Institute. Baroda; June, 1971. ધર્મમય જ્ઞાનતિને વંદના અહિંસાલક્ષી જીવનસાધના અને સત્યલક્ષી જ્ઞાનોપાસના એ જ આત્મસાધના કે આત્મસાક્ષાત્કારને એટલે કે અંતરને સત-ચિત, આનંદમય બનાવવાને સફળ ઉપાય છે. મતલબ કે જે સાધના અહિંસા અને કરૂણાના મંગલમય માગે આત્માને નિર્મળ અને સર્વમિત્ર બનાવવામાં સહાયરૂપ ન થાય એ સાચી જીવનસાધના નહીં; અને જે ઉપાસના પિતાની જાતને અને વિશ્વના સત્ય સ્વરૂપનું સુરેખ દર્શન કરાવવામાં ઉપયોગી ન થાય એ યથાર્થ જ્ઞાને પાસના નહીં. For Private And Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir o] શ્રી આત્માનંદ પ્રકાશ પ્રાતઃસ્મરણીય આગમપ્રભાકર મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજ આવા જ એક જીવનસાધક અને જ્ઞાને પાસક ધર્મપુરુષ હતા. તેઓનું જીવન ધર્મની સર્વમંગલકારી ભાવનાથી સુરક્ષિત અને જ્ઞાનની તિથી, સદાય પ્રકાશમાન હતું. તેઓની જ્ઞાનોપાસના એવી અખંડ અને ઉત્કટ હતી કે તેઓના રોમરોમમાં જાણે સાચા જ્ઞાનની ગુણગ્રાહક અને સત્યચાહક વૃત્તિ સદાય ધબકતી રહેતી હતી; તેઓ સ્વયં જ્ઞાનજ્યોતિ જ હતા. તેઓશ્રીને થોડોક પણ નિકટને પરિચય થતાં સહેજે મનમાં એક આનંદકારી સવાલ ઊઠતે કે આ મહાપુરુષની સાધુતા વધે કે વિદ્વત્તા વધે ? અને એને એવો જ આહલાદકારી ઉત્તર મળે કે તેઓની સાધુતા વિદત્તાથી વિશેષ શોભાયમાન બની હતી; તેઓની વિદ્વત્તા સાધુતાના પારસપર્શથી વિશેષ કલ્યાણકારી બની હતી; અને આવી વિમળ સાધુતા અને નિર્ભેળ વિદ્વત્તાના સુભગ સમન્વયને લીધે તેઓનું જીવન સમભાવપૂર્ણ, પ્રભાવશાળી અને ઉચ્ચાશયી બન્યું હતું. શ્રી આગમપ્રભાકરજી મહારાજના યશેજજવલ વ્યક્તિત્વને વિચાર કરીએ છીએ અને એક આદર્શ શ્રમણ શ્રેષ્ઠની ભવ્ય છબીનાં મંગલકારી દર્શન થાય છે. ન કોઈની નિંદા-કૂથલીમાં પડવાનું; ન કેઈના પ્રત્યે વિર કે દેવ ધરવાને; ન કોઈની ઈર્ષ્યા–અદેખાઈ કરવાની; અભિમાન-અહંકારથી સદાય દૂર રહેવાનું; નામના -કીર્તિને મોહ અંતરને અભડાવી કે રંક બનાવી ન જાય એની તેમ જ વિનય, વિવેક અને વિનમ્રતામાં ક્યારેય ખામી આવવા ન પામે એની સતત જાગૃતિ રાખવાની; નાના કે મોટા, ભણેલા કે અભણ, પાપી કે પુણ્યવંત, સાધુ કે ગૃહસ્થ, શ્રીમંત કે ગરીબ, સ્ત્રી કે પુરુષ સૌ પ્રત્યે સમાન હેત અને આદરભાવ દર્શાવવાને; પ્રશંસાથી ન કદી કુલાઈ જવાનું કે નિંદાથી ન ક્યારેય વિલાઈ જવાનું; ધર્મજીવન કે સાધુજીવનના પાયારૂપ નિવૃત્તિનું જતન કરીને છળપ્રપંચ કે માયાભાવથી સદાય અલિપ્ત રહેવાનું; રાગ-દ્વેષ, ડંખ કે મારાતારાપણુથી અળગા રહીને નિષ્કપાયપણને જીવન સાથે વણી લેવા સતત પ્રયત્નશીલ રહેવાનું કેઈનું પણ કામ કરી આપવાની પરગજુવૃત્તિ; દીન-દુઃખી પ્રત્યે અપાર અને સક્રિય કરુણ; ઋણસ્વીકારની તત્પરતા આવા આવા અનેક ગુણોની વિભૂતિને લીધે તેઓનું જીવન અપ્રમત્ત સંયતના જીવન જેવું ખૂબ ઉન્નત અને પવિત્ર બન્યું હતું, અને છતાં પિતાને આવા ઉન્નતપણાને કે મેટાપણાને લેશ પણ ખ્યાલ એમના અંતરને સ્પર્શી શક્યો ન હતો, એ બિના મહારાજશ્રીની અંતર્મુખ વનસાધનાની કીર્તિ ગાથા બની રહે એવી છે; એ તેઓની આત્મસાધનાની વિરલ વિશેષતા છે. જન્મજન્માંતરની અખંડ સાધનાને લીધે જાણે અહિંસા, સંયમ અને તપમય જ્ઞાન -ચારિત્રમય ધર્મની આરાધના એમને માટે બિલકુલ સહજ અને સ્વાભાવિક બની ગઈ હતી. એમની આસપાસ સદાય ધર્મભાવનાનું માધુર્ય પ્રસરેલું રહેતું અને એમની પાસે જનારના અંતરને પાવન કરતું. તેઓનું જીવન તપ, ત્યાગ, સંયમ, વૈરાગ્ય અને તિતિક્ષાને વરેલા એક ધર્મગુરનું જીવન હતું; અને છતાં ઉદાસીનતા કે અણગમો એમની પ્રસન્નતાને જરા પણ ઓછી કરી શક્યાં ન હતાં, એ પણ એમની સંયમસાધનાની એક વિશિષ્ટતા જ લેખાવી જોઈએ. ઘરના કે બહારના ગમે તેવા ગંભીર પ્રશ્નો સામે આવીને ઊભા હોય, પરિસ્થિતિ ઘેરી ચિંતા કરાવે એવી હોય કે શરીર અસ્વસ્થ બન્યું હોય, છતાં એમની પ્રસ નતા ભાગ્યે જ ખંડિત થતી. ગમે તેવા વિષમ સંગોમાં પણ પ્રસન્નતાપૂર્વક પિતાની સંયમયાત્રાને આગળ વધારવાની કળા જાણે તેઓને સહજસિદ્ધ હતી. જેઓએ મહારાજશ્રીની હાસ્ય-ઉલ્લાસ વેરતી પ્રસન્નતાને શેડો પણ અનુભવ કર્યો હશે તેઓ એને ક્યારેય વિસરી નહીં શકે. અને મહારાજશ્રીના અંતરની વિશાળતા અને ઉદારતા તે મેટા મહેરામણનું સ્મરણ કરાવે એવી હતી–સાચે જ તેઓ દરિયાવદિલ મહાપુરુષ હતા. સૌને માટે એમનાં અંતરનાં દ્વાર ઉઘાડાં રહેતાં; સીકોઈને એમની પાસે સદાય ઉમળકાભર્યો આવકાર મળતો. એમને માટે ન કોઈ પોતાનું હતું કે ન કોઈ For Private And Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક ( દે પરાયું હતું; સૌ એમને મન સ્વજના સમા પ્રિયા હતા અને સૌને એમના નિર્વ્યાજ વાત્સલ્યની ભેટ મળ્યા કરતી. વળી, તેઓ વિચક્ષણ, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવના ઊંડા જાણકાર અને સમયને પ્રવાહને સારી રીતે પિછાનનાર હતા. એટલે કંઈક સાધુ-સાધ્વીઓ અને શ્રાવક-શ્રાવિકાઓને માટે તેઓ શિરછત્રરૂપ હતા. તેઓના ધીર અને સાગરગંભીર હૃદયમાં કેટકેટલી વ્યક્તિઓનાં દુઃખ અને વેદના સમાયાં હતાં અને કેટકેટલી વ્યક્તિઓ એમની પાસેથી આશ્વાસન પામતી રહેતી હતી ! તેઓની સંવેદનશીલતા, હિતચિંતા અને સાચી શાણી સલાહ અનેક ચિંતાગ્રસ્ત અને દુઃખી વ્યક્તિઓને માટે દુઃખનિવારણની સંજીવનીની ગરજ સારતી. કોઈ પણ સમુદાયની સાધ્વીજીઓ પ્રત્યેની તેઓની લાગણી તે દાખલારૂપ બની રહે એવી હતી. અનેક સાધ્વીઓને માટે તેઓ ધર્મગુર હોવાની સાથે સાથે ધર્મપિતારૂપ હતા. મહારાજશ્રી પાસે પ્રાચીન હસ્તપ્રત, કળાના ઉત્તમ નમૂનાઓ અને બીજી સામગ્રીને જે વિપુલ અને કીમતી સંગ્રહ થઈ શક્યો હતો તેમાં મહારાજશ્રીની સાધ્વીભગિનીઓએ ગુરુભક્તિ નિમિત્તે મોકલેલ સામગ્રીને હિસ્સો પણ નોંધપાત્ર ગણી શકાય એવે છે. મહારાજશ્રી પ્રત્યે આદર-ભક્તિ ધરાવનાર આ સાવવમાં આજે જે ઊંડું દુઃખ અને નિરાધારી અનુભવે છે, તે ઉપરથી પણ મહારાજશ્રી તેઓના જ્ઞાન-ચારિત્રની આરાધના અંગે અને બીજી બાબતો અંગે, એક મમતાળુ વડીલ તરીકે, કેટલી ચિંતા સેવતા હતા તેનો ખ્યાલ આવી શકે છે. સૌને સ્નેહ, શાંતિ અને સુખની શીતળ છાયામાં આવરી લે એવું, વટવૃક્ષ જેવું વિશાળ એમનું અંતર હતું. આજે એ વાત્સલ્યસભર વડલાની છાયા સદાને માટે સંકેલાઈ ગઈ ! વળી અપ્રમત્તા, નિસ્પૃહતા, નિખાલસતા, સહયતા અને બાળકસહજ સરળતા જેવા અનેક ગુણરત્નોથી તેઓની સાધુતા વિશેષ શોભાયમાન બની હતી. માનવજીવનને સફળ બનાવનારા ઉચ્ચમાં ઉચ્ચ આદર્શો એમના જીવનમાં સાકાર બન્યા હતા. તેઓની એકેએક વૃત્તિ અને પ્રવૃત્તિમાં આદર્શ માનવતા અને સારામાણસાઈનું રસાયણ જોવા મળતું; અને તેઓ કેવા મોટા માનવ બન્યા હતા એની સાક્ષી પૂરતું. વિશ્વના વિરલ મહામાનમાં મહારાજશ્રીનું સ્થાન સદાય આગળ પડતું અને ગૌરવભર્યું રહેશે એમાં શક નથી. મુનિ શ્રી પુણ્યવિજયજીએ પ્રગટાવી જાણેલી કે જીવી જાણેલી માનવતા હંમેશને માટે માનવ-જન્મની મહત્તાની કીર્તિ - ગાથા સંભળાવતી રહેશે. મહારાજશ્રી ગુણેના સાચા ચાહક અને ગ્રાહક હતા. ગુણગ્રહણ કરવામાં તેઓને સમુદાય, ગ૭, ગણુ, સંપ્રદાય, ધર્મ, સમાજ કે દેશનાં કોઈ સીમાડા કે બંધનો ક્યારેય નડતાં ન હતાં. સાચા હીરાને પારખુ ગમે ત્યાંથી હીરાને સ્વીકાર કરવામાં ક્યારેય સંકોચ કરતો નથીઃ ગુણો પ્રત્યેની મહારાજશ્રીની દષ્ટિ પણ આવી જ ઉદાત્ત અને ઉમદા હતી. અને ગુણની કે સત્યની શોધ કરવા જતાં ક્યારેક પિતાની માન્યતાને ત્યાગ કરવાને કે કડવા સત્યનો સ્વીકાર કરવાનો વખત આવો ત્યારે એવી આકરી કસોટીમાંથી પણ તેઓ અતિ સહજ રીતે પાર ઊતરતા. કદાગ્રહ કે હઠાગ્રહનો અભાવ અને અનાગ્રહી મનોવૃત્તિ એ મહારાજશ્રીની સત્યભક્તિ અને ભવભીરુ વૃત્તિનું જ સુપરિણામ હતું એમ કહેવું જોઈએ. આ ઉપરથી સહેજે સમજી શકાય એમ છે કે જૈનધર્મની અનેકાંતદષ્ટિનું અમૃત મહારાજશ્રીના રોમરોમમાં પ્રસરેલું હતું. તેઓ જીવંત અને પ્રયોગાત્મક અનેકાંતવાદરૂપ જ હતા. * આ તે બધા મહારાજશ્રીના ધર્મમય આત્માને મહિમા થયો. જ્યારે મહારાજશ્રીના જ્ઞાનમય આત્માના વિકાસનો વિચાર કરીએ છીએ ત્યારે જ્ઞાનની તિથી જળહળતા એક વિરાટ વ્યક્તિત્વનાં દર્શન થાય છે. એમ પણ હોય કે જ્ઞાનની આટલી સિદ્ધિ જ આવી ઉત્કટ ધર્મપરાયણતાની પ્રેરક બની હેાય. છેવટે તે જ્ઞાન, For Private And Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ અને ધર્મ બન્નેને એક જ આત્મામાં વાસ છે, અને બન્ને એકરૂપ બને છે ત્યારે જ આત્મસાક્ષાત્કાર થઈ શકે છે. - એક મોટા જ્ઞાની કે શાસ્ત્રપારગામી મોટા વિદ્વાન તરીકેની મહારાજશ્રીની સફળતાનો વિચાર કરીએ છીએ ત્યારે પણ એમ જ માનવું પડે છે કે આ પણ જન્મજન્માંતરની નિષ્ઠાભરી શ્રુતભક્તિનું જ સુપરિણામ હેવું જોઈએ. મહારાજશ્રીએ ધર્મમય જીવન જીવવાની સાથે સાથે આ યુગમાં શાસ્ત્રોના રક્ષક અને ઉદ્ધારક તરીકે જે શ્રુતભક્તિ કરી છે, એનું મૂલ્ય આંકવાનું આપણું ગજું જ નથી. મહારાજજીની ધર્મસાધનાની જેમ એમની જ્ઞાન પાસનાની પણ એ જ વિશેષતા હતી કે એમાં પણ તેઓને મને મારા-તારાપણાના કોઈ ભેદ ન હતો. વિદ્યા માત્ર પ્રત્યે તેઓ સમાન આદરભાવ ધરાવતા હતા અને તેથી જ તેઓ જૈન-જૈનેતર, દેશી-વિદેશી વિદ્દવર્ગની સમાન ચાહના અને ભક્તિ મેળવી શક્યા હતા. પદ્ધતિસર અભ્યાસ કરવાની તક બહુ ઓછી મળેલી; મોટે ભાગે પોતાના દાદાગુરુ આદર્શ શ્રમણ પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ અને વિદ્યામૂર્તિ ગુરુવર્ય શ્રી ચતુરવિજયજીની છત્રછાયામાં અભ્યાસ અને વિદ્યાકાર્ય સાથે સાથે જ ચાલતાં રહ્યાં. તેઓએ વિદ્યાસાધના અને જ્ઞાન દ્વારા વિવિધ ક્ષેત્રે જે અસાધારણ સિદ્ધિ મેળવી, તે હેરત પમાડે એવી છે. વેરવિખેર થયેલા પ્રાચીન જ્ઞાનભંડારોના ઉદ્ધારક તરીકે, જૈન આગમો , બીજા શાસ્ત્રીય અને અન્ય પુસ્તકોના ઉદ્ધારક તરીકે અને દેશ-વિદેશના વિદ્વાનોના ઉદાર સહાયક તરીકે દાયકાઓ સુધી મહારાજશ્રીએ જે કામગીરી બજાવી છે, તેને સિકોઈ કૃતજ્ઞતાપૂર્વક ચિરકાળ સુધી સંભારતા રહેશે. તેઓના તથા એમના ગુરુશ્રીના હાથે સંશોધિત-સંપાદિત થયેલા ગ્રંથ સંપાદનવિદ્યાનો ઉત્તમ નમૂનો પૂરો પાડવા સાથે તેઓની સત્યપ્રિયતા અને તલસ્પર્શી અને વ્યાપક વિદ્વત્તાની સાક્ષી ભરતા રહેશે. મહારાજશ્રીએ શરૂ કરેલ જ્ઞાનોદ્ધારને યજ્ઞ આજે થંભી ગયે! તેઓશ્રીના કાળધર્મથી જૈન પ્રવચનને પડેલી મેટી ખોટ ક્યારે કોના દ્વારા પૂરી થશે એની તો આજે કલ્પના પણ થઈ શકતી નથી. આ ખોટ ભારતીય અને જૈન વિદ્યાના અધ્યયન-સંશોધનની દૃષ્ટિએ વિશ્વખોટ બની રહે એટલી મોટી છે. પણ આથી નિરાશ થઈને બેસી રહીએ, એ આપણને કઈ રીતે પાલવે એમ નથી. તેઓના જીવન અને કાર્યને નજર સામે રાખીને એ દિશામાં પુરુષાર્થ કરે એ જ એ દિવંગત આત્માને સાચી શ્રદ્ધાંજલિ છે. એ ધર્મમય જ્ઞાનજ્યોતિને આપણી અનેકાનેક વંદના હે! “જૈન” સાપ્તાહિક, ભાવનગર; તા. ૧૯-૬-૭ જ્ઞાને દ્ધારનું કપરું કામ આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ જ્ઞાનોદ્ધારનાં જુદાં જુદાં અનેક ક્ષેત્રે, એકલે હાથે, જે કામ કરી ગયા, તે સાચે જ અચરજ ઉપજાવે એવું વિરાટ છે. અને એનું મૂલ્યાંકન કરવાનું તે આપણું ગજું જ નથી. જેમ જેમ સમય વીતતો જશે તેમ તેમ તેઓશ્રીના કાર્યનું મૂલ્ય જૈન સંઘને અને ભારતીય વિદ્યાના અધ્યયન-સંશોધન ક્ષેત્રે કામ કરતા દેશ-વિદેશના વિદ્વાનોને વધુ ને વધુ સમજાતું જશે અને તેઓના For Private And Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક [૬૩ સ્વર્ગવાસથી કેટલી મેટી ખોટ પડી છે એનો ખ્યાલ વધારે ને વધારે આવતે જશે. એ ખેટ ક્યારે, કેના દ્વારા, કેવી રીતે પુરાવાની છે, એ જ્ઞાની જાણે. આજે તે એવી આશાની કોઈ રેખા ક્ષિતિજમાં નજરે પડતી નથી. કંઈક નિરાશ થઈ જવાય એવી મેટી આ ખોટ છે ! આમ છતાં આ હકીકતને, એટલે કે મુનિરાજ શ્રી પુણ્યવિજ્યજીના જીવન અને કાર્યને, કંઈક આશા જગાવે એવી બીજી રીતે પણ વિચારી શકાય એમ છે. ધર્મસાધકો અને ધર્મશાસ્ત્રોએ આત્માની શક્તિ અનંતઅખૂટ હેવાનું વારંવાર ઠેરઠેર કહ્યું છે. મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી કે એમના જેવા નિષ્ઠાવાન ધર્મપુરુષે કે માનવજાતને સેવક, પિતાના જીવનકાળ દરમ્યાન, જે ન કલ્પી શકાય એટલી કાર્યસિદ્ધિ કરી ગયા, તે આત્માની શક્તિ અખૂટ હોવાની વાતની સચ્ચાઈની સાક્ષીરૂપ બની રહે એવી છે. આ હકીકતમાંથી આપણે કંઈક આશા અને આશ્વાસન મેળલી શકીએ. પણ એ વાતની વિશેષ ચર્ચા જવા દઈએ અને નજર સામેની પરિસ્થિતિને જ વિચાર કરીને જૈન સંધે જ્ઞાનોદ્ધારને પુણ્યયજ્ઞ ચાલુ રાખવા શું કરવું જોઈએ એનો જ વિચાર કરીએ.. શ્રી આગમપ્રભાકરજી મહારાજે જ્ઞાનના ઉદ્ધારના ક્ષેત્રે જે વિરલ અને વિપુલ કામગીરી બજાવી છે, એની વિગતો કંઈક આ પ્રમાણે આપી શકાય (૧) મહારાજશ્રીએ, પોતાના દાદાગુરુ શ્રી કાંતિવિજયજી મહારાજ તથા ગુરુ મુનિવર્ય શ્રી ચતુરવિજ્યજી મહારાજની સાથે, અને તેઓના સ્વર્ગવાસ બાદ તેના પગલે પગલે, જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ હસ્તકના સંખ્યાબંધ પ્રાચીન હસ્તલિખિત જ્ઞાનભંડારોને નમૂનેદાર જીર્ણોદ્ધાર કર્યો કરાવ્યો હતો. આ જીર્ણો દ્વારમાં માત્ર હસ્તલિખિત પ્રતને સુરક્ષિત બનાવીને જ સંતોષ માનવાને બદલે એ પુસ્તકોનું માહિતી પૂર્ણ સૂચીપત્ર તૈયાર કરીને એ પુસ્તકો એને ઉપગ કરવા ઇરછતા વિદ્વાનોને ઓછામાં ઓછી મુશ્કેલીથી મળી શકે, એવી વ્યવસ્થા પણ તેઓએ કરાવી હતી. અને કેટલાક જ્ઞાનભંડારોમાંનાં પુસ્તકોની સૂચીઓ તે તેઓએ ખૂબ મહેનત લઈને મુકિત પણ કરી છે, જેથી દેશ-વિદેશના જુદાં જુદાં સ્થાનમાં રહેતા વિદ્વાનોને માટે ક્યા ભંડારમાં કેવાં કેવાં પુસ્તકો છે, તેની માહિતી ઘેરબેઠા મેળવવાનું સહેલું થઈ પડતું. આ ઉપરથી એમ સહેજે કહી શકાય કે મહારાજશ્રીને જ્ઞાનભંડારને સુરક્ષિત બનાવવાની જેટલી ધગશ હતી એટલી ધગશ તેઓને જ્ઞાનભંડારનો ઉપયોગ સહેલાઈથી થઈ શકે એવી વ્યવસ્થા કરવાની હતી. આ માટે મહારાજશ્રીએ કેટલી જહેમત ઉઠાવી હતી, એની તે કેવળ કલ્પના જ કરવી રહી. એમ લાગે છે કે શ્રી પુણ્યવિજયજી મહારાજના દાદાગરને ગુરુ યુગપ્રભાવક મહાપુરુષ શ્રી આત્મારામજી (આચાર્ય શ્રી વિજયાનંદસૂરીશ્વરજી) મહારાજને જ્ઞાનપ્રચાર અને જ્ઞાનોદ્ધારની જે ઉત્કટ ઝંખના હતી, એ પરંપરાનું જ સાતત્ય શ્રી પુણ્યવિજયજી મહારાજે સવાઈ રીતે સાચવી અને શોભાની જાણ્યું હતું. (૨) જ્ઞાનભંડારોના ઉદ્ધારમાં હસ્તપ્રતોનો ઉદ્ધાર તે સ્વયમેવ સમાઈ જાય છે. આમ છતાં શ્રી પુણ્યવિજયજી મહારાજે હજારે પ્રાચીન જીર્ણ હસ્તપ્રતોને સુરક્ષિત બનાવવા માટે, માતા જેવી મમતાથી, એમની જે માવજત કરી હતી, તેનો જુદો નિદેશ કરવો ઉચિત છે. જુદી જુદી પ્રતોનાં ભેગાં થઈ ગયેલાં પાનાંઓને તપાસી તપાસીને છૂટાં પાડીને એમને સળંગ પુસ્તકરૂપે વ્યવસ્થિત કરવાની, પુસ્તકોનો વિષય સમજી જવાની, છૂટાંછવાયાં પરચૂરણ પાનાંઓને જોઈને એક એક પાનાની ઉપયોગિતા નકકી કરવાની, ફાટી તૂટી કે વળી ગયેલ પ્રતને સરખી કરવાની, પ્રતિમાંના પુસ્તકની મહત્તાને પિછાની જવાની, વિશિષ્ટ મહાપુરુષના હસ્તાક્ષરોને ઓળખી કાઢવાની અને અન્ય સાહિત્યનાં પુસ્તકોની વિશેષતાને પણ પામી જવાની મહારાજશ્રીની ચકોર દૃષ્ટિ, આવડત અને સૂઝ ખરેખર અનોખી હતી. પ્રાચીન પ્રતેિની કિંમત પણ તેઓ બરાબર આંકી શક્તા. આવાં પુસ્તકો વેચનારાઓ પાસેથી તેઓએ જે હસ્તપ્રતો ખરીદાવી હતી એની સંખ્યા હજારે ઉપર પહોંચી જાય For Private And Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૪ ] શ્રી આત્માનંદ પ્રકાશ એવી મેાટી છે. આવી જૂની કે કળાના નમૂનારૂપ વસ્તુઓ વેચનારને યેાગ્ય વળતર મળી રહે, એ માટેની મહારાજશ્રીની ચીવટ તેના જીવન સાથે એકરૂપ બની ગયેલ ઉદારતા અને ભવ્યતાનું જ પરિણામ કહી શકાય. (૩) પેાતાના ગુરુવર્ય સાથે, ખીજા વિદ્રાના સાથે તેમ જ એકલે હાથે મહારાજશ્રીએ જૈન આગમા, અન્ય પ્રાચીન જટિલ જૈન શાસ્ત્રીય તેમ જ ખીજા ગ્રંથા અને ઇતર સાહિત્યના ગ્રંથેનુ જે સંશાધનસ'પાદન કયું છે, તે તેઓની મધ્યસ્થવ્રુત્તિ, સમભાવપૂર્ણતા, સત્યની શેાધની તાલાવેલી અને પ્રાચીન કિઠન પ્રથાને સમજવાની સિદ્ધહસ્તતાનું સૂચન કરે એવુ` છે. તેઓએ સ`શેષિત-સ`પાદિત કરેલ ગ્રંથાએ દુનિયાના વિદ્વાનોની પ્રશ*સા મેળવવા સાથે સશેાધનકળાના શ્રેષ્ઠ નમૂના તરીકે પણ નામના મેળવી છે. તેમાંય જૈનઆગમા અંગેનું મહારાજશ્રીનું જ્ઞાન તા જેટલુ' ઊંડુ એટલું જ વ્યાપક અને એટલું જ મૂળગામી હતું. એકખીજા' આગમસૂત્રો વચ્ચેના આંતર પ્રવાહેના ા તેઓ અનન્ય જ્ઞાતા જ હતા. જ્ઞાનભંડારાના ઉદ્દારનું, પ્રાચીન હસ્તપ્રતાની સાચવણીનું અને પ્રાચીન શાસ્ત્રીય ગ્રંથાના સ ંશોધનનુ કામ તા, ધૂળધાયાના ધંધાની જેમ, ઉત્કટ ખડૂત, અપાર ધીરજ અને અનન્ય શ્રુતભક્તિ માગી લે એવુ’ અતિમુશ્કેલ કામ ગણાય. મહારાજશ્રીમાં આ ગુણ્ણા પૂરી માત્રામાં પ્રગટત્યા હતા. ખીજા ખીજા' કામેાની ગમે તેવી ભી'સ વચ્ચે પણ આ કામાને તેઓ, લેશ પણ ઉતાવળ કર્યા વગર, પૂરી સ્વસ્થતાથી ન્યાય આપવા ટેવાયા હતા. તેઓની વિરલ સફળતાની આ જ ચાવી હતી. (૪) વળી, પ્રાચીન-અર્વાચીન ચિત્રો, નાની-માટી મૂર્તિ, સચિત્ર હસ્તપ્રતા, શિલ્પ-સ્થાપત્યના નમૂનાઓ અને લાકડા કે ધાતુની કે ખીજી કળાસામગ્રીનું મૂલ્યાંકન કરવાની તેઓશ્રીની કાઠાસૂઝ અને એ બધાનો સંગ્રહ કરીને એને સુરક્ષિત બનાવવાની વૃત્તિ, અને સાથે સાથે એ બધી સામગ્રી પ્રત્યેની અલિપ્તતા તેના પ્રત્યે વિશેષ આદર પ્રેરે એવી હતી. (૫) અને જૈન વિદ્યા કે ભારતીય વિદ્યાના વિદ્વાનો, વિદ્યાર્થીઓ અને જિજ્ઞાસુએ માટે તા તેઓ જ્ઞાનકોષ કે જ્ઞાનતી રૂપ જ હતા. તેઓને જોઈતી માહિતી, સામગ્રી અને કચારેક તો ખર્ચમાં પૂરક થઈ રહે એવી સહાય પણ મહારાજશ્રી પાસેથી મળતી; ઉપરાંત, કોઈ કોઈ ગ્રંથની વિરલ હસ્તપ્રત પણ મહારાજશ્રીની પેાતાની જવાબદારી ઉપર જ્ઞાનભંડારામાંથી મળી રહેતી. મહારાજશ્રીની હમેશાં એ ઝંખના રહેતી કે કોઈ પણ વિદ્યાના સાધકની સાધના જરૂરી માહિતી, સામગ્રી કે સહાયના અભાવે રૂધાવી ન જોઈએ. આ ક્ષેત્રની મહારાજશ્રીની કામગીરી ઉદારતાનો એક ઉત્તમ નમૂનો બની રહે એવી છે. જૈન વિદ્યાના અધ્યયનસ‘શાધનમાં દેશ-વિદેશના વિદ્વાનાને ઉદારતાથી સહાય કરવાની જે ઉપયાગી પ્રવૃત્તિ સ્વસ્થ આચાર્ય શ્રી વિજયધસૂરીશ્વરજી મહારાજે વ્યવસ્થિતપણે શરૂ કરી હતી, તેનું સાતત્ય મુનિ શ્રી પુણ્યવિજયજીએ સાચવ્યું હતું, (૬) જ્ઞાનોદ્દારના કાર્યાંમાં જેના વગર ચાલે નહીં એવા લહિયા તૈયાર કરવાની દિશામાં પણ મહારાજશ્રીએ, તેમ જ એમના ગુરુશ્રી અને દાદાગુરુશ્રીએ, જે કામગીરી બજાવી હતી. તે તેની દી દષ્ટિ અને વિદ્યાસાધનાની તીવ્ર ઝંખનાનું સૂચન કરે એવી છે. મુશ્કેલીથી ઉક્રેલી શકાય એવી લિપિમાં લખાયેલી શાસ્ત્રીય તેમ જ ખીજા અનેક વિષયાની પ્રાચીન હસ્તપ્રતોને ઉકેલવાનું અને એની શુદ્ધ અને સ્વચ્છ નકલ કરવાનુ` કામ ખૂબ જ મુશ્કેલ છે. આજે તો આવા નિપુણ લહિયાઓની સંખ્યા દિવસે દિવસે આછી થતી જાય છે; અને નવા લહિયાએ તૈયાર કરવા માટે કોઈ પ્રયાસ થતો દેખાતો નથી. મુનિવય` શ્રી પુણ્યવિજયજી મહારાજે કુશળ વિદ્વાનોનું એક જૂથ જે કામ ન કરી શકે એટલુ' બધુ કા એકલે હાથે કરેલું હેાવા છતાં જ્ઞાનભંડારાના રક્ષણ, જ્ઞાનપ્રસાર અને આગમસૂત્રો અને સમગ્ર આગમિક સાહિત્યના વ્હારની દિશામાં હજી પણ ઘણુ ધણું કરવાનુ બાકી છે. અને જો આ કાર્ય સરખી રીતે આગળ For Private And Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક [૬૫ વધારવું હોય તો મુનિવર્ય શ્રી પુણ્યવિજયજીના હાથે થયેલ ઉપર સૂચવેલ છ છ પ્રવૃત્તિઓ આગળ ચલાવ્યા વગર આપણને ચલાવવાનું નથી. આ પ્રવૃત્તિઓ કેવી રીતે ચાલુ રહે અને વિકાસ પામે એની વિચારણા અને યોજના જૈન સંઘે–શ્રમણસમુદાયના અગ્રણીઓએ અને શ્રાવકસંઘના અગ્રણીઓએ—સત્વર કરવી જોઈએ. આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ તથા તેઓના શિષ્યના પ્રયાસથી, આચાર્ય શ્રી વિજયજંબુસૂરીશ્વરજીના પ્રયાસથી, પ્રવર્તક શ્રી કાંતિવિજયજી, મુનિરાજ ચતુરવિજયજી તથા મુનિ શ્રી પુણ્યવિજયજીના પ્રયાસથી, આચાર્ય શ્રી વિજયધર્મ સૂરીશ્વરજી અને એમના શિષ્યના પ્રયાસથી તેમ જ બીજા પણ કેટલાક આચાર્યો કે મુનિવરોના પ્રયાસથી અનેક સમૃદ્ધ જ્ઞાનભંડાર અસ્તિત્વમાં આવ્યા છે, તે રાજી થવા જેવું છે. પણ આમાંના કેટલાક ભંડારોની વિગતવાર સૂચીઓ તૈયાર થવી અને એમની સામગ્રીનો અભ્યાસીઓ સહેલાઈથી ઉપયોગ કરી શકે એવી વ્યવસ્થા થવી બાકી છે. આવી સૂચીઓ અને આવી વ્યવસ્થાના અભાવમાં, આ ભંડારોનો ઉપયોગ કૃપણના ધનની જેમ, અતિ મુશ્કેલ કે અશક્ય ન બની જાય, તે આપણે જેવું જોઈએ. નહીં તો છતી સામગ્રીએ આપણે વિદ્વાનો અને જિજ્ઞાસુઓ આગળ દરિદ્ર દેખાઈશું. પ્રાચીન પુસ્તકોનું સંશોધન-પ્રકાશન કરવાનો રસ પણ આપણા શમણસમુદાયમાં સારા પ્રમાણમાં જોવા મળે છે; અને જૂનાં-નવાં પુસ્તકોના પ્રકાશનમાં જૈન સંઘ દર વર્ષે અઢળક દ્રવ્ય પણ ઉદારતાથી ખરચે છે. - આ બધું જ છે, છતાં એ બધામાં જે વ્યવસ્થા અને સળંગસુત્રતા હોવી જોઈએ તે નહીં હોવાને લીધે, આ બધા પ્રયત્નો અને ખર્ચનું જોઈએ તેવું સારું પરિણામ આવતું નથી. * આ બધા કથનને સાર એ છે કે હવે પછીની જ્ઞાનોદ્વાર અને જ્ઞાનપ્રચારની આપણી કોઈ પણ પ્રવૃત્તિ કેવળ જૈન સંઘને જ લક્ષમાં રાખીને નહીં પણ દેશ-વિદેશના વિદ્વાનોને અને અત્યારની વૈજ્ઞાનિક સંશોધનપદ્ધતિને ધ્યાનમાં રાખીને ચાલવી જોઈએ. આ કામ જરૂર કપરું-અતિ કપરું છે, પણ અશક્ય તો નથી જ. મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી તથા અન્ય વિદ્વાન આચાર્યો, મુનિવરે અને ગૃહસ્થાની કામગીરી આ બાબતમાં સારી રીતે માર્ગદર્શક બની શકે એમ છે. જે રીતે બની શકે એ રીતે જ્ઞાનોદ્ધારના મુશ્કેલ કાર્યને આગળ વધારવા જન સંધ સજજ બને એ જ અભ્યર્થના. જૈન” સાપ્તાહિક, ભાવનગર, તા, ૨૬-૬-૭૧ स्व० मुनि श्री पुण्यविजयजी महाराज ___ मुनि श्री नेमिचन्दजी साधुजीवन में ज्ञान-दर्शन-चारित्र की उत्कृष्ट आराधना निश्चिन्ततापूर्वक हो सकती है, क्योंकि साधु को परिवार के भरणपोषण की चिन्ता नहीं है, वह रत्नत्रय की उत्कृष्ट आराधना के लिए ही साधु बना है और उसके पास समय भी पर्याप्त है. जिसके पास अनेको गृहस्थी के झंझट हों, उसे समय नहीं मिल पाता. परंतु साधु के जीवन में न ऊधो का लेना हैं, न माधो का देना है. मगर इस भौतिक युग का असर साधुसमाज पर भी होने से साधुसमाज में निश्चिन्तता और समय की कमी आ गई है. साधुओं के पास दर्शनार्थी भक्तों का तांता लगाना, मिनिस्टरों से For Private And Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir AAAAAAN શ્રી આત્માનંદ પ્રકાશ मिलना, जगह-जगह मिनिस्टरों की उपस्थिति में सार्वजनिक प्रवचनों का आयोजन करना, प्रत्येक संस्थाओं के चलाने आदि के लिए प्रेरणा करना आदि कार्यकलाप ऐसे है, जिनसे साधु की मस्ती और निरिंचतता (समय और आजीविका भी) भंग हो जाती है. लेकिन आपको यह जान कर आश्चर्य होगा कि आगमप्रभारक स्व. पुण्यविजयजी महाराज, इतने प्रसिद्ध और आगमज्ञ साधु होते हुए भी, इन प्रपंचों से काफी दूर थे. वे अपनी ज्ञानसाधना में रत रहते थे. प्रसिद्धि और आडम्बर से कोसों दूर रह कर वे अपनी ज्ञानसाधना अहर्निश करते रहते थे. सन् १९५६ की बात है. मैं और मेरे बडे गुरुभ्राता पू० मुनि श्री डुगरसिंहजी महाराज सर्वधर्मसमन्वयी धर्ममय समाजरचना के प्रयोगकार मुनि श्री संतबालजी महाराज के दर्शन करने, उनको प्रत्यक्ष मिलने गए और उनके द्वारा प्रेरित प्रयोग को प्रत्यक्ष देखने के हेतु गुजरात पहुंचे थे. इस सिलसिले में हम अहमदाबाद पहुंचे थे, अहमदाबाद में हम प्रसिद्ध-प्रसिद्ध व्यक्तियों और विचारकों से मिल रहे थे. एक दिन पू० आगमप्रभाकर मुनि श्री पुण्यविजय महाराज से भी मिले. उस समय वे लूणसावाडा के उपाश्रय में विराजमान थे. हम दोनों उनके सान्निध्य में पहुंचे, उनके बन्दन-दर्शन किए, उन्हें बन्दना की. वे बडी ही नम्रता और मृदुता से मिले. उन्होंने, हमारे पास आसन होते हुए, बैठने के लिए अपना आसन दिया. बड़े ही प्रसन्न और मृदु स्वभाव देख कर हमें आश्चर्य हुआ. फिर उन्होंने अपनी धीर गम्भीर वाणी में हमसे आगमन का प्रयोजन पूछा. हमने अपने गुजरात आगमन का हेतु और साधुजीवन में नये मोड लेने का जिक्र किया. उन्होंने हमारी बात बडी ही शान्ति और धैर्य से सुनी और उस पर अपनी सहमति प्रकट करते हुए कहा-"आपका विचार बहुत अच्छा है. में आपके विचारों का अभिनंदन करता हूँ. वास्तव में साधुसमाज में जो निष्क्रियता छा गई है, उसे दूर करने के लिए आपने उत्तम मार्ग ग्रहण करने का विचार किया है." हमने उनसे कहा-"महाराजश्री ! हम तो आपका आशीर्वाद लेने आए हैं. आप आगमों के धुरंधर विद्वान हैं, साथ ही समयज्ञ भी हैं, अतः कृपा करके हमें इस विषय में मार्गदर्शन दीजिए.” उन्होंने अपनी नम्रता प्रगट करते हुए कहा-“देखो मुनिजी ! मैं इस समय ज्ञानयोग की साधना में रत हूँ, आप जिस सुमार्ग पर जाना चाहते हैं वह एक नया मोड है, कर्मयोग का पथ है, मुझे उसका विशेष अनुभव नहीं है. परंतु आपसे मेरी एक नम्र विनती है कि आप इस मार्ग पर अपनी साधुमर्यादा में रहते हुए बेशक चलिए. परन्तु इसमें कोई भी छूट लेना चाहें तो संघ के सामने अपनी बात नम्रता से रख कर ले; शास्त्रों की दुहाई देकर किसी चीज को खींचतान कर सिद्ध करने की कोशिश न करें. इससे आपकी संघ के प्रति कृतज्ञता की भावना भी बनी रहेगी और संघ भी आपके विकास और समय की रक्षा का पूरा ध्यान रखेगा." हमने उनकी हितशिक्षा शिरोधार्य की और उन्हें आश्वस्त किया कि ऐसा ही करने का विचार हे. वे अपने जीवन में बडे कर्मठ थे, जरा भी प्रमाद नहीं करते थे. आगमों के दोहन करने और उनका ठीक ढंग से सम्पादन करने में आप सिद्धहस्त थे. प्राचीन भण्डारों की आगम-साहित्य-निधि की सुरक्षा करने में आपने बडा पुरुषार्थ किया है. ऐसे दिवंगत पुण्यात्मा के प्रति में श्रद्धांजलि अर्पित करता हु. “विजयानन्द" मासिक (श्री आत्मानन्द जैन महासभा, पंजाब का मुखपत्र) अगस्त, १९७२ For Private And Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મુનિ શ્રી પુણ્યવિજયજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક [ ૬૭ ઉત્કટ જિજ્ઞાસા અને ઉદ્દીપ્ત શ્રમસાધનાના અવિરત જલસિચન વડે પેાતાની તેજસ્વી બુદ્ધિપ્રતિભાને લદાચિની બનાવનાર શ્રમશીલ 'શેાધક, દૃષ્ટિસપન્ન સપાદક ને વિનમ્ર વિદ્વદ્વ Acharya Shri Kailassagarsuri Gyanmandir આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી શ્રી ધીરુભાઈ પરીખ * આજથી લગભગ પાણા સેા વર્ષ પહેલાંની વાત છે. કપડવણજ ગામમાં ત્યારે ભારે આગ લાગેલી. ચિંતામણિ પાર્શ્વનાથની ખડકીમાં એક મકાન ભડકે બળતુ' હતું. એ વખતે ત્યાંથી પસાર થતા, એક મુસલમાન વહેારા ભાઈએ મકાનમાંથી આવતા કાઈ બાળકના રુદનના સ્વર સાંભળ્યે—અને ક્ષણને પણ વિલખ કર્યા વગર એ એમાં ધસી ગયા! જોયુ. તા, ચારેક માસના એક બાળક અગનજ્વાળાઓ વચ્ચે પારણામાં પડયો પડવો રડતા હતા. બાળકને લઈને એ વડેરા ભાઈ બહાર નીકળી ગયા. હિંદુનું બાળક હતુ. એટલે કાઈ હિંદુને ત્યાંથી પાણી લાવીને એને પાયુ* અને દૂધ પાઈ એક દિવસ રાખ્યું, ખીજે દિવસે એમણે એ બાળકના વાલીની ખેાજ આદરી. આ તરફ ન્દીએ કપડાં ધોવા. ગએલી માતા પાછી ફરી. આગમાં ભરખાયેલુ. પેાતાનુ મકાન નજર સામે પડયુ... અને તરત જ પારણામાં સુવાડીને ગએલી તે પોતાના નાનકડા પુત્ર આંખ સામે તરવરી રહ્યો. માનું હૃદય ભાંગી પડયું ! એણે માની લીધું કે પેાતાને પુત્ર જરૂર આગમાં સ્વાહા થઈ ગયા હશે. ત્યાં તા ખીજે દિવસે પેલા પરાપકારી અને સાહસિક વહેારા ભાઈએ એ માતાનેા પુત્ર એના હાથમાં મૂકો અને એના જીવમાં જીવ આવ્યા. રામનાં રખવાળાં ખરેખર અકળ હોય છે! Ογ એ બાળક તે જ મુનિ શ્રી પુણ્યવિજયજી. એ વખતે બાળકને આમ અકસ્માતમાંથી ઉગારી લેવા પાછળ ભાવિમાં વિદ્વ* વિભૂતિના પ્રાકચના દૈવી સકેત કાણુ કળી શકયુ હશે ? આવા મુનિજીનો જન્મ ઈ. ૧૮૯૫ ને સત્તાવીશમી ઑકટાબર રવિવારે થએલે. વિ. સં. પ્રમાણે એ દિવસ કાર્તિક સુદ પાંચમના. જૈનધર્મ પ્રમાણે એ જ્ઞાનપ ́ચમી. આમ, જ્ઞાનપંચમીને દિવસે જન્મેલા પુણ્યવિજયજીએ આજીવન તીવ્ર જ્ઞાનાપાસના કરીને જન્મદિનને સાર્થક કર્યા. પુણ્યવિજયજી તો એમનું દીક્ષાનામ; એમનુ જન્મનામ તા હતુ. મણિલાલ. પિતાનું નામ ડાઘાભાઈ દેશી. પત્ની તથા પુત્રને કપડવણજમાં મૂકી એમણે મુ*બાઈમાં નસીબ અજમાવવુ શરૂ કરેલું; ત્યાં જ આ આગના અકસ્માત બન્યો; એટલે તરત જ એ વતન આવી, પત્ની માણેકબેન અને પુત્ર મણિલાલને પેાતાની પાસે મુંબાઈ લઈ ગયા. આ રીતે પુણ્યવિજયજીનાં બાળપણ અને કિશારકાળ મુબાઈમાં વીત્યાં. પિતા ડાહ્યાભાઈ ધધાથી છતાં ય ધર્મબુદ્ધિવાળા. એમના જમાનામાં જ્યારે કન્યા-કેળવણી નામવત્ હતી કરેલા. માતાનુ આ વિદ્યાખીજ જ પુત્ર મણિલાલમાં છેવટે માતા માણેકબેન તા પૂરેપૂરાં ધર્મનિષ્ઠ સન્નારી. ત્યારે માણેકબેને ગુજરાતી છ ધારણના અભ્યાસ વિકસીને વટવૃક્ષ બન્યુ મુંબાઈમાં પિતૃછાયા નીચે અંગ્રેજી છ ધારણ સુધી અભ્યાસ કર્યાં ત્યાં જ પિતાનું અવસાન થયુ.. ધર્મનિષ્ઠ વિધવા માતાને હવે દીક્ષા લેવા પ્રબળ ઇચ્છા થઈ. પરતુ પુત્રની બાળ વય જોઈ વિચારમાં પડી ગયાં. આખરે પુત્રને પણ દીક્ષા લેવડાવવામાં જ એમણે શ્રેય માન્યું, પાલીતાણામાં ચતુર્માસ ગાળા, ત્યાંની નવ્વાણું ધર્માંયાત્રા વિધિપૂર્વક પતાવી, માતા માણેકબેન વડાદરા પાસેના છાણી ગામમાં આવી પહોંચ્યાં. ત્યાં પેાતાના પુત્ર મણિલાલને શ્રી કાંતિવિજયજીના મુનિમંડળને ચરણે સાંપ્યા. ગુરુ ચતુરવિજયજીએ મણિલાલને For Private And Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૮] શ્રી આત્માનંદ પ્રકાશ વિ. સં. ૧૯૬૫ના મહા વદ પાંચમે, એટલે કે ઈ. ૧૯૦૯ના ફેબ્રુઆરી માસમાં દીક્ષા આપી. એ વખતે મણિલાલની વયે તેર-ચૌદ વર્ષની. હવે બાળક મણિલાલ દીક્ષિત પુણ્યવિજય બન્યા. એમની સાચી કેળવણીને પ્રારભ દીક્ષિત જીવનના આરંભથી જ થયો કહેવાય. જો કે એકધારે સળંગ વ્યવસ્થિત અભ્યાસ કરવાનું તે ક્યારે ય બન્યું જ નહોતું, છતાં ય પ્રગુરુ કાંતિવિજયજી ને ગુરુ ચતુરવિજયજીએ નવદીક્ષિત પુણ્યવિજયજીમાં ઊંડો રસ લઈ એમને કેળવણીની કેડીએ લાવી મૂક્યો. એમના અભ્યાસ માટે જે બે-ચાર શિક્ષકો વિદ્યાદાન કરતા તેમાં પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી મોખરે હતા. પાછળથી તે આ ગુરુ-શિષ્ય સંબંધ ગાઢ મિત્રીમાં પરિણમેલો. વળી, ગુરુ ચતુરવિજયજી તે સંશોધન અને સંપાદનના પણ જબરા શોખીન. એમના જ સહવાસથી પુણ્યવિજયજીમાં સંશોધનની જિજ્ઞાસા મહેરી ઊઠી, જેનાં મીઠાં ફળ એમની સુદીર્ધ સંશાધનપ્રવૃત્તિમાં જોઈ શકાય છે. પ્રગુરુ કાંતિવિજયજીની વૃદ્ધાવસ્થા હેઈ પ્રશિષ્ય પુણ્યવિજયજીને લાગલગ અઢાર વર્ષ એમની પાસે સેવાથે પાટણમાં જ રહેવાનું થયું. આ વખતે પણ એમના જ્ઞાનપિપાસુ આત્માએ મળેલી તકનો પૂરેપૂરી લાભ ઉઠા. સૈકાઓથી સંધરાએલી, વિવિધ જ્ઞાનથી ખચિત હસ્તલિખિત પોથીઓથી સમૃદ્ધ એવા પાટણના બધા જ જ્ઞાનભંડારોનું એમણે એ દરમ્યાન અવલોકન કર્યું. પછી જુદા જુદા જ્ઞાનભંડારોની અવ્યવસ્થામાં વ્યવસ્થા લાવવાને એમને વિચાર આવ્યો, અને અત્યંત પરિશ્રમ ઉઠાવી એમણે એ ભંડારોનાં સુદીર્ઘ સૂચિપત્રો જાતે જ તૈયાર કર્યા. અંતે એમના પ્રયાસથી પાટણમાં “હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર ની સ્થાપના થઈ. દીક્ષાના પ્રથમ વર્ષે જ પ્રગુરુ અને ગુરુ પાસે એમણે બધાં પ્રકરણોનો અભ્યાસ કરી લીધો. ત્યાર બાદ બીજે વર્ષે ખેડા જિલ્લાના વસો ગામના શ્રાવક ભાઈલાલ પાસે સંસ્કૃત માર્ગોપદેશિકા'ને અભ્યાસ કર્યો પછી પંડિત શ્રી નિત્યાનંદજી શાસ્ત્રીની નિશ્રામાં “સિદ્ધહેમ લધુવૃત્તિ, “હેમલધુપ્રક્રિયા, “ચંદ્રપ્રભા વ્યાકરણ, હિતોપદેશ.” “દશકુમારચરિત' વગેરે શાસ્ત્રો અને સર્વ ગ્રંથોનું પરિશીલન કર્યું. ત્યાર પછી તે પાળિયાદ નિવાસી પંડિત શ્રી વીરચંદભાઈ મેઘજી પાસે એમણે “લઘુવૃત્તિને અધૂરો રહેલો અભ્યાસ પૂરો કરવા ઉપરાંત કાવ્યોનું પણ વાચન કર્યું, તે જૈન તત્ત્વજ્ઞાન અને ભારતીય દર્શનશાસ્ત્રના પારગામી પંડિત સુખલાલજી પાસે વિ. સં. ૧૯૭૧-૭૨માં, અનુક્રમે પાટણ અને વડોદરામાં, “કાવ્યાનુશાસન,” “તિલકમંજરી, “તર્કસંગ્રહ' તેમ જ “ છંદનુશાસન' જેવા પ્રશિષ્ટ અભ્યાસગ્રંથનું વિગતે પરિશીલન કર્યું. આ બધા અભ્યાસે એમને જ્ઞાનની ક્ષિતિજોને અને દષ્ટિકોણને અદ્દભુત વિકાસ કર્યો. એમના આ અભ્યાસકાળમાં આપણને એક સત્વનિષ્ઠ અને સત્યનિષ્ઠ જ્ઞાનસાધકનાં દર્શન થાય છે. એક સાચા વિદ્યા-અથીને છાજે તેવી ઉત્કટ જિજ્ઞાસા, ઉચ્ચ બુદ્ધિમત્તા, ઉષ્માયુક્ત જ્ઞાનોપાસના, ઉદ્દીપ્ત શ્રમસાધના અને ઉદાહરણીય વિનમ્રતાનાં પુણ્યવિજયજીમાં જે દર્શન થાય છે તે આજના યુગના પરીક્ષાલક્ષી વિદ્યાર્થી ને માટે અનુકરણીય અને અનુસરણીય છે. એમની આ વિદ્યાભ્યાસની ધારા સાથે શાસ્ત્ર-સંશોધનની ધારા પણ ચાલતી જ રહી. સંશોધન અને કેળવણી અન્ય પૂરક થઈ પડ્યાં. એમની સાધન-પ્રવૃત્તિનો આરંભ મુનિ રામચંદ્ર રચિત સંસકૃત કૌમુદી-મિત્રાનંદ-નાટક”નું ઈ. ૧૯૧૭માં સંપાદન કર્યું ત્યારથી ગણી શકાય; ત્યાર પછીના જ વર્ષ, ૧૩મી સદીમાં થએલા મુનિ રામભદ્રના “પ્રબુદ્ધ રૌહિણેય નાટક'નું સંપાદન કર્યું. એ જ અરસામાં આચાર્ય મેધપ્રભનું ધર્માલ્યુદય-છાયા નાટક” સંપાદિત કર્યું. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત અદ્રસ્તુતિ ચતુર્વિશતિકા'નું સંપાદન એમણે ૧૯૨૮માં કર્યું. આ રીતે એમણે અભ્યાસ સાથે સંપાદનમાં પણ પોતાની પ્રતિભા કોળાવી. એમની સકલ જ્ઞાનપ્રતિભા ત્રણ માગે કાર્યરત રહી છે : (અ) પ્રાચીન સાહિત્ય સંસ્કૃતિના સંશોધન-સંપાદનમાં, (બ) પ્રાચીન ગ્રંથભંડારીના વિશ્લેષણ અને વ્યવસ્થાકાર્યમાં, (ક) દેશી-પરદેશી જ્ઞાનપિપાસુઓ અને અભ્યાસીએના સંશોધનકાર્યમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહાયભૂત થવામાં. For Private And Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી પુણ્યવિજયજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક [ ક * k સ'પાદક તરીકેની એમની ખ્યાતિ મુખ્યત્વે ૧૯૩૩ થી ’૪૨ સુધીમાં પ્રગટ થએલ ‘ બૃહત્કલ્પસૂત્ર ’ના નિયુક્તિ અને ટીકા સાથેના છ ભાગ, · વસુદેવ હિંડી'ના બે ભાગ, તથા ‘ અંગવિજ્જા,’ આખ્યાનકમણિકોશ,’‘ કલ્પસૂત્ર ’, દિત્ર’ વગેરે પર આધારિત છે. આ ઉપરાંત એમણે પાટણ, ખંભાત, લીબડી, જેસલમેર, બિકાનેર, જોધપુર, ભાવનગર, પાલીતાણા, વડાદરા, અમદાવાદ આદિના જ્ઞાનભડારાની ચીવટપૂર્વક તૈયાર કરેલી ગ્રંથસૂચિ એમની અથાક શ્રમશીલના તે અદ્ભુત ધીરજની દ્યોતક છે. એમાંય જેસલમેરના ગ્રંથભંડારની પ્રવૃત્તિ તા દાદ માગી લે તેવી છે. આશરે ઈ. ૧૯૫૦ના સમય. જેસલમેરના વિશાળ અને વિકટ ગણાતા ગ્રંથભંડારનું સંશોધન કરવાના અડગ નિર્ધારથી એમણે અમદાવાદથી રેલ્વેના પાટે પાટે પધ્યાત્રા આરંભી. હજુ પહેા ફાટતાં પહેલાંનું અંધારુ હતું. ચાલતાં ચાલતાં તેઓશ્રી પદર-સત્તર ફૂટ ઊંડા એક ગરનાળામાં પછડાયા ! પરંતુ દૈવ કૃપાએ આબાદ રીતે ઊગરી ગયા અનેે ઊભા થઈ વળી પાછા એમણે લગભગ તેર માઈલનો પગપાળા પ્રવાસ કાપ્યા. જેસલમેરની કષ્ટયાત્રાના આ તા આરંભ જ હતા ! અંતે એ ત્યાં પહોંચ્યા ત્યારે પણ અનેક મુશ્કેલીઓના સામના કરવા પડેલા. મરુભામમાં વેરિવખેર ગામડાં, અબુધ પ્રજાજનો સાથે પનારા પડવા, મળબળતી રેતીમાં ખુલ્લે પગે પ્રવાસ ખેડવા, જ્ઞાનભંડારના નિયમજડ રક્ષકોને રીઝવવા : આ બધું જ સહીને એમણે જેસલમેરના જ્ઞાનભંડારમાં સશોધનના શ્રીગણેશ માંડયા. ત્યાં દોઢેક વર્ષ રહ્યા એ દરમ્યાન ખાવાપીવાની પણ પ્રતિકૂળતા. મકાઈના રેટલા ને જાડી દાળ પર જ એમણે દિવસે ગુજારવા માંડયા. કયારેક તે પીવાના પાણીની પણ ભારે તંગી પડે. પરંતુ આ સંકટમય સોગાનાં ઝાપટાં એમના અખંડ પ્રજ્વલિત જ્ઞાનદીપને સહેજ પણ હતપ્રભ કરી શકયાં નહિ. આ કટાના કટકોએ એમની અવિરત કયાત્રાને સહેજ પણ થંભાવી નહિ. બલ્કે આ મુસીબતેએ એમને વધારે મહેનતુ બનાવ્યા, આક્રુતાએ વધુ આશાવાદી બનાવ્યા ને પ્રતિકૂળતાની ધોંસે એમને વિશેષ ધૈર્યવાન બનાવ્યા. આખા ભંડારને એમણે પુનવસ્થિત કર્યો તેમજ શ્રમસાધ્ય વિસ્તૃત સુચિ તૈયાર કરી. દુપ્રાપ્ય હસ્તપ્રતાની જાળવણી કેમ થાય એનું એમણે સુંદર ઉદાહરણ પૂરુ' પાડયું. ત્યાંની અમૂલ્ય તાડપત્રીની એમણે માઈક્રો ફિલ્મ લેવડાવી કે જેથી પછીના કાળમાં સહુ એના ઉપયાગ કરી શકે, અને તદનુસાર આ તાડપત્રીઓનો ભારતના તેમજ ભારત બહારના અનેક અભ્યાસીઓએ ઉપયાગ કર્યો પણ છે. એમનુ” જેસલમેરનુ` કા` એમની તીવ્ર નાનાપાસના, દૂર દેશીપણુ... અને અપાર ખત તેમજ ધીરજની ગવાહી પૂરે છે. પણ આ સૌમાં જૈન આગમાના અદ્યતન ઢબે અભ્યાસ કરી તેની પુનર્વાચનાએ તૈયાર કરવાને એમનો પુરુષાર્થં શરમાર જેવા છે. પિસ્તાળીશ જેટલાં જૈન આગમાનો, એની નિક્તિ, ચૂર્ણિ, ભાષ્ય અને ટીકાએને, પ્રથમ તા કેટલાંક વર્ષો સુધી એમણે મૂક અભ્યાસ કર્યો. પછી બે-ત્રણ સનિષ્ઠ લહિયાની મદદથી એમણે સપાદના તૈયાર કરવા માંડવાં, પરંતુ આ વખતે એ લહિયાઓને ચૂકવવાના પૂરા પૈસાની પણ સગવડ નહિ, છતાંય પેાતાનુ' અજાચક વ્રત એમણે છેડયુ* નહિ. ઈ ૧૯૪૭-૪૮માં શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈને આ વાતની ખબર પડી. એમણે મુનિશ્રીનું કાર્ય નિહાળ્યુ અને પ્રસન્ન થઈ લહિયાઓનુ લહેણું ભરપાઈ કરી આપ્યુ. એટલું જ નહિ પણ મુનિજીને પેાતાનું સંશોધનકાર્ય આગળ ધપાવવામાં સ` રીતે સહાય કરવાનું એમણે વચન આપ્યુ.. આ આગમાની છેલ્લી વાચના આજથી લગભગ પંદર સાવ પૂર્વ વલભીપુરમાં શ્રી દેવગણ ક્ષમાભ્રમણના માર્ગદર્શન નીચે તૈયાર થએલી; ત્યાર પછી છેક આ કાળે મુનિશ્રી પુણ્યવિજયજીએ અપાર પુરુષાર્થથી જે નવી વાચનાએ તૈયાર કરી તે જૈનધર્મમાં અને આ સદીના સપાદનક્ષેત્રમાં અમૂલ્ય અને અદ્વિતીય પ્રદાન લેખાશે. આમાંના બે ગ્રંથા—ચૂર્ણિ સાથેનું ‘ નદીસૂત્રમ્ ' અને વિવિધ ' For Private And Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૦] શ્રી આત્માનંદ પ્રકાશ ટીકાઓ સાથેનું “નંદીસૂત્રમ–તો અનુક્રમે ઈ. ૧૯૬૬ અને ૧૯૬૮માં છપાઈને પ્રકટ પણ થયાં છે. એમના આ ભગીરથ પ્રયાસને અનુલક્ષીને એમને “આગમપ્રભાકર” કહેવામાં આવ્યા છે તે ઉચિત જ છે. સંપાદન ઉપરાંત હસ્તપ્રતો ભેગી કરવી, ગોઠવવી, તેની અન્વીક્ષા કરવી, એ પણ એમની પ્રિય પ્રવૃત્તિ રહી. તે અંગેને ઈ. ૧૯૩૫માં પ્રગટ થએલે “ભારતીય શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા” નામક દીર્ધ નિબંધ આ વાતની સાખ પૂરે છે. વિવિધ કાળની હસ્તપ્રત વાંચવાની આ પ્રવૃત્તિને પરિણામે એમણે દેવનાગરી પહેલાંની બ્રાહ્મી લિપિ ઉકેલવાનું તેમજ દેવનાગરીના સદીએ સદીએ બદલાએલા મરેડ ઉકેલવાનું કાર્ય આત્મસાત કર્યું. સાથે સાથે વિવિધ સૈકાની દેવનાગરી લિપિ લખવામાં પણ એમણે નિપુણતા મેળવી લીધી. પ્રાચીન ચિત્રકળા, લિપિશાસ્ત્ર, સિક્કા, મૂતિઓ વગેરે પુરાતત્વ વિષયોના પણ એ અછી જ્ઞાતા હતા. લિપિશાસ્ત્રના તે એ એવા અસાધારણ અભ્યાસી હતા કે લિપિ પરથી કઈ હસ્તપ્રત કઈ સદીની હશે તેનું ચોકકસ અનુમાન કરી શકતા. સંશોધક તરીકે સાંપ્રદાયિક અને છતાં વ્યક્તિગત મત-માન્યતાઓથી મુક્ત એવી ઐતિહાસિક દ્રષ્ટિ તેમની પાસે હતી. તુલનાત્મક અભ્યાસરીતિ અને સત્યાન્વેશી સંશોધન પ્રીતિ એમને સહેજ હતાં. આથી જ એઓ પોતાના સંશોધન હેઠળની કૃતિની ખૂબી-ખામીનું તાશ્યપૂર્ણ દર્શન કરી શકતા. ગુણગ્રાહક દષ્ટિએ એમનામાં કોમળતા અને સહાનુભૂતિ પ્રગટાવ્યાં હતાં, તે સત્ય પાસનાએ નિર્ભયતા અને નિષ્પક્ષપાત ખીલવ્યાં હતાં. એમની સર્વાગી અન્વેષણાત્મક દૃષ્ટિએ એમની પાસે અણિશુદ્ધ સંપાદન કરાવ્યાં છે. માઈકે ફિલ્મ, ફેટેસ્ટેટ તેમજ એન્લાર્જમેન્ટ જેવી વૈજ્ઞાનિક સાધનપદ્ધતિને પણ એમણે સંશોધક તરીકે પૂર ઉપયોગ કર્યો છે. આવા જ્ઞાનવીર સાધુપુરુષનું વ્યક્તિત્વ પણ આકર્ષક અને અદ્ભુત હતું. ચિત્તની નિર્વિકાર અવસ્થામાંથી પ્રગટેલી મુદા હરહમેશ એમના વદન પર અંક્તિ રહેતી. નિર્ભેળ જ્ઞાનસાધનાએ એમના વ્યક્તિત્વને અત્યુચ બનાવ્યું હતું. પરિણામે એમની વિરતિ રસહીન કે ઉદાસ નહોતી, પણ સદા પ્રસન્નતાથી છલકાતી રહેતી. એમની સરળતા ને સમતા એમનાં વાણી-વર્તનમાં સદા નર્તન કર્યા કરતી. એમની અનાસક્તિએ એમને કઠોર નહિ પણ કમળ બનાવ્યા હતા. કેઈનું પણ દુઃખ જોઈ એમનું દિલ દ્રવી જતું. એમની પાસે આવનાર કઈ પણ દુખિયું પ્રશાંત થયા વગર પાછું ફરતું નહિ. - હસ્તપ્રતોને એમને પરિગ્રહ પણ ઉદારતા અને પરોપકારને પ્રેર્યો હતો. આથી જ કોઈ પણ અભ્યાસી કે વિદ્વાન એમની પાસે આવે કે તરત જ પોતાના સંગ્રહમાંથી, સહેજ પણ સંકોચ વગર, એ આવનારને ઉગી સામગ્રી પૂરી પાડતા. આશંકા કે અવિશ્વાસનું સહેજ પણ નામ નહિ. એમની આ વૃત્તિ જ સામેની વ્યક્તિમાં પણ વિશ્વાસનું વાવેતર કરતી, વિશ્વાસથી જ વિશ્વાસ કેળવાય છે એની પ્રતીતિ એમણે પોતાના વર્તન દ્વારા કરાવી આપી હતી. ઉદારતા પણ એવી જ અનુકરણીય. અમદાવાદમાં લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના આરંભમાં એમણે જ પોતાની દસ હજાર હસ્તપ્રત તદ્દન નિમીમપણે કાઢી આપી હતી. નિખાલસતા અને નમ્રતા પણ એમના વ્યક્તિત્વને દીપ્તિમંત કરતાં. અને એમની વત્સલતાથી તે કાઈ અનભિજ્ઞ નથી, જેન કે જૈનેતર, નિરક્ષર કે સાક્ષર, ધનિક કે નિર્ધન સૌના પ્રત્યે એ પૂરો સમભાવ રાખતા. એ રૂઢિગ્રસ્ત આચારવિચારની મર્યાદા જાણતા, તે નવીનની ઉપયોગિતાને પણ પિછાણતા. આથી જ ક્ષીરનીર-વિવેક એઓ જાળવી શકતા. શ્રમણસંધના ભિન્નભિન્ન સમુદાયો વચ્ચે જે વાડાબંધી જેવું હોય છે તેનાથી તેઓ સર્વદા અલિપ્ત રહેતા. કઈ પણ ગચ્છના અનુયાયીને એમને છોછ નહોતો. આ રીતે For Private And Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક [૭૧ એમણે એક આદર્શ શ્રમણનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. પરનિદાથી પર પુણ્યવિજયજીએ સામી વ્યક્તિના નાનામાં નાના ગુણને પણ મોટો ગણું સન્માન્યો હતો. જ્ઞાનની જેમ એમણે ચારિત્ર્ય પર પણ ખૂબ ભાર મૂક્યો હતો. શીલ અને પ્રજ્ઞા જ ઉચ્ચ વ્યક્તિત્વનાં ઘડતર બળા છે એમ એમના જીવન પરથી કઈ પણ કળી શકતું. એમની વિદ્યાને અહંકારને ઓપ નહોતે દીધો, પિતાના અવિરત જ્ઞાનયજ્ઞ ભંગ ન થવા દેવા માટે એમણે જુનવાણી કક્ષાના મેટામેટા આડંબરી મહત્સવો ટાળ્યા હતા, તેમ એ જ ઈરાદાથી સુધારાના બહાના નીચે ઉપાડવામાં આવતી ઊહાપેહયુક્ત ચળવળથી પણ એઓ સદા દૂર રહ્યા હતા. પદવી કે પદનો એમણે કદાપિ આકાંક્ષા રાખી નહતી. શિવે કે નામના મેળવવા પાછળ પણ એમણે નજર રાખી નહોતી. આથી જ આવા સાંસારિક વ્યામાહથી પર રહી એઓ એકધારી જ્ઞાનસાધના અને આત્મસાધના કરી શક્યા હતા, “મુનિ તે જૈન સૂરિઓમાં સામાન્ય પદવી છે, જ્યારે “આચાર્યની પદવી અતિ માનવંતી છે. વડીલ સૂરિઓ અને પાટણના શ્રી સંઘે એમને આચાર્ય પદથી વિભૂષિત કરવાનું ઠરાવ્યું ત્યારે એમણે નમ્રતાપૂર્વક એ પદને પણ અસ્વીકાર કર્યો. વિદ્વત્તાના પ્રતીકરૂપ અપાતી પન્યાસ પદવીને પણ એમણે અસ્વીકાર કરે. વડોદરાના શ્રીસંઘે તે એમને પૂછ્યા વગર જ વિ. સં. ૨૦૧૦માં આગમપ્રભાકર'નું બિરુદ આપી દીધેલું. પરંતુ આનું કશું ય વળગણ એમને નહેતું. દેશી-પરદેશી અનેક વિદ્વાનોએ એમની રાહબરી નીચે સંશોધન કર્યું છે. છતાં ય ગુરુપદને લેશ પણ મદ ક્યાંય કળી શકાશે નહિ. ઉચ્ચતમ ઉપાધિ પીએચ. ડી. ના પરીક્ષક તરીકે પણ એમણે એટલી જ નિલેપતાથી કામગીરી કરી હતી. ઈ. સ. ૧૯૫૯માં અમદાવાદ ખાતે મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના વીસમા અધિવેશનના ઇતિહાસ-પુરાતત્વ વિભાગને એઓ પ્રમુખ વરાએલા. ઈ. ૧૯૬૧માં કાશ્મીર ખાતે મળેલા “લ-ઈન્ડિયા ઓરિયેન્ટલ કોન્ફરન્સ’ના એકવીસમા અધિવેશનમાં “પ્રાકૃત અને જૈન ધર્મ વિભાગના અધ્યક્ષ તરીકે એ પસંદ થએલા. ઈ. ૧૯૭૦માં અમેરિકાની “ઓરિયેન્ટલ સોસાએટીએ એમને માનાર્ડ સભ્ય તરીકે ચૂંટી કાઢયા હતા. આવું માન મેળવનાર કદાચ એ પ્રથમ જ હિંદી હશે. એમના પાંડિત્યને આ કંઈ ઓ છે. પુરાવો નથી. આથી જ છે. ડે. ડબ્લ્યુ. નોર્મન બ્રાઉનના શબ્દ યથાર્થ લાગે છે? (He is ) a worthy representative of the best Indian tradition of learning and teaching. ( તેઓ ઉત્તમ ભારતીય અધ્યયન-અધ્યાપન-પ્રણાલીના એક આદરણીય પ્રતિનિધિ છે.) એમની જ્ઞાનપ્રવૃત્તિનાં બે સુફળ તે પાટણના “શ્રી હેમચંદ્રાચાર્ય જૈન મંદિરની તેમજ અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરની સ્થાપના. અનેક વિદ્વાન અને અભ્યાસીઓને માટે આ બંને સંસ્થા આશીર્વાદ રૂપ બની છે. એમની સક્રિય પ્રવૃત્તિની તેમજ પ્રાચીન જ્ઞાનવિસ્તરણ વૃત્તિની આ ન ભુલાય તેવી દેણગી છે. અનેક વ્યક્તિઓ અને વિદ્વાનોથી ઘેરાએલા પુણ્યવિજયજી એક વ્યક્તિ નહિ પણ સ્વયં સંસ્થારૂપ હતા. વિદ્યાવ્યાસંગમાં તે એઓ વ્યાધિને પણ વીસરી જતા. ઈ. ૧૯૫૫ની વર્ષાઋતુના દિવસે હતા. સંગ્રહણના રોગે એમને ઘેરી લીધા. વ્યાધિ ઉગ્ર સ્વરૂપ પકડતે ગયે. લગભગ દોઢ વર્ષ સુધી એઓ પીડાયા; પરંતુ તે દરમિયાન એમને સધિયારે આ શાસ્ત્રવ્યાસંગે. કથારત્નષ'નું સંપાદન અને નિશીથચર્ણિ”નું અધ્યયન એમણે આ નાદુરસ્ત તબિયતે જ કર્યું. એમની જ્ઞાનભક્તિ અને ચિત્તની સ્વસ્થતા અહીં પ્રગટ થયા વગર રહેતાં નથી. { આવા આત્મસાધક સંત પોતે અનેકાંતવાદની સાક્ષાત પ્રતિમા હતા. પિતાની તેજસ્વી બુદ્ધિને સ્વાશ્રયના જળસિંચનથી એમણે અવિરત ફળદાયિની બનાવી હતી. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ ને જૂની ગુજરાતીના આ For Private And Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૨] શ્રી આત્માનંદ પ્રકાશ પ્રકાંડ પંડિત પાંડિત્યદંભથી હમેશાં દૂર રહેતા. કદાપિ વિકાર ન પામી શકે એવી ચિત્તવૃત્તિવાળા એઓ સાચા આધ્યાત્મિક પુરુષ હતા. વિપરિત સંજોગો પણ એમના દઢોત્સાહને કદાપિ વિચલિત નહતા કરી શક્યા. બાસઠ વર્ષનું એમનું દીક્ષા જીવન એટલે અવિરત કર્મયાત્રા અને અખંડ જ્ઞાનયજ્ઞ, પોતાની સાધના સાથે સાથે એમણે અને કેને અધ્યાત્મજ્ઞાન આપ્યું હતું. એ શાસ્ત્રીય દષ્ટિસંપન્ન સંપાદક, શ્રમશીલ સંશોધક, વિનમ્ર વિદ્વાન, આદર્શ શ્રમણ અને ગુણગ્રાહી વત્સલ વ્યક્તિ હતા. એક સાચા વિદ્વાનને છાજે એ રીતે એ આજીવન વિદ્યા-અથી જ રહ્યા. પુણ્યવિજયજી એટલે જ નખશિખ વિદ્યાથી. એમની વિદ્યાપ્રીતિ અને વ્યવહારરીતિ નિરાઇબરી અને નિખાલસ હતાં. ૭૬ વર્ષની ઉંમરે મુંબઈમાં “પ્રોસ્ટેટની શસ્ત્રક્રિયા બાદ ૧૪મી જૂન ૧૯૭૧ના રોજ રાત્રે સાડા આઠ કલાકે આવા મનીષી સંત, પ્રજ્ઞાપુરુષ અને આજીવન અક્ષર-સાધક સમ્યકરીતે જ ક્ષરને ત્યજી અ-ક્ષરત્વ પામ્યા. એમની જ્ઞાનસાધનાને સ્ત્રીત અખલિત રીતે અનેકોને પ્રેરણાવારિ પાતે રહે એ જ એમને સાચી અંજલિ હે! “કુમાર” માસિક, અમદાવાદ; ફેબ્રુઆરી, ૧૯૭૨ A savant among saints and a saint among savants : Muni Punyavijayji B. M. Singhi A true specimen of the Jaina monkhood and a worthy representative of the Jaina tradition and heritage of the Jaina fold, Muni Punyavijayji, who died in Bombay on June 14, 1971 was a life-long traveller in the realms of knowledge. He had an insatiable yearning for exploration of the wisdom of the past. It is absolutely true that but for his ceaseless efforts in the direction of research and scholarship, the vast treasures of knowledge would have remained locked up in the bhandaras of the Jaina temples. Initiated and inspired by Muni Chaturvijayji and taught and encouraged by Pandit Sukhlalji, he devoted his whole life to bring to light hundreds of valuable manuscripts written on palm-leaves and preserved in the Jaina bhandaras of Jaisalmer, Patan, Cambay, Baroda, Ahmedabad, Bikaner, Jodhpur, Limbdi, etc. At initiation, he was not a great scholar, but he soon developed under the inspiring leadership and guidance of his master Muni Chaturvijayji a passion for learning and threw himself heart and soul in the direction of seeking and acquiring knowledge and learning. It was here that Pandit Sukhalalji helped him. He was indeed fortunate in having an inspiring preceptor in Muni Chaturvijayji and an encouraging teacher and guide in Pandit Sukhlalji. He made the best of what he learnt and acquired from both of them and always acknowledged his gratitude and indebtedness to both. He called Muni Chaturvijayji as his teanga and Pandit For Private And Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir yla al youfarum agimla-faanis [૭૩ Sukhlalji as his fa' throughout his life. He had great respect for both of them and received great affection and admiration from them. Muniji's contribution to research and learning in the field of Indology was supreme. He made concerted efforts to bring out the old manuscripts in Prakrit, Sanskrit and Apabhramsa from the traditionally closed bhandaras through the influence, ingenuity and industry of his Guru Chaturvijayji and his own. He took long and arduous journeys in places far off to discover and recover the manuscripts which were treasure-houses of knowledge and learning. He knew no obstacles in his pathway towards the goal he had set out for himself. He did all this single-handed and undeterred by opposi tion and difficulties which came in his way. He had great conviction of the importance of the scholastic work he had undertaken and a great confidence in his ability to pursue the path he had chosen. It was his great 'a' to make the hitherto hidden sources of knowledge open and available to scholars and research-workers of the world. It is indeed true that but for him, Jaino logy would have remained deprived of many important and valuable springs of knowledge in its area. Muniji was an individual but his work proved that he was an institution and what he achieved through his incessant endeavours would have been considered absolutely miraculous even for an institution. Pandit Sukhlalji had once remarked, "What several sadhus of either Sthanakvasi, Murtipujak or other sects combined could not do and achieve, was achieved by Muni Punyavijayji." Not only in quantum his work was great but also in quality and standard of perfection it was great. He was a perfectionist and would never leave his i's undotted and t's uncut. He had no parallel in this respect. He could do this because he had a real mastery over all the three languages of the oriental fa, viz, Sanskrit, Prakrit and Apabhramsa. What was really astonishing was that his passion, pursuit and perseverence did not make him flinch in any way from the disciplined life enjoined upon him by the rules and practices of monkhood He was a saint first and a saint last. His erudition of knowledge was only an additional embellishment to his sainthood. All through his life, he followed meticulously all vratas (a) of a Jaina monk which he was required to observe. Truly, he had right perception, right knowledge and right conduct. He was great in scholarship, he was greater still in his character based on religious piety and non-attachment to ૧૦ For Private And Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 68] શ્રી આત્માનંદ પ્રકાશ worldly possessions of any kind. Whatever came to him as a token of respect and appreciation for him and his work from his shravakas (1174) was ploughed back in his farm of knowledge to plant more and reap more. By birth and by initiation he belonged to the Svetambara Murtipujak sect of the Jainas, but he was no where secterian in his approach and views, He was a scholar with open mind in every respect, and his field was open to every one who cared to come to him for any help and guidance in the direction of his specialized study. He was generous in extending all help to all. He never had any reservation or reticence of any kind in the sphere of knowledge. Thus, by giving more and more and requiring less and less, he fulfilled the basic duties and responsibilities af a Jaina ary in the truest sense. Even among scholars, we find quite often a spirit of isolation, a sense of arrogance and envy and a habit of holding secrets of knowledge themselves, but Muni Punyavijayji believed in sharing of knowledge and keeping the realm of knowledge free from bounds. He was an embodiment of an all 21 fayah?'. This was a rare quality which Muniji had imbibed from his Gurus and handed over to his disciples and followers. His broad and catholic outlook, his perfact devotion to the true and the good and his absolutely unassuming behaviour with both equals and unequals was exemplary and en-nobling. Inspite of his interest in and attachment to the ancient works of learning, his commentaries, introductions and other writings bear the mark of his modern outlook. His findings were arranged, organised and accomodated in such a way that they could meet the requirements of the modern scholars His field of work did not confine to and end with the discovery, collection research, editing and publication of the manuscripts. As an adjunct to his involvement in this field he also developed interest in paintings, inscriptions and coins, etc. He was also a connoisseur of the Jaina paintings and numismatics and was always ready to solve the problem if and when the same arose in these fields. He was actually a versatile scholar, always keen to seek, to understand, to apply and to achieve whenever and in whatever pastures he had the chance to enter. He was in the first line of the scholars of Prakrit texts and it was on account of his knowledge and ability and devo. tion to the study of Prakrit texts that the Prakrit Text Soceiety was formed by late Dr. Rajendra Prasad when he was President of India. To have a comprehensive view and make a comparative study of Indian religion and Indian culture, he went for the study of the relevant and important texts For Private And Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક (vy of the Hindu and Buddhist religions also. This equipped him for a real scholastic and intellectual treatment of the subjects he took for study. Muniji who was called Manilal before he was initiated in February 1909 was born in Kapadvanj in Gujarat on 27th October 1895, but had his primary education in Bombay, where his father Dahyabhai Doshi had gone for earning his livelihood. Unfortunately his father died when Manilak, was only ten years old. His mother, thus widowed at the young age of only 27 years, was left alone with this son of ten years. She was very religious minded from the very beginning but this calamity made her far more indifferent to and detached from the worldy affairs. She sought to take atai and become a nun. But the question was : What to do with Manilal ? However, the desired happened and Manilal also developed an attitude and temperament to be consecrated as a monk. Muni Shri Chaturvijayji initiated him into monkhood. Within three days, after the son thus took to monkhood assuming the new name of Punyavijaya, the mother also became a nun and was called Sadhvi Ratanshri. Thereafter mother and son both lived in the fold, serving the Jaina faith and liberating their lives from karma. Following the traditions of collection and research into the field of oriental learning, laid down by his Guru's Guru kantivijayji and his Guru Shri Chaturvijayji, he edited the Sanskrit play called #lgatianara, a drama of Muni Ramacandra, in 1917, just within eight years of his teat9a67. Thereafter during the last 54 years, he edited, collected and published several important works of many Acaryas of the earlier times. a8r4710 which he edited jointly with his Ja Muni Chaturvijayji with higiet and $147 was published in 6 volumes between the years 1933 and 1942. This was one of the most important works of Munishri. Among his other works which impressed the scholars in the country and abroad can be mentioed aucaferst, AGITTLE, sitilauki, जीतकल्पसूत्र, पवित्रकल्पसूत्र, कीर्तिकौमुदी, योगशतकम् , रामशतकम् , निघण्टुशेष and आख्यानकमणिकोष etc. His two volumes of the Catalogue of palam-leaf Manuscripts and three volumes of Catalogue of Sanskrit and prakrit Manuscripts provide valuable references for scholars. The last but not the least in the series of his contributions was the editing of the Jaina Agamas. It was at his initiative that the Mahavir Jain Vidyalaya of Bombay .undertook a project to publish critical texts of the Jaina Agamas under the joint editorship of himself and Prof. Dalsukh Malvania. This scheme would epitomise the vast collection of his works. It was indeed a very comprehensive and For Private And Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir of 1 શ્રી આત્માનંદ પ્રકાશ bold scheme to revise the text of the Jaina canonical literature in the light of the new materials now available as a result of recent research. As is well-known, the last seat of the Agamas was carried out nearly 1500 years ago under the guidance of Shri Devardhi Gani Kshamashramana. It was in recognition of this great undertaking that the Jaina community honoured him with the title of 63111749 1197', although he never cared for any title or epithet as he did not even accept the title of 'Th' and r'. Work was his worship and was the greatest reward by itself. In 1959, Muniji was elected President of the sectional conference on History and Ancient Indian Culture on the occassion of the twentieth session of the Gujarati Sahitya Parishad at Ahmedabad and two years later, he was elected President of the Prakrit and Jainism section of the twentyfirst session of the All-India Oriential Conference which had met at Shrinagar in Kashmir. In February 1969, when Muniji completed sixty years of his life after initiation as any, felicitations were extended to him in a volume ( Frisla) containing his own writings and an account of his life and works together with appreciations from scholars here and abroad. While paying respectful tributes to Muniji Prof. Klaus Bruhn of Germany had said, "Muni Punyavijayji is perhapsthe greatest living specialist in the field of Jaina literature but he is not a specialist in the sense that he devoted all his life-time to the study of one particular section of the material. He had a rare instinct for urgency which compelled him to shift his interest from one field to another, as soon as he felt that the most urgent work had been completed and that new and different tasks awaited for his attention.” Similarly, Prof. W. Norman Brown of the University of Pensylvania, U. S A., had said, "He has been throughout his whole career a worthy representative of the best Indian tradition of learning and teaching.” Prof. Dr. Ludwig Alsdorf, Professor of Indology in the University of Hamburg called him, “A model monk and true scholar of wide interests." I have said earlier in this article and will say again that it was in his devotion to work and dynamism of thought that the true greatness of Muniji lay. He was never swept away with either appreciation or opposition and what was most astonishingly revealing about him was that even though deeply absorbed and closely closetted with the works of the past, he was not closed in his mind and in his approach and that gave him the vision of a true any and a religiously upright man. He attached great impo For Private And Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક [७७ rtance to education, which, to him, was the real foundation for progress. In so far as religion was concerned he was of the opinion that religion should help man in his progress. He had once written, " The time has come when every sensible person should dispassionately see and think how religion can help in the human progress and uplift. Only when religion fulfills this part it will be possible for the religion and religiosity to find a worthy place in our life; otherwise in spite of all the rites and rituals of different sects of our faith and religion, true religion is bound to decay and die." Let the above be taken as the Muni's message for us all, whether the consecrated or the laity. Religion to live and to help men to live more sublime and more purposeful and meaningful lives must have a clear and undivided vision and dynamism in order to meet the challenge of the times. Munishri Punyavijayji is dead, no doubt; his message and example are not dead, no doubt. -"Jain Journal,” Quarterly; Calcutta; October, 1971. भारतकी एक विरल विभूति अगरचन्द नाहटा भारतीय साधना-प्रणालीमें ज्ञानोपासनाका बड़ा महत्व है । ज्ञानको प्रकाश और प्रज्ञानको ग्रन्थकार कहा गया है । ज्ञानके बिना मनुष्य पशुके समान है । कर्तव्य-अकर्तव्यका बोध ज्ञानके बिना नहीं होता और जिसमें हिताहितका ज्ञान नहीं, वह संसारके लिए भारभूत है। . समय-समय पर ऐसे अनेक महापुरुष उत्पन्न होते हैं, जो जीवनभर ज्ञानोपासना करके केवल अपना ही उद्धार नहीं करते पर मानवमात्रके लिए मार्ग-दर्शक या प्रकाशस्तम्भ बन जाते हैं। परम्परागत ज्ञानका विस्तार करते हुए वे अपनी अनुभूतियोंसे कल्याणपथ प्रदर्शित करते हुए ऐसा कार्य कर जाते हैं, जिससे भावी पीढ़ीको भी ज्ञानका प्रकाश मिलता रहे । ज्ञानकी वे ऐसी ज्योति जगा जाते हैं, जिससे भूले भटके हुए प्राणियोंको सही मार्गका ज्ञान सहज ही हो जाता है। अभीअभी दि. १४ जूनकी रातको ८-३० बजे एक एसी ही विभूति हमसे तिरोहित हो चुकी है, जिन्होंने अपना सारा जीवन ज्ञानोपासनामें लगाया और अनेकों व्यक्तियोंको सहयोग देकर इस क्षेत्रमें आगे बढ़ाया। उनका शुभ नाम है :-"मुनि श्री पुण्यविजयजी।" ७६ वर्षकी आयुमें बम्बईमें उनके स्वर्गवास होनेकी सूचना मिली है। उनका यहां संक्षिप्त परिचय दिया जा रहा है : For Private And Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir jاف શ્રી આત્માનંદ પ્રકાશ . गुजरातके कपडवंज नामक स्थानमें संवत् १९५२ के कार्ती सुदी ५ (ज्ञानपंचमी) को आपका जन्म हुआ। आपका नाम मणिलाल रखा गया। आपके पिताका नाम डाह्याभाई व माताका नाम माणिक वहन था, जो आगे चलकर जैन साध्वी हो गई और अपने पुत्रको केवल १३ वर्षकी आयुमें संयम -चारित्र और ज्ञानोपासनाके मार्गमें अग्रसर कर दिया । ६२ वर्ष तक मुनिश्रीने जैन साधुकी चर्या में रहकर अपनी आत्माका कल्याण करते हुए हजारोंको धर्म-अध्यात्मकी सत्प्रेरणा दी। कहा जाता है कि जब आप केवल दो-चार महीनेके ही थे आपके पिता व्यापारके लिए बम्बई गए हुए थे और माता कपड़े धोने के लिए तालाब गई हुई थी; पीछेसे जिस मोहल्ले में आपका घर था, उसमें आग लग गई और आपका घर भी उसकी लपेटमें आ गया । छोटासा बालक एकाकी घरमें पालनेपर झूल रहा था। चारों ओर तीव्र गतिसे आग फैल रही थी। वालकका रोना सुनकर एक मुसलमान बोहरेने इनके घरमें प्रवेश करके किसी तरहसे इनको निकाला और अपने घर पर ले जाकर उनकी रक्षा की। इधर जब माताको आग लगनके समाचार मिले तो दौडी हुई आई । अपने वच्चेके लिए किस माँका दिल उमड नहीं पडता ? आकर देखा तो घर जल चुका था । अतः बच्चेकी जीते रहनेकी कोई आशा नहीं रह गई थी । मार्मिक दुःख हुआ, पर क्या किया जाए ? दूसरे दिन बालकके रक्षक बोहरेने उसके माता-पिताका पता लगाते हुए इनकी माँको लाकर सुपूर्द किया तो उसके आनन्दका पार नहीं रहा । कहते है :-'जाको राखे साईया, बाल न बाँका हो' जिसकी आयु प्रबल है उसे बडीसे बडी विपत्ति भी जीवनरोध नहीं कर सकती । इस बालकसे धर्म और देशका बहुत बडा कार्य होनेवाला था। इसलिए बडी विपत्ति आने पर भी रक्षा हो गई। पिताश्रीको जब यह समाचार मिला, तो वे बम्बईसे आए और बच्चे एवं माताको बम्बई ले गए । योग्य उम्र होने पर इनकी पढ़ाई प्रारम्भ हुई। पर थोड़े वर्षों बाद ही इनके पिताजीका निधन हो गया। माँको बडी चिन्ता हुई और साथ ही वैरागीकी भावना भी उदित हुई । उनको जैन साध्वीकी दीक्षा लेनेकी भावना हो गई, पर बच्चेके भविष्यका प्रश्न सामने था। पुण्योदयसे वालक भी दीक्षा लेनेको तैयार हो गया। शत्रुजय महातीर्थकी यात्रा करके वे बडौदामें प्रवर्तक कान्तिविजयजीके पास पहुँचे । बालक दीक्षित होकर कांतिविजयजीके शिष्य चतुरविजयजीके शिष्य बने और दो दिन बाद ही उनकी माताने भी साध्विओंके पास जाकर दीक्षा ले ली । उनका दीक्षानाम रत्नश्री था। ५७ वर्ष तक साधुधर्म पालन कर सं. २०२२ में वे स्वर्ग सिधारे । बालक मणिलालका दीक्षा नाम रखा गया--पुण्यविजय । दीक्षाके बाद प्रगुरु कांतिविजयजी और गुरु श्री चतुरविजयजीने आपके अध्ययनकी बडी अच्छी व्यवस्था कर दी । अनेक विषयोंके अधिकारी विद्वानोंसे आपको शिक्षा दिलाई गई और साथ ही साथ . मुनिचर्या और अपने गुरुओंकी ज्ञानोपासनाकी शिक्षा स्वत: मिलती गई। मुनि श्री चतुरविजयजीने अनेकों ग्रन्थोंका सम्पादन व संशोधन किया । ज्ञानभण्डारोंकी हस्तलिखित प्रतियाँको देखने, उनकी लिपिको पढ़ने और विषयको समझने में आपकी रुचि जाग्रत हुई । अतः थोड़े ही वर्षों में आप भी अपने गुरुश्रीके कार्यों में सहयोग देने लगे और योग्य विद्वान बन गए। संवत् १८८४ में लीम्बडीके जैन ज्ञानभण्डारकी सूची तैयार करने में अपने गुरु श्री चतुरविजयजीको आपने विशेष सहयोग दिया और इसकी महत्वपूर्ण प्रस्तावना भी आपने लिखी । पाटण आदिके For Private And Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક [७४ ज्ञानभण्डारोंकी हजारों ताडपत्रीय और कागजकी प्रतियोंके अवलोकनसे प्राचीन लिपियों, भाषाओं और लेखनशैलियों आदि महत्वपूर्ण विषयोंकी जानकारी बढ़ी । अहमदाबादके श्री साराभाई मणिभाई नवाबका जैन चित्रकल्पद्रुम नामक महत्वपूर्ण ग्रन्थ सं. १९८८२ में प्रकाशित हुआ । इसके प्रारम्भमें "भारतीय जैन श्रमण संस्कृति अने लेखनकला' नामक एक महत्वपूर्ण करीब डेढ़ सौ पृष्ठोंका गुजरातीमें आपका रचित निबन्ध प्रकाशित हुआ, जो अपने ढंगका एक ही निबन्ध है। इस विषयमें उतनी जानकारी और किसी भी विद्वानने आज तक नहीं दी, क्योंकि इसके लिए वाँका श्रम और अनुभव अपेक्षित है। इस निवन्धका हिन्दी व अंग्रेजी अनुवाद होना वांछनीय है । समय-समय पर आपने कई ग्रन्थोंकी प्रस्तावना आदिके रूपमें और भी ज्ञानवर्धक और शोधपूर्ण निबन्ध लिखे हैं, जिनका एक संकलन आपके दीक्षा-पर्यायके साठ वर्ष पूर्ण होने के उपलक्ष्यमें बडौदासे प्रकाशित 'ज्ञानांजलि' नामक ग्रन्थमें किया गया है। आपके सम्पादित करीब चालीस ग्रन्थ प्रकाशित हो चुके हैं और अनेकों ग्रन्थ तैयार पडे हैं, जिनमेंसे कुछ तो छप भी गए, पर प्रस्तावना आदिके लिए प्रकाशित नहीं हो पाए । एसे ग्रन्थोंमें जैसलमेर और पाटण भण्डारकी हस्तलिखित ग्रन्थसूची विशेष रूपसे उल्लेखनीय है। सत् १९१७ से लेकर अब तक निरन्तर आपका सम्पादनकार्य चलता रहा । 'बृहत्कल्पसूत्र' नियुक्ति-भाष्य-वृत्ति सहित छः भाग, कर्मग्रन्थ छ: भाग, वसुदेवहिण्डी, अंगविज्जा, कथारत्नकोष, धर्माभ्युदय महाकाव्य, त्रिशष्टिशलाकापुरुषचरित्र महाकाव्य, नन्दी-अनुयोगद्वार, पन्नवणा, आख्यानकमणिकोश आदि जैन ग्रन्थोंके अतिरिक्त सोमेश्वरकृत उल्लाघराघव नाटक और रामशतक आदि जैनेतर नाटकों तथा कौमुदीभित्रानन्द, प्रबुद्ध राहिणेय, धर्माभ्युदय आदि जैन नाटकोंका भी आपने सम्पादन किया है। खम्भातके ताडपत्रीय जैन भण्डार सूचीके दो भाग और अन्य अहमदावादके लालाभाई भारतीय संस्कृति विद्यामन्दिरके विवरणात्मक सूची-पत्र तीन भाग आपके सम्पादित प्रकाशित हो चुके हैं। आचार्य हरिभद्रके योगशतक और उसकी खोपज्ञ टीका नामक अज्ञात ग्रन्थकी भी आपने खोज ही नहीं की, बल्कि संपादन करके प्रकाशित भी करवा दिया । हजारों जैन-जैनेतर (बौद्ध-वैदिक) अलभ्य और दुर्लभ ग्रन्थोंको आपने जैन ज्ञानभण्डारोंसे खोज निकाला, जिनकी किसीको जानकारी नहीं थी। ___ अपने दादागुरुकी अस्वस्थता एवं दीर्घायुके कारण आपको उनकी सेवामें अठारह वर्ष पाटणमें रहनेका सुयोग मिला तो आपने वहाँ कई ज्ञानभण्डारोंका एकत्रीकरण करके 'श्री हेमचन्द्रसूरि ज्ञानमन्दिर की स्थापना की। उसमें सैकडों ताडपत्रीय और बीस हजारसे भी अधिक कागज पर लिखी हुई महत्वपूर्ण प्राचीन प्रतियाँ हैं। इसके बाद आप जैसलमेर पधारें तो वहाँके अव्यवस्थित ज्ञानभण्डारको बड़े परिश्रमसे व्यवस्थित किया । रातको बारह बजे तक आप निरंतर आगम आदि मुद्रित प्रन्थोंको ताडपत्रीय प्रतियोंसे मिलाकर संशोधित करते । आपने अनेकों ग्रन्थोंकी प्रेसकापियाँ करवा ली एवं प्राचीन और महत्वपूर्ण २१४ प्रतियोंको तो दिल्ली भेजकर माइक्रोफील्म करवा ली गई, जिससे जहाँ कहीं भी उनका उपयोग हो सके । ताडपत्रीय प्रतियोंके साईजके ही अलमोनियमकी पेटियाँ बनाई गई। दर्शनीय प्रतियोंको शो-केसमें रखा गया और एक-एक पन्नेको देखकर नई सूची तैयार की गई। हमारे प्राचीन साहित्यकी सुरक्षा और सुव्यवस्था कैसी करनी चाहिए, इसका उदाहरण मुनिश्रीने जैसलमेरमें उपस्थित किया है। काश, हम उससे शिक्षा ग्रहण करके अन्य स्थानोंके ग्रन्थभण्डारोंको For Private And Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ८०] શ્રી આત્માનંદ પ્રકાશ भी इसी तरह सुरक्षित व सुव्यवस्थित करनेका प्रयत्न करते तो हमारे पूर्वजोंकी ख्याति इस प्रकार नष्ट न होती । विद्वतजगतसे आपको सदा सम्मान मिलता रहा है। गुजरात साहित्य परिषदके इतिहास विभाग एवं ओरिएण्टल कोन्फ्रेन्सके प्राकृत विभागके आप अध्यक्ष चुने गए थे। अमेरिकाकी एक संस्थाने भी आपको सम्मानित किया था। ___ मुनिश्रीकी अखण्ड ज्ञानोपासना दूसरोंके लिए भी बडी प्रेरणादाई रही है। गुजरातमें आपके अनेकों विद्वान शिष्य हैं, जो आपके कार्यमें भी सहयोग देते रहे हैं और स्वयं अच्छे सम्पादक और पण्डित बन गए । आशा है, मुनिश्रीने जो ज्ञानयज्ञ चालू किया उसे निरन्तर जारी रखा जाएगा। __ मुनिश्रीकी अनेक विशेषताओंमें से कुछका उल्लेख यहाँ पर देना आवश्यक है। इतने बडे विद्वान होने पर भी अभिमान उन्हें छू तक नहीं गया था। बच्चेसे लेकर बूढों सभीसे बडे प्रेमपूर्वक मिलते । सभीकी बातोंको ध्यानसे सुनकर उन्हें पथप्रदर्शन करते और सहयोग देते । सदा हंसमुख और प्रसन्न चेहरा । इतनी व्यस्तताके वावजूद भी वे अपने कार्योंको छोडकर भी आए हुए व्यक्ति का काम पहले कर देते । दिनभर उनके पास श्रावक-श्राविकाओं, नवयुवकों व विद्वानोंका तांता लगा रहता। फलतः वे ग्रन्थसंपादन-लेखनका कार्य रातको व प्रातः करते थे; आए हुए व्यक्तिको किसीको भी नाराज नहीं करते । कहते थे कि अपना काम तो चलता ही रहेगा, इनको भी सन्तोष देना ही चाहिए। जैसलमेरमें मैं उनके साथ करीब बीस दिन रहा । हर समय उन्हें कार्यमें संलग्न देखकर कई बातें पूछनेकी इच्छा होने पर भी मुझे संकोच होता था । एक दिन जब मैंने उनसे अपने मनोभाव व्यक्त किए तो उन्होंने कहा कि आप जैसे व्यक्तियोंके लिए ही तो मैं रातदिन, ग्रन्थसंशोधन आदिका कार्य कर रहा हूँ यह तो जीवनभर चलता ही रहेगा । इसलिए आप तनिक भी संकोच न करके जिस समय जो पूछना हो मेरे पास आ जाया करें। और तबसे मैंने ज्ञानचर्चाका लाभ उठाना प्रारम्भ कर दिया और बीकानेर पधारनेका भी निमन्त्रण दिया, जो उन्होंने सहर्ष स्वीकार किया। प्रायः विद्वान लोग अपने श्रमका दूसरों द्वारा उपयोगे होते देखकर खिन्न हो जाते हैं। परंतु मुनिश्री इसके सर्वथा अपवाद थे। बहुत परिश्रमसे संशोधित किए हुए ग्रन्थोंको भी वे दूसरों के उपयोगके लिए सहज ही दे देते थे। इस तरह देश-विदेशके अनेकों विद्वानोंको साहित्य-साधनामें उन्होंने अपूर्व योग दिया है। गच्छ-सम्प्रदायकी संकुचित भावनासे आप ऊँचे उठ चुके थे। जो भी आया, सभी को सहयोग दिया । सौजन्य, उदारता एवं प्रेमकी साक्षात् मूर्ति थे। पहेले-पहेले उनको संग्रहणीकी बीमारी भी काफी वर्षों तक रही, फिर भी वे अपने काममें जुटे ही रहते । इधर स्वास्थ्य, वृद्ध होनेपर भी, काफी ठीक दिखाई दे रहा था । ७५ वर्षकी आयुमें भी ये युवकोचित उत्साह और श्रम करते रहते । कुछ महीने पहले मैं बम्बई वालकेश्वर जैन मंदिरमें उनके दर्शनार्थ गया तो कहा कि देखिए नाहटाजी, यह “पयन्ना" का सम्पादनकार्य पूरा किया है। उसके बाद अभी मार्चमें गया तो उन्हें ज्वर आया हुआ था। फिर भी बडी प्रसन्नतासे बातचीत की। उनकी सेवामें रहनेवाला लक्ष्मण भोजक वहीं पास बैठा हुआ था। उसने कहा, अब अहमदाबाद जल्दी ही पूज्यश्री को पहुँचना है। फिर भी आपरेशन हुआ, वह भी सफल रहा। पर विधिको बम्बईसे बिहार करना मंजूर नहीं था। अतः दिनांक १४ जूनको रात्रिके साढे आठ बजे समाधिपूर्वक आपका यहीं स्वर्गवास हो गया । For Private And Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir www મુનિ શ્રી પુણ્યવિજયજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક [ वैसे तो आपने अनेकों महत्वपूर्ण ग्रन्थोंकी प्रेस-कापियां करवा रखी है और कुछका तो संशोधन-सम्पादन भी कर रखा है। पर सबसे महत्वपूर्ण कार्य आपका जैनागमोंके सुसम्पादित संस्कारणोंके प्रकाशनका है। मूल आगमोंका प्रकाशन महावीर जैन विद्यालय बम्बईसे प्रारम्भ हो गया है। पर अभी तक केवल नन्दी, अनुयोगद्वार और प्रज्ञापना तीन आगमसूत्र ही प्रकाशित हो सके हैं। पैंतालीस मूल आगमोंके साथ-साथ आपने उनपर प्राप्त नियुक्ति, चूर्णि, भाष्य एवं टीकाओंका भी प्राचीन प्रतियोंसे मिलाकरके संशोधन कर रखा है। उन सबके प्रकाशनमें काफी समय और अर्थ चाहिए। पर आप सदा यही कहा करते कि मुझे इसकी चिन्ता नहीं है। अच्छे काम के लिए पैसा तो मिलता ही रहेगा। प्राकृत साहित्य परिषदकी (प्राकृत देष्ट सोसायटीकी) स्थापना भी आपके प्रभाव व प्रेरणासे हुई थी, जिसमें बीसों महत्वपूर्ण ग्रन्थ छप चुके हैं । ला. द. भारतीय संस्कृति बिद्यामंदिरसे भी काफी छपे हैं। आपका दूसरा महत्वपूर्ण कार्य सेठ कस्तूरभाई लालभाई द्वारा स्थापित और संचालित भारतीय संस्कृति विद्यामन्दिर है, जिसे सर्वप्रथम आपने अपने द्वारा संग्रहीत करीब दस हजार हस्तलिखित प्रतियां देकर शोधके लिए महत्वपूर्ण संस्थाकी स्थापना करवाई। फिर तो अन्य कई भण्डार भी इस संस्थाको मिले और मुनिश्रीकी देखरेखमें बहुत-सी मूल्यवान सामग्री खरीदी भी गई । फलतः आज करीब चालीस हजार हस्तलिखित प्रतियोंका यह बड़ा संग्रहालय हैं, जिनमें बहुत-सी कलापूर्ण प्राचीन मूर्तियाँ एवं चित्रकलाकी सामग्री भी दर्शनीय हैं। वर्षांसे बड़े प्रयत्नपूर्वक जिन प्रतियोंका संग्रह किया था, उन सबको इस तरह दे देना कितनी बंडी उदारता व विशाल हृदयता है। इनके अतिरिक्त भी आपके संग्रहमें हजारों फुटकर पत्र. गुटके, विशिष्ट प्रतियाँ और महत्वपूर्ण सामग्री है, जिसका ठीकसे उपयोग किए जानेसे अनेकों नवीन तथ्य प्रकाशमें आएंगे। आशा है, मुनिश्रीके बडे परिश्रम व सूझबूझसे एकत्र की हुई समस्त सामग्री सुरक्षित एवं सुव्यवस्थित की जाएगी। अच्छा हो, उनके नामसे एक बडी संस्था स्थापित हो, जो उनके अधूरे कामोंको पूरा करे, महत्वपूर्ण सामग्रीको प्रकाशमें लाए और सबको उसका लाभ मिल सके, ऐसी व्यवस्था करें। बम्बईके समाचारोंके अनुसार आपके अन्तिम दर्शनके लिए ४०००० जनता उमड पडी थी । अनेक बाजार ता. १४ जूनको बन्द रहे । आपकी श्रद्धांजलि-सभामें आपके कार्योंको आगे बढानेके लिये एक फण्ड स्थापित करनेका निश्चिय किया गया, जिसमें ५०००० तो उसी समयलिखा दिए गए है। वास्तवमें नामानुरूप आप तो बडे ही पुण्यशाली थे । जीवनभर ज्ञानदान देकर व सबको उचित सहयोग देकर आपने महान पुण्यका अर्जन किया। उनका कार्य इतना ठीक एवं महत्वपूर्ण है कि युग-युगों तक आपकी याद बनी ही रहेगी। ___ "राष्ट्रवीणा" मासिक, अहमदाबाद; अगस्त, १९७१ સ્વ. મુનિ શ્રી પુણ્યવિજ્યજી श्री प्रिया મુ. શ્રી પુણ્યવિજયજીને સંશોધન કાર્ય માટે અનહદ રસ હતો. પોતાને સંગ્રહણીનું દર્દ હોવા છતાં, અને તે વખતે પાટણનું પાણી તેમની તબિયતને અનુકૂળ નહતું તોપણ, સંશોધનકાર્ય માટે લાગલાગટ For Private And Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 21 શ્રી આત્માનંદ પ્રકાશ સોળ વર્ષ સુધી પાટણમાં રહ્યા હતા. શ્રી જિનાગમના સંશોધનમાં તેમણે આપેલ ફાળાથી આકર્ષાઈ અમેરિકાની ઓરીએન્ટલ સોસાયટીએ તેમની માનદસભ્ય તરીકે નીમણુક કરી તેમનું સન્માન કર્યું હતું. જેસલમેર તથા ખંભાતના સંધના ભંડારમાં રહેલ સંખ્યાબંધ ગ્રંથને વ્યવસ્થિત કરી તેની સૂચિ તૈયાર કરવાનું અને જીર્ણશીર્ણ પ્રતિની માઈક્રો ફિલ્મ તૈયાર કરાવી તેની જાળવણું કરવાનું કાર્ય તેમણે હમણાં જ પૂરું કર્યું હતું. અમદાવાદની લાલભાઈ દલપતભાઈ ઈન્સ્ટીટયુટની સ્થાપના અને સંચાલનમાં તેઓશ્રીને મહત્ત્વનો ફાળો હતો. મુ. શ્રી પુણ્યવિજયજીએ, કેટલાક સંદેએ વિનંતી કરવા છતાં, ગણિપદ, પંન્યાસપદ, ઉપાધ્યાયપદ-એવી કઈ પણ પદવી સ્વીકારવા માટે પોતે તૈયારી બતાવી નહોતી અને એવી વિનંતીઓને સવિનય ઇન્કાર કર્યો હતો. જાહેરાતને તેમને બિલકુલ મેહ ન હતો. તેઓશ્રી કહેતા કે મારે કઈ પદ કે પદવી જોઈતી નથી. મેં જે મુનિપદ લીધું છે તે જ સાચવી રાખું એટલે બસ. લગભગ બાસઠ વર્ષની સંયમયાત્રા દરમ્યાન તેમણે કઈ જગાએ ઉપધાન કે ઉજમણું કરાવ્યાં નથી. તેમ સંઘને કઈ પણ પ્રકારના ખર્ચના ખાડામાં ઊતરવું પડે એવી પ્રવૃત્તિ કે પ્રેરણા કરી નથી. માત્ર જ્ઞાનની આરાધનામાં જ તેઓ મસ્ત રહેતા. આજે સાધુઓમાં જે શિષ્યવ્યાહ જોવામાં આવે છે તે પણ તેમનામાં ન હતું. તેમના શિષ્ય થવા માટે સ્વયં આવેલા પૈકી માત્ર બે કે ત્રણને જ તેમણે દીક્ષા આપી છે. સામાન્ય જ્ઞાન વધે ત્યારે અભિમાન વધે અને આચારમાં ખલના આવે, પરંતુ મુનિ શ્રી પુણ્યવિજયજીએ એ કથન પોતાના સંબંધમાં ખોટું પાડયું હતું. સાધુધર્મના આચારોનું તેઓ ખૂબ આદરપૂર્વક પાલન કરતા અને એ આચારોનું સાધુઓએ શાસ્ત્રવિહિતપણે પાલન કરવું જોઈએ એમ કહેતા. એ આચારસંહિતાના નિયમોમાં પોતાનાથી કઈ વખતે કાંઈ ભૂલ થઈ હોય તે એકરાર પણ કરતા. મુંબઈ સમાચાર” દૈનિક, “જય જિનેન્દ્ર” વિભાગ, મુંબઈ, તા. ૨૩-૬-૧છા પૂજ્ય ગુરુદેવશ્રીને શ્રદ્ધાંજલિ આગમે એ જ આપણું આલંબને છે. આવી આગની વાણીને મહેનત કરી, લીંબડી, જેસલમેર, પાટણ, વડોદરા, છાણી, ખંભાત, ભાવનગર વગેરે જ્ઞાનભંડારમાંથી ચીવટપૂર્વક સંશોધન કરનાર; આ બધા જૈન, હિંદુ, બૌદ્ધ ધર્મના ગ્રંથે, જેમાં ધર્મ, સાહિત્ય, કળા, ઈતિહાસ, જ્યોતિષ વિષે સમૃદ્ધ જ્ઞાનને ભંડાર છે, એનાં ચોટી ગયેલાં પાનાંઓને સંભાળીને ઉખેડવાં, એનાં તૂટી ગયેલાં પાનાઓના ટુકડા પ્લાસ્ટીક અસ્તરમાં રાખી સાચવવા, જોડવા; એમાં લખાયેલી સંસ્કૃત, પ્રાકૃત, માગધી, મધ્યયુગની ગુજરાતી ભાષાને સમજવી; તેના અર્થ-પ્રકાશને કરવાં; એનાં સૂચીપત્રો બનાવવાં; એની ફેટોસ્ટેટ કેપી, માઈક્રે ફિલ્મ કાપી કરાવવી; એનાં પ્રદર્શને જવાં; એ ગ્રંથોના જ્ઞાનની લહાણી જ્ઞાનપિપાસુ દેશ પરદેશના વિદ્વાનને કરી, અનેક સંશોધકને ઘડવા; અનેકોમાં જ્ઞાનની સંજીવની છાંટવી; અને આ બધું શેધેલું-સંગ્રહેલું જરૂર પડતાં, ગમે તેવા દામ આપી ખરીદાયેલું; આ પ્રાચીન તાડપત્રો, ચિત્રસામગ્રીઓ, કળાના બેનમૂન નમૂનાઓને સંગ્રહવા; જ્ઞાનભંડારે, પાટણમાં શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર, અમદાવાદમાં લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર સ્થાપવા અને જ્ઞાનપિપાસુને ગમે તેવી કીમતી પ્રતે વિના સંકોચે અપાવનાર; આ વિશ્વના વિદ્વાનેના પ્રેમી; વિશ્વમાનવ; આગમોના ખજાનચી; તત્વશીલ પ્રભાવિક વ્યાખ્યાતા; ચંદ્ર જેવા શીતલ; સાગર For Private And Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહારાજશ્રીના સદાના સાથી પરમપૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી રમણીકવિજયજી મહારાજ For Private And Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક [8 જેવા ગંભીર; રાત-દિવસ સતત કામમાં રહેનાર; સદા પ્રસન્ન મુખવાળા, નગ્ન, આચાર્ય પદવી લેવાને ઇન્કાર કરનાર; ગમે તે ફિરકા કે સંપ્રદાયને હેતથી આવકારનાર ને દુખિયાના દુઃખથી કરુણાભીના થનાર; ગમે તે સમયે ગમે તેવા સખત કામમાં પણ ખપીને બેધ આપવા ખાતર તત્પર રહેનાર; ગરીબ-તવંગરને સમદષ્ટિથી જેનાર; નાના બાળક કે વિદ્વાનને હેતથી આવકારનાર; મહાવીર જૈન વિદ્યાલય દ્વારા આગના પ્રકાશનની જનાના પ્રાણસ્વરૂપ; નિષ્કામ સેવાભાવી; ત્યાગમૂર્તિ; પરમપૂજ્ય ગુરુદેવ આત્મારામજી મહારાજના જ્ઞાની શિષ્યરત્ન પ્રવર્તક શ્રી કાન્ડિવિજ્યજી દાદાના શિષ્યરત્ન પૂ. ચતુરવિજયજી મહારાજના શિષ્ય; ૭૬ વર્ષના બાલબ્રહ્મચારી; પુણ્યપુરુષ આગમપ્રભાકર શ્રી પુણ્યવિજ્યજી મહારાજ જેઠ વદી કે સમવારે મુંબઈમાં કાળધર્મ પામ્યા હતા. તેમને જન્મ કપડવંજમાં સં. ૧૯૫૨માં જ્ઞાનપંચમીના પવિત્ર દિને થયું હતું. નાની ઉમરમાં ધર્મને રંગે રંગાઈ ૧૯૬પમાં દીક્ષા લીધી હતી. તેઓ જૈન શાસ્ત્રોના અધિકૃત જ્ઞાતા હતા, અને જૈન આગમોના તે પરમજ્ઞાની હતા. તાજેતરમાં અમેરિકી ઓરીએન્ટલ સોસાયટી તરફથી તેમને માનદ સભ્ય નિયુક્ત કરવામાં આવેલ. જ્ઞાનભંડારોના ઉદ્ધારની સાથે સાથે તેઓ જીર્ણશીર્ણ થઈ ગયેલ પ્રાચીન હસ્તલિખિત પ્રતોની જાળવણીમાં સિદ્ધહસ્ત હતા. “જન સેવક” માસિક, મુંબઈ, જૂન, ૧૯૭૧. દિવંગત મુનિશ્રીને શ્રદ્ધાંજલિ શ્રી “રક્તતેજ” कृतं येन महत्कार्य', ज्ञानदीपप्रकाशनम् । यश्च महदुपकारकः, पुण्याय तस्मै नमोऽस्तु मे ॥ -બવર્તન પ્રાય સાહિત્ય સંશોધન ક્ષેત્રને એક તારક સં. ૨૦૨૭ના જેઠ વદી ૭ ને સોમવારના દિવસે વિલીન થશે. વિ એક આદર્શ-ચરિત સંતને ગુમાવ્યા. જૈન સમાજે ઉચ્ચ આદર્શ પુરુષ અને સાહિત્યસેવીને ગુમાવ્યા. આગમ સાહિત્યના ક્ષેત્રને એક વિરલ વિભૂતિની બેટ પડી. આગમપ્રભાકર, શીલના ઉપાસક, દીર્ઘતપસ્વી, મૂક સાહિત્યસેવી વિદ્વાન મુનિરત્ન શ્રી પુણ્યવિજયજીની ચિરવિદાયથી આપણને કેટલી ખોટ પડી છે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. એમના જવાથી જૈન સમાજે એક મહામૂલું રત્ન ગુમાવ્યું છે. એમના જીવન અને કાર્ય પર દષ્ટિપાત કરીએ છીએ ત્યારે આપણને સમજાય છે કે આપણને કેવી વિરલ અને પરમ ઉપકારક વિભૂતિની ખોટ પડી છે. પૂજ્ય મુનિ પુણ્યવિજયજીના દાદાગુરુ પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી તેમ જ તેમના ગુરુ શ્રી ચતુરવિજયજી મહારાજ આ બન્ને મહાપુરુષ જ્ઞાનના સાચા ઉપાસક હતા. આ બન્ને વિદ્વાન મુનિવરોએ પ્રાચીન સાહિત્યસંશોધન તેમ જ સાહિત્ય-પ્રકાશમાં ઊડે રસ લઈ ઉત્તમ ટીનું કાર્ય કર્યું છે. પૂજ્ય મુનિ શ્રી પુણ્યવિજયજીએ પણ આ બન્ને મહાપુરુષોની પ્રેરણા અને આશીર્વાદથી એમણે આપેલા વારસાને દીપાવ્યો અને વિકસાવ્યા હતા. For Private And Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૨મય, અાગમપ્રભાકર મુનશીલવારધિ મુનિરાજ મી પુણ્યવિજ0) મહારાજ (અમી : કડવંજ : વિ. સં. ૨૦૧૯) For Private And Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહારાજશ્રીના ગુરુજીના દાદાગુરુ, પરમ, યુગદિવાકર, ન્યાયાનાનિધિ આચાર્ય મહારાજ શ્રી વિજયાનંદસૂરીશ્વરજી (શ્રી આત્મારામજી) મહારાજ For Private And Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મનોરતેજશ્રીના દાદાગુરુ પરમપૂજ્ય પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ For Private And Personal use only Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Felisit Chatje શાંતમૂર્તિ te roteioje bakich GeĪc Fjelent પરમપૂજ્ય મુનિરાજ શ્રી ચતુરવિજયેવજી મહારાજ For Private And Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરમપૂજ્યે મુંગટા આચાર્ય મહારાજ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ For Private And Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra For Private And Personal Use Only www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ) ! the lines 11 llels bulk De bella Hjaltes ( પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયભરરિ૦૦, દાદાગુરુ, ગુરુ૭૭ આદિ વિશાળ સમુદાય સાથે પરમ પૂજ્ય પુણ્યવિજયજી મહારાજ (છબી : પાટણૂ, મણિયાતી પાડામાં ઃ વિ. સં. ૧૯૯૦) Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મારાજશ્રીનાં માતા-સાધ્વી પરમકૃત્ય સાધીને મહારાજ શ્રી ૨નીટ) મા', રાજ For Private And Personal Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ મુનિ શ્રી પુણ્યવિજ્યજીએ ગુરુ અને દાદાગુરુના પગલે પગલે સાહિત્ય-સંશોધન અંગે અનેકવિધ કાર્ય કર્યું છે. પ્રાચીન સાહિત્યનું પ્રકાશને અણીશુદ્ધ અને ભૂલ વગરનું થાય તે માટે મુનિજીએ બધા જ પ્રકારની ચીવટ રાખી છે. તે માટે જરૂરી હસ્તપ્રત એકત્રિત કરી, અસ્તવ્યસ્ત અને જીર્ણ થયેલી હસ્તપ્રત વ્યવસ્થિત અને સુરક્ષિત કરી અને જરૂરી પ્રતો ફરી લખાવી તૈયાર કરાવી. આ કાર્ય માટે અનેક જૈન ભંડારોમાં કલાકે સુધી બેસી જ્ઞાનભંડારો પણ વ્યવસ્થિત કર્યા, હસ્તપ્રતોનાં સૂચિપત્રો તૈયાર કર્યા અને મહત્વની હસ્તપ્રતાની માઈક્રો ફિલમ પણ લેવરાવી. આ રીતે આપણે પ્રાચીન સાહિત્યને અમર વારસો જાળવી રાખવામાં એમને ફાળો અમૂલ્ય છે. એમણે સંપાદિત કરેલા ગ્રન્થા તેમના ઉચ્ચ પ્રકારના સંપાદનકાર્ય તેમ જ વિદ્વત્તાના દ્યોતક છે. તેઓ સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ ભાષાઓ તેમ જે જૂની ગુજરાતી ભાષાના સારા અભ્યાસી હતા. દર્શનશાસ્ત્રો, છન્દશાસ્ત્ર, તેમ જ વ્યાકરણ વગેરેનું પણ તેમનું જ્ઞાન ઊંડું અને તલસ્પર્શી હતું. પૂજ્ય મુનિ શ્રી પુણ્યવિજયજીએ તેમના ગુરુ સાથે કરેલું વસુદેવહિડીનું સંપાદન તેમનામાં રહેલી ઉચ્ચ પ્રકારની સંશોધનશક્તિ અને વિદ્વત્તા તેમ જ ખંતની સાક્ષી પૂરે છે. તેમનાં અન્ય સંપાદને જેવાં કે કૌમુદીમિત્રાનંદ નાટક, પ્રબુદ્ધરૌહિણેવ નાટક, ધર્માલ્યુદય નાટક વગેરે અનેક ગ્રંથોમાં તેમની ચીવટ તેમ જ વિદ્રત્તા જણાઈ આવે છે. એમનાં મહત્વનાં સંપાદનમાં બહકલ્પભાષ્ય, છતકપસૂત્ર, કેથાનિકેષ, ધર્માલ્યુદય મહાકાવ્ય વગેરે ગણાવી શકાય. આવા બધા ગ્રન્થનું સંશોધનકાર્ય ખરેખર ઘણું જ વિદ્વત્તા, ચીવટ તેમ જ કુશળતા માંગી લે છે. તેમનું ઘણું જ મહત્ત્વનું કાર્ય આગમોના પ્રકાશનનું છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલય તેમ જ દાતાઓના સહકારથી તેમણે ૪૫ આગમોનું સંપાદનકાર્ય આરંભેલું, પણ દેવગે ત્રણ આગમ સુધી જ એ કાર્ય આજે પહેચ્યું છે. તે કાર્ય ચાલુ રહે એ જોવાની જૈન સમાજના દાનવીરે, સંસ્થાઓ, સંઘ અને વિદ્વાનની ફરજ છે. એ કાર્યમાં સૌએ યથાશક્તિ સહકાર આપવો જરૂરી છે. જૈન નગરી અમદાવાદમાં આવેલી શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરને અને ઉલ્લેખ અસ્થાને નહિ ગણાય. પૂજ્ય મુનિ શ્રી પુણ્યવિજયજીની પ્રેરણું અને સહકારથી તેમ જ દાનવીર, વિદ્યાપ્રેમી કસ્તુરભાઈની ઉદારતા અને સાહિત્યાભિરુચિથી આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. આ સંસ્થા આ બને વ્યક્તિઓમાં રહેલી દીર્ધદષ્ટિ અને વિચક્ષણતાનું દર્શન કરાવે છે. પૂજ્ય મુનિ શ્રી પુણ્યવિજયજીએ પોતાના ગ્રન્થને આખો સંગ્રહ આ સંસ્થાને ભેટ આપી પિતાની અનન્ય ઉદારતા અને વિશાળતા દર્શાવ્યાં છે. આ સંસ્થાને પુથ્થળે એવી જ એક બીજી વ્યક્તિને સંપૂર્ણ સહકાર સાંપડ્યો છે; એ છે વિદ્વદ્દન પડિત શ્રી દલસુખભાઈ માલવણીયા. પં. શ્રી દલસુખભાઈ જેવા પ્રખર અભ્યાસી અને ઉપાસક સંચાલક આ સંસ્થાને મળ્યા એ સંસ્થાનું ઉજજવળ ભાવિ સૂચવે છે. આવી ઉત્તમ શક્તિ અને અનેકવિધ ક્ષેત્રમાં કેટલું અનન્ય કાર્ય છતાં પૂજ્ય પુણ્યવિજ્યજીના સ્વભાવમાં કદી આડંબર કે અહંકાર પ્રવેશી શક્યા નથી. તેઓ સ્વભાવે શાન્ત, સરળ અને જીવનમાં સાદા જ રહીને જીવનના અંત સુધી જ્ઞાસની ઉપાસનાનું કાર્ય કરતા જ રહ્યા “આવી ઉત્તર્મ વિભૂ તિની ચિરવિદાયથી ખરેખર આપણને કદી ન પુરાય એવી ખોટ પડી છે. જૈન ધમ પ્રકાશ” માસિક, ભાવનગર, જુલાઈ, ૧૯૭૧ For Private And Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મુનિ શ્રી પુણ્યવિજયજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક Agama-Prabhakara Muni Punyavijayaji D. D. Malvania * Acharya Shri Kailassagarsuri Gyanmandir fev On June 14th 1971 at night 8-45, Agama-Prabhakara Muni Shri Punyavijayaji left this world at the age of 75. In his death the world of the learned has lost not only a saint-scholar but a real humanitarian soul who was ready to help in so many ways not only to scholars but all who saught his help. During his more than sixty years of saintly life he had no rest, always engaged in some type of literary work-editing and correcting the old texts or dealing with the mss or advising some one-from early morning till late night not negleting his monestic duties. In his premonestic life he was known as Manilal whose birth took place in V. S. 1952, Kartaka Shukla Panchami which is the day for the worship of knowledge. His father Dahyabhai and mother Manekben were resident of Kapadvanj in Gujarat. When he was only of three months and his mother was out of home suddenly the fire broke out in the street where they were living and their home was not spared. When the mother came back she found her home fully burnt and she though that the child Manilal also must have been burnt. But as luck have it a Muslim of Vora community during the home-burning hours took away the child Manilal and the next morning he handed over the child to Manekben whose joy knew no bound finding that her son was alive. At the age of 27 Manekben lost her husband and both the mother and son Manilal accepted the ascetic life in V. S. 1965. For Private And Personal Use Only Manilal was admitted in the Jaina ascetic life by Muni Shri Chaturavijayaji whose Guru was welknown Pravartaka Kantivijayaji. He was given new name Punyavijayaji at the time of renunciation of the worldly relations. This Trio of Jaina ascetics throughout the life was engaged in rehabilitation work of the Jaina Bhandaras having thousands of mss collected in them but utterly neglected by the community. And as a result in Patan the Hemachandra Jnanamandir is established where most of the mss of various Jaina Bhandaras of Patan are collected and restored for the use of the scholars who were previously unable even to see those mss. The Jaina Bhandara of Limbadi was also restored by this trio, and lately the famous Jaina Bhandaras of Cambay and Jesalmera were visited by Muni Shri Punyavijayaji and reformation was conducted by him alone. Not only these famous collections were properly restored but wherever Muni Punyavijayaji went during his travels in Page #111 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir wwwmv શ્રી આત્માનંદ પ્રકાશ Rajasthan, Gujarat, Malva and Maharashtra he made it a point to visit the mss-collection if any and to make the proper arrangement for the protection of the mss. We can say that in India he was a unique scholar in the field of manuscriptology. This trio collected for themselves many important valuable mss and printed books. This whole collection is presented to L D. Institute of Indology, Ahmedabad by Shri Punyavijayaji during his life-time and from this nucleus now the Institute has developed a vast library containing more than 35000 mss and 20000 printed books. Muniji had prepared press-copies of many works. During his life-time he presented many out of them to the deserving scholars to edit them. He himself has edited many important texts Among them most important areVasudevahindi, Brhatkalpa-Bhasya, Hemacandra's Trisasti, Angavijja, Kalpasutra, Akhyanakamanikosa, etc. For the last forty years he was engaged in preparing the critical edition of the Jaina canonical texts. Wherever he went and if he found the mss of the canonical text he will note down the variants in his printed text of the cannon. Mahavira Vidyalaya of Bombay undertook to publish all the canonical texts critically edited by Muniji. The Vidyalaya is able to publish three texts—Nandi, Anuyoga and Prajnapana. The rest will be published in due course. He was able to publish the Catalogues of mss of Limdi, Cambay and of his own collection. Catalogue of Jesalmer is already printed and that of Patan is also printed (partly), but they are not published. · The Jaina Sangha requested him many-a-times to accept the award of Acharya-ship, but he was satisfied with his own humble Muniship. On continuous request he accepted the title of Agamaprabhakara. Muniji was elected as president of Jaina section of Oriental Conference in Shrinagar in 1961 and was awarded the Honarary membership of the American Oriental Society 1970. Jnananjali' is published in 1969 A. D. in his honour on the occasion of his completion of sixty years of his ascetic life. And from that we can find out how much he was respected by and how much indeted are the Indian and foreign scholars to him. May his soul rest in peace. Vishveshvarananda Indological Journal, Vol X, 1972, Hoshiarpur. For Private And Personal Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી પુણ્યવિજયજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક श्रुतसाधक मुनि पुण्यविजयजी श्री ऋषभदासजी रांका ___ पिछली बार भडौच में मित्रवर स्व. परमानन्दभाई के निधन के दुःखद समाचार मिले; फिर वहीं दूसरे प्रवास में आगमप्रभाकर मुनि पुण्यविजयजी के स्वर्गवास के दुःखदायी समाचार पढने को मिले । मुनि पुण्यविजयजी जैन समाज के ही नहीं भारतीय साहित्य के भी उज्ज्वल तारे थे, जिनकी कीर्ति देश ही नहीं पर विदेशों में भी थी; जिन्होंने साठ साल से भी अधिक काल सतत प्राचीन शास्त्रों के अध्ययन, संशोधन और सम्पादन में लगाया । जब जब मिलना होता चारों तरफ फैले हुए ग्रंथों के बीच अध्ययन करते ही पाया । सौम्य किन्तु प्रसन्न मुखमुद्रा, वाणी ऐसी लगती मानो सरस्वती ही बोल रही है। लगन और निष्ठापूर्वक ज्ञानार्जन किए इस ऋषि के बोलने में कहीं आग्रह या अहंकार छू तक नहीं जाता । वे सत्य के शोधक थे। उनमें किसी प्रकार का पक्षपात नहीं था, पर जहां भी जो सत्य होता उसके शोधन के लिए तत्पर रहते थे । संप्रदाय का अभिनिवेश न होने के कारण ही अपने शास्त्र-शोधन के कार्य में अन्य संप्रदाय के विद्वानों का सहयोग लेते । इतना ही नहीं, वे उनका उचित मूल्यांकन भी करते । अभी अभी पन्नवणा सूत्र के प्रकाशन का समारोह हुआ था, जिसका प्रकाशन दिगम्बर जैन विद्वान् डा. हीरालालजी जेन से कराया था । ऐसी उदारता बहुत कम देखने को मिलती है। वे जैसे व्यापक दृष्टिकोणवाले विद्वान् थे वैसे ही उनका विनय भी उच्च कोटि का था। उन्होंने दीर्घ काल तक साहित्य की उपासना की, किन्तु उसमें दिखावे या आत्मप्रतिष्ठा को जरा भी स्थान नहीं दिया । आज के इस विज्ञापन और दिखावे के युग में ऐसा निरभिमानी देखने को नहीं मिलता। जहां सत्ता या बडप्पन की होड या प्रतिस्पर्धा दिखाई देती हैं, श्वेताम्बर समाज में जहाँ आचार्य बनने की होड लगी रहती है, वहाँ बारबार आग्रह करने पर भी वे आचार्य पद न लेकर अपने कार्य में लगे रहे । उन्हें संघ और आचार्य श्री विजयसमुद्रसूरिजी की ओर से जो अभी अभी सम्मान दिया जानेवाला था वह उन्होंने नहीं लिया। ऐसे वे निःस्पृह सन्त, साधक और शोधक थे। वे निरन्तर साहित्य-साधना में लगे रहते थे। इतना श्रम करते कि उनके परिश्रम को देखकर युवाओं को भी शरमाना पडे । इतने सरल और गुणग्राहक थे कि कभी उनके मुंह से किसी के प्रति अनादर की बात भी नहीं सुनी गई तो निन्दा की तो बात दूर ही रही । वे मानों विनय और सौजन्य की मूर्ति हो। मुनि श्री पुण्यविजयजी का जन्म कपडवंज ग्राम में वि. स. १९५२ की ज्ञानपंचमी को हुआ था। बचपन का नाम मणीलाल था। पिता सेठ श्री डाह्याभाई की छत्रछाया वाल्यकाल में ही, जब वे गुजराती पाठशाला की छठी श्रेणी में पढते थे, उठ गई । माता माणिक बहन धार्मिक वृत्ति की महिला थी। उनके संस्कारों के कारण ही आचार्य श्री विजयवल्लभसूरि के समुदाय में बडोदा के निकट छाणी ग्राम में कुल १३ वर्षकी अल्प वय में वि. सं. १९६५ में जैन दीक्षा अंगीकार की। दीक्षा के बाद इस छोटी उम्र में ही व्याकरण, साहित्य, संस्कृत, प्राकृत आदि का गहन अध्ययन प्रारम्भ किया। प्रवर्तक मुनि कांतिविजयजी के शिष्य मुनि श्री चतुरविजयजी से आप दीक्षित हुए थे, जहाँ प्राचीन ग्रन्थो के संपादन एवं संशोधन की परम्परा चली आ रही थी। For Private And Personal Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ अध्ययन के बाद आपका लक्ष्य ज्ञान और उसमें भी विशेषकर प्राचीन हस्तलिखित ग्रंथो के उद्धार का बना । अध्ययन के क्रम में ही उन्होंने "वसुदेवहिन्डी' जैसे महत्वपूर्ण ग्रन्थ का संपादन किया। प्राचीन ग्रन्थों और आगमों का संशोधन एवं सम्पादन वे अपनी ७६ वर्ष की आयु में भी उसी उत्साह और लगन के साथ करते रहे । स्वयं अनेक ग्रन्थों का सम्पादन और संयोजन किया, और अपने निर्देशन में अन्य विद्वानों द्वारा भी करवाया। उनकी सबसे बडी देन जैन आगमों के लिए विद्वानों को तैयार करने की है। अनेक विदेशी विद्वानों को भी इस दिशा में मार्गदर्शन किया। कलास ब्रुन जैसे जर्मन के प्रसिद्ध विद्वानों को उनका मार्गदर्शन और सहयोग प्राप्त था। __गुजरात में पाटण का ज्ञान-भण्डार, खंभात और लिम्बडी के ज्ञान-भण्डार और अन्य अनेक छोटे छोटे ज्ञानभण्डारों का व्यवस्थित आकलन और संकलन आपश्री ने किया । जैसलमेर जैसे प्रदेश में डेढ वर्ष तक रहकर, निरन्तर १६-१७ घण्टों का परिश्रम करते हुए, आपने वहाँ के उद्धार का कार्य किया। विदेशों में प्राच्य विद्या के संशोधनकार्य में आपका महान् योगदान है और उसीकी कृतज्ञता स्वरूप हाल ही में अमेरिकन ओरेयण्टल सोसायटी के मानद मंत्रीने मुनिश्री को अभिनन्दन भेजा। प्राचीन भारतीय साहित्य के संशोधन, संपादन और रक्षण के लिए मुनिश्री ने ही प्रेरणा देकर सेठ श्री कस्तूरभाई लालभाई द्वारा "लालाई दलपतभाई भारतीय संस्कृति विद्यामंदिर" की स्थापना करवाई। प्राकृत टेक्स्ट सोसायटी और श्री महावीर जैन विद्यालय की आगम-प्रकाशन योजना के तो वे प्राण ही थे । गुजराती साहित्य परिषद, अहमदाबाद अधिवेशन के इतिहास विभाग और सन १९६१ की आल इंडिया ओरियण्टल कान्फरन्स के प्राकृत विभाग के वे अध्यक्ष रह चुके थे। . सतत साधना में संलग्न रहकर ज्ञान की अखंड आराधना करनेवाले ऐसे महान सन्त का अचानक दिनांक १४-६-७१ को बंबई में दिवंगत हो जाना एक ऐसी क्षति है जो न केवल जैन समाज की ही अपितु साहित्य और संस्कृतिक्षेत्र की क्षति है। उन्होंने ज्ञान की जो ज्योति जगाई है उसे निरन्तर जलते रखना और उनके कार्य को आगे बढाना हम सबका कर्तव्य है। हम भारत जैन महामण्डल और "जैन जगत" परिवार की ओर से मुनिश्री को भावभीनी श्रद्धांजलि अर्पित करते हैं। "जैन जगत" मासिक (भारत जैन महामण्डल का मुखपत्र), बम्बई; जुलाई, ११७१ આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી श्री वीन्द्र मह, भभूमि' पत्राना मध्य प्रतिनिधि, महा६. પૌરસ્ય જ્ઞાનના પંડિત, પ્રાચીન જ્ઞાનભંડારે અને જ્ઞાનગ્રંથના ઉદ્ધારક તથા ભારતીય પ્રાચીન ભાષાઓના એક પ્રખર વિદ્વાન, અદ્વિતીય સંશોધક, પ્રજ્ઞા, શ્રદ્ધા, કર્મનિષ્ઠા તથા ધર્મનિષ્ઠાના પ્રતીક, આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજના ગમે મહિને થયેલા દેહાવસાન સાથે હેમચંદ્રસૂરિની કક્ષાને એક મહાન આત્મા આપણી વચ્ચેથી ચાલ્યો ગયે છે. For Private And Personal Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી પુણ્યવિજયજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક [ ૮૯ અઢારસા પંચાણુના એકટાબરની સત્તાવીસમી તારીખે ખેડા જિલ્લાના કપડવંજ ગામે એક મધ્યમ વના જૈન કુટુંબમાં જન્મેલા અને બાળવયે જ, એટલે કે બે ચાર મહિનાની ઉંમરે જ, આગની લપટમાંથી એક વહેારા સજ્જનને હાથે જીવતદાન પામેલ મણિલાલ ડાહ્યાભાઈએ ચૌદ વર્ષની બાળવયે મુનિ શ્રી ચતુરવિજયજી પાસે વડાદરા નજીક ાણી ખાતે દીક્ષા ગ્રહણ કરી, પુણ્યવિજયજી બની આરભેલ જ્ઞાનયજ્ઞની કદાચ દુનિયાના ઇતિહાસમાં જોડ મળવી મુશ્કેલ છે. જ્ઞાનાદ્વાર જેનું જીવનકાર્યું બની ગયું હતું, તેવા મુનિ શ્રી પુણ્યવિજયજી, તેમના દાદાગુરુ પ્રવક શ્રી કાંતિવિજયજી મહારાજ અને ગુરુ શ્રી ચતુરવિજયજી મહારાજની ત્રિપુટીએ છેલ્લાં સાઠ-સિત્તેર વર્ષ દરમિયાન જ્ઞાતાદ્વારની જે એક એકથી ચડિયાતી પ્રવૃત્તિ કરી છે તે બદલ કેવળ જૈન સંધ જ નહિ પણ જૈન વિદ્યા અને ભારતીય વિદ્યાના દેશ-પરદેશના વિદ્રાના અને અભ્યાસીએ તેમના સદાય ઋણી રહેશે. મુનિશ્રીએ સૌરાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનનાં જુદાં જુદાં ચાલીસ ગામાના જૈન ભંડારાને વ્યવસ્થિત કરવાનું તથા પચાસ જેટલા ભડારામાં બેસી સંશોધન કરવાનું કામ કર્યું હતુ. તેમણે લગભગ ત્રણ હજાર તાડપત્રીય જ્ઞાનપ્રથા તથા ખે લાખથી વધુ કાગળ પર લખેલા જ્ઞાનત્રથાને અભ્યાસ કર્યા હતા. સુખલાલજી શું કહે છે ? મહારાજશ્રીએ જેમને પેાતાના વિદ્યાગુરુ તરીકે ઘટાવ્યા છે તે પડિત સુખલાલજી મુનિશ્રીને શાસ્ત્રોદ્વાર તથા ભડારદ્વારના કર્મયોગી તરીકે ઓળખાવતાં કહે છે કે, “ તેમણે શાસ્ત્રો અને ભંડારાના મુખ્ય કેન્દ્ર ગણાતા ગુજરાત અને રાજસ્થાનનાં કેવળ પ્રસિદ્ધ શહેરામાં જ જઈ તેમ જ રહી તે અંગે વ્યવસ્થિત કામ નથી કર્યું, પણ નજીક કે દૂર, નાનાં ગામડાંમાં કે ઉપેક્ષિત એવાં સ્થળામાં નાનાં-મોટાં શાસ્ત્રસંગ્રહની વાત સાંભળી ત્યાં પણ જાતે પહેાંચીને તે શાસ્ત્રસંગ્રહ અંગે બધુ જ ઘટતું કર્યું છે. આ બધું કામ અગત શાસ્ત્રસંગ્રહ વધારવા માટે નહિ પણ તે તે ભડારા અને શાસ્ત્રો વધારે સુરક્ષિત કેમ રહે અને વધારે સુલભ ક્રમ બને અને છતાંય તેમાંથી કશું ગૂમ ન થાય તે દિએ તેઓએ કર્યુ છે. આ કામ એટલુ· અધુ વિશાળ, શ્રમસાધ્ય અને કંટાળા ઉપજાવનારું છે, છતાં તેમણે એ પ્રસન્ન ચિત્ત કર્યુ છે. સ્થાનકવાસી, મૂર્તિ પૂજક કે ઈતર પરંપરાગત અનેક સાધુએ કે વિદ્વાનોએ મળીને પણ જે, જેવું અને જેટલું કામ નથી કર્યું... તે, તેવુ' અને તેટલું કામ એકલે હાથે મુનિશ્રી પુણ્યવિજયજીએ કર્યું છે. ,, મુનિશ્રીએ જ્ઞાનભંડારા તથા પ્રથાને વ્યવસ્થિત, સુરક્ષિત અને અદ્યતન બનાવવાનું જ માત્ર કામ કર્યુ હેાત તાપણુ તેમના ફાળા અદ્રિતીય ગણાત; પરંતુ મુનિશ્રીએ તા, તેથી આગળ વધી, અગાઉ માત્ર ધાઈ કે વાત જેવાં વિનાશક તત્ત્વા જ પહેાંચી શકે તેવા એ જ્ઞાનભ્રંથે નાનાપાસા માટે ઉપલબ્ધ કરવાનું ય કામ કર્યું છે. મુનિ શ્રી આગમપ્રભાકરએ પેાતાની ત્રણ પેઢીના હસ્તપ્રત-સગ્રહ અમદાવાદના ‘ લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામ`દિર”ને સોંપી દીધેા છે, માત્ર હસ્તપ્રતો જ નહિ પણ પોતે જિં દગીભર ચૂટી ચૂંટીને સંઘરેલાં સાત-આઠ હજાર મુદ્રિત પુસ્તકા પણ તેમણે આ સંસ્થાને સોંપી દીધાં છે. મુનિશ્રીએ સસ્થાને સાંપેલી દસ હજારથી વધુ હસ્તપ્રતાના સગ્રહમાં ખીજી પચીસેક હજારથી વધુ પ્રતો તેમની જ ભલામણથી સસ્થાને મળી છે. વિદ્યામ`દિરના નિયામક શ્રી દલસુખભાઈ માલવણિયા મુનિશ્રીની આ ઉદારતા યાદ કરતાં જણાવે છે ૐ, “મેં અનુભવ્યુ છે કે, કયારેય પણ એ પ્રતો મારી છે' એ પ્રકારના અહમ્ મે તેમનામાં જોયા નથી, તેમ જ તે સાંપી દઈને પોતે માટેા ઉપકાર કર્યા છે એવી ભાવના પશુ મેં તેમનામાં F જોઈ નથી. ’’ ૧૨ For Private And Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૦ ]. શ્રી આત્માનંદ પ્રકાશ મુનિ શ્રી પુણ્યવિજયજી તેમના જીવનનાં છેલ્લાં ચાલીસ બેંતાળીસ વર્ષ દરમિયાન જૈન આગમોના સંશોધનસંપાદનના કામમાં રત હતા. મહારાજશ્રીને એ મને રથ હતો કે જૈન ધર્મના આ પ્રમાણભૂત ગ્રંથની સુસંપાદિત આવૃત્તિઓ તૈયાર થાય તથા તેના આધારે અમદાવાદમાં એક “અગમમંદિર”ની રચના કરવામાં આવે. ગ્રંથનું સંપાદનકાર્ય પરંતુ ગ્રંથ અને ગ્રંથભંડારને સુરક્ષિત તથા વ્યવસ્થિત કરવા, જ્ઞાનપિપાસુઓને સહાય અને માર્ગદર્શન આપવું, આગમનું સંશોધન તથા સંપાદન કરવું, એટલું જ કરીને પુણ્યવિજયજી બેસી નથી રહ્યા. તેઓએ અનેક ગ્રંથોનું સંપાદન પણ કર્યું છે. અને તેમના દ્વારા સંપાદિત ગ્રંથ વિજગતમાં વિશ્વસનીય આવૃત્તિ ગણાય છે. વળી, તેમની તીક્ષ્ણ દષ્ટિ પુસ્તકનું મહત્ત્વ પારખી શકતી હોવાને કારણે તેમણે જે કાંઈ સંપાદિત ક્યું છે તે મહત્વનું હોય છે. “બૃહકલ્પ” જેવો મહાગ્રંથ, જૈન આચાર્યો અને આગમધરોના વિરોધ છતાં, તેઓએ સંપાદિત કર્યો અને એ ગ્રંથનું મહત્વ વિજગતમાં અંકાયું. તેવો જ બીજો ગ્રંથ “વસુદેવહિરડી”; તે જ્યારથી પ્રકાશિત થયો છે ત્યારથી આજ સુધી સતત વિદ્વાને તે વિશે કોઈ ને કાંઈ લખતા રહ્યા છે. ભાષાની દૃષ્ટિએ અને કથાવસ્તુની દૃષ્ટિએ તથા ગુણઢયની “બૃહત્કથા” જે અત્યારે અનુપલબ્ધ છે, તેની સામગ્રીને ઉપયોગ “વસુદેવહિડી”માં થયો હોઈ તેની વિશેષતા વિદ્વાનેને મન ઘણી છે. અંગવિજજા” નામને ગ્રંથ આમ તે નિમિત્તશાસ્ત્રનો ગ્રંથ છે, પણ તેમાં જે ભારતીય સંસ્કૃતિ વિશેની સામગ્રી ભરી પડી છે તે ધ્યાન ખેંચે તેવી છે. “અંગવિજજા ભારતીય સાહિત્યમાં એના પ્રકારને એક અપૂર્વ મહાકાય ગ્રંથ છે. સાઠ અધ્યાય અને નવ હજાર લેકેમાં પથરાયેલા આ ગ્રંથમાં ગ્રહ, નક્ષત્ર, તારા, વગેરે તથા જન્મકુંડળીના બદલે માનવીની સહજ પ્રવૃત્તિ-હલન-ચલન, રહન સહન–ના આધારે ફલાદેશને નિર્દેશ કરવામાં આવ્યો છે. શ્રી પુણ્યવિજયજીએ પોતે આ ગ્રંથની સપાદકીય ધમાં લખ્યું છે કે, “કઈ વૈજ્ઞાનિક દષ્ટિવાળી વ્યક્તિ, ફલાદેશની અપેક્ષા સાથે, આ શાસ્ત્રનું અધ્યયન કરે તે આ ગ્રંથ બહુ જ કીમતી છે.” આ ગ્રંથને આ ઉપરાંત આયુર્વેદ, વનસ્પતિશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, માનસશાસ્ત્ર, તેમ જ ઈતિહાસની દૃષ્ટિએ અભ્યાસ કરાય તોપણ તેમાંથી ઘણું નવું જ્ઞાન લાધી શકે તેમ છે, વ્યક્તિત્વની ઝાંખી અંતમાં મુનિ શ્રી યશોવિજયજી મહારાજના શબ્દોમાં પુણ્યવિજયજીનું ચારિત્ર્યચિત્રણ કરી આ ભાવાંજલિ પૂરી કરીશ. તેમણે જણાવ્યું છે કે “ચંદ્ર જેવું શીતળ અને સમુદ્ર જેવું ગંભીર જીવન જેવું હોય, નમ્રતા, સરળતા અને પુરુષાર્થની મૂર્તિ જેવી હેય, જીવનના મુખ્ય પાયા જેવા “વવ્યા” એટલે કે વિનય અને વિવેકના આદર્શો જોવા હાય, “જ્ઞાને મૌન”ની ઉક્તિનાં યથાર્થ દર્શન કરવાં હેય, કાર્યના અનેક બેજ વચ્ચે પણ સદાય પ્રસન્ન રહેતી મુખમુદ્રાનું દર્શન કરવું હોય, તે મુનિશ્રીને જુઓ અને તમને ઉપરોકત તેમ જ બીજા અનેક ગુણનું દર્શન લાધશે.” આ આ પવિત્ર, કર્મનિષ્ઠ, ધર્મનિષ્ઠ, વિદ્વાન, સરલ અને ઉદાર આત્મા આપણી વચ્ચેથી ચાલ્યો ગયો છે, ત્યારે અમદાવાદમાં તેમના માનમાં યોજાયેલી સભામાં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ઉમાશંકર જોષીએ કહ્યું હતું તેમ, આવી વિભૂતિને ફરી જન્મ આપવાની આપણે સમાજને શક્તિ આપે એવી જગનિયંતા પાસે પ્રાર્થના કરવાથી વધુ શું થઈ શકે તેમ છે ? “ જન્મભૂમિ ” દૈનિક, મુંબઈ, તા. ૪-૭-૭૧ For Private And Personal Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir iei મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક ખંભાતના શ્રી તાડપત્રીય ભંડારને પૂ. શ્રી પુણ્યવિજયજી મહારાજે કરેલ ઉદ્ધાર શ્રી નર્મદાશંકર ચંબકરામ ભટ્ટ પ્રાચીન ગ્રંથોના ઉદ્ધારક, આર્ય સંસ્કૃતિના પ્રેમી, પાટણ, જેસલમીર, લીમડી, અમદાવાદ, કચ્છ વગેરે અનેક સ્થળેના જૈન જ્ઞાનભંડારોના ઉદ્ધારક આગમપ્રભાકર પૂ.શ્રી પુણ્યવિજયજી મહારાજ સને ૧૯૫૩માં ખંભાત પધાર્યા. તેમનું ચોમાસું અંબાલાલ પાનાચંદની ધર્મશાળામાં થયું. તેમણે શ્રી શાંતિનાથ તાડપત્રીય જ્ઞાનભંડારનાં એક એક પુસ્તકે હાથ પર લીધાં. અસ્તવ્યસ્ત દશામાં, વેરવિખેર હાલતમાં પડેલા ગ્રંથનાં પાપાનું મેળવ્યાં. દરેક ગ્રંથ કેટલાં પાનાંને છે, દરેકમાં કેટલી લીટી છે, કઈ ભાષાને છે, ક્યા વિષયને છે, તે ગ્રંથનું માપ કેટલું છે, તેમાં ચિત્ર છે કે કેમ, તેને લેખક કેણ છે, જેણે લખાવ્યું છે, લખ્યા મિતિએ કઈ છે, તે વખતે રાજા કોણ હતા, તેની નકલ કેણે કરી છે વગેરે અનેક વિષયનું સૂક્ષ્મ અવલોકન કરી તેમણે એક ગ્રંથસૂચી તૈયારી કરી. પુસ્તકનું રક્ષણ થાય તે માટે નવાં કપડાંથી તેને બાંધવામાં આવ્યાં. તેમાં જતુ પ્રવેશ ન કરે તેની સંપૂર્ણ કાળજી રાખવામાં આવી. એલ્યુમિનિયમની પેટીઓ-પુસ્તકના ૨ કારની લાંબી-તથા લાકડાની કરાવીને તેમાં તેને મૂકવામાં આવ્યાં. પેટીમાં કયાં ક્યાં પુસ્તક મૂક્યાં છે, તેનાં નામ પેટી ઉપર લખાવ્યાં; તેમ પથી ઉપર પણ પોથીનું નામ અને નંબર લખાવ્યાં, કે જેથી સરળતાથી પુસ્તક મળી શકે. ગ્રંથસૂચિની પ્રસિદ્ધિ: અથાગ પરિશ્રમ વેઠી તૈયાર કરેલી જ્ઞાનસામગ્રીને પ્રસિદ્ધિમાં મૂકવાને મહાવિકટ પ્રશ્ન હતું. પરંતુ પૂ. શ્રી પુણ્યવિજયજી મહારાજનું આ મહાન કાર્ય વિકાને, યુનિવર્સિટીઓ તથા પ્રકાશક સંસ્થાઓથી અજાણ્યું ન હતું. વડોદરાની ગાયકવાડ એરીએન્ટલ સીરીઝ-મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી બરડાએ કામ ઉપાડી લીધું અને તેને પહેલે ભાગ સને ૧૯૬૧માં સીરીઝમાં નં. ૧૩૫માં છપાવ્યો, અને બીજો ભાગ સને ૧૯૬૬માં સીરીઝ નં. ૧૪૯માં છપાવ્યો. દરેકની કિંમત અનુક્રમે રૂ. ૨૫ અને રૂ. ૨૪ રાખવામાં આવી. આ ભગીરથ કાર્ય મહાન સમર્થ સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, માગધી વગેરે અનેક ભાષાઓ જાણનાર પંડિત વગર થઈ શકે જ નહિ; અનેક ગ્રંથોનું અવલોકન કરનાર, લિપિના મરડ જાણનાર, વિવિધ પ્રકારનું જ્ઞાન હોય તે જ સુંદર રીતે કરી શકે. આ સઘળું કાર્ય કરનાર તપસ્વી અને ત્યાગી, સતત કાર્યશીલ, પૂ. શ્રી પુણ્યવિજયજી હતા. તેમના હાથે ખંભાતના તાડપત્રીય જ્ઞાનભંડારને ઉદ્ધાર થયો, તે ખંભાતનું મહત સદ્ભાગ્ય છે. તેઓશ્રી છેલ્લા વિ. સં. ૨૦૨૫ (ઈ. સ. ૧૯૬૮)ના પ્રારંભમાં ખંભાત પધારેલા. જ્ઞાનભંડારના મકાનનું નિરીક્ષણ કરેલું; શાળાના વિદ્યાર્થીઓને તા. ૭-૧-૧૯ના રોજ ઉબેધન કરેલું; તેમ જ અન્ય સ્થળે વિદ્યાવ્યાસંગીઓને લાભ આપેલો; દેરાસરના શિલાલેખોનું અવલોકન કરેલું; જ્ઞાનભંડારોની મુલાકાત લીધેલી; જિજ્ઞાસુ અને જ્ઞાનપિપાસુઓને તૃપ્તિ અને શાંતિ આપેલી. તેઓની સમદષ્ટિ હેવાથી જૈન અને જૈનેતર તેમના સમાગમમાં નિરંતર આવતા. આ તેજસ્વી તારલાની જાત ને સદા જ્વલંત જ રહેશે. . નવસંસ્કાર” સાપ્તાહિક, ખંભાત, ૨૪-૬-૧ For Private And Personal Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨] શ્રી આત્માનંદ પ્રકાશ प्राच्य भाषाओं के प्रसिद्ध न जैविद्वान मुनि का निधन आप जैन दर्शन तथा प्राच्य भाषाओं के ख्यातिप्राप्त विद्वान गिने जाते थे। ताडपत्रों में लिखे साहित्य पर आपने बडी शोध की। कई अलभ्य ग्रंथ आपके ही प्रयास से प्रकाश में आए। कई प्राचीन हस्तलिखित ग्रन्थों का अनुवाद एवं सम्पादन किया। आपकी ही प्रेरणा से अहमदाबाद के प्रसिद्ध उद्योगपति सेठ कस्तूरभाई लालभाई ने भारतीय विद्यामन्दिर की स्थापना की, जिसमें हजारो प्राचीन ग्रंथोंका संग्रह है। आपने वर्षों तक परिश्रम कर जैसलमेर ज्ञानभंडार को सुव्यवस्थित करने में योगदान दिया व सूची तयार की। आपके निधन से देशका एक प्रसिद्ध प्राच्यभाषाशास्त्री खो गया। जैन समाज को आपके निधन से गहरा आघात हुआ है, जिसकी पूर्ति भविष्य में होना कठिन है। हम स्वर्गस्थ आत्मा के प्रति श्रद्धांजलि अर्पित करते हुए प्रभु से प्रार्थना करते हैं कि दिवंगत आत्मा को शांति हो। “તાર જૈન” સાપ્તાહિક, શાર: તા. ૨૪-૭-૭૨ પ્રાચ્યભાષાવિશારદ મુનિશ્રી સદ્દગત મુનિશ્રીને જન્મ ઈ. સ. ૧૮૯૩માં કપડવંજમાં થયો હતો. તેઓએ માત્ર ૧૪ વર્ષની વયે ભાગવતી દીક્ષા ગ્રહણ કરી હતી. ગુરુવર્યની છાયામાં રહીને જૈન આગમો તથા અનેક જૈન-જૈનેતર ગ્રન્થોને તલસ્પર્શી અભ્યાસ કર્યો હતો. જૈન સમાજમાં પ્રાચ્યભાષાવિશારદ તરીકે ખ્યાતિ પામ્યા હતા. અનેક અલભ્ય પ્રત્યે અને અનેક હસ્તલિખિત પ્રતે તેઓશ્રીના પરિશ્રમે સંશોધિત-અનુવાદિત થઈ પ્રકાશિત થવા પામેલ છે. તેઓએ ખંભાત ઉપરાંત જેસલમેરમાં રહી ત્યાંના ભંડારમાં સંગ્રહાયેલું અને તાડપત્રો પર લખાયેલું સાહિત્ય વ્યવસ્થિત કર્યું હતું. અમદાવાદમાં શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ દ્વારા સ્થાપિત થયેલ “ભારતીય વિદ્યામંદિર”, જેમાં હજારે પ્રાચીન ગ્રન્થને સંગ્રહ છે તે, પૂ. મ. શ્રીની પ્રેરણાને આભારી છે. જૈન સમાજે એક પ્રખર વિદ્વાન અને પ્રાચીન ભાષાવિશારદ જૈન મુનિ ગુમાવેલ છે, તેની ખોટ પુરાવી અતિ મુશ્કેલ છે. સદ્ગતના આત્માને શાસનદેવ ચિર શાંતિ અર્પે એ પ્રાર્થના. સ્થાનકવાસી જૈન” પાક્ષિક, અમદાવાદ, તા. ૫-૭-૭૧ આગમને આત્મા તેઓએ નાની ઉંમરમાં ધર્મના રંગે રંગાઈ ૧૯૬૫માં ભાગવતી દીક્ષા લીધી હતી. તેઓ જૈન શાસ્ત્રોના અધિકૃત જ્ઞાતા હતા અને જૈન આગમોના બહુશ્રુત વિદ્વાન હતા. તેઓ છેલ્લાં કેટલાંયે વર્ષોથી આગમસંશોધનના કાર્યમાં ઓતપ્રોત રહેતા હતા. પોતાની માંદગીના કારણે આગમ-સંશોધનનું કાર્ય પોતાનાથી બરાબર થઈ શકતું ન હોવાથી તેમના હૃદયમાં ઘણું દુઃખ થયા કરતું હતું. તેઓ આચાર્યપદને યોગ્ય હોવા છતાં અને અનેક ગામના સંઘોએ અનેક વાર આગ્રહભરી વિનંતિ કરતાં તેમજ પૂ. આ. શ્રી સમુસૂરીશ્વરજી મહારાજ આદિ અનેક મહારાજ સાહેબએ વારંવાર સમજાવવા છતાં તેમણે કોઈ પણ પદને સ્વીકાર કરવાનું બિલકુલ પસંદ ન કર્યું અને તેઓ જીવનના અંત સુધી “આગમપ્રભાકર મુનિશ્રીના નામે જ ઓળખાતા રહ્યા. સ્વ. આચાર્ય શ્રીમદ્દ સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ પછી આગમ સંશે ધનનું કાર્ય કરનાર ચતુર્વિધ સંઘમાં એકમાત્ર તેઓ જ હતા. તેમના અવસાનથી ચતુર્વિધ સંધને કદી પણ ન પુરાય એવી બહુ ભારે ખોટ પડી છે. ખરેખર, એક આગમને આત્મા ગયો છે. For Private And Personal Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક [૯૩ | સ્વર્ગસ્થના આત્માને આપણી અંતરની ભાવભરી વંદના છે અને તેમના આત્માને પરમ શાંતિ અર્પો એવી શાસનદેવ પ્રત્યેની પ્રાર્થના સાથે તેમનાં અધૂરાં રહેલાં કાર્યો ચતુર્વિધ સંઘ પૂરાં કરવા સદાય પ્રયત્નશીલ રહે એવી ભાવનાપૂર્વક અમે અમારી શ્રદ્ધાંજલિ અર્પી એ છીએ. શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સંધ, મુંબઈ, “જૈન શિક્ષણ-સાહિત્ય પત્રિકા” માસિક, મુંબઈ જૂન, ૧૯૭૧ આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજી મુનિ શ્રી પુણ્યવિજયજીની બહુશ્રુતતા, અવિરત સંશોધનવૃતિ અને સ્વભાવભૂત વિદ્યાપ્રીતિ સર્વ વિદિત છે...... દીક્ષા બાદ નાની ઉંમરમાં જ પંડિતો પાસે વ્યાકરણ, સાહિત્ય વગેરે જુદાં જુદાં શાસ્ત્રોને અભ્યાસ કર્યો. ત્યારબાદ યુવાન વયથી જ એમને રસ વિદ્યામાં, એમાં પણ વિશેષ સંશોધનમાં સારો હોઈ એમના પ્રગરુ પ્રવર્તક મુનિ શ્રી કાન્તિવિજયજી તથા ગુરુવર્યશ્રી મુનિ શ્રી ચતુરવિજયજીની પ્રેરણાથી હસ્તપ્રતના ઉધારના કાર્યમાં ઝંપલાવ્યું અને અનુભવ તથા એકધારી સાધના દ્વારા સારું એવું નૈપુણ્ય પ્રાપ્ત કર્યું હતું. મુનિશ્રીએ ૭૫ વર્ષની વયે પણ એક યુવાનને પ્રેરણા આપે એ ગતિથી સંશોધન તથા સંપાદનનું કામ ચાલું રાખ્યું હતું. આ કામના પરિપાકરૂપે જન આગમોના અનેક ગ્રંથોનું શાસ્ત્રીય સંપાદન એમના પ્રત્યક્ષ માર્ગદર્શન નીચે થવા ઉપરાંત બીજા પણ અનેક ગ્રંથોનું શાસ્ત્રીય સંપાદન એમના કુશળ હાથે થયું છે. ભારતીય તેમ જ વિદેશના વિદ્વાને હસ્તપ્રતોને ઉપયોગ કરી શકે એવી વ્યવસ્થા તેઓશ્રીએ કરી છે. ગુજરાતમાં પાટણને જ્ઞાનભંડાર, ખંભાત અને લીંબડીને જ્ઞાનભંડાર તથા બીજા નાના-મોટા ભંડારોનું વ્યવસ્થિત આકલન તેમ જ સંકલન કરેલ છે. આ ક્ષેત્રમાં કોઈ પણ સંશોધક વિદ્વાનને આશ્ચર્યમુગ્ધ કરી નાખે એવું કામ તે જેસલમેર જેવા પ્રદેશમાં દઢ વર્ષ રહી ત્યાંની અનેક મુશ્કેલીઓ વચ્ચે દરરોજ ૧૬થી ૧૭ કલાક સુધી ત્યાંના જ્ઞાનભંડારના ઉદ્ધારનું કામ કર્યું હતું. ભારતના તેમ જ પરદેશના શિખાઉથી માંડીને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા અનેક વિદ્વાને અને સંશોધકે અત્યંત ઉદારતાથી વિવિધ પ્રકારની સહાય મુનિશ્રી પાસેથી મેળવતા હતા. અત્યંત નેધપાત્ર મહત્વની વાત તે એ છે કે એમણે અનેક વિદ્વાનોને તૈયાર કરી આ ક્ષેત્રમાં જીવનભર રહે એ રીતે તેઓની મમતાભરી માવજત કરી છે. વિદેશમાં થઈ રહેલા પ્રાચ્ચ વિદ્યાના સંશોધનકાર્યમાં એમને હિસ્સે ઘણો મટે છે અને તેથી જ તાજેતરમાં અમેરિકન રિયન્ટલ સોસાયટીના માનદ સભ્યપદનું માનભર્યું બિરુદ મુનિશ્રીને આપવામાં આવ્યું હતું. પ્રાચીન ભારતીય સાહિત્યના સંશોધન-સંપાદનને વેગ મળે, અપ્રગટ કૃતિઓ પ્રગટ થાય, જ્યાં વિદ્વાન સંશેાધકને એક જ સ્થળે સંશોધન સામગ્રી સુલભ થાય એ માટે મુનિશ્રીની પ્રેરણાથી શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈના પ્રયાસથી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરની સ્થાપના કરેલ છે. પ્રાત ટેકસ્ટ સોસાયટીના તેઓ પ્રણેતા હતા અને શ્રી મહાવીર જૈન વિદ્યાલયની આગમ પ્રકાશન યોજનાના તેઓ પ્રાણ હતા. ગુજરાતી સાહિત્ય પરિષદ (અમદાવાદ અધિવેશન)ના ઇતિહાસ વિભાગના તેમ જ ઓલ-ઈન્ડીયા ઓરિએન્ટલ કોન્ફરન્સ (૧૯૬૧)ના પ્રાકૃત વિભાગના અધ્યક્ષપદે વિરાજી ચૂકેલા મુનિશ્રી ઈતિહાસ, લિપિશાસ્ત્ર, પ્રાકૃત, સંસકૃત, જૂની ગુજરાત, રાજસ્થાની વગેરેના અઠગ અભ્યાસી વિદ્વાન હતા. For Private And Personal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૯૪] શ્રી આત્માનદ પ્રકાશ મુનિશ્રી એક ઊંચી કાર્ટિના વકતા, પ્રભાવક વ્યાખ્યાતા હતા, તેમ જ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિષયાનાં પાસાંઓને દીપ્ત કરનાર હતા. એમની વાણી ઋતારા, અર્થ પ્રાધી અને અહંભાવ વગરની હતી, આવા નિઃસ્પૃહી જ્ઞાનીને આચા` પદવી આપવાની વાર વાર વિનતિ થવા છતાં, તેમણે વિનય અને નમ્રતાથી તેના અસ્વીકાર કરી ત્યાગની ભાવના મૂર્તિમંત કરી હતી. એમના મુનિયનના યમ-નિયમ-સયમથી વીર્યવાન બનેલી બુદ્ધિશક્તિ અને ધનના અપરિગ્રહને લઈને મળેલી ઉદારતાના લાભ વિદ્યાક્ષેત્રને જે મળ્યા છે, તે અનેાખા છે, “ જનરાક્તિ” દૈનિક, મુંબઈ, ૧૯-૬-૭૧ Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી પુણ્યવિજયજીના સ્વવાસ આજીવન જ્ઞાનતપસ્વી, આગમપ્રભાકર, મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજ મુંબઈમાં,સામવારે, તા. ૧૪-૬-૭૧ની રાત્રે ૮-૫૦ કલાકે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા છે. પૂ. મુનિશ્રી યુગવીર આચાર્ય શ્રી વિજયવલ્લભસૂ રિજી મહારાજના સમુદાયના આજીવન જ્ઞાનતપસ્વી હતા. તેમનું જીવન નિર્ભેળ જ્ઞાનસાધના અને નિર્મળ જીવનસાધનાને સમર્પિત થયેલું હતુ, તેએ જૈન શાસ્ત્રોના અધિકૃત જ્ઞાતા અને જૈન આગમાના તા પારગામી વિદ્વાન હતા. તેઓશ્રીએ ખભાત, પાટણ, જેસલમેરના ગ્રંથભંડારાનું સર્વાં’ગાણુ સંશાધનનું કામ કર્યું`ં હતું. પ્રાચીન ચિત્રકળા, લિપિશાસ્ત્ર, સિક્કા, મૂર્તિ એ વગેરે પુરાતત્ત્વના વિષયોના તે નિષ્ણાત અને જાણકાર હતા. તેઓની ઉત્કટ જ્ઞાનભક્તિની અમરકથા ઉપરથી એમ કહેવું જોઈએ કે પ્રાચીન શાસ્ત્રીય ગ્ર ંથાના સ`શોધન અને જ્ઞાનભડારાના ઉદ્ઘાર માટે જ તે જન્મ્યા અને અમર બની ગયા. તેઓશ્રીની પ્રેરણાથી પાટણમાં હેમચંદ્રાચા` જ્ઞાનમદિરની, અમદાવાદમાં લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામ ́દિરની સ્થાપના થઈ હતી. શ્રી મહાવીર જૈન વિદ્યાલય મારફત ચાલતી આગમ પ્રકાશન ચેોજનાના મુખ્ય સંપાદક હતા. આવા પારગામી વિદ્વાન મુનિશ્રીને તાજેતરમાં અમેરિકન ઓરીએન્ટલ સેાસાયટીના માનદ સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. “સંદેશ” દૈનિક, અમદાવાદ, તા. ૧૬-૬-૭૧ An Inestimable Loss Ernest Bender Professor, Indo-Aryan Languages and Literatures, University of Pennsylvania; Editor, Journal of the American Oriental Society. On June 14, 1971, Jain studies, in particular, and Indological studies, in general, suffered an inestimable loss at the death of Agama Prabhakar Muni Shri Punyavijayaji. The legacy he has left testifies to this, as would also everyone who had enjoyed the privilege of meeting and working with the Muniji. (I employ the seemingly familiar appellation with no intent of disrespect, for he, himself, preferred the simpler term to the formal title bestowed on him by the Community in reverend appreciation of his works.) For Private And Personal Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મુનિ શ્રી પુણ્યવિજયજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક [ ८५ His researches in Jain canonical texts and the ancillary literature composed in Apabhramsa and Old Gujarati, as well as in the classical languages, Prakrit and Sanskrit, demonstrated their value, attracting and encouraging interest in them as works hitherto unexplored. Moreover, the critical editions of texts prepared by him set models for those subsequently undertaking editorial projects. Acharya Shri Kailassagarsuri Gyanmandir Too much cannot be said of his scholarly activities. He organized and reorganized the contents of Jain Bhandars in Gujarat and Rajasthan. In the process of cataloguing their collections, he rescued a number of rare texts, many of them of inestimable value to students of Indian art for the quality of their illustrations. His appreciation of the merit of such illustrated manuscripts and recognition of the need for their preservation and exploration encouraged their study and made possible important contributions to the knowledge of Indian miniature painting. His own collection of thousands of manuscripts, for the maintenance and preservation of which he trained assistants and which he donated to the L.D. Institute of Indology of Ahmedabad, forms the foundation of its admirable collection. As a scholar the Muniji, never confined by sectarian bias, was everready to share with scholar and layman, alike, the riches of his learning and experience. His influence on Indian literature and art will long be felt and his memory preserved with reverence and affection. मुनि श्री पुण्यविजयजी महाराजका देहावसान प्रो. पृथ्वीराज जैन भारतीय भाषाओं एवं जैन धर्मके प्रकाण्ड विद्वान् परमपूज्य आगमप्रभाकर मुनि श्री पुण्यविजयजी का ता. १४ जून ७१ को वालकेश्वर जैनमंदिर बम्बई में देहावसानका समाचार प्राप्त होते ही सारे देश में शोक की लहर दौड़ गई । आपश्री आचार्य विजयवल्लभ सूरीश्वरजी महाराजके आज्ञानुवर्तियों में से थे तथा जीवन पर्यन्त जैन आगम साहित्यके संशोधन एवं सम्पादनमें लगे रहे । आपने जो अपूर्व साहित्य - साधना की उसका उदाहरण पिछले तीन-चार सौ वर्षमें भी नहीं मिलेगा। काफी दिनों तक संग्रहणीसे पीडित भी रहे, फिर भी आगम-संशोधन-सम्पादनका कार्य आप अविराम करते रहे । आपकी साहित्यिक सेवाओंसे प्रभावित होकर १९५३ में जैनसंघ बडौदाने आपको 'आगमप्रभाकर' की उपाधि से विभूषित किया । आप स्वभावसे नम्र मृदुभाषी और मिलनसार थे। ऐसे उच्च कोटिके विद्वान् एवं जैनशासनकी प्रभावना करने वाले आपश्रीजी के निधनका समाचार पाते ही For Private And Personal Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ लाखों भक्त आपके अन्तिम दर्शन करने के लिये वालकेश्वर मन्दिरजीमें उमड पडे, शौकविह्वल भक्तोंने आपके दर्शनके बाद विधिपूर्वक चंदनादिसे आपका संस्कार कर दिया। तत्पश्चात देववन्दनादि कार्य हुये, मुनिश्रीजी की आत्माकी शान्तिके लिए हरजगह प्रार्थनाए की गई। "विजयानन्द" मासिक (श्री आत्मानन्द जैन महासभा, पंजाबका मुखपत्र) अंबाला सिटी; अक्तूबर, १९७२ થોડીક અંજલિઓ “નૈન સા : શ્રી ભારતવર્ષીય દિગંબર જૈનસંઘના મથુરાથી પ્રગટ થતા, સાપ્તાહિક હિન્દી મુખપત્ર “નૈન સર્વેના તા. ૫-૮-'૭૧ના અંકમાં જાણીતા લેખક શ્રી અમરચન્દજી નાહટાને “સૌનાપૂર્તિ મુનિ શ્રી પુngવિનયન” નામે લેખ છપાય છે. આ લેખ વડોદરામાં ઊજવાયેલ મહારાજશ્રીના દીક્ષા પર્યાયષષ્ટિપૂર્તિ સમારોહ વખતે પ્રગટ કરવામાં આવેલ જ્ઞાનાંજલિ” નામે અભિવાદન-ગ્રંથમાં છપાયેલ શ્રી નાહટાના લેખને મળતો હોવાથી આ વિશેષાંકમાં પ્રગટ કરવામાં આવ્યો નથી. “નૈન સન્વેસ”ના તંત્રીશ્રીએ શ્રી નાહટાજીના આ લેખ દ્વારા મહારાજશ્રીને અંજલિ આપી એ વાતની અહીં નોંધ લેવી ઘટે છે. ઉપરાંત, સ્થાનિકવાસી જૈન ફરન્સના દિલ્લીથી પ્રગટ થતા સાપ્તાહિક હિંદી મુખપત્ર “જૈન પ્રકાર અને તા. ૧-૭-૭૧ના અંકમાં તેમ જ અંબાલાસિટીથી પ્રગટ થતા વિનાન” માસિકના ઑકટોબર, ૧૯૭૧ના અંકમાં પણ શ્રી નાહટ જીને આ લેખ છપાય છે. ધ જૈન”: ભાવનગરયી પ્રગટ થતા “જૈન” સાપ્તાહિકના તા. ૧૯-૧-૭૧, ૨૬-૬-૭૧ અને ૩-૭-૭૧ના અંકમાં “પૂજ્ય આગમપ્રભાકરછીની જીવનરેખા “નામે રતિલાલ દીપચંદ દેસાઈએ લખેલ વિસ્તૃત પરિચય છપાયે છે. - ગુજરાત સમાચાર: અમદાવાદથી પ્રગટ થતા આ પ્રસિદ્ધ દૈનિકે તા. ૧૫-૬-૭૧ના રોજ મહારાજશ્રીના સ્વર્ગવાસના સમાચાર સાથે એમને ટૂંક પરિચય આપ્યો હતે. આ ઉપરાંત આ પત્રના તા. ૧૭-૬-૭૧ તથા તા. ૨૪-૬-૭૧ના અંકોના “ઈટ અને ઈમારત” નામે કૅલિમમાં, એ કલમના સંપાદક શ્રી કુમારપાળ દેસાઈએ, મહારાજશ્રીના જીવન અને કાર્યને ભાવવાહી પરિચય આપ્યો હતો. “જિનસંદેશ: મુંબઈથી પ્રગટ થતા આ પાક્ષિક પત્રે તે, એને તા. ૧૬-૭-૭૧ને અંક, “મુનિશ્રી પુણ્યવિજ્યજી સંસ્મરણ અંક” નામે ખાસ અંક તરીકે પ્રગટ કર્યો હત. એ અંકના સંપાદકીય નિવેદનમાં મહારાજશ્રીને અંજલિ આપતાં કહેવામાં આવ્યું છે કે–“પૂજ્ય મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજે આગમ-સંશોધનને જ્ઞાનયજ્ઞ પ્રારંભે હોવા છતાંય તેઓશ્રી માત્ર આ જ પ્રવૃત્તિ પકડીને એકાંગી નહાતા રહ્યા. તેમની મહાનતા અને વિરલતા માત્ર આ જ પ્રવૃત્તિને લીધે ન હતી, પરંતુ પોતાના જીવનના રોજ-બ-રોજના વ્યવહારમાં અને સામાન્ય પ્રસંગોમાં તેમ જ સામાન્યમાં સામાન્ય વ્યક્તિઓના પરિચયમાં જે નાજુક સંવેદના અને સ્નેહથી વર્તતા તેને વધુ આભારી છે.” For Private And Personal Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંઘ તથા સંસ્થાઓના ઠરાવો For Private And Personal Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુજરાતની વિદ્યાસંસ્થાઓ ગુજરાતની જાણીતી વિદ્યાસંસ્થાઓ–ગુજરાત યુનિવર્સિટી, ગુજરાત વિદ્યાસભા, ગુજરાતી સાહિત્ય પરિષદ, લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, ગુજરાત સાહિત્ય સભા અને ગુજરાત ઈતિહાસ પરિષદ–ના સંયુક્ત ઉપક્રમે, તા. ૨૭-૬-૭૧ના રાજ, મહારાજશ્રીને શોકાંજલિ અર્પણ કરવાની સભા, એચ. કે. કોલેજના સભાખંડમાં, જાણુતા વિદ્વાન શ્રી રસિકલાલ છોટાલાલ પરીખના પ્રમુખપદે મળી હતી. સભામાં જુદા જુદા વક્તાઓએ મહારાજશ્રીને અંજલિ અર્પણ કર્યા બાદ તેઓશ્રીના જીવે અને કાર્યને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા ઠરાવ પસાર કરવામાં આવ્યું હતું. આ ઠરાવની નકલ મેળવવા પ્રયત્ન કરવા છતાં અમને એ નથી મળી શકી. આ સભાની કાર્યવાહીને ટ્રક અહેવાલ, વક્તાઓનાં વક્તવ્યના મુખ્ય મુદ્દા તથા શેક-ઠરાવના થોડાક લખાણ સાથે, ભાવનગરથી પ્રગટ થતા “જૈન” સાપ્તાહિકના તા. ૧૦-૭-૭૧ના અંકમાં છપાયો છે, તે સામાન્ય ફેરફાર સાથે અહીં સાભાર રજૂ કરવામાં આવે છે. પતિવર્ય શ્રી બેચરદાસજી દેશીએ મુનિશ્રીની તેજસ્વિતા અને સતત જાગૃતિને બિરદાવતાં કહ્યું કે મેં એમના જેવા બીજા સાધુ જોયા નથી. - ગુજરાત વિદ્યાસભાના પ્રમુખ શ્રી ચીનુભાઈ ચીમનલાલે કહ્યું હતું કે, મુનિશ્રીએ જૈન જ્ઞાન-ભંડારમાં પડી રહેલા જ્ઞાનગ્રંથને વ્યવસ્થિત કરવાનું અને અથાગ મહેનત, ઝીણવટથી તથા એકાગ્ર ચિત્તથી તેનું સંશોધન કરવાનું જે કામ કર્યું છે તે ચિરસ્થાયી છે. | ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રી ઉમાશંકર જોષીએ જણાવ્યું હતું કે, મુનિશ્રી પુણ્યવિજયજી જતાં ગુજરાતના જ નહીં પરંતુ રાષ્ટ્રના સાંસ્કૃતિક જીવનને ખોટ પડી છે. તેમનું જીવન ચન્દ્રના પ્રકાશ જેવું દિલને ભરી દે તેવું આહલાદક હતું. વડોદરાના પ્રાચ્ય વિદ્યા મંદિરના ડાયરેકટર ડો. ભોગીલાલ સાંડેસરાએ કહ્યું કે, મુનિશ્રી જ્ઞાનભક્તિના મહાન પ્રવર્તક હતા. ભારતીય વિદ્યા અને સંસ્કૃતિ ઉપર તેમણે નવો પ્રકાશ ફેંકયો છે. શ્રી રતિલાલ દીપચંદ દેસાઈએ કહ્યું હતું કે, તેઓ એક જીવંત વિદ્યાપીઠમાં બેઠેલા જીવંત સાધકની કલ્પનાને પણ વટાવી જાય તેવું વ્યક્તિત્વ ધરાવતા હતા. જ્ઞાનોદ્ધારની સાથોસાથ તેમણે માનવરહિત અને માનવઉદ્ધારને ક્ષેત્રે પણ કામ કર્યું હતું. શ્રી રસિકલાલ પરીખે આગમપ્રભાકરજીને એક સંત અને સુસ્પેલર તરીકે ઓળખાવીને કહ્યું હતું કે, તેમના જેવી વિભૂતિ આખા દેશમાં મળવી મુશ્કેલ છે. સભાએ પસાર કરેલ ઠરાવવામાં કહેવામાં આવ્યું છે કે છેલ્લાં કેટલાંક વર્ષોથી આગમ-વાચનાનું ભગીરથ કાર્ય તેમણે હાથ ધર્યું હતું અને એ કાર્ય કરતાં કરતાં જ તેઓ કાળધર્મ પામ્યા. કાળધર્મ પ્રકૃતિને સ્વભાવ છે, પરંતુ મહારાજશ્રીના જવાથી ભારતીય વિદ્યાના ક્ષેત્રમાં પડેલી ભારે ખોટ પૂરવી અત્યારે તે અશક્ય જણાય છે. તેઓશ્રીનું જીવનકાર્ય આ ક્ષેત્રના સર્વ ઉપાસકને લાંબા સમય સુધી પ્રેરણા આપશે એ નિઃસંદેહ છે. For Private And Personal Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક ગુજરાતી સાહિત્ય પરિષદ, ૨૬મું અધિવેશન, મદ્રાસ આરંભમાં હું આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજ્યજીના થયેલા દુઃખદ અવસાન પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરું છું. તેમના જવાથી આપણું અલ્પધન સંશોધનક્ષેત્ર વધુ દરિદ્ર બન્યું છે. તેમનામાં પ્રકાંડ વિદ્વત્તા, ઉદાર વિઠપ્રીતિ અને આજીવન સંશોધનનિષ્ઠાને જે વિરલ સુયોગ હતો તેની બેટ નજીકના ભવિષ્યમાં પુરાવાની નથી. (એપ્રિલ, ૧૯૭૨) ડો. હરિવલ્લભ ભાયણ, પ્રમુખ, ધન વિભાગ મુંબઈ શ્રીસંઘની શ્રદ્ધાંજલિ મુંબઈની જુદી જુદી એકાવન સંસ્થાઓ તરફથી, તા. ૨૦-૬-૭૧ રવિવારના રોજ મુંબઈના વાલકેશ્વર ઉપરના શ્રી આદીશ્વર જૈન દેસાસર સાથેના ઉપાશ્રયમાં, પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયપ્રેમસૂરિજી મહારાજ આદિની નિશ્રામાં, ચતુર્વિધ સંઘની સભા મળી હતી. સભામાં જુદા જુદા વક્તાઓએ મહારાજશ્રીને ભાવભરી અંજલિ આપતાં વક્તવ્ય રજુ કર્યા હતાં. આ વક્તવ્યના મુખ્ય મુદ્દા ભાવનગરના “જૈન” પત્રના તા. ૨૬-૬-૭૧ના અંકમાં, સભાના અહેવાલમાં, રજૂ કરવામાં આવ્યા છે. તે અહી સાભાર ઉદ્દત કરવામાં આવ્યા છે. આચાર્ય મહારાજના મંગલાચરણ બાદ પ્રારંભમાં આગમપ્રભાકરજીના વ્યાખ્યાનની ટેપ કરેલ રેકર્ડને અમુક ભાગ સંભળાવવામાં આવતાં, મુનિશ્રીના શબ્દોથી સૌનાં મન લાગણીભીનાં બની ગયાં હતાં. તે પછી શ્રી જયંતીલાલ રતનચંદ શાહે આજની સભાનું આયોજન અને ભૂમિકા સમજાવી મુનિશ્રીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. * ઉપાધ્યાય શ્રી સુરેન્દ્રવિજ્યજી મહારાજઃ નમ્ર અને સૌજન્યશીલ એવા જ્ઞાની પુરુષની વિદાય એ અમારા સમુદાયની ભારે ખોટ બની રહે એવી છે. ઉપાધ્યાય શ્રી પ્રકાશવિજયજી મહારાજ: આગમપ્રભાકરજીએ દાદાગુરુ પ્રવર્તક મુનિ શ્રી કાન્તિવિજયજી તથા ગુરુવર્ય શ્રી ચતુરવિજયજી મહારાજની પ્રેરણાથી હસ્તપ્રતોના ઉદ્ધારના કાર્યમાં નાની ઉંમરથી જ ઝંપલાવ્યું હતું અને અનુભવ તથા એકધારી સાધના દ્વારા તેઓ આગળ આવ્યા હતા. | મુંબઈના શેરીફ શ્રી શાદીલાલ જૈન વિદ્યાક્ષેત્રે જેમણે ચિર જીવે અર્પણ કર્યું છે, તેવા આ મહાન જ્ઞાની પુરુષના સ્વર્ગવાસથી માત્ર જૈનેને જ નહિ પણ આપણે દેશને અને પ્રાચ્યવિદ્યા સંશોધનને મેટી ખોટ પડી છે. - શેઠ શ્રી અમૃતલાલ કાલિદાસ દેશીઃ દેહને વિલય એ સ્વાભાવિક છે, પણ આવા જ્ઞાની પુરુષ કે જેઓને વિદ્યાને જરા પણ અહંકાર ન હતો, તેવા મુનિશ્રીને સ્વર્ગવાસ એ આપણા સૌ માટે ભારે ખોટ બની રહે છે. મુનિ શ્રી પદ્મસાગરજી ઃ વિનમ્રતા અને આદર્શતાની જીવંત મૂતિ સમા મહાપુરુષ ચાલ્યા ગયા છે. પંન્યાસજી શ્રી ભાનુચંદ્રવિજ્યજી: રાગદ્વેષને તેઓને સ્પર્શ પણ થયું ન હતું. અને એમનું જીવન સરિતાના વહેતા નિર્મળ જળપ્રવાહ જેવું હતું. - બાલમુનિ શ્રી અરુણવિજયજી : આગના સંશોધનનું કામ એમના શિમેરોમમાં વસેલું હતું. જિજ્ઞાસુઓને તેઓ આદર આપતા એટલું જ નહિ, બાલસુલભ અમારા જેવા સાધુઓ પ્રત્યે મમતાભરી લાગણી રાખતાં. આ મહાપુરુષના કાળધર્મથી શ્રમણ સંસ્થાને ભારે ખેટ પડી છે. For Private And Personal Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Boo]. શ્રી આત્માનંદ પ્રકાશ મુનિ શ્રી પૂર્ણાનંદવિજયજી, મુનિ શ્રી કાંતિવિજયજી, પન્યાસજી સુબોધવિજયજી આદિ મુનિરાજોએ શ્રદ્ધાંજલિ અર્પીતાં વક્તા કરી તેઓશ્રીનાં જીવનમાંથી પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતે. શ્રી દલસુખભાઈ માલવણિયા: મુનિશ્રીએ જ્ઞાનભંડારોના ઉદ્ધારનું, સંશોધનનું અને આગમપ્રકાશનનું જે કામ કર્યું છે તે તો અજોડ છે. તેઓમાં વિદ્યાપ્રીતિને આદર અનન્ય હતા. આજે પરિગ્રડનું બંધન વધતાઓછા અંશે સર્વને સ્પર્શે છે, પણ મુનિશ્રીએ કઈ પણ વસ્તુને સંગ્રહ કર્યો નથી. તેઓશ્રીને આચાર્યપલ્લી આપવા વારંવાર વિનતિ કરવા છતાં, તેમણે વિનય અને નમ્રતાથી તેને અસ્વીકાર કરી ત્યાગની ભાવના મૂર્તિમંત બનાવી છે. આજે મારી જે નામના છે અને કેનેડા પણ જવાનું થયું તે તેઓશ્રીને જ આભારી છે. આવા પુરુષને માટે નિર્વાણ જ હોઈ શકે ! શ્રી કેશવલાલ કિલાચંદ: આગના અધ્યયન અને તે અંગેના સંશોધનમાં મુનિ શ્રી પુણ્યવિજ્યજીએ જે સિદ્ધ કરેલ છે તે, અતિશયોક્તિ વગર કહું તે, પાંચ વર્ષમાં અન્ય કોઈએ નથી કર્યું. તેઓ સ્વભાવભૂત વિદ્યાપ્રીતિથી સ્વયં પ્રભાકર બની ગયા હતા. અને આમ તેઓ આગમપ્રભાકર બની ગયા હતા. " પ્રોફેસર કુલકર્ણ : મુનિશ્રી માત્ર જનોના કે ગુજરાતના જ ન હતા, પણ ભારતીય સંસ્કૃતિના અજોડ વિદ્વાન પુરુષ હતા. તેઓશ્રીની વિદ્વત્તાને લાભ ભારતના તેમ જ પરદેશના શિખાઉથી માંડીને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા અનેક વિદ્વાને અને સંશોધકોને મળ્યો છે. શ્રી ફૂલચંદભાઈ શામજીભાઈએ અશ્રુભીના અવાજે કહ્યું: પવિત્ર, નિખાલસ અને નિઃસ્પૃહી નાની માટે હું શું બોલી શકું? તેમનું જીવન સૌને માટે પ્રેરણારૂપ બને. શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સના પ્રમુખ શ્રી હીરાલાલ એલ. શાહઃ જેસલમેર જેવા પ્રદેશમાં દોઢ વર્ષ રહી અનેક મુશ્કેલીઓ વચ્ચે ત્યાંના જ્ઞાનભંડારના ઉદ્ધારનું કામ તેઓએ કર્યું હતું. આ માટે કોન્ફરન્સ પણ સારો રસ લીધો હતો. I શ્રી કાન્તાબેન કપડવંજવાળાએ મહારાજશ્રીની બાલ્યાવસ્થાને પરિચય આપતાં કહ્યુંતેઓશ્રીનું જન્મસ્થળ કપડવંજ હતું. તેમનું સંસારી નામ મણિભાઈ હતું. મણિલાલ ચારેક મહિનાના હતા ત્યારે તેમનાં માતા માણેકબેન બાળકને ઘરમાં મૂકીને નદીએ કપડાં ધોવા ગયાં. પાછળથી ઘરને આગ લાગી. આજુબાજુનાં ઘણું મકાને સળગી ગયાં. પણ એક વહેરા ગૃહસ્થ સાહસ કરીને બાળકને બચાવી લીધેલ, તે આ મહાપુરુષ બન્યા. તેમની માતાએ પણ દીક્ષા લઈ આદર્શ પૂરો પાડે છે. બાબુ અમીચંદ પન્નાલાલ દેરાસરના ટ્રસ્ટી શ્રી શાંતિલાલ કેશવલાલ મુનિશ્રી આ કળિયુગમાં વિવાદાસ્પદ પ્રશ્નોથી હંમેશા પર રહ્યા હતા. તેઓશ્રીની અખંડ જ્ઞાનસાધનાનું બાકી રહેલું કામ કરવા સાધુમુનિરાજો અને સંધ પ્રયત્નશીલ બનશે એવી ભાવના ભાવું છું. શ્રી ફૂલચંદભાઈ દેશી: મુનિ શ્રી જંબૂવિજયજીની ઈચ્છા મહારાજશ્રીને મળીને સાહિત્ય-સંશોધનના કામ માટે માર્ગદર્શન મેળવવાની હતી, પણ તે અધૂરી રહી. શ્રી જયંતીલાલ રતનચંદ શાહે પૂ. મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજની કાયમી યાદગીરી માટે યુનિવસિટીમાં જૈન ચેર રહે તે માટે અગર સરસ્વતીના ઉપાસકને છાજે તેવું સ્મારક કરવા અપીલ કરતાં પચાસેક હજાર જેવો નિધિ તુરત થઈ ગયો હતો. આ અંગે જૈન આગેવાનોની એક કમિટી નિયુક્ત કરવામાં આવેલ. અને તેની કાર્યવાહી આગળ ચલાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. For Private And Personal Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦ મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક - ઉપસંહાર કરતાં આચાર્ય શ્રી વિજપ્રેમસુરીશ્વરજી મહારાજે કહ્યું કે, જેમણે સાહિત્યની સતત સેવા કરી છે તેવા ઉરચ કોટીના મુનિવર્યની ખોટ જેનોને અને ભારતને પણ સાલશે. તેમના સ્મારકને માટે જે પ્રયાસો થયા છે તે આવકારદાયી છે. તેમની સમતા, શાંતિ અને તન્મયતા નજરે નિહાળતાં જે ભાવોલ્લાસ પ્રગટતે તે હવે જોવા નથી મળવાને, તેથી દુઃખ થાય છે. આ મહાપુરુષની સેવા-સુશ્રુષા કરનાર ઘણા સુખી આગેવાને હતા; પણ તેમાંયે લક્ષ્મણભાઈ, માધાભાઈ, ભૂપેન્દ્રભાઈએ જે સેવા કરી છે તે પ્રશંસનીય છે. સાધ્વીજી શ્રી ઓંકારશ્રીજીને ઉલ્લેખ કરતાં આચાર્યશ્રીએ જણાવેલ કે, આગમના કામમાં આ સાધ્વીજીએ પણ ઘણે સાથ આપ્યો છે. श्री भारतवर्षीय दिगम्बर जैन विद्वत्परिषद् अखिल भारतवर्षांय दि० जैन विद्वत्परिषद्की कार्यकारिणी समिति सर्वसम्मतिसे आगमोद्धारक तथा संस्कृत, प्राकृत, प्राच्य भारतीय इतिहास, पुरातत्त्व एवं संस्कृति के मूर्धन्य विद्वान पद्मश्री मुनि श्री पुण्यविजयजी महाराज के असामयिक निधन पर हार्दिक शोक व्यक्त करती है तथा अनुभव करती है कि साहित्य-परम्परा एवं शिक्षा जगत् का अद्वितीय सूर्य अस्त हो गया है। ___ मुनिश्री सर्वप्रथम विद्वान थे जिन्होंने प्राचीन हस्तलिखित ग्रन्थों के सम्पादन एवं पाठालोचनकी परम्परा स्थापित की । इस अवसर पर यह परिषद् उनके अभाव में शोकाभिभूत है तथा अपनी િશોwાંજ્ઞત્તિયાં રિત જતી હૈ (સT; તા. ૨૮-–૦૨). રાજનગર શ્રીસંઘ, અમદાવાદ રાજનગર-અમદાવાદ સકળ સંધના નગરશેઠ, અગ્રણીઓ તથા કાર્ય કરની સહીથી, સ્વ. મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજના ગુણાનુવાદ માટે, શ્રી ચતુર્વિધ શ્રીસંઘની સભા, પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયનંદસૂરિજી મહારાજની નિશ્રામાં, તા. ૨૦-૬-૭૧, રવિવારના સવારના, શ્રી પ્રકાશ હાઈસ્કૂલના સભાગૃહમાં મળી હતી. સભામાં આચાર્ય મહારાજે, મુનિરાજો તથા સંધના અગ્રણીઓ તથા કાર્યકરોએ મહારાજશ્રીને હાર્દિક શ્રદ્ધાંજલિ આપ્યા બાદ સભાએ નીચે મુજબ ઠરાવ પસાર કર્યો હતોઃ ઠરાવ 'પરમપૂજ્ય શાંતિમૂર્તિ પ્રવર્તક શ્રી કાંતિવિજ્યજી મહારાજના શિષ્ય પરમપૂજ્ય મુનિરાજ શ્રી ચતુરવિજયજી મહારાજના શિષ્ય પરમપૂજ્ય આગમપ્રભાકર શ્રુતશીલવારિધિ મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજને મુંબાઈમાં, વિ. સં. ૨૦૨૭ના જેઠ વદી ૬, તા. ૧૪-૬-૭૧ના રોજ, સ્વર્ગવાસ થતાં જૈન સંઘને એક શ્રુતપારગામી, સમભાવી મુનિવરની અને જૈન વિદ્યા તેમ જ ભારતીય વિદ્યાના દેશ-વિદેશના વિદ્વાન અને જિજ્ઞાસુઓને એક ઉદાર સહાયકની ન પુરાય તેવી બેટ પડી છે. સ્વર્ગસ્થ મુનિરાજશ્રી જૈન આગમસૂત્રોના વિશિષ્ટ મર્મજ્ઞ જ્ઞાતા હોવા ઉપરાંત સમગ્ર જન સાહિત્યના પણ ઊંડા અભ્યાસી હતા અને ભારતીય વિદ્યાના અધ્યયન-સંશોધનના ક્ષેત્રમાં પણ તેઓને ફળો નોંધપાત્ર હતો. દેશમાં જુદાં જુદાં સ્થાનમાં રહેલા શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘ હસ્તકના અનેક પ્રાચીન હસ્તલિખિત જ્ઞાનભંડારોને સુરક્ષિત બનાવવા માટે, જૈન-જૈનેતર પ્રાચીન સાહિત્યની હજારે હસ્તપ્રતોની સાચવણી માટે તેમ જ જૈન આગમ તથા અન્ય પ્રાચીન ગ્રંથેના સંશોધન-સંપાદન-પ્રકાશન માટે, પોતાના દાદાગુરુશ્રી તથા ગુરુવર્યાને પગલે પગલે, પૂજય મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજે ખંત અને ધીરજથી જે અવિરત પુરુષાર્થ કર્યો હતો તે માટે જૈન સંઘ તેમ જ ભારતીય વિદ્યાના અભ્યાસીઓ સદાને માટે તેઓને શ્રીને ઋણી રહેશે. For Private And Personal Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૨ ] શ્રી આત્માનંદ પ્રકાશ અમદાવાદના શ્રી ચતુર્વિધ સંધની આ સભા આવા એક જ્ઞાનચારિત્રના આરાધક મુનિવરના સ્વર્ગવાસ અંગે ઊંડા દુઃખની લાગણી અનુભવે છે, તેઓશ્રીની શાસનસેવાની અંતઃકરણપૂર્વક ખૂબ ખૂબ અનુમેાદના કરે છે અને તેઓશ્રીના પવિત્ર આત્માને ભાવપૂર્વક વંદના કરે છે. પૂજ્ય મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજના કાળધર્મથી જૈન સ`સ્કૃતિએ એક અમૂલ્ય રત્ન ગુમાવી દીધુ છે. જેસલમેર, પાટણ, ખંભાત, અમદાવાદ વગેરે સ્થાનના જૈન પુસ્તક ભંડારાને સુવ્યવસ્થિત કરવાની તાકાત તેમના સિવાય બીજા કાઈની ન હતી. નામનાથી સદા દૂર રહીને તેઓ સતત કા^માં જ ગૂંથાયેલા રહેતા હતા. આચાર્ય પદવી લેવા માટે તેને અનેક વાર વિનંતી કરવામાં આવી હતી, પણ તેઓએ એના સ્વીકાર કર્યો ન હતા. તેઓના કામને લીધે પરદેશમાં પણ તેઓની નામના થઈ હતી. પૂજ્ય પુણ્યવિજયજી મહારાજે આગમે.નું સંશોધન કરવાનું રવીકાર્યું અને શ્રી મહાવીર જૈન વિદ્યાલયે એ યેાજનાને પૂરી કરવાની તૈયારી બતાવી એ બહુ સારું થયું. પૂજ્ય પુણ્યવિજયજી મહારાજ અત્ય.ર સુધીમાં સાડા ત્રણુ આગમાના સશે!ધન (પ્રકાશન) જેટલુ' કામ કરી શકયા હતા. આગમ-સશે!ધનનું કામ આગળ ધપાવવું ઘણું જરૂરી છે. અને એ માટે પૂજ્ય મુનિશ્રી જમૂવિજયજી સિવાય બીજા કાઈ એ કામ કરી શકે એમ મને લાગતું નથી. (અમદાવાદ શ્રીસ'ધની સભામાં કરેલ વક્તવ્યમાંથી) શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ जैन संघ, जैसलमेर प्रातः स्मरणीय आगमप्रभाकर मुनिवर्य श्री पुण्यविजयजी महाराजके निधन से जैसलमेरीय जैन समाज अत्यधिक शोकाभिभूत है । इसके कारण हुई रिक्तताकी पूर्ति नितान्त असंभव है । यद्यपि का पार्थिव शरीर हमारे बीच नहीं है, पर वे अपने यशः शरीरसे हमारे बीच सदैव रहेंगे । जैसलमेरका भण्डार उनका अमर स्मारक है । जिस लान, कर्मठतासे उन्होंने भण्डारी व्यवस्था कर उसे आधुनिकतम रूप प्रदान किया, वह ज्ञान व शोधके क्षेत्रमें अविस्मरणीय रहेगा। जैसलमेरीय जैन समाज उनका चिरकाल तक ऋणी रहेगा । यह महाराजश्रीकी प्रकाण्ड विद्वत्ता अथक प्रयासका ही सुपरिणाम है कि ज्ञानभडारकी प्राशस्ति चतुर्दिक ऐसी है और वह ज्ञान - पिपासुओं व अनुसंधित्सुओंके आकर्षणका केन्द्र बना हुआ है । ज्ञानकी इस अमूल्य धरोहरको अक्षुण्ण कर महाराजश्री वस्तुतः अमरत्वको प्राप्त कर गये हैं । उस अन्यतम दुर्लभ विभूतिके प्रति श्रद्धायुक्त यही विनम्र भाव है कि उनकी दिवंगत आत्माએ શાન્તિ માત્ર હો। (તા. ૧૪-૬-૭૬) શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર મહારાજશ્રી કાળધર્મ પામ્યાના તાર-સમાચાર મળતાં સભાએ શેાકની ઊંડી લાગણી અનુભવી હતી, અને તેઓશ્રીના માનમાં સભાની કાર્યવાડી બે દિવસ માટે બંધ રાખવામાં આવી હતી. સભા મહારાજશ્રીની અનેક કર્મભૂમિમાંની એક હતી, અને એના તરફ તેઓને અપાર મમતા હતી, તેઓ સભાનુ` સાચુ` બળ હતા. For Private And Personal Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક [૧૦૩ તા. ૧૬-૬-૭૧ બુધવારે સાંજના પાંચ વાગતાં સભાના પ્રમુખ શ્રીયુત ખીમચંદ ચાંપશી શાહના પ્રમુખપણ નીચે, સભાની શ્રદ્ધાંજલિ સભા મળતાં પ્રમુખશ્રીએ સતિની જ્ઞાનોપાસના અને આ સભાના ઉત્કર્ષમાં તેઓશ્રીએ આપેલ અપૂર્વ સહકાર અંગે પ્રાસંગિક વિવેચન કર્યું હતું. અને તે પછી સદ્ગતને અંજલિ આપતો નીચેને ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો – ઠરાવ આગમપ્રભાકર, શ્રુતશીલવારિધિ, મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ, જેઠ વદ છઠ, તા ૧૪-૪-૧૯૭૧ સોમવારના રોજ રાત્રિના ૮-૧૦ કલાકે, મુંબઈ મુકામે, લગભગ બાસઠ વર્ષને નિરતિચારપણે દીર્ધ ચારિત્રપર્યાય પાળી, સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા છે તેની નોંધ લેતાં આ સભા ઘેરા શોકની ઊંડી લાગણી અનુભવે છે. પણ ઉપરાંત વર્ષનું એ જ્ઞાનતપસ્વી મુનિવર્યનું જીવન જ્ઞાનોપાસનાની અનેક સિદ્ધિઓથી સભર છે. પ્રાચીન ગ્રંથભંડારોને ઉદ્ધાર અને તેની સુરક્ષણ-વ્યવસ્થા તથા આગમસાહિત્યનું વૈજ્ઞાનિક સંશોધન એ તેમના પ્રિય વિષય હતા. જેસલમેર, પાટણ, લીંબડી વગેરે અનેક સ્થળોના અસ્તવ્યસ્ત થઈ ગયેલા જ્ઞાનભંડારોને તેઓશ્રીએ સતત પરિશ્રમ લઈ ઉદ્ધાર કર્યો છે અને આધુનિક ઢબે તેનાં સૂચિપત્રો પ્રગટ કરાવ્યાં છે અને તેમને વ્યાપક ઉપયોગ થઈ શકે તે દૃષ્ટિથી માઈક્રો ફિલ્મ અને ફેટોસ્ટાટ કોપી દ્વારા સંખ્યાબંધ પ્રતિઓ સર્વસુલભ બનાવવા માટે ભગીરથ પ્રયત્ન કર્યો છે. એ તેમથી સિદ્ધિ અજોડ છે. આગમોને શક્ય તેટલી બધી રીતે સંશોધિત કરી પ્રકાશિત કરવાનું તેઓશ્રીનું જીવનસ્વપ્ન હતું. આ મહાન કાર્ય સિદ્ધ કરવા માટે છેલ્લાં કેટલાંક વર્ષોથી અવિશ્રાંતપણે સતત કાર્યશીલ રહેતા હતા અને તેના ફલસ્વરૂપે શ્રી મહાવીર જૈન વિદ્યાલય દ્વારા આગમ પ્રકાશનના શુભ કાર્યની તેઓશ્રી મંગળ શરૂઆત કરાવી શક્યા હતા. આ સભા ઉપર તેમની અસીમ કૃપા હતી, અને આ સભાના ઉત્કર્ષમાં તેઓશ્રીને ફાળે ઘણો જ મહત્વનું છે. આ સભાએ જે જે સંસ્કૃત તથા પ્રાકૃત ગ્રંથ પ્રસિદ્ધ કર્યા છે તેનું સંશોધન કરી અથવા કરાવી તેઓશ્રીએ તે ગ્રંથે પ્રગટ કરવાની સુવિધા કરી આપેલી અને સભાના ગૌરવમાં વધારો કરાવે, તે તેઓશ્રીની સભા પરત્વે પ્રેમભરી ઊંડી લાગણીને જ આભારી છે. આવા એક જ્ઞાનતપસ્વી અને શુદ્ધ ચારિત્રશીલ મુનિવર્યના સ્વર્ગવાસથી જગતના વિદ્રવર્ગને એક મોટી ખેટ પડી છે, જૈન સમાજને વર્ષો સુધી ન પુરાય તેવી જબર પ્લેટ પડી છે અને આ સભાને તે એક આધારસ્તંભ તૂકી પડે છે. તેઓશ્રીની જ્ઞાનોપાસના તે અમર રહેશે. સ્વર્ગસ્થના આત્માને શાસનદેવ અનંત અને અખંડ શાંતિ આપે તેવી આ સભા પ્રાર્થના કરે છે. (તા. ૧૬-૬-૭૧) Research Institute of Prakrit, Jainology and Ahimsa, Vaishali Agamaprabhakara Muni Punyavijayaji was a great Guru passionately loved and venerated by his disciples. He was a versatile scholar, and could secure access to the vast collections of manuscripts lying hidden in the Jnanabhandaras of Rajasthan and Gujarat, jealously guarded by their custodians, and was successful in devising ways and means for their proper preservation and propagation. His knowledge of the Jaina lore was vast and deep, and he discovered a large number of valuable manuscripts, some of For Private And Personal Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૪] શ્રી આત્માનંદ પ્રકાશ which he himself edited and published, and unhesitatingly supplied a great many of them, in original or in copies, to scholars working in the field. Our Institute was also one of the beneficiaries in this respect. He laboured indefatigably with insatiable curiosity. His contributions to the field of Jaina learning will ever remain worthy of admiration and emulation. The sudden death of the great Muni has come as a rude shock to the seholarly world which was eagerly waiting for the successful completion of the Jaina Agama Texts Series started by him in collaboration with other eminent scholars, under the auspices of Shri Mahavira Jaina Vidyalya, Bombay. He was an institution by himself and it would be in the fitness of things if a centre of advanced study in Jainology be founded in the sacred memory of the great saint and scholar. Indologists in general, and scholars of Jainism in particular, owe a deep debt of gratitude to him, which they should be able to redeem by the establishment of such centre through the munificence of his affluent devotees who are spread all over the country and abroad. (12–7–71) પ્રાચ્ય વિદ્યા મંદિર, વડોદરા વડોદરા યુનિવર્સિટીના પ્રાગ્ય વિદ્યા મંદિર સંસ્કૃત વિભાગ, ગુજરાતી વિભાગ તથા આ જી વિભાગના અધ્યાપક, સંશોધકે, કાર્યકર્તાઓ અને વિદ્યાર્થી ઓની આ સંયુક્ત સભા તા. ૧૪-૬-૭૧ની રાત્રે મુંબઈ મુકામે આગમપ્રભાકર પૂજ્ય મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજના કાળધર્મ પામ્યાના સમાચાર જાણીને ઊંડા શેકની લાગણી અનુભવે છે. અર્ધશતાબ્દી કરતાંયે વધુ સમયથી પૂજ્ય મુનિશ્રીએ એમનું જીવન જ્ઞાનભક્તિને સમપ્યું હતું. એમના દાદાગુરુ પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી મહારાજના સમયથી ચાલતી આવેલી જ્ઞાનભંડારના ઉદ્ધારની પરંપરાને તેમણે વધુ ને વધુ દીપાવી હતી. ગુજરાત અને રાજસ્થાનના અનેક પ્રાચીન પુસ્તકભંડારોને સમુદ્ધાર કરવા ઉપરાંત તેમણે પોતે ગ્રન્થલેખન અને સંપાદનનાં અનેક કાર્યો કર્યા હતાં. આપણું દેશના તેમ જ પરદેશના અનેક વિદ્વાનને ભારતીય વિદ્યાનાં વિવિધ ક્ષેત્રોમાં મૌલિક કાર્ય કરવા માટે તેમના તરફથી ઉદારભાવે સહાય અને માર્ગદર્શન મળ્યા કરતાં હતાં. છેલ્લાં કેટલાંક વર્ષો થયાં જૈન આગમની સમક્ષિત વાચનાનું ભગીરથ કાર્ય મુનિશ્રીએ હાથ ધર્યું હતું. તથા તે વાચનાના કેટલાક ગ્રન્થ અત્યાર સુધીમાં પ્રગટ થઈ ગયા છે. પ્રાચ્ય વિદ્યા મંદિર સાથે તેમને અને તેમના ગુરુઓને અત્યન્ત નિકટને સંબંધ હતા. સદ્ભત ચીમનલાલ દલાલે પૂજ્ય પ્રવર્તકજી મહારાજની સહાયથી પાટણના ભંડારની તપાસ કરી અને એને પરિણામે જ ગાયકવાડ એરિયલ સિરીઝને આરંભ થયે. રામાયણના સંશોધનકાર્યમાં પણ મુનિશ્રી તરફથી હસ્તપ્રતોની સહાય મળતી રહી છે. આજ દિન સુધી પ્રાચ્ય વિદ્યા મન્દિરનાં સંશોધન અને પ્રકાશનનાં વિવિધ કાર્યોમાં તેમને સહકાર સતત મળ્યાં કર્યો છે. આવા પરમ સાત્વિક વિદ્વાન અને સંતપુરુષના સ્વર્ગવાસથી ભારતીય વિદ્યાના ક્ષેત્રે કદી ન પુરાય એવી બેટ પડી છે. કાળધર્મ એ તે પ્રકૃતિને સ્વભાવ છે, પણ મુનિશ્રીનું જીવનકાર્ય આ ક્ષેત્રના સર્વ કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓને પ્રેરણારૂપ થશે એ નિશ્ચિત છે. (તા. ૧૫-૬-૭૩) For Private And Personal Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી પુણ્યવિજયજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક [૧૦૫ श्री जैन श्वेताम्बर महासभा उत्तर प्रदेश, हस्तिनापुर (जिला मेरठ) श्री जैन श्वेताम्बर महासभा उ. प्र. की कार्यकारिणी समिति की यह विशेष बैठक परमपूज्य श्री आगमप्रभाकर श्री १००८ पुण्यविजयजी महराज के निधन पर हार्दिक शोक व गहन दुःख व्यक्त करती है। आप महान शास्त्रज्ञ, प्रकाण्ड विद्वान, जैनधर्मावलम्बी, गुरुभक्त तथा धर्मप्रेरक थे। समाज आपके त्याग व तपस्या की प्रेरणा के लिए बहुत आभारी है। महासभा उ, प्र. आपके निधन से जैन समाज की काफी क्षतिका अनुभव करती है । शासनदेवजी से प्रार्थना करती है कि समाज को इस क्षति को सहन करने की शक्ति व दिवंगत आत्मा को चिरशान्ति प्रदान करे। શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ પરમપૂજ્ય, પ્રાતઃસ્મરણીય, આગમ, સાકર, શ્રુતશીલવારિધિ મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજનું સ્થાન અને માન ભારતીય વિદ્યા અને જૈન વિદ્યાના દેશ-વિદેશના વિદ્વાનોમાં અનન્ય હતું. જેને મૃતના તેઓ પારગામી વિદ્વાન હોવા ઉપરાંત સમગ્ર જૈન વાડ્મયના પણ મર્મગ્રાહી અને સર્વસ્પશી વિશેષજ્ઞ વિદ્વાન હતા. ઉપરાંત, તેઓએ ભારતીય સાહિત્યનું પણ ખૂબ આદર અને ભક્તિથી અવગાહન કર્યું હતું. શાસ્ત્રીય તેમ જ ઈતર સાહિત્યનું તેઓશ્રીનું અધ્યયન તેમ જ સંશોધન સાંપ્રદાયિક કદાગ્રહથી સર્વથા મુક્ત તેમ જ સત્યગ્રાહી હતું. તેઓશ્રીની જ્ઞાનોપાસનાની આવી વિરલ વિશેષતા હતી, અને તેથી જ તેઓ વિજગતમાં ખૂબ આદર અને ચાહના મેળવી શક્યા હતા. તેઓ સાચા અને સંપૂર્ણ અર્થમાં જ્ઞાનોદ્ધારક હતા. પ્રાચીન જૈન જ્ઞાનભંડારોના સમુદ્ધારનું, પ્રાચીન જીર્ણ વિરલ પ્રતાને ચિરંજીવી બનાવવાનું જૈન આગમસૂત્રો તેમ જ અન્ય દુર્ગમ પ્રાચીન ગ્રંથોના સંશોધન-સંપાદન કરવાનું, અને દેશ-વિદેશના વિદ્વાનને પૂરી ઉદારતા અને સહૃદયતા સાથે દરેક પ્રકારની સહાય કરવાનું મહારાજશ્રીનું કાર્ય આદર્શ, બેનમૂન અને શકવતી કહી શકાય એવું હતું. મહારાજશ્રીનું જ્ઞાનોદ્ધારનું આ કાર્ય તેઓશ્રીને પરમપૂજ્ય દાદાગુરુ પ્રશાંતમૂર્તિ પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મારાજ તથા પરમપૂજા આજીવન વિદ્યાસેથી ગુરુવર્ય શ્રી ચતુરવિજયજી મહારાજે શરૂ કરેલી શ્રુતભક્તિની પરંપરાનું ખૂબ ગૌરવ વધારે એવું હતું. પૂજયપાદ પુણ્યવિજયજી મહારાજે જ્ઞાનોદ્ધારના ક્ષેત્રમાં કરેલું કાર્ય એટલું વિરાટ છે અને તેઓશ્રીના સ્વર્ગવાસથી આ ક્ષેત્રમાં એટલી મેટી ખોટ ઊભી થઈ છે કે તે ક્યારે કેવી રીતે પૂરી થશે તેની કલ્પના કરવી પણ આજે મુશ્કેલ લાગે છે. એક સતત કાર્યશીલ સંસ્થા કરી શકે એટલું મેટું કાર્ય તેઓશ્રીએ કર્યું છે. તેઓશ્રીના જીવન સાથે વણાઈ ગયેલી અપ્રમત્તતા અને ઉત્કટ શ્રુતભક્તિનું જ આ સુપરિણામ છે. જ્ઞાને પાસક વિદ્વાન હોવા ઉપરાંત મહારાજશ્રી શ્રમણધર્મના ઉદ્દેશ અને સારરૂપ આત્મસાધનામાં પણ એવા જ મગ્ન અને સતત જાગરૂક હતાનિર્મળ સંયમની આરાધના તેઓને જીવન સાથે સાવ સહજપણે એવી ઓતપ્રેત બની ગઈ હતી કે એની મધુર અને પવિત્ર છાપ તેના વિચારોમાં, કથનમાં અને વર્તનમાં જોવા મળતી હતી. નિર્દભપણું, નિર્દશપણું, નિરભિમાનતા, સરળતા, નિખાલસતા, સૌમ્ય નિર્ભયતા, સમભાવ, કરુણપરાયણતા, પરોપકારિતા, નમ્રતા, વિવેકશીલતા જેવા અનેકાનેક ગુણોથી તેઓશ્રીના જીવન અને વ્યવહાર સ્ફટિક સમાં વિમળ બન્યાં હતાં. તેઓ આદર્શ સાધુતાની મૂર્તિ અને શ્રમણજીવનને શ્રેષ્ઠ પ્રતીક હતા. આપણી સંસ્થા શ્રી મહાવીર જૈન વિદ્યાલય સાથેના તેઓના આત્મીયતાભર્યા ધર્મ સ્નેહને અને તેઓએ સંસ્થા ઉપર કરેલા ઉપકારોને વિચાર કરીએ છીએ ત્યારે તે જાણે ઋણસ્વીકાર માટેના મેટામાં મેટા ૧૪ For Private And Personal Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૬] શ્રી આત્માનંદ પ્રકાશ શબ્દ પણ ઓછા પડતા હોય એમ લાગે છે. તેઓશ્રીની પ્રેરણાથી જ સંસ્થાએ આપણે બધાં પવિત્ર મૂળ આગમસૂત્રોને પ્રગટ કરવાની યોજના શરૂ કરવાની હિંમત કરી હતી. અને આ બાબતમાં માત્ર સલાહ કે માર્ગદર્શન આપીને જ સંતોષ ન માનતાં એ યોજનાને અમલી બનાવવા માટે જન આગમ ગ્રંથમાળાના મુખ્ય સંપાદક તરીકેની જવાબદારી પણ તેઓશ્રીએ ઉલાસપૂર્વક સ્વીકારી હતી. આવા મોટા કાર્યની જવાબદારી સ્વીકારીને મહારાજશ્રીએ ન કેવળ આપણી સંસ્થા ઉપર કે જન સમાજ ઉપર જ ઉપકાર કર્યો છે; ખરી રીતે એથી જૈન વિદ્યા અને ભારતીય વિદ્યાના દેશ-વિદેશના વિદ્વાન અને જિજ્ઞાસુઓ પણ ઉપકૃત બન્યા છે. તેઓની આ નિસ્વાર્થ જ્ઞાનસેવાને લાભ સૌને સદાને માટે મળતા રહેશે, એમાં શક નથી. વળી, આપણી સંસ્થાના એક હિતચિંતક તરીકે તેઓશ્રી જે ચિંતા સેવતા રહેતા હતા એથી તે. તેઓ સંસ્થાના એક શિરછત્ર જ બન્યા હતા. આવા એક જ્ઞાનતપસ્વી અને જ્ઞાનગરિમાથી શોભતા, સંતપ્રકૃતિના પ્રભાવક મુનિવરને મુંબઈમાં વિ. સં. ૨૦૨૭ના જેઠ વદિ ૬, તા. ૧૪-૬-૭૧, સોમવારના રોજ, સ્વર્ગવાસ થતાં આપણી સંસ્થાને, જૈન સંઘને અને દેશ-વિદેશના વિકત્સમાજને ભાગ્યે જ પૂરી શકાય એવી મોટી ખોટ પડી છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયની આ સભા જ્ઞાન-ચારિત્રથી શોભતી આવી ઉચ્ચ કોટિની વિભૂતિના ઉપકારોનું કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ કરે છે, અને તેઓશ્રીને ભાવપૂર્વક અનેકાનેક વંદના કરીને તેઓશ્રીનાં અધૂરાં કાર્યો પૂરાં કરવાની શક્તિ અને ભાવના આ સંસ્થામાં તેમ જ શ્રીસંઘમાં પ્રગટે એવી પ્રાર્થના કરે છે. (તા. ૧૪-૩-૭૧) - ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ સંસ્કૃત અને પ્રાકૃત સાહિત્યના અસામાન્ય પ્રકારના વિદ્વાન, લિપિવિદ્યાના ઉચ્ચ કોટિના જ્ઞાતા, વિધુરીણ, આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજના અણધારેલા અવસાનથી માત્ર ગુજરાતે નહિ, સમગ્ર ભારતે પૌરસ્યવિદ્યાના એક ધુરંધર સારસ્વતની ન પુરાય તેવી ખેટ અનુભવી છે. આ સભા એમના અવસાન માટે ભારે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરે છે. (તા. ૩૦-૬-૭૧) श्री आत्मानन्द जैन सभा, सामाना (पटियाला) श्री श्री श्री आगमप्रभाकर श्रुतशीलवारिधि मुनिराज महान ज्योति श्री पुण्यविजयजी महाराज साहेब बम्बई में जेठ वदि छट रात्रि के साढे आठ बजे प्रतिक्रमण करने के बाद देवलोक हो गये । यह समाचार सुनकर सामाना श्रीसंघ ही नहीं बल्कि सारे जैन समाज को बड़ा भारी आघात पहुँचा है। उनके जाने से जैन समाज ही नहीं बल्कि विश्व के विद्वानों में एक वडा भारी खल्ला पैदा हो गया है, जिसकी पूर्ति होनी मुश्किल है। आगमों का संशोधन करना व प्रकाशित करना यह महान कार्य इन ही महापुरुष का काम था। इस प्रकार जैन समाज एक ऐसे महान ज्योति से वंचित हो गया है। सामाना की श्री आत्मानन्द जेन सभा के सभी सदस्य दु:ख के साथ शोकप्रस्ताव पास करते हुए और उनके चरणकमल में श्रद्धांजलि अपर्ण करते हुए शासनदेव से प्रार्थना करते हैं कि वह देवलोक में भी बैठे हुए जैन समाज पर अपनी करुणादृष्टि रखेंगे । यही प्रार्थना है। (ता. २-७-७१) શ્રી જૈન સંધ, પના તા. ૧૫-૬-૭૧ના રોજ સવારના, મહારાજશ્રીના કાળધર્મ નિમિત્તે સામૂહિક દેવવંદન કર્યા બાદ, આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજના સાંનિધ્યમાં ચતુવિધ શ્રીસંઘની સભા મળી હતી. સભામાં મુનિ શ્રી વલ્લભદત્તવિજયજી, મુનિ શ્રી ન્યાયવિજયજી તથા મુનિ શ્રી જયવિજયજી મહારાજશ્રીને ગદગદ્દ ભાવે પોતાની શ્રદ્ધાંજલિ આપી હતી. For Private And Personal Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક r૧૭ આ પ્રસંગે જાણીતા જેન કાર્ય કર શ્રી પિપટલાલ રામચંદ શાહે જણાવેલ કે, જ્ઞાનભંડારના ઉદ્ધાર માટે મુનિશ્રીએ જે શ્રમ લીધે છે અને જેસલમેરના ભંડારનું જે કામ કર્યું છે તે અજોડ છે. શ્રી કેસરીમલજી લલવાણીએ કહ્યું કે, પૂનાને જ્ઞાનભંડાર તપાસવા આવવા અમે ખૂબ વિનંતી કરેલી, પણ તેઓ અહીં આવે તે પહેલાં જ ચાલ્યા ગયા તેથી ખૂબ દુઃખ થાય છે. આચાર્ય શ્રી વિજ્યસમુદ્રસૂરિજીએ વેદના ભરેલા હેયે કહ્યું : શ્રી પુણ્યવિજયજી મહારાજના સ્વર્ગવાસથી સમગ્ર ભારતના જૈન સંઘને સાહિત્યના સતત અને ઊંડા અભ્યાસી પુણ્યાત્માની ખોટ પડી છે. જૈન આગમાદિ ધર્મશાસ્ત્રોનું સંશોધન-સંપાદન કરવાના પવિત્ર કાર્યમાં આ કાળમાં તેઓ પ્રથમ નંબરના સાધુપુરુષ હતા. આવા પુણ્ય પુરુષની સેંકડો વર્ષ બાદ શાસનને મળેલ ભેટ આમ અચાનક અદશ્ય થવાથી ભારે દુઃખ અને ગ્લાનિ થાય છે. તેઓશ્રીનું અધૂરું કામ આગળ ચલાવવા વિદ્વાને તૈયાર થાય એવી આશા રાખું છું. સભામાં બંગાળના નિરાશ્રિતો માટે ફાળે કરવાનું તથા શ્રી પુણ્યવિજયજી મહારાજના સ્મારક માટે મુંબઈ તાર કરવાનું નકકી કરવામાં આવ્યું હતું. ( “જૈન”, તા. ૨૬-૬-૭૧ના અંકને આધારે) श्री जैसलमेर लोद्रवपुर पार्श्वनाथ जैन श्वेताम्बर ट्रस्ट, जैसलमेर ___ श्री जैसलमेर लोद्रवपुर पार्श्वनाथ जैन श्वेताम्बर ट्रस्ट परमपूज्य श्री पुण्यविजयजी महाराज साहेबके स्वर्गवास पर अत्यन्त दुःख अनुभव करता है और उनकी स्मृतिमें अपनी श्रद्धांजलि अर्पित करता है। उनके निधनसे जैन समाजका एक महान् पथप्रदर्शक, विद्वान गुरु इस लोकसे उठ गया है, जिसकी क्षति पूर्ति होना सम्भव नहीं है। श्री जिनभद्रसूरि ज्ञानभंडार, जैसलमेरको सुव्यवस्थित करने में उनका विशेष योगदान रहा है, जिसके लिये यह ट्रस्ट उनका आभारी रहेगा। (ता. १५-९-७१) શ્રી પંજાબ જૈન બ્રાતૃસભા, ખાર (મુંબઈ) ખારની શ્રી પંજાબ જૈન બ્રાતૃસભાના ઉપક્રમે, વિદુષી સાધ્વીજી શ્રી મૃગાવતીશ્રીજીના સાનિધ્યમાં તા. ૧૧-૭-૭૧ ને રવિવારના રોજ સવારના ૮ વાગતાં, અહિંસા હેલમાં, મહારાજશ્રીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે, ગુણાનુવાદ સભા રાખવામાં આવી હતી. આ સભાને અહેવાલ “જૈન” સાપ્તાહિકના તા. ૧૭-૭-૭૧ના અંકમાં છપાયો હતો, તે ઉપરથી સભાની કાર્યવાહીની વિગતો અહીં સોભાર રજૂ કરવામાં આવી છે. પ્રારંભમાં જાણીતા વિદ્યાનુરાગી શેઠ શ્રી અમૃતલાલ કાલિદાસ દેશીએ જણાવેલ કે, કાળધર્મ એ પ્રકૃતિને સ્વભાવ છે, પરંતુ પ્રાચ્ય સાહિત્ય-સંશોધન ક્ષેત્રને. જે તારક આપણે ગુમાવ્યો છે, તે અસહ્ય છે. આ વિરલ વિભૂતિની ખોટ પૂરી શકાશે કે કેમ એ શંકા છે. એમના જીવન અને કાર્ય પર દષ્ટિપાત કરીએ છીએ ત્યારે, તેમનાં ગમે તેટલાં ગુણગાન કરીએ તોપણ તે ઓછાં લાગે છે. પણ હવે ગુણગાન ગાવાને બદલે તેમનાં બાકીનાં કામ પૂરાં કરવા પ્રયત્નશીલ બનવું જોઈએ. આપણું પ્રાચીન હસ્તપ્રતો પ્રાયઃ ૩૦ લાખ છે. તેમાંથી ત્રણ લાખ પ્રતોમાં શું લખાયું છે તે તપાસી, વ્યવસ્થિત કરવાનું કામ મુનિશ્રીએ કરેલ છે. હજુ ૨૭ લાખ પ્રતે એમ જ પડી છે. આપણ સાધુસાધ્વીજી મહારાજની સંખ્યા વિશાળ છે, પણ તેમાં થોડા જ સાહિત્યપ્રવૃત્તિ તરફ પ્રેરાયા છે. શ્રમણસંસ્થા આ કાર્યમાં રસ દાખવે તે જગતને જેને ઘણું આપી શકે. સંશોધનપ્રવૃત્તિમાં આજે સૌની નજર પૂ. મુનિ શ્રી જંબુવિજયજી મહારાજ તરફ છે. પૂ. પુણ્યવિજયજી મહારાજે ઉપાડેલ ૪૫ આગમનું સંશોધનકાર્ય અતિ મહત્ત્વનું છે. આજે આ કાર્યને પૂરે ન્યાય કેણ આપી શકશે તેને વિચાર કરતાં મેટી મૂંઝવણ અનુભવાય છે. For Private And Personal Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૮] શ્રી આત્માનંદ પ્રકાશ મહારાજશ્રીની સંશોધન-સંપાદનની તેજસ્વિતાને બિરદાવીને ગુજરાતના પ્રૌઢ સાહિત્યકાર શ્રી રામપ્રસાદ બક્ષીએ કહ્યું કે–તેઓશ્રીના સ્વર્ગવાસથી માત્ર ગુજરાતને જ નહીં પણ સાહિત્યક, સાંસ્કૃતિક અને ધાર્મિક ક્ષેત્રે આપણને સૌને ન પુ. ય તેવી ખોટ પડી છે. બક્ષીસાહેબે મુનિશ્રીને “બહસ્પતિતરીકે ઓળખાવ્યા હતા. મીઠીબાઈ કોલેજના પ્રિન્સીપાલ શ્રી અમૃતલાલ યાજ્ઞિકે જણાવ્યું કે–વીસ વરસથી હું મુનિશ્રીની સાહિત્ય અને સંશોધન-પ્રવૃત્તિથી આકર્ષાયો છું. તેઓ માત્ર મુનિ, સાહિત્યકાર અને સંશોધક જ નહીં પણ સર્વવ્યાપી સંસ્થા જેવા હતા. સ્વભાવે બહુ નમ્ર અને સંશોધનક્ષેત્રે હરહમેશ ઉપયોગી થવા તેઓ ઝંખતા. સાહિત્ય-સંશોધનને અમૂલ્ય વારસે વધુ પ્રમાણમાં વિસ્તરે તેવી તેઓશ્રીની ભાવના હતી; અને તેને પુષ્ટિ આપવા તેઓ હંમેશા તત્પર રહેતા. તેઓની તીવ્ર સંશોધનવૃત્તિથી પરદેશના વિદ્વાને પણ ખૂબ આકર્ષાયા હતા. તેમણે સંપાદિત કરેલા ગ્રન્થ તેમને ઉચ્ચ પ્રકારના સંપાદનકાર્યના તેમ જ વિદ્વત્તાને ઘોતક છે. બૃહકલ્પ જેવો મહાગ્રન્થ તેઓએ સંપાદિત કર્યો છે. આ ગ્રન્થનું મહત્વ વિદ્દજગતમાં અંકાયું છે. તે જ બીજે ગ્રન્થ “વસુદેવહિન્ડી” કથાવસ્તુ તથા ગુણાઢયની દષ્ટિએ અનુપમ છે. પ્રાચીન સાહિત્યને આ વારસે. જગતમાં પ્રસરે તે માટે મુંબઈ યુનિવર્સિટીમાં જૈન ચેરની સ્થાપના કરી મુનિશ્રીનું સ્મારક રચી શકાય. આ કામ જૈને સહેલાઈથી કરી શકશે. - ઈસ્માઈલ યુસુફ કેલેંજના સંસ્કૃતના પ્રોફેસર ડં. વી. એમ. કુલકણીએ મુનિશ્રીને ભારતીય સંસ્કૃતિના મહાન સંત તરીકે ઓળખાવી કહેલ કે મહામુનિવરની મહાયાત્રા એ ભારતની જ નહિ પણ દુનિયાભરની વિદ્વત્તાના ક્ષેત્રમાં ન પૂરી શકાય તેવી ખેટ બની રહેશે. - પ્રોફેસર શ્રી રમણલાલ સી. શાહે મુનિશ્રીના સંપર્કમાં આવ્યા પછીનાં સંસ્મરણોને ઉલ્લેખ કરતાં કહેલ કે–મુનિશ્રીની સંયમસાધના ઊંચી હતી. અને તેને બળે તેઓ રાત્રિના બે વાગ્યા સુધી કાર્ય કરતા અને પાછા વહેલા પાંચેક વાગ્યે સ્વસ્થ રીતે સાધુધર્મની ક્રિયાઓ કરતા. આમ છતાં કોઈ દિવસ, દિવસના આરામ લેતા નહિ. સંધ કે સમાજને ખેટા ખર્ચ કરાવવાથી તેઓ અલિપ્ત જ રહેતા. આજે આપણે જોઈએ છીએ કે મોટી વ્યક્તિને મળવું હોય તે કેટલી વિધિમાંથી પસાર થવું પડે છે, જ્યારે જૈન શ્રમણે અને તેમાંયે આવા વિદ્વાન મુનિશ્રી, આટલી મોટી અને ઝીણવટભરી પ્રવૃત્તિમાં પણ, પિતાને સમય નાનામેટા સૌને વિના સંકેચે આપતા. તેઓ ખરેખરા ધર્મની પરિણતિવાળા મહાત્મા હતા. શ્રી જન છે. કેન્ફરન્સના પ્રમુખ શ્રી હીરાલાલ એલ. શાહે જણાવેલ કે જૈસલમેરના જ્ઞાનભંડારને ઉદ્ધાર કરવામાં જે શ્રમ લીધે છે, તેની પ્રશંસા વિશ્વના વિદ્વાને પણ કરે છે. જ્ઞાનભંડારોના ઉદ્ધારમાં અને તેને સમૃદ્ધ બનાવવામાં મુનિશ્રીએ ભારતીય સાહિત્યની વિરલ સેવા બજાવી છે. શ્રી કુલચંદભાઈ દોશીએ જણાવેલ કે–આવી મહાન વિભૂતિનું સ્મારક પાંચ-પચાસ હજારની રકમ એકત્ર કરવાથી જાળવી ન શકાય; આવી ઉત્તમ વિભૂતિનું સ્મારક તો નાલંદા કે તક્ષશિલા જેવી પુણ્યવિદ્યાપીઠ અને જ્ઞાનવિહારની સ્થાપના કરવાથી જ જાળવી શકાય. શ્રી પંજાબ જૈન ભ્રાતૃસભાના પ્રમુખ અને મુંબઈના શેરીફ શ્રી શાદીલાલજી જૈને જણાવેલ કે પંજાબકેશરી વિજયવલ્લભસૂરિજી મહારાજની ભાવના સાંપ્રદાયિકતા દૂર કરી દરેક જનો એક થાય તેવી હતી, તેના પુરસ્કર્તા મુનિશ્રી હતા. તેઓ સાંપ્રદાયિકતાથી પર રહીને દરેકને સમાન ભાવે નિહાળતા. તેઓશ્રીને સાચી શ્રદ્ધાંજલિ ત્યારે જ આપી ગણાય જયારે આપણે સૌ ભેદભાવ ભૂલી ભગવાન મહાવીરના ઝંડા નીચે એક થઈએ. છેલે પૂ. વિદુષી સાધ્વીજી શ્રી મૃગાવતીશ્રીએ જણાવેલ કે આ મહાપુરુષના ગુણેની તુલના હું શું કરી શકું? તેઓશ્રીના જ્ઞાન અને હૃદયની વિશાળતાને મને તાજેતરમાં સવિશેષ અનુભવ થયો છે. આ મહા For Private And Personal Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir MAAAAAA MALAAAAAAAAA Ammmmmmmma મુનિ શ્રી પુણવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક [१०८ જ્ઞાનીએ જ્ઞાનની ઉપાસના માટે અપૂર્વ કામ કર્યું છે. તે અંગે કેટલો પરિશ્રમ સેવતા હશે તેને ખ્યાલ આવો કડીન છે. તેમની સંશોધનશૈલી પણ ગંભીર અને સમદેશ હતી. તેઓશ્રી સાહિત્ય-સંશોધનની વિપુલ સામગ્રી આપણી સમક્ષ મૂકી ગયા છે. તેમનું સત્વગુણી અને સમદશી જીવને સૌને પ્રેરણા આપે તેવું છે. આ વિભૂ તિ ૪૬-૪૭ વરસે મુંબઈમાં પધારી, બે વર્ષ જેટલી સ્થિરતા કરી; પણ તેઓશ્રીની દ્વિત્તાને અને જ્ઞાન, સમતા અને બીજા અદ્વિતીય સગુણોથી ભરપૂર એવા સાચી સાધુતાના પ્રતિકરૂપ મહાપુરુષને પૂરો લાભ ન લઈ શકો એટલું જ નહીં પણ, તેઓશ્રીને સમજવાને કે ઓળખવાને પણ શ્રીસ ધે પ્રયાસ કર્યો નહીં. श्री आत्मवल्लभ जैन पंजाबी संघ, आगरा जैन समाजको इस विभूतिके निधनसे जो क्षति पहुंची है, अखिल जैन समाज इस क्षतिकी पूर्ति नहीं कर सकता। मुनि श्री पुण्यविजयजी महाराजने प्राचीन ताडपत्रों पर हस्तलिखित शास्त्रोंका शोध करके शास्त्रभंडारोंको जो नवीनता दी है और उससे जैन एवं जैनेतर विद्वानोंने जो ज्ञान प्राप्त किया है, विद्वान जन एवं समाज उनके इस कार्यसे उऋण नहीं हो सकती। हम सकल जैन समाज शासनदेवसे प्रार्थना करते हैं कि मुनि श्री पुण्यविजयजी महाराजकी स्वर्गस्थ आत्माको शान्ति प्रदान करें। ॐ शान्ति शान्ति शान्ति । (ता. १६-६-७१) Seminar in Prakrit Studies (Undre the auspices of University of Bombay) This Seminar in Prakrit Studies expresses deep sorrow over the loss of a great scholar and savant of Prakrit studies, Munishri punyavijayaji in the month of June, 1971. This Seminar recalls his great services to the cause of Parkrit studies in particular and Indological studies in general. He had obliged many scholars by opening the Jain Bhandaras and supplying them the necessary manuscripts for their study. He himself was the editor of many important Sanskrit and Parkrit texts. Even at the last hour, he was engaged in editing critically the Jain canonical works. The death of this saint and scholar is a great loss to the scholarly world. May his soul rest in peace. ( Bombay, 27-10-1971 ) श्री आत्मानन्द जैन सभा, दिल्ली श्री आत्मानन्द जैन सभा दिल्ली के सदस्य आगमप्रभाकर, श्रुतशीलवारिधि मुनि श्री पुण्यविजयजी महाराज साहेबके कालधर्म पाने पर गहरा दुःख प्रगट करते हैं । आपश्रीने अपने जीवनकालमें जैनशासनसेवा, जैनागमोद्धार, प्राचीन हस्तलिखित जैन शास्त्रभंडारोंको व्यवस्थित, सुरक्षित करने तथा शिक्षण सम्बन्धी विविध क्षेत्रोंमें जो कार्य किये हैं, उनका उदाहरण पिछले तीन-चार सौ वर्षोंसे नहीं मिलता । जैन शासनमें आपकी क्षति निकट भविष्यमें पूरी होना कठिन है। शासनदेवसे प्रार्थना है कि दिवंगत आत्माको शान्ति प्रदान करे। (ता. १५-६-७१) For Private And Personal Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૧૦] શ્રી આત્માનંદ પ્રકાશ વડોદરાને શ્રીસંધ તથા જૈન તેમ જ અન્ય સાર્વજનિક સંસ્થાઓ વડોદરાના જુદા જુદા સંધે, જૈન સંસ્થાઓ તથા અન્ય સાર્વજનિક સંસ્થાઓ તરફથી, તા. ૨૦-૬-૭૧ને રોજ સવારમાં, શ્રી આત્માનન્દ જૈન ઉપાશ્રયમાં, આચાર્ય શ્રી વિજયઈદિનસૂરિજી તથા વયોવૃદ્ધ પત્યાર શ્રી નેમવિજયજી મહારાજના સાંનિધ્યમાં, સકળ સંધની શોકસભા બોલાવવામાં આવી હતી. સભામાં ચતુ વિધ સંધે તથા અન્ય વિદ્વાનોએ મહારાજશ્રીને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ નીચે મુજબ ઠરાવ કરવામાં આવ્યા હતા– કાવ વડોદરાના શ્રી જૈન સકળ સંધની વિવિધ સંસ્થાઓ, પ્રગતિ મંડળ, પ્રાશ્ય વિદ્યા મંદિર, પ્રેમાન સાહિત્ય સભા, સંસ્કૃત વિઠસભા વગેરે સત્તાવીસ સંસ્થાઓના ઉપક્રમે મળેલ સંયુક્ત સભા તા. ૧૪-૧-૭૧ન રાજ મુંબઈ મુકામે આગમપ્રભાકર પૂજ્ય મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજ રાત્રે ૮-૩૦ કલાકે સમાધિપૂર્વ કાળધર્મ પામ્યાના સમાચાર જાણીને ઊંડા શોકની લાગણી અનુભવે છે. અર્ધ શતાબ્દી કરતાંયે વધુ સમય પૂ. મુનિશ્રીએ તેમનું જીવન જ્ઞાનભક્તિને સમર્યું હતું. આગમ સંશોધન અને આગમ-પ્રકાશનનું ભગીરથ કાર્ય તેમને વેનમંત્ર બની ગયાં હતાં. પરમ પૂજ્ય શાંતમૂતિ પ્રર્વતક શ્રી કાંતિવિજયજી મહારાજના સમયથી ચાલતી આવતી જ્ઞાનભંડારના ઉદ્ધારની પરંપરાને તેમણે વધુ વેગવંતી બનાવી પાટણ, જેસલમેર, વડોદરા, અમદાવાદ અને અનેક સ્થળોના પુસ્તકભંડારાને ન ઓપ આપી વ્યવસ્થિત કરવા ઉપરાંત તેમણે પોતે ગ્રંથલેખન અને સંપાદનનાં અનેક કાર્યો કર્યા હતાં. ભારત તેમ જ પરદેશના અનેક વિદ્વાનોને, ભારતીય વિદ્યાનાં વિવિધ ક્ષેત્રોમાં મૌલિક કાર્ય કરવા માટે, તેમના તરફથી ઉદાર ભાવે સહાય અને માર્ગદર્શન મળ્યાં કરતાં હતાં. આવા પરમ સાત્વિક વિદ્વાન મુનિશ્રીના સ્વર્ગવાસથી જૈન અને ભારતીય વિદ્યાના ક્ષેત્રે કદીય ન પુરાય તેવી ખોટ પડી છે. કાળધર્મ એ જીવનને ક્રમ છે. પણ મુનિશ્રીનું જીવનકાર્ય આ ક્ષેત્રમાં કાર્ય કરતા સર્વ મુનિશ્રીઓ, વિદ્વાને, કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓને પ્રેરણારૂપ થશે. પૂજ્યશ્રીને આ સભા ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પે છે. श्री आत्मानन्द जैन सभा, मालेरकोटला (पंजाब) श्री संघ मालेरकोटलाके लिए यह अत्यन्त शोकका विषय है कि भारतीय विद्याके प्रकाण्ड विद्वान्, आगमप्रभाकर, परमपूजनीय, वन्दनीय, मुनि श्री पुण्यविजयजी महाराजके अचानक स्वर्गस्थ होनेके समाचारको तार द्वारा पढकर, सकल श्रीसंघके हृदयको तीव्र आघात पहुँचा । परमवन्दनीय, मुनिश्रीजी संस्कृत, प्राकृत, अपभ्रंश व प्राचीन गुजराती आदि अनेक भाषाओंके प्रतिष्ठित विद्वान थे। उन्होंने अनेक प्राचीन जैन आगमों, शास्त्रोंके प्रकाशनका परिश्रम पूर्वक व विद्वत्तापूर्ण सम्पादन किया था । जैन भण्डारोंके हस्तलिखित शास्त्रोंके संकलन तथा सूचीकरणमें उनकी सेवाएँ अत्यन्त महत्वपूर्ण व अपूर्व हैं । देश व विदेशोंके विद्वानोंने उनकी मुक्त कण्ठसे भूरि भूरि प्रशंसा की है। लाखों शास्त्र-भण्डारीकी खोज और समुचित व्यवस्था उनके जीवनका एक अंग बन चुका था। अनेक विद्वान् और जिज्ञासु उनसे मार्ग-दर्शन प्राप्त करते थे। महान् साहित्यिक कार्यमें तल्लीन होने पर भी वे एक कर्तव्यपरायण "जैन श्रमण" थे। For Private And Personal Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી પુણ્યવિજયજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક [११ सन् १९५३ ई. में श्री जैन संघ बडौदाने उन्हें "आगमप्रभाकर" की सार्थक पदवी से विभूषित किया । उन्हें अपने नाम व कीर्तिकी बिल्कुल इच्छा न थी । इसी कारण उन्होंने "आचार्यपद” को स्वीकार नहीं किया था । ऐसे उच्च कोटिके व प्रकाण्ड विद्वानके निधनसे न केवल श्रीसंघ मालेरकोटलाको, अपितु अखिल भारतवीर्य जैन समाजको, अत्यधिक गहरा आघात पहुंचा है। गत वर्षों में न कोई ऐसे चोटी के विद्वान हुए तथा न ही निकट भविष्य में होने की कोई आशा है । अतः उन द्वारा रिक्त हुए स्थानकी पूर्ति होने में भी पूर्ण सन्देह है । प्रातःस्मरणीय, श्री अरिहन्त भगवान्जी से करयुगल जोड, नत मस्तक हो, हम प्रार्थना करते हैं कि वे उनकी आत्माको सद्गति प्रदान करें तथा सकल भारतके चतुर्विध संघको इस महान कष्टको सहन करने की शक्ति देनेकी कृपा करें ॥ ॐ शान्ति ॥ (ता. १७-६-७१ ) શ્રી જૈન સ ંઘ, સૂરત સૂરત જૈન સવ તરફથી ડૉ. નગરશેઠના પ્રમુખપદે એક ગુણાનુવાદ સભા, સુરત દેસાઈ પાળ જૈન पेढीमां, ता. २६-१-७२ना रान, रामवामी यावी ती सभामा श्री नगरशेठ, सुरयहलाई अवेरी, सुभाषભાઈ ઝવેરી અને છત્રરાજ ટાપીવાલાએ પુણ્યાત્માને તેમના આગમન્ત્રના સ`ોધન માટે, જ્ઞાનભંડારાને ચ્યવસ્થિત કરવા માટે, સાહિત્ય, ઇતિહાસ અને સમાજસેવાના સુકા માટે ભવ્ય અંજલિ આપી હતી. તેમના સશોધનકાર્યાંથી પ્રભાવિત થઈ શેઠ કસ્તુરભાઈએ રાજનગરના આંગણે જૈનદર્શન, સંશાધન-કા - કેન્દ્ર શરૂ કરી, તેમના કાર્યને પ્રાત્સાહન આપ્યું હતું. તેમના જન્મ કપડવ‘જમાં જ્ઞાનપ`ચમીના શુભ દિને થયા હતા. બાળપણમાં દીક્ષા અંગીકાર કરી (દર परस) वनभर तेभाणे ज्ञाननी -" आगम "सूत्रनी - आराधना पूरी, सागमद्दिवारनी उपाधि भेजवी, જીવનને મેાક્ષગામી બનાવ્યું. તેઓ પૂ. આચાર્ય દેવ શ્રી સાગરાન‘દસૂરિના સાચા અનુગામી હતા. આપણે સૌએ તેમના પુનિત માર્ગે દાન-ધ્યાન-ક્રિયાના સુમેળ સાધી, જીવન ધન્ય બનાવવુ ોઈએ. श्री हस्तिनापुर जैन श्वेताम्बर तीर्थ समिति, दिल्ली श्री हस्तिनापुर जैन श्वेताम्बर तीर्थ समिति, आगमप्रभाकर श्रुतशीलवारिधि मुनि श्री पुण्यविजयजी महाराजके बम्बई में दिनांक १४-६-७१ आषाढ वदि ६ वीं के दिन आकस्मिक समाधि-निधान पर गहरा शोक प्रकट करती है और शासनदेव से प्रार्थना करती हैं कि उनकी दिबंगत आत्माको पूर्ण शान्ति दें । आगमप्रभाकरजीने जीवन पर्यन्त अपने दादागुरु पूज्य प्रवर्तक कान्तिविजयजी महाराज तथा गुरु पूज्य मुनि श्री चतुरविजयजी महाराजकी परम्पराका अनुकरण करते हुए अपना समस्त जीवन शास्त्रोंके उद्धार में ही अर्पण कर दिया । यह एसी खोट है, जिसकी पूर्ति असम्भव -सी प्रतीत होती है । ((ता. ३०-६-७१) શ્રી જૈન સંધ, ભાવનગર શ્રી ભાવનગર જૈન શ્વેતાંમ્બર મૂર્તિપૂજક તપાસ ધની બેકક તા. ૨૨-૬-૭૧ના રાજ રાત્રીના નવ શકે શ્રી મેાટા દેરાસરના ઉપાશ્રયે પરમપૂજ્ય આગમપ્રભાકર શ્રુતશીલવારિધિ મુનિરાજ શ્રી પુણ્યવિજયજી વધારાજશ્રી કાળધર્મ પામતાં, તેઓશ્રીના ગુણાનુવાદ કરવા, શેઠ શ્રી ભોગીલાલભાઈ મગનલાલ શાહના પ્રમુખપદે For Private And Personal Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૨] શ્રી આત્માનંદ પ્રકાશ મળી હતી. સભામાં શ્રી ગુલાબચંદ લલ્લુભાઈ શાહ, શ્રી અમરચંદ માવજી શાહ, શ્રી ખીમચંદભાઈ ચાંપશી શાહ શ્રી ભાયચંદ અમરચંદ શાહ, શ્રી વાડીલાલ ચત્રભુજ ગાંધી, શ્રી છોટાલાલ ગિરધરલાલ શાહ તથા સભાને પ્રમુખ શ્રી ભોગીલાલ મગનલાલ શાહે મહારાજશ્રીને પોતાની હાર્દિક શ્રદ્ધાંજલિ આપ્યા બાદ નીચે મુજબ કરાઈ પસાર કરવામાં આવ્યો : શેક-ઠરાવ પરમપૂજ્ય આગમપ્રભાકર શ્રુતશીલવારિધિ, મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ સાહેબ જેઠ વદ છે, તા. ૧૪-૬-૧૯૭૧ સોમવારના રોજ રાત્રિના ૮-૧૦ કલાકે મુંબઈ મુકામે બાસઠ વર્ષને નિરતિચારપણે દીર્ધ ચારિત્રપર્યાય પાળી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા છે. આપણા જૈનધર્મમાં “જ્ઞાન”ને સહુથી ઉત્તમ સ્થાન આપ્યું છે. પ્રાચીન શ્રમણ સંસ્કૃતિનાં ઉચ્ચાર મૂલ્યો જૈન આગમમાં સંગ્રહાયેલાં છે. તેનું શુદ્ધ પ્રકાશન કરવામાં, જુદા જુદા જૈન ભંડારોને વ્યવસ્થિત બનાવી તેનું સંરક્ષણ કરવાના કાર્યને જીવનની મુખ્ય પ્રવૃત્તિ બનાવી, જેઓશ્રીએ સકળ સંઘ ઉપર પરમ ઉપકાર કર્યો છે, તે પૂજ્ય મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજ, જેઓશ્રી નિરભિમાની, નિરતિચારી, નિ:સ્પૃહત્તિના શાંતમૂર્તિ, સમભાવી હતા, તે મહારાજશ્રીના સ્વર્ગવાસથી જન સમાજને જ નહિ પરંતુ સમસ્ત પ્રજાને આધ્યાત્મિક સત્ય અને ગહન શાસનનાં તત્ત્વ સમજાવનાર એક ગુરુવર્યની મહાન ખેટ પડી છે. તેઓશ્રીનાં પ્રકાશને તથા જૈન સાહિત્યસેવાની પ્રવૃત્તિ દ્વારા તેઓશ્રીએ કરેલ સેવા ચિરકાળ સુધી અવિસ્મણીય રહેશે, તેમ આજે શ્રી જૈન છે. મૂ. તપાસંઘની મળેલ સભા માને છે; અને તેઓશ્રીનાં ઉપદેશેલાં સત્યો જીવનમાં ઉતારવાની આપણને સહુને શક્તિ મળે તેવી પ્રભુને પ્રાર્થના કરે છે, અને તેઓશ્રીના આત્માની પરમ શાંતિ ઈચ્છે છે. (તા. ૨૨-૬-૭૧) जैन समाज, इन्दौर इन्दौर नगरके जैन समाजकी यह सभा श्रुतशीलवारिधि आगमप्रभाकर मुनिराज श्री पुण्यविजयजीके असामयिक निधनका समाचार सुनकर स्तब्ध है तथा अपने आपमें एक महान शोधककी रिक्तता अनुभव करती है। पूज्य महाराज साहेब पुण्यविजयजीके निधनसे जो क्षति हुई है उसकी पूर्ति युगों तक होना संभव नहीं है। यह सभा पूज्य महाराज साहेब पुण्यविजयजीके निधन पर हार्दिक शोक प्रकट करती है तथा जिनेश्वर देवसे प्रार्थना करती है कि पूज्य महाराज साहेबकी आत्माको पूर्ण शान्ति प्राप्त हो तथा हमारे સમ7ો નવી ક્ષત્તિ સહન કરી શક્તિ પ્રદાન કરી (તા. ૨૭-૬-૨) ( यह सभा सर्वधर्मसमन्वयी मुनिवर्य श्री जनकविजयजी महाराजकी अध्यक्षतामें मिली थी) લાલભાઈ દલપતરાઈ ભારતીય સંસ્કૃતિ વિધામંદિર, અમદાવાદ પ્રજ્ઞા-શીલસંપન્ન પૂજ્ય મુનિરાજ શ્રી પુણ્યવિજયજીના કાળધર્મ પામ્યાના સમાચારે અમે લા. દ. વિદ્યામંદિરના સંચાલક સમિતિના સભ્યો શોકની ઘેરી લાગણી અનુભવીએ છીએ. પૂ. મુનિશ્રીએ સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં લખાયેલ ભારતીય અસ્મિતાના પ્રાણભૂત સાહિત્યની ગુણવત્તા અને ઇયત્તાને પ્રગટ કરી ભારત ઉપર અનેરો ઉપકાર કર્યો છે. તેઓશ્રીએ અનેક જ્ઞાનભંડારોને વ્યવસ્થિત કરવાનું શ્રમસાધ્ય કાર્ય કર્યું છે, સન્નિષ્ઠ સંશોધકને છાજે એવાં સંપાદન આપ્યાં છે. અમૂલ્ય હસ્તપ્રતાની For Private And Personal Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી પુણ્યવિજયજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક [ ૧૧૩ માઈક્રા ફિલ્મા લેવડાવીને વિદ્વાનેને તે સામગ્રી સુલભ થઈ પડે અને સંશોધનકાર્યને વેગ મળે એ ખાતર તેઓએ લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરની સ્થાપના કરાવી, તેના મૂળ પ્રણેતા બન્યા અને પોતાના ફ્રીમતી સંગ્રહ સ ંસ્થાને ભેટ ધર્યો. તેઓશ્રી લા. દ. વિદ્યામંદિરના પ્રાણભૂત હતા. તેમના જવાથી વિદ્યામંદિરને ન પુરાય એવી ખાટ પડી છે. તેઓશ્રી, તેમનાં છેલ્લાં વર્ષોમાં, જૈન આગમાની સુસ’પાદિત સંપૂર્ણ ગ્રંથમાળા તૈયાર કરવામાં એકાગ્ર હતા. તેમાં ત્રણુ આગમા પ્રકાશિત પણ થયાં. પરંતુ તે ફા તેમના જવાથી અધૂરું રહ્યું. તેમના એ સકલ્પ પૂરા કરવાની વિદ્યાસ્થાનેા અને વિદ્વાનોને શક્તિ મળે, એમણે શરૂ કરેલા જ્ઞાનયજ્ઞ સુદી કાળ ચાલા અને એ પુણ્યવિજયજીને પુછ્યું આત્મા ઉત્તરાત્તર આધ્યાત્મિક વિકાસ સાધી ઉચ્ચત્તમ શિખરે વિરાજો એ જ અમારી અતરની અભિલાષા છે. ( તા. ૨૯-૬-૭૧ ) લુણસાવાડા, માટી પાળ જૈન સંઘ, અમદાવાદ અમદાવાદ લુણુસાવાડા, માટી પાળના જૈન સમસ્ત સંધ ઉપર શ્રી વિજયાનંદસૂરીશ્વરજીને નામે દેશપરદેશમાં ખ્યાતિ પામેલા જૈનાચાર્ય' બહુશ્રુત, ચારિત્રચૂડામણિ પરમપૂજ્ય શ્રી આત્મારામજી મહારાજની અને તેમની પરંપરાના વિદ્વાન અને નિર્મળ ચારિત્રના ઘણી એવા અનેક મુનિમહારાજોની કૃપાદૃષ્ટિ રહ્યા કરી છે; તેમાં પરમપૂજ્ય શ્રી પ્રવ`કજી કાન્તિવિજયજી મહારાજની તથા પરમપૂજ્ય શાન્તમૂર્તિ શ્રી હ ંસવિજયજી મહારાજની આ સંધ ઉપર વિશેષ અમી દૃષ્ટિ રહેલી છે, અને તેને લીધે આ સંઘ પેાતાને મહા ભાગ્યવત માને છે અમારા આ જૈન સઘના અપૂર્વ પુષ્ણેાધ્યને લીધે, જોગાનુજોગે, પૂજ્ય શ્રી પ્રવર્તી કજી મહારાજના પ્રશિષ્ય મને આત્માનદ ગ્રંથમાળાના સપાદક પતિપ્રવર મુનિરાજ શ્રી ચતુરવિજયજીના વિદ્વાન શિષ્ય શ્રી આગમ પ્રભાકર મુનિ પુણ્યવિજયજી મહારાજ આગમે તથા શાસ્ત્રોના સશોધનનું ઘણું જ ગંભીર કામ હાથ ઉપર લઈને આજથી આશરે ૨૫-૨૬ વર્ષ પહેલાં એટલે ઈ. સ. ૧૯૪૫-૪૬માં આ હમારી માટી પોળ લુણસાવાડાના જૈન સધના ઉપાશ્રયમાં પધારેલા અને આ જ ઉપાશ્રયમાં તેમણે ૨૫-૨૬ વર્ષ સુધી એક આસને બેસીને, પેાતાના શરીરની પણ પરવા કર્યા વિના, જૈન શાસ્ત્રોના સંશાધન-સપાદનનું કામ કરેલું. ભલે તેઓશ્રી વચ્ચે વચ્ચે ઘેાડા સમય બહાર જઈ આવે અને જેસલમેર, ખંભાત, કપડવંજ અને વડેદરા જેવાં શહેરામાં જ્ઞાનભડારાના સશોધનનાં કાર્યો માટે ચામાસું પણ કરે, છતાં તેઓ છેવટે પોતાના મૂળ સ્થાનરૂપ આ ઉપાશ્રયે જ ધારી પાતાનું કામ ચાલુ કરતા. અને અમારા જ સંધના એક સભ્યે મુનિપદ સ્વીકારીને તેમની સાથે મિત્રજાવે અને સેવકભાવે આજીવન રહેવાનુ સ્વીકારેલુ. એ બાબત પણ અમારા સંઘને ગૌરવ આપે એવી છે. એ ક્રુનિરાજ પંન્યાસ રમણિકવિજયજી અમારા સંધમાં વિશેષ આદરપાત્ર બનેલા. પણ દૈવયોગે તે મુનિરાજશ્રી તે શ્રી આગમપ્રભાકર મુનિ પુષ્યવિજયજીની પહેલાં જ, તેમની સાથે વિહારમાં, છાણી મુકામે કાળધર્યું પામી ગયા, મેં વાતના નિર્દેશ કરતાં અમને ભારે દુઃખ થાય છે. આમ આ મુનિયુગલની જોડીને લીધે અને તેમની જ્ઞાનપ્લાનની સાધનાને લીધે અમારા આ ઉપાશ્રય સદા ધર્મના ધોષથી ગાજતા અને ભર્યાભર્યા રહેતા તથા અમારા સંધના દરેક સભ્યને એટલે દરેક ભાઈ-બહેનને અને બાળકા સુધ્ધાંને આ મુનિરાોના સદાય લાભ મળ્યા કરતા, એને લીધે અમારા સોંધમાં ધર્મસ સ્કાર સદા જાગતા થયેલા અને જાગતા રહેતા. આવા ઉત્તમ પ્રકારના મુનિ`ડિતા અમારા આ ઉપાશ્રયમાં રહેતા હોવાથી તેમના આકષ ણુથી ખીજા ખીજા મુનિએ અને ખીજા ગુચ્છના મુનિએ પણ આ જ ઉપાશ્રયમાં પેાતાની જ્ઞાનઘ્યાનની સાધના માટે આવીને રહેતા, જેથી અમારા સંધને ઘણા આનદ-પ્રમાદ રહેતા અને એ મુનિઓની સેવાના થાડા-ઘણા લાભ પશુ મળ્યા કરતા. K For Private And Personal Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૪] શ્રી આત્માનંદ પ્રકાશ આ ઉપરાંત મુનિરાજ શ્રી પુણ્યવિજયજી વગેરેની વિદ્વત્તા, સજ્જનતા અને નમ્રતાના ગુણથી આકર્ષાઈ આ દેશને તેમ જ પરદેશના જિજ્ઞાસુઓ, વિદ્વાને, સંશોધક, લેખક, કવિઓ વગેરે જાતજાતના પતિ હમારા આ ઉપાશ્રયમાં ખેંચાઈ આવીને વિવિધ પ્રકારની જ્ઞાનચર્ચાઓ કરતા અને આ બધું જોઈને, જાણીને અને સાંભળીને અમારા સંઘની પ્રજામાં જ્ઞાનના અને ધર્મના ઘણા ઊંડા સંસ્કાર પડતા, એ જોઈ અમારે આ સંધ હંમેશા પ્રમુદિત રહે. હવે આપણા કમનસીબે આગમપ્રભાકર મુનિ પુણ્યવિજયજી તે મુંબઈમાં કાળધર્મ પામ્યા અને જે રીતે તેઓ ઉપાશ્રયને પોતાની હાજરીથી શોભાવતા તે આપણે ફરી જેવા પામવાના નથી ! અને જેમને લીધે આ ઉપાશ્રયને એક વિશેષ મભો જામેલે એ ટકી શકશે કે કેમ ? એવો પ્રશ્ન મનમાં આવતાં જ અમારે આ સંધ ભારે ક્ષોભ પામે છે અને આઘાત પામે છે, અને વિશેષ દુઃખી દુઃખી થઈ જાય છે. અમારા આ આંતરક્ષોભને વાચા આપવા અમે આ બધું કહીએ છીએ અને કાંઈક હળવાશ અનુભવીએ તે સારુ અહીં ભેગા મળ્યા છીએ. : ભાઈઓ ! કાળની ગતિ ગહન છે. શ્રી તીર્થ કરે જેવા મહાન આત્માઓને પણ કાળે છોડ્યા નથી; એને એ જાતને જ સ્વભાવ છે, એમ વિચારીને આપણે સાત્વન મેળવવું જોઈએ. આગમપ્રભાકરજી અને પંન્યાસજીના જવાથી આપણને તે ભારે ખોટ પડી છે, જે હવે કદી પુરાય એવું દેખાતું નથી, એટલું જ નહિ, પણ આગમપ્રભાકરજીના જવાથી તે સમગ્ર જૈન સંઘને બહુ મોટી ખોટ પડેલ છે. અને આગમપ્રભાકરએ જે કામ આદરેલું તેને કેમ કરીને પૂરું કરવું એવી વિશેષ ચિંતા જૈન સંઘને થઈ આવી છે. છેવટે આગમન પ્રભાકરજી જેવા નિર્મળ, પવિત્ર અને સરળ વિદ્વાન મુનિરાજ તે પોતાની કરણી અને રહેણીથી શાનિ જ પામેલા છે, પણ વહેવારની દૃષ્ટિએ આ સંઘ એમ પ્રાર્થના કરે છે કે-નિર્વાણ પામેલા આગમપ્રભાકરજીને ભગવાન મહાવીર સદાને માટે શાતિ આપે અને જૈન સંઘને પડેલી આ બેટને શાસનદેવ પૂરી કરો. (તા. ૨૧-૬-૭) શ્રી જૈન તારી મૂર્તિપૂન સંધ, વહત (મેટ) (. .) आगमप्रभाकर श्रुतशीलवारिधि मुनिराज श्री पुण्यविजयजी महाराज साहेबके अकस्मात ही स्वर्गवास हो जानेसे जैन समाजकी ही नहीं अपितु पूर्ण मानव जातिकी अपार क्षति हुई । उनके निधनसे जैन समाजका स्तम्भ टूट गया। उनके द्वारा जो स्थान रिक्त हुवा उसकी पूर्ति नितांत असम्भव है। 'मुनिराज द्वारा आगमोंका संशोधन एवम् प्रकाशन जैन समाजके लिए अमूल्य भेंट थी। बदकिस्मतीसे जो कार्य अपूर्ण रहा है उसका पूर्ण होना बहुत असम्भव कार्य है। श्रीसंघ बडौत उनके आकस्मिक निधनसे अत्यन्त दुःखी हुवा है। उनकी अपार सेवायें हर दिल-दिमाग पर सदैव अंकित रहेंगी। जैन समाज ही नहीं, पूर्ण मानवजाति हमेशा उनकी चिरऋणी रहेगी । श्रीसंघ बडौत उन महान विश्वविभूतिके प्रति अपनी सच्ची श्रद्धांजलि अर्पित करता है और शासनदेवसे प्रार्थना करता है कि उस महान आत्माको शान्ति मिले । " बहुत गौरसे सुन रहा था जमाना, तुम्हीं सो गये दासतां कहते कहते" (તા. ૨-૭–૭૧) For Private And Personal Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૧૫ મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક કપડવણજ નગરપાલિકાની બોર્ડની સાધારણ સામાન્ય સભા, કપડવણજ કપડવણજ નગરપાલિકાની બોર્ડની આજની આ સભા તા. ૧૪ જૂન, ૧૯૭૧ ના રોજ રાતના ૮-૧૦ મિનિટ મુંબાઈ મુકામે જ્ઞાનતપસ્વી, શ્રુતશીલવારિધિ, આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજશ્રી ૭૫ વરસની વયે કાળધર્મ પામ્યા છે તેથી સમસ્ત જૈન સંઘે ઘણો જ ડો આઘાત અનુભવ્યો છે, તે ઊંડા દુઃખની લાગણી સાથે નોંધ લે છે. - તેઓશ્રીને જન્મ કપડવણજ શહેર એટલે કે આપણું જ શહેરમાં વિક્રમ સંવત ૧૯પરના કારતક સુદ પ.ના રોજ થયો હતો, તેઓએ તેમના જીવનકાળ દરમ્યાન જ્ઞાનભંડારોનું સંશોધનકાર્ય કરી તેને વ્યવસ્થિત કરવામાં સમય વ્યતીત કરેલ છે. તેઓશ્રીએ વ્યવસ્થિત કરેલ જ્ઞાનભંડારે પૈિકીના જેસલમેર, પાટણ, ખંભાત વિગેરેના જ્ઞાનભંડારો છે. આ બધા જ્ઞાનભંડારે મહારાજા શ્રી કુમારપાલના સમયમાં મુનિ શ્રી હેમચંદ્રસુરીશ્વરજી મહારાજને લખેલા ગ્રંથમાંથી ઉપસ્થિત થયેલા છે. અને મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજશ્રીનું પ્રાકૃત અને સંસ્કૃત ભાષાનું જ્ઞાન અદ્વિતીય હતું. તેઓશ્રીના પ્રયાસથી અમદાવાદમાં શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર અસ્તિત્વમાં આવેલ છે. પ્રાચીન વિદ્યાનાં સંશાધનો, જે વિદેશમાં અને પશ્ચિમના દેશમાં જાય છે, તેમાં તેઓશ્રીને ઘણું જ મેટ ફાળો છે. અને તેઓશ્રીના આ અવિરત અને ઉજજવલ કાર્યોને પ્રકાશપુંજ અમેરિકાના ધ્યાન ઉપર આવતાં અમેરિકાની ઓરીએન્ટલ સોસાયટીએ તેઓશ્રીને માનદ સભ્યપદ સને ૧૯૭૦માં આપીને તેઓશ્રીની વિદ્વત્તાનું વિરલ એવું . બહુમાન કરેલ છે. આવા અને શીલસંપન્ન મહામુનિવરની મહાયાત્રા એ ભારતની જ નહિ પણ વિશ્વભરની સાધુતા અને કવિદ્વત્તાના ક્ષેત્રમાં ન પુરાય અને ન ભુલાય તેવી બેટ છે. અને આગમપ્રભાકર મુનિશ્રીના જીવનનાં યશગાન શાઈને તેઓશ્રીને હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. પ્રભુ તેઓશ્રીને આત્માને નિર્વાણપદ આપે એવી સહૃદય પ્રાર્થના તેઓશ્રીના માનમાં ઊભા થઈને બે મિનિટ મૌન પાળીને કરવામાં આવે છે. ( તા. ૨૪-૭-૧૯૭૧) પાટણના નાગરિકેની જાહેર સભા પૂજ્યપાદ મુનિ શ્રી પુણવિજ્યજી મહારાજ, તેઓના ગુરુ પરમપૂજ્ય મુનિ શ્રી ચતુરવિજયજી મહારાજ તથા તેઓના ગુરુ પરમપૂજ્ય પ્રવર્તકજી મહારાજ શ્રી કાંતિવિજયજી મહારાજે વર્ષો સુધી પાટણમાં જ્ઞાનની તેમ જ સંયમની વિમળ સાધના કરતાં રહીને ગુજરાતની ગૌરવશાળી પાટણનગરીને પિતાની કર્મભૂમિનું ગૌરવ આપ્યું હતું. મહારાજશ્રીના સ્વર્ગવાસ નિમિત્ત, પાટણની સંખ્યાબંધ જૈન તેમ જ અન્ય સંસ્થાઓના ઉપક્રમે, તા. ૨૨-૧-૭૧ના રોજ રાતના, જાહેર સભા બોલાવવામાં આપી હતી સભાનું પ્રમુખસ્થાન પાટણની સાયન્સ અને આટર્સ કેલેજના પ્રિન્સીપાલ શ્રી બી. એમ. ઉપાધ્યાયે સંભાળ્યું હતું. જુદા જુદા વક્તાઓએ મહારાજશ્રીના જીવન અને કાર્યને હાદિક અંજલિ આપ્યા બાદ નીચે મુજબ ઠરાવ સભામાં પસાર કરવામાં આવ્યો હતો ? ઠરાવ પ્રાતઃ સ્મરણીય, આગમપ્રભાકર, બુતશીલવારિધિ મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજશ્રીના, મુંબઈ મુકામે, તા. ૧૪-૬-૭૧ ના રોજ, સમાધિપૂર્વક થયેલા કાળધર્મથી પાટણના નાગરિકની આ સભા ઊંડા ખેદ અને દુઃખની લાગણી વ્યક્ત કરે છે. તેઓશ્રીના જવાથી જૈન સમાજ અને વિદ્વતજગતને મહાન ખોટ પડી છે. આ પુણ્યશ્લોક મહાત્માનું કાયમી સ્મારક જાળવવા, જ્ઞાનમંદિરના વિકાસ માટે યોગ્ય કાર્યવાહી હાથ ધરવા પાટણના નાગરિકને આ સભા સર્વાનુમતે વિનતી કરે છે. (તા. ૨૨-૬-૭૧) For Private And Personal Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ११] શ્રી આત્માનંદ પ્રકાશ શ્રી હેમચંદ્રાચાર્ય જૈન સભા, પાટણ . આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજશ્રીના સ્વર્ગવાસ બદલ આજની આ સભા ડો ખેદ વ્યક્ત કરે છે અને તેઓશ્રીના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરે છે. (તા. ૧૪-૨-૭૨) श्री जैन श्वेताम्बर तपागच्छ संघ, जयपुर श्री जैन श्वेताम्बर संघकी यह आम सभा विदुषी साध्वीजी म. श्री निर्मलाश्रीजी एम. ए. साहित्यरत्नकी निश्रामें, आगमप्रभाकर मुनिराज श्री पुण्यविजयजी महाराज सा. के आकस्मिक स्वर्गवास पर हार्दिक दुःख प्रकट करती है। आपके निधनसे जैन शासनकी ही नहीं पर प्राच्य विद्याके क्षेत्रमें सारे विश्वकी अपार क्षति हुई है। .. आपकी सौजन्यता, सरलता व समन्वयवादी दृष्टिकोणने सब ही को प्रभावित किया था। - आगमोंकी शोध-खोज एवं जैसलमेर, पाटन आदिके प्राचीन भण्डारोंके संरक्षणमें आपश्रीका योगादान अपूर्व व महान था। . शासनदेव आपकी आत्माको शान्ति प्रदान करे एवं आपकी शासनके प्रति अपार सेवा, श्रमण संघको आप द्वारा प्रारम्भ किये गये कार्योंको पूर्ण करनेकी क्षमता प्रदान करे। इसी भावनाके साथ जयपुरका जैन श्वे. संघ आपकी सेवामें हार्दिक श्रद्धांजलि प्रस्तुक करता है । (ता. ६-७-७१) પ્રાકૃત વિદ્યા મંડળ, અમદાવાદ આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજીના અચાનક અવસાનથી આ સભા શેકની ઘેરી લાગણી અનુભવે છે. પૂજ્ય મુનિજી પ્રાકૃત વિદ્યા મંડળના સંમાન્ય સભ્ય હતા અને પ્રારંભથી જ તેમણે પ્રાકૃત વિદ્યા મંડળને સમૃદ્ધ બનાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. તેમના અવસાનથી પ્રાકૃત વિદ્યા મંડળને જે ખોટ પડી છે તે પુરાવા સંભવ નથી. તેઓના જવાથી જૈન સાહિત્યની સુરક્ષાનું કાર્ય જે અધૂરું પડ્યું છે તે કોણ કરશે તે સમાજને મૂંઝવતા પ્રશ્ન બની ગયું છે. તેઓએ અનેક ગ્રંથોનું સંપાદન કર્યું છે તે નમૂનેદાર હતું અને અને કેને પ્રેરણાદાયી બન્યુ છે. અનેક વર્ષોથી આગમ સંપાદનના કામમાં તેઓ રત હતા અને હવે તેમના જવાથી આ કાર્યને ભાર ઉપાડી શકે તેવા વિદ્વાને દુર્લભ છે. પ્રભુ તેમના આત્માને શાંતિ આપો. (ता. ११-८-७१, सामान्य समान! ४२१५) श्री वर्धमान युवक मण्डल, विरलाग्राम-नागदा श्री वर्धमान युवक मण्डल विरलागांम-नागदाकी यह विशेष बैठक आगमप्रभाकर मुनिपुंगव श्री श्री १०८ श्री पुण्यविजयजीके १४-६-७१ को बम्बई में, देवलोक गमन पर हार्दिक दुःख और शोक प्रकट करती है। उनके निधनसे समाज, राष्ट्र और साहित्यक जगतमें जो स्थान रिक्त हुआ है, उसकी पूर्ति निकट भविष्यमें शक्य नहीं। . वन्दनीय मुनिराज जहां सरल स्वभाव, स्मित मुख, कठोर संयमसाधक और अध्यात्म-आराधक थे, वहां संस्कृत, प्राकृत, गुजराती, पुरातत्त्व, जैनधर्म-दर्शन एवं आगमके अधिकारी प्रकाण्ड विद्वान For Private And Personal Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૧૭ મુનિ શ્રી પુણ્યવિજયજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક थे। प्राचीन जैन भण्डारोंके उद्धार, संशोधन, प्रकाशन और रक्षणका उन्होंने सफल भागीरथ प्रयास किया । जैन शासनकी समुन्नतिके लिये उनकी सेवाएं सदैव सुवर्णाक्षरों में अंकित रहेगी। शासनदेवसे प्रार्थना है कि उनकी भव्य आत्माको अमर शान्ति प्राप्त हो और समाज उनकी સાહિત્યિક પ્રવૃત્તિ છિન્ન રહેમં સtઠ હો . (તા. ૨૬--૨) શ્રી જૈન પ્રાચ્ય વિદ્યા ભવન, અમદાવાદ પરમપૂજ્ય, આગમપ્રભાકર, મૃતશીલવારિધિ મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજ શ્રુતપરાગમી વિદ્વાન મુનિવર હતા. અને તેઓશ્રીની જ્ઞાનોદ્ધારને લગતી અનેકવિધ પ્રવૃત્તિઓ તેઓની આદર્શ શ્રુતભક્તિની કીર્તિગાથા બની રહે એવી હતી. તેઓએ પોતાના ૬૨ વરસ જેટલા દીર્ઘ દીક્ષા પર્યાય દરમ્યાન, જીવનભર જ્ઞાને પાસના, શાસ્ત્રસંશોધન, જ્ઞાનપ્રચાર અને જ્ઞાનની બહુમૂલ્ય સામગ્રીના રક્ષણનું સંઘોપકારક કાર્ય પૂરી નિષ્ઠા અને એકાગ્રતાથી કરતાં રહીને, પિતાની દાદાગુરુશ્રીના તથા ગુરુશ્રીના જ્ઞાનોદ્ધારના સંસ્કારવારસાને વિશેષ ગૌરવશાળી બનાવ્યો હતો. તેઓની વિદ્વત્તા અને જ્ઞાનોદ્ધારની પ્રવૃત્તિનો લાભ દેશ-વિદેશના વિદ્વાનોને બહેળા પ્રમાણમાં મળતા રહેતા હતા. અને તેથી તેઓશ્રીની સુવાસ વિદેશ સુધી પ્રસરી હતી. . વળી, શ્રમણજીવનના સારરૂ૫ સમભાવ તેમ જ નિખાલસતા, ઉદારતા, સરળતા, નિરભિમાનવૃત્તિ, સત્યપ્રિયતા જેવા સશુણોથી તેઓનું જીવન વિશેષ ઉપકારક અને શોભાયમાન બન્યું હતું. આવા એક જ્ઞાનચારિત્રસંપન્ન મુનિવરને મુંબઈમાં, વિ. સં. ૨૦૨૭ના જેઠ વદિ ૬, તા. ૧૪-૧-૧૯૭૧ સોમવારના રોજ, સર્ગવાસ થતાં જૈન સંધને તથા ભારતીય વિદ્યાના દેશ-વિદેશના વિદ્વાનોને બહુ મોટી ખોટ પડી છે. સ્વર્ગસ્થ પૂજ્ય મુનિવરની સલાહ અને દરવણીનો લાભ આપણા શ્રી જૈન પ્રાપ્ય વિદ્યા ભવનને પણ મળતું રહેતું હતું. શ્રી જૈન પ્રાપ્ય વિદ્યા ભવનની આ સભા પરમપૂજ્ય આગમપ્રભાકરજી મહારાજના સ્વર્ગવાસ અંગે પિતાના ડા દુઃખની લાગણી દર્શાવે છે અને તેઓશ્રીને ભાવપૂર્વક અનેકાનેક વંદના કરીને તેઓશ્રીની વિરલ શાસનસેવાઓને પિતાની હાર્દિક શ્રદ્ધાંજલિ આપે છે. (તા. ર૭-૬-૭૧) श्री आत्मानन्द जैन सभा, लुधियाना __ श्री आत्मानंद जैन सभा (रजिस्टर्ड) लुधियानाकी यह बैठक परमोपकारी, आगमरत्नाकर मुनि श्री पुण्यविजयजी महाराजके अकस्मात स्वर्गवास हो जाने पर जो असह्य हानि हुई है, उस पर गहरे दुःखका अनुभव करती है। मुनिसम्मेलनमें आपकी आगमविद्वत्ताकी गूंज उठी थी और हस्तलिखित प्राचीन ग्रंथोंके अनुसंधानका जो प्रशंसनीय कार्य आपने किया है उसकी समुच्चय जैन समाज और विद्वानोंने मुक्त कण्ठसे सराहना की है। हम अनुभव करते हैं कि आपके निधनसे प्राचीन ग्रंथोंको प्रकाशमें लानेवाली ज्योति बुझ गई और अखिल भारतवर्ष अपने एक महान सपूत, रिसर्च विद्वान्, आगमदिवाकरसे सदाके लिये महरूम हो गया । आपका वियोग उस समय हुआ जब कि समाजको आपकी परम आवश्यकता थी। आपके देवलोकगमनसे जो क्षति हो गई है उसकी पूर्ति असम्भव है। शासनदेवसे प्रार्थना है कि स्वर्गीय आत्माको शान्ति और समाजको उनके अधूरे कार्यकी पूर्तिके હિચે (તા. રર-૭૨) For Private And Personal Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૮] શ્રી આત્માનંદ પ્રકાશ શ્રી યશોવિજય જૈન ગ્રંથમાળા, ભાવનગર પરમપૂજ્ય, આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ બાસઠ વર્ષને દીક્ષા પર્યાય પાળી, સંવત ૨૦૨૭ના જેઠ વદિ ને સોમવારના રોજ, મુંબઈ ખાતે, સ્વર્ગસ્થ થયા, તે નિમિત્તે તેઓશ્રીને શ્રદ્ધાંજલિ અર્પવા શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાળાની કાર્યવાહક સમિતિ તા. ૧-૭-૭૧ ગુરુવારના રોજ શ્રી ગુલાબચંદ લલ્લુભાઈ શાહના પ્રમુખસ્થાને મળી હતી. સભામાં સ્વર્ગસ્થના આગમનું અને જૈન ગ્રંથોનું સંશોધન કરવાના તથા પ્રાચીન પ્રતાના ભંડારને વ્યવસ્થિત કરવાના જિંદગીભરના પ્રયાસો માટે શ્રી ગુલાબચંદ લલ્લુભાઈ, સવાઈલાલભાઈ રાયચંદ, ડાહ્યાભાઈ છોટાલાલ તથા કાન્તિલાલ જ. દોશીએ ગુણાનુવાદ કરી શ્રદ્ધાંજલિ અપિ હતી. ત્યારબાદ ત્રણ નવકાર ગણું નીચેને ઠરાવ પસાર કર્યો હત– ઠરાવ સ્વ. આગમપ્રભાકર મુનિરાજ શ્રી આગમસાહિત્યના સંશોધક તેમ જ પ્રાપ્ય વિદ્યાના ઉદ્ધારક હતા. આગમ સાહિત્યના અણિશુદ્ધ પ્રકાશન અને સંશોધનનું તેમણે જિંદગીના અંત સુધી કરેલું કામ અદ્વિતીય અને પ્રશંસનીય છે. તેઓશ્રી એક પરમ વિદ્વાન અને સાચા જ્ઞાનપ્રચારક હોવા છતાં સ્વભાવે શાન્ત, સરળ અને નિરભિમાની હતા. આ સંસ્થાએ આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજના સાહિત્ય-સંશોધનના ઉત્તમ કાર્યને બિરદાવવા તેઓશ્રીને ચન્દ્રક અર્પણ કરવા ઠરાવ કરેલ હતા. તે અંગે તેમનું બહુમાન કરવા માટે તેઓ સમક્ષ વારંવાર વિચારો રજૂ કર્યા હતા, પરંતુ તેઓશ્રીએ નમ્ર ભાવે તેમને અસ્વીકાર કર્યો, છતાં સંસ્થાને એ પ્રયાસ ચાલુ હતું. પરંતુ દુઃખની વાત છે કે તે સફળ થાય તે પહેલાં તેઓશ્રી આપણું વચ્ચેથી વિદાય થયા. તેઓશ્રીના સ્વર્ગવાસથી સમગ્ર જૈન સમાજને ન પુરાય તેવી ખોટ પડતાં આ સભા ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરે છે અને તેમના નિર્મળ આત્માને પરમ શાંતિ મળે એમ પ્રાથે છે. (તા. ૧-૭-૭૧) श्री आत्मानन्द जैन सभा, नकोदर श्री आत्मानन्द जैन सभा, नकोदर-श्री आगभप्रभाकर, श्रुतशीलवारिधि मुनिराज श्री पुण्यविजयजी महाराज साहेबके अकाल मृत्युकी खबर बडे दुःखसे सुनी गई। और इस पर सभा बडा शोक व दु:ख प्रगट करती है। इससे श्री जैन संघ नकोदरको बडा भारी आघात पहुँचा है। आगमोंका संशोधन करना व प्रकाशन करना यह महान कार्य इन्हीं समर्थ महापुरुषका था । यह बडी भारी खामी समाजमें पडी है, जिसकी पूर्ति होनी कठिन है। मगर कालके आगे चारा नहीं। हमारी शासनभगवानसे विनीत प्रार्थना है कि इनकी आत्माको स्वर्गमें जगह देकर शान्ति प्रदान करें और साधुसमुदायको इस दुःखको सहन करनेकी शक्ति देवें । यह सभा अपनी श्रद्धांजलि प्रगट करती हैं। શ્રી આત્માનંદ જૈન સભા, અમૃતસર આગમપ્રભાકર શ્રીમાન પુણ્યવિજયજી મહારાજશ્રી જેવા આગમના ઉદ્ધારક તેમ જ અન્ય અનેક ગ્રંથભંડારાના નિર્માતા વિદ્વાન મહારાજશ્રીના સ્વર્ગવાસથી શ્રીસંઘ અમૃતસર બહુ જ દુઃખી થયેલ છે. જેને સમાજને એ ગુરુદેવના જવાથી મહાન ખોટ પડેલી છે, જે અપૂરણીય છે. (તા. પ-૭–૭૧) For Private And Personal Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક [૧૧૮ શ્રી આત્માનંદ જૈન ગુરુકુળ, જગડીઆ આજ રોજ જગડીઆના શ્રી આત્માનંદ જૈન ગુરુકુળના કાર્યવાહક કમિટિના મેમ્બર તથા ગુરુકુળના વિદ્યાર્થીઓને પરમપૂજ્ય શાસન ઉદ્ધારક મહારાજ સાહેબ પંન્યાસજી શ્રી પુણ્યવિજયજી મહારાજ સાહેબના અકાળ અવસાનના સમાચારથી ઘણે જ ખેદ થયા છે અને જૈન શાસનને કળિકાળમાં ઉચ્ચ કોટિના જન મુનિની ખાસ જરૂર છે, ત્યારે આ બન્યું છે, તેથી ઘણું જ દુઃખ થાય છે. પરમકૃપાળુ જિનશાસનદેવ એમના આત્માને કાયમી ચિરશાંતિ બક્ષે એવી પ્રાર્થના (તા. ૧૭-૬-૭૧) श्री आत्मानन्द जैन सभा, जण्डियाला गुरु (अमृतसर) श्री आत्मानन्द जैन सभा जण्डियाला गुरु (पंजाब) की २४-६-७१ की विशेष बैठक आगमप्रभाकर श्रुतशीलवारिधि १०८ जैन मुनि श्री पुण्यविजयजीके अचानक देवलोकगमन पर हार्दिक शोक प्रकट करती है। इनके देवलोकगमनसे जैन जगत तथा संसारके महान् विद्वानोंको भारी आघात पहुंचा है। शासनदेव इन महात्माकी आत्माको शान्ति प्रदान करें। પાલીતાણા જન સંઘની શ્રદ્ધાંજલિ નગરશેઠ શ્રી ચુનીલાલ વનમાળીદાસના પ્રમુખપદે, મેતીશા શેઠની ધર્મશાળામાં મળેલ, ગુણાનુવાદ સભામાં નીચે મુજબ ઠરાવ કરવામાં આવ્યું હત– પાલીતાણા સમસ્ત જૈન સંધની આજની મળેલી આ સભા પંજાબ કેસરી યુગદિવાકર પ. પૂ. આચાર્ય વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ સાહેબના સમુદાયના પ્રવર્તક શ્રી કાંતિવિજયજી દાદાના પ્રશિષ્ય આગમપ્રભાકર પરમપૂજય પુણ્યવિજયજી મહારાજ સાહેબ મુંબઈ મુકામે કાળધર્મ પામતાં ડી દિલગીરી વ્યક્ત કરે છે. સદ્ગતના જવાથી એક તેજસ્વી હીરલાની આપણા સમાજમાં ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. સદ્ગતશ્રીએ આગમ સાહિત્ય અને પ્રકાશનક્ષેત્રે જે સેવા કરી છે તે માટે જૈન સમાજ તેમને ઋણી રહેશે. - શાસનદેવ સદ્ગતશ્રીના પવિત્ર આત્માને ચિરશાંતિ અર્પે અને તેમના જીવનના સદ્ગુણ કિંચિત આપણામાં ઊતરે એવી પ્રાર્થના સાથે શ્રદ્ધાંજલિપૂર્વક આ ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવે છે. (તા. ૧૭-૬-૭૧) શ્રી રજની પારેખ આર્ટસ અને શ્રી કેશવલાલ બુલાખીદાસ કામર્સ કેલેજ, ખંભાત - શ્રી રજની પારેખ આસ અને શ્રી કેશવલાલ બુલાખીદાસ કોમર્સ કોલેજ ખંભાતના આચાર્યશ્રી, અધ્યાપકગણ અને વિદ્યાથીવર્ગની શોકસભા પ્રાચીન શાસ્ત્રના પ્રચંડ વિદ્વાન તથા અગ્રગણ્ય પુરાતત્વવિદ મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજના એકાએક અવસાનથી ઊંડા શોકની લાગણી અનુભવે છે. તેઓશ્રીના અવસાનથી ગુજરાતના સંશોધનક્ષેત્રે ન પુરાય તેવી ખોટ પડી છે. એમના આત્માને પરમ શાંતિ મળશે એવી પરમકૃપાળુ પરમેશ્વરને પ્રાર્થના છે. श्रीसंघ, शिवपुरी यह खबर बडे दुःखसे सुनी गई कि आगमप्रभाकर श्री पुण्यविजयजी महाराजका १४-६-७१ को बम्बईमें देवलोक हो गया है। उनके निधनसे न केवल समाजको ही आघात पहुंचा है, बल्कि For Private And Personal Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ आगमकी शोध करने वाले एक महान् विद्वान् महात्माका इस लोकसे देवलोक चले जानेसे जो धार्मिक कार्य और शोधक्षेत्रको व समाजको आघात पहुंचा है उसकी पूर्ति होना कठिन ही नहीं बहुत असम्भव है। श्री शासनदेवजीसे प्रार्थना है, ऐसी महान् दिव्य आत्माको शान्ति प्रदान करें। और उनके कार्यको चलानेकी किसी महान व्यक्तिको शक्ति देवें, जिससे समाज और धर्मके कार्य चलते रहें। (તા. ૨–૭-૭૨) શ્રી જૈન સોસાયટી જૈન સંઘ, અમદાવાદ પરમપૂજ્ય, આગમપ્રભાકર, શ્રુતશીલવારિધિ મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજ શ્રુતપારગામી વિદ્વાન મુનિવર હતા, અને તેઓશ્રીની શાનદ્ધારને લગતી અનેકવિધ પ્રવૃત્તિઓ તેઓની આદર્શ વ્યુતભક્તિની કીર્તિગાથા બની રહે એવી હતી. તેઓએ પોતાનાં કર વરસ જેટલા દીર્ધ દીક્ષા પર્યાય દરમ્યાન જીવનભર જ્ઞાને પાસના, શાસ્ત્રસંશોધન, જ્ઞાનપ્રચાર અને જ્ઞાનની બહુમૂલ્ય સામગ્રીના રક્ષણનું સંતોષકારક કાર્ય પૂરી નિષ્ઠા અને એકાગ્રતાથી કરતાં રહીને, પોતાના દાદાગુરુશ્રી તથા ગુરુશ્રીના જ્ઞાનેદારના સંસકારવારસાને વિશેષ ગૌરવશાળી બનાવ્યો હતો. તેઓની વિદ્વત્તા અને જ્ઞાનોદ્ધારની પ્રવૃત્તિને લાભ દેશ-વિદેશના વિદ્વાનેને બહેળા પ્રમાણમાં મળતે રહેતો હતો. અને તેથી તેઓશ્રીની સુવાસ વિદેશ સુધી પ્રસરી હતી. વળી, શ્રમણજીવનના સારરૂ૫ સમભાવથી તેમ જ નિખાલસતા, ઉદારતા, સરળતા, નિરભિમાનવૃત્તિ, સત્યપ્રિયતા જેવા સદ્દગુણોથી તેઓનું જીવન વિશેષ ઉપકારક અને શોભાયમાન બન્યું હતું. આવા એક જ્ઞાનચારિત્રસંપન્ન મુનિવરને મુંબઈમાં વિ. સં. ૨૦૨૭ના જેઠ વદિ ૬, તા-૧૪-૬-૭૧ સોમવારના રોજ સ્વેગવાસ થતાં જૈન સોસાયટી જૈન સંઘને તથા ભારતીય વિદ્યાને દેશ-વિદેશના વિદ્વાનને બહુ મોટી ખોટ પડી છે. | સ્વર્ગસ્થ પૂજ્ય મુનિવરશ્રીએ આપણા જૈન સોસાયટી જૈન સંઘની વિનંતીથી આપણી સોસાયટીમાં બે ચાર્તુમાસ કર્યા હતાં, તે દરમ્યાન તેઓની વિદ્વત્તા અને હૃદયસ્પર્શી ધર્મદેશનાને ઘણે લાભ મળ્યો હતો. તેઓને આ ઉપકાર આપણે વીસરી શકીએ એમ નથી. શ્રી જૈન સંસાયટી જૈન સંઘની આ સભા પરમપૂજ્ય મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજના સ્વર્ગવાસ અંગે ઊંડી વેદનાની લાગણી દર્શાવે છે. અને તેઓશ્રીની અનેકવિધ શાસનસેવાઓની ખૂબ ખૂબ અનુમોદના કરવા સાથે તેઓશ્રીને ભાવપૂર્વક વંદન કરે છે અને પ્રાર્થના કરે છે કે તેઓના પગલે ચાલવાની બુદ્ધિ, શક્તિ અને ભાવના જન સંઘમાં પ્રગટે. (તા. ૫-૭-૭૧) श्री. आत्मानन्द जैन सभा, होशियारपुर सकल श्रीसंघ होशियारपुर अपने परमपूज्य महामुनि विद्याभूषण, जैनरत्न, महान साहित्यकार, आगमप्रभाकर मुनि श्री पुण्यविजयजी महाराजके देवलोक-गमनके समाचार पर महान् हार्दिक संवेदना प्रकट करता है । गुरुवरका सारा जीवन त्याग, तप और महान साधनाका जीवन रहा । आपका साहित्यप्रेम और महान साहित्यसेवा अद्वितीय है, जिसके लिए जैन समाज आपका महान् ऋणी है । जैन-जनेतर सभी विद्वान् आपका हार्दिक मान करते थे। आप ज्ञान और गुणोंके भंडार थे। आपके वियोगसे जैन समाजको ऐसा आघात पहुंचा है, जिसकी क्षतिपूर्ति होनी असम्भव है । अतः सकल संघ गुरुवरके प्रति अपनी हार्दिक श्रद्धांजलि अर्पित करता है और शासनदेवसे उनकी आत्माको शान्तिकी प्रार्थना करता है। गुरुवर अमर रहें । (ता. १७-६-७१) For Private And Personal Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક A [૧૨૭ શ્રી જૈન પ્રગતિ મંડળ, પાલીતાણા પ્રાચીન ભંડારના ઉદ્ધારક વિદ્વાન મુનિવર્ય શ્રી આગમપ્રભાકર પૂજ્ય પુણ્યવિજયજી મહારાજશ્રી મુંબઈ મુકામે કાળધર્મ પામતાં આ સંસ્થા ઊંડા શે કની લાગણી અનુભવે છે. સ્વ. મુનિવર્યશ્રીએ પ્રાચીન ગ્રંથના સંશોધન-પ્રકાશન માટે જીવન અર્પણ કર્યું હતું. શ્રુતજ્ઞાનના પુરસ્કર્તા અને પુનરુદ્ધારક સ્વ. વિદ્વાન મુનિવર્યશ્રીના નિધનથી જૈન સમાજને અને શાસનને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. પૂજ્યશ્રીના પવિત્ર આત્માને શાસનદેવ ચિરશાંતિ અર્પે. (તા. ૧૬-૬-૭૧) નવગુજરાત કેલેજ-પરિવાર, અમદાવાદ પ્રજ્ઞા અને શીલસપન મહામુનિવર, આગમપ્રમાકર મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજના કાળધર્મના સમાચાર સાંભળીને નવગુજરાત કોલેજ-પરિવાર ઊંડા દુઃખની લાગણી અનુભવે છે. તેઓશ્રીએ જૈનધર્મ અને સંસ્કૃતિના શાસ્ત્રવારસાને જગત સમક્ષ રજૂ કરીને ભારતીય સાહિત્યની અપૂર્વ સેવા કરી હતી. જેસલમેરથી માંડીને ભાવનગર સુધીના ગ્રંથભંડારોને વ્યવસ્થિત કરી, એના તલસ્પર્શી અવગાહન દ્વારા સૂચિ બનાવીને કેટલાય અજ્ઞાત ગ્રંથોની દેશ-વિદેશના અભ્યાસીઓને અમૂલ્ય માહિતી પૂરી પાડી હતી. - પ્રાચીન જૈન ગ્રંથોના ઉદ્ધારક તરીકેની તેમની સેવા કદીય ભુલાશે નહીં. તેમના હાથે સંપાદિત થયેલા પ્રાચીન ગ્રંથ સંપાદનની દૃષ્ટિએ આજે પણ આદર્શ ગણાય છે. વિશેષ તે, આગમગ્રંથોનું ખૂબ પરિશ્રમપૂર્વક સંપાદન કર્યું, ને એથી જ સહુએ “આગમપ્રભાકર” બિરુદથી એમને નવાજી દીધા હતા. જ્ઞાનના આ વિરલ ઉપાસક પાસે હસ્તલિખિત અને છાપેલાં ત્રીસ હજાર જેટલા ગ્રંથ હતા. એમની આ સેવા જોઈને ગયે વર્ષે અમેરિકાની ઓરીએન્ટલ સોસાયટીએ માનદ સભ્યપદ આપીને એમના સંશોધનકાર્ય પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. ઊંડા દુઃખની લાગણી અનુભવતા નવગુજરાત કોલેજ પરિવારને લાગે છે કે એમની નિવ્યજ સાધુતા અને પ્રકાંડ વિદ્વત્તાની ખેટ માત્ર ગુજરાતને જ નહીં, પણ ભારતને અને વિદ્યા પ્રેમી જગતને સાલશે, એ નિઃશંક છે. (તા. ૧૫-૬-૧૯૭૧), શ્રી કૃષ્ણનગર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંધ, સૈજપુર બોઘા (અમદાવાદ) આગમપ્રભાકર પૂજ્ય મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ સાહેબના કાળધર્મના સમાચાર સાંભળી અમારો સંઘ અત્યંત દુઃખમય આઘાતની લાગણી અનુભવે છે. કાળક્રમે નષ્ટપ્રાય થતા જતા જૈનદર્શનને અને આગમસાહિત્યને દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણે કરેલ ઉદ્ધાર પછી તેના જેવું અને તેથીય કદાચ વિકટ કાર્ય પૂજ્ય મુનિરાજ શ્રી પુણ્યવિજયજીએ આવ્યું હતું. દરેક આગમની શુદ્ધ વાચનાઓ સંશોધન પછી તૈયાર કરવી, અસ્તવ્યસ્ત થઈ ગયેલ પુસ્તકને વ્યવસ્થિત ક્રમમાં ગોઠવવાં, પુસ્તકોનાં પાનાં, જે એકબીજામાં મિશ્ર થઈ ગયાં હોય, ઉધઈ ખાઈ ગઈ હોય કે ચોટી ગયાં હોય, શાસ્ત્રાનુસાર તેમને વ્યવસ્થિત રીતે ગોઠવવાં, શુદ્ધ ગાથાઓ અને તેના અર્થને બરાબર ગોઠવવા વગેરે કાર્ય કંઈ નાનું સૂનું ન હતું, કારણ કે જૈન શાસ્ત્રો તે સાગરથી વિશાળ છે. અને તેય પાછું એકાદ જ્ઞાન ભંડારને અનુલક્ષીને નહીં, પરંતુ જેટલા જેટલા પ્રાચીન જૈન ભંડારો હતા-પાટણ, ખંભાત, જેસલમેર વગેરે વગેરે–તે બધાને પણ જીર્ણોદ્ધાર કરવો એ કપરું કાર્ય હતું. શક્ય તેટલે વધુમાં વધુ સમય પૂજ્યશ્રીએ આ કાર્ય પાછળ ખર્ચીને પિતાનું જીવન તે જ્ઞાનયજ્ઞમાં આપીને સ્વકલ્યાણ કરી ગયા છે જ, પરંતુ સાથે સાથે આપણા માટે જ્ઞાનને શુદ્ધ વારસો મૂકી આપણું કલ્યાણ માટે પણ રસ્તે ખોલતા ગયા છે. પૂજ્યશ્રીના કાર્યને આગળ ધપાવી અને પૂર્ણ કરવામાં યથાશક્તિ ભેગ આપીએ એ જ સાચી શ્રદ્ધાંજલિ ગણાશે. (તા. ૨૪-૬-૭૧) ૧૬ For Private And Personal Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૨ ] શ્રી આત્માનઢ પ્રકાશ Prakrit Text Society, Ahmedabad Agamaprabhakara Muni Shri Punyavijayji's death is a great loss to the Prakrit Text Society. He was not only one of the founders of the Society but was the soul of the Society. Most of the books published by the Society are edited by him. Not only the Society but the scholars of Indian culture have lost by his death, a sympathetic and profound guide in various fields of Ancient and Medieval Indian Studies He was always ready to help any of the scholars from India and abroad, especially by providing them the mss which were not available to them otherwise. The members of the Managing body of the Society pray that his soul may be in peace. (16-8-73) શ્રી જૈન ઉદ્યોગ કેન્દ્ર, પાલીતાણા Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન આગમાનું સંશાધન કરનાર અને પ્રાચીન પુસ્તકાના જીર્ણોધાર કરનાર આગમપ્રભાકર મુનિવર્યું - શ્રી મુબઈ મુકામે કાળધર્મ પામતાં જૈત ઉદ્યોગ કેન્દ્ર ઊંડા આઘાત અનુભવે છે અને ખેદ વ્યક્ત કરે છે. વિદ્વાન મુનિવના અવસાનથી સાહિત્ય અને જ્ઞાનક્ષેત્રે ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. પૂજ્ય મુનિવર્યશ્રીના પુણ્યાત્માને શાસનદેવ ચિરશાંતિ બક્ષા (તા. ૧૬-૬-૭૧) श्री आत्मानन्द जैन हायर सैकण्डरी स्कूल, लुधिअना हम श्री आत्मानन्द जैन हायर सैकण्डरी स्कूलकी कार्यकारिणीके समस्त सदस्य आगमप्रभाकर, प्रवरगीतार्थ, आगमसेवी, शासनोद्दीपक मुनिपुंगव श्री पुण्यविजयजी महाराजके असामयिक निधन पर हार्दिक शोक प्रकट करते हैं । गुरुदेव जैन शासनके एक अतीव प्रकाशमान नक्षत्र थे । व उनकी साहित्यिक सेवायें चिरस्मरणीय रहेंगी । ऐसी कर्मठ विभूतिकी क्षतिपूर्ति सर्वथा असंभव है । शासनदेव दिवंगत सन्त शिरोमणिकी वियुक्त आत्माको शान्ति प्रदान करें । જૈન સંધ, અધેરી ( મુંબઈ ) તા. ૨૭-૬-૭૧, રવિવારના રોજ સવારના શ્રી અધેરી જૈન સઘની સભા, જૈન ઉપાશ્રયમાં, પન્યાસ શ્રી લવંતવિજયજીના સાંનિધ્યમાં મળી હતી. સભામાં મુનિવરા તથા અન્ય વક્તાઓએ મહારાજશ્રીને પેાતાની શ્રદ્ધાંજલિ આપી હતી. જૈન સધ, ગોરેગાંવ (મુંબઈ) તા. ૨૪-૬-૭૧, ગુરુવારના રાજ રાતના શ્રી ગારેગાંવ શ્રીસની સભા શ્રી શનાભાઈ તલકચંદના પ્રમુખપદે મળી હતી. શરૂઆતમાં સંધના ટ્રસ્ટી અને મહારાજશ્રીના વયાવૃદ્ધ શિષ્ય મુનિ શ્રી જયભદ્રવિજયજીના પુત્ર શ્રી રમણભાઈ શાહ, શ્રી જૂઠાભાઈ, જનશક્તિવાળી શ્રી ચીમનભાઈએ મહારાજશ્રીને શ્રદ્ધાંજલિ અર્પણુ કરી હતી. શ્રી રમણભાઈએ મહારાજશ્રીની નમ્રતા અને સાધુતાના ઉલ્લેખ કરી જણાવેલું કે મારા પિતાશ્રીએ ગુરુદેવ પાસે મેાટી ઉમરે દીક્ષા લીધી હતી અને તેએ એમના શિષ્ય હતા, છતાં મહારાજશ્રીને એમની સાથેના વ્યવહાર એક ભાઈના જેવા હતા. પ્રમુખશ્રીના વક્તવ્ય બાદ સભા પૂરી થઈ હતી. (“જનશક્તિ” દૈનિક, મુબઈના તા. ૨૬-૬-૭૧ના અંકના આધારે.) For Private And Personal Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંસ્થાઓ, સંઘ તથા વ્યક્તિઓના કાગળો અને તારેમાંથી For Private And Personal Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org American Oriental Society, Yale Station, New Haven A few days ago, this office received the sad news of the death last month of Muni Punyavijayaji, who was an honorary member of the American Oriental Society. Acharya Shri Kailassagarsuri Gyanmandir On behalf of the Society, I would like to express condolences to you, as a leading member of his Jaina Samgha. We were greatly honored at his willingness to associate his name with ours, and we are most grieved at his passing. Hugh M. Stimson Secretary-Treasurer; 12-7-71. Oriental Institute, Baroda Notice The Oriental Institute will remain closed to-day after 2-30 p. m. as a mark of homage to the late Agamaprabhakar Munishri Punyavijayaji Maharaj, great scholar of Prakrits and Ancient Manuscripts. B. J. Sandesara Director; 15-6-71. Shri Sohanlal Jaindharma Pracharak Samiti, Amritsar I, on behalf of myself and the Samiti, offer our condolence on the passing away of the Agam Prabhakar Shree Punya Vijaya ji. He was a great scholar especially learned in Jaina Agamas. He leaves a void not to be easily filled. Harjas Rai Jain Hony. Secretary; 6-7-71. For Private And Personal Use Only The Stock Exchange, Ahmedabad We are in receipt of your telegram intimating sad demise of Munishri Punyavijayaji. The members of our Stock Exchange paid homage to Munishri Punyavijayaji by closing the Market one hour earlier than schedule time. Mahendrakumar Chandulal President; 15-6-1971. Page #150 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી પુણ્યવિજયજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક ... [१२५ સંસ્થાઓ તથા સંધના પત્રોમાંથી– राजस्थान प्राच्यविद्या प्रतिष्ठान, जोधपुर यह समाचार पढकर हमें हार्दिक दुःख हुवा कि श्रीमान् पूज्य मुनि पुण्यविजयजीका निधन हो गया। प्रतिष्ठानसे मुनिजी महाराजका संबंध इसके स्थापना-कालसे ही रहा है और उनके सहयोगसे अनेक महत्त्वपूर्ण कार्य संपादित किये गये हैं। प्रतिष्ठान-परिवार दिवंगत आत्माको शान्तिके लिए प्रार्थना करता है। (पुरुषोत्तमलाल मेनारीआ; १७-६-७१) શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર આગમપ્રભાકર શ્રુતશીલવારિધિ મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજના કાળધર્મ પામ્યાના અત્યંત દુઃખદ સમાચાર તારથી મળ્યા. આ સભાને તે એક ધારસ્તંભ તૂટી પડ્યો. જગતના વિદ્વાનોને એક મહાન સંશાધકની ખોટ પડી છે. જૈન સમાજને એક મહાન માર્ગદર્શક મુનિવરની લાંબા સમય સુધી ન પુરાય તેવી ખોટ પડી છે અને આ સભા ઉપર તે વજાઘાત જેવું થયું છે. તેઓશ્રીની પુણ્ય સ્મૃતિમાં એકાદ પુસ્તક બહાર પાડવા અમારી ઈચ્છા છે. અમે આપ સહુ ગુરુ દેવોના આશીર્વાદ અને સહકાર માગીએ છીએ. (पू. मा. श्री. वियसभुसूरि० भ७।२।०८ S५२ सणेश पत्रमाथी) (भाभय यांप|ी शाड, प्रभुम; ता. २४-१-७१) श्रीसंघ तथा श्री आत्मानन्द जैन सभा, सामाना श्री आगमप्रभाकर श्रुतशीलवारिधि मुनिराज श्री पुण्यविजयजी महाराज साहेबका बम्बइमें देवलोक हो गया। हम जैन समाजके लिये यह घटना कितनी भारी थी जो कि हमारे दिलोंसे दूर नहीं हो सकती । वह एक जैन समाजकी महान ज्योति थे, जिससे जैन समाज वंचित हो गया है। क्या किया जाये ? कोई पेश नहीं चलती । उन्होनें एक महान ज्ञानके उपलक्ष्यमें पुण्य पर विजय पा ली थी। हमारे प्रधानजी ला० सागरचन्दजीने बम्बईमें उनसे कुछ शास्त्रके मुतालिक मामूली बातें की थी। उनकी मधुर वाणी और उनकी सीरियतसे भरी हुई गर्जना थी वो हमारे दिलों पर अबतक याद हैं। ऐसे महापुरुष कम मिलते हैं। दुर्भाग्यकी बात है, ऐसे बेवक्त उनका चला जाना । जैन समाज वह जगह पूरी नहीं कर सकेगा। बहुत दिनोंकी बात है, सामानाके भंडारको देखनेके लिये एक पंजावी सरदार साहिब आये; उनसे बातचीत होते समय उन्होंने जिकर किया कि मैं श्री पुण्यविजय महाराजजीको मिलकर आया हूँ। वह महाराज पुण्यविजयजीकी बहुत तारीफ करते थे। हम समझते हैं, वो जैन समाज के विद्वान् नहीं थे बल्कि विश्वके विद्वान् थे । वो देवलोकमें भी जैन समाजकी अपनी करुण दृष्टिसे मेहरकी नजर रखेंगे । वो एक महान् पुरुष थे, Reformer थे, विश्वके विद्वानोंमें उनका नाम था । (ता. १-७-७१) श्री आत्मवल्लभ जैन पंजाबी संघ, आगरा समाचार पत्रोंमें आगमप्रभाकर मुनि श्री पुण्यविजयजी महाराजका बम्बइमें निधन पढकर बहुत दुःख हुआ । जैन समाजको बहुत बडा धक्का लगा है। (रघुवीरकुमार जैन, मंत्री; ता. १९-६-७१) For Private And Personal Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૨૬] શ્રી આત્માનંદ પ્રકાશ શ્રી યશોવિજ્ય જૈન ગ્રંથમાળા, ભાવનગર પરમપૂજ્ય આગમપ્રભાકર, શાંતમૂર્તિ મુનિ મહારાજ શ્રી પુણ્યવિજયજી મહારાજના સ્વર્ગવાસથી દિલને ભારે આંચ લાગ્યો. તેઓશ્રીની વિદ્વત્તા, સહૃદયતા, ઉમદા વિચારશ્રેણી તથા જિંદગીભર જૈન આગમ, તેને લગતાં સાહિત્યપ્રવૃત્તિનાં કાર્યો અને ગ્રંથભંડારોને વ્યવસ્થિત કરવાની અમૂલ્ય સેવા આંખ સામે તરવરી રહેલ છે ધન્ય એ મહાપુરુષને ! તેમણે તે જિંદગીની બરાબર સાર્થકતા કરી જાણી. તેઓ શ્રીની ગેરહાજરીથી આપના સમુદાયમાં તે ખોટ પડી છે, પણ સમગ્ર જૈન સમાજને તેઓશ્રીની જે મોટી ખોટ પડી છે તે પુરાશે કે કેમ તે વિચારવા લાયક પ્રશ્ન છે. (ગુલાબચંદ લલ્લુભાઈ શાહ, પ્રમુખ, તા. ૧-૭-૭૧) શ્રી દેશાઈપિલ જૈન પેઢી, સૂરત પૂજ્ય આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજી મહારાજના કાળધર્મના સમાચાર શહેરમાં વિજળીવેગે પ્રસરી જતાં સુરત જૈન સંઘ શેકસાગરમાં ડૂબી ગયા છે. એમના આત્માને શાંતિ પ્રાપ્ત થાઓ. એમના નિધનથી જૈન સમાજ વધુ ગરીબ બને છે, જે ખટ લાંબા સમય સુધી સાલશે. (કિશોરભાઈ વી. શાહ, મેનેજર, તા. ૧૫-૬-૭૧) श्रीसंघ (श्री आत्मानन्द जैन महासभा), चण्डीगढ महाराज श्री पुण्यविजयजीके जैन जगतसे अचानक अलैदा हो जानेकी सख्त दुःखभरी खबर पढी । पढकर बेहद दुःख पहुंचा। इसमें जराभर भी शक नहीं कि आज जैन जगत इस अनमोल रत्नसे महरूम हो गया है, जिसने जन इतिहासको चार चांद लगायें और इतिहासके जीवनको अमर बनानेके लिए अपना जीवनका जीवन दे दिया। श्री महाराज साहिबकी जुदायगी पर आज तो इतिहासका पन्ना पन्ना दुःखके सागरमें डूबा हुआ होगा, मगर कालके आगे पेश नहीं चलती । हम तो यकीन करते हैं कि उनकी आत्मा और आत्माके पवित्र नयन सदा हमारे इतिहासकी साथ-सम्भालमें रहेंगे और सदा जैन जगतको अपने प्यार और महान विद्वत्ताका अमृत पिलाते रहेंगे। (નાગરવ, વારૂર પ્રેસીડેન, તા. ૩૦- ૭૨) શ્રી સંધ, રાંદેર સમાચાર મંગળવારે ગામમાં વિજળીવેગે પ્રસરી જતાં જૈન સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. તેમના નિધનથી જૈન સમાજને ન પુરાય એવી ખેટ પડી છે, જે ખેટ લાંબો સમય સુધી સમાજને સાલશે. (રતિલાલ ચુનિલાલ સંઘવી, ઉપપ્રમુખ તા. ૧૬-૬-૭૧). श्री आत्मानन्द जैन महासभा पंजाब, अम्बाला शहर यह जानकर कि हमारे पूज्य मुनि श्री पुण्यविजयजी महाराजका स्वर्गवास हो गया है, समस्त श्रीसंघ शोकमग्न हो गया। उनके कारण पंजाब श्रीसंघको सामाजिक जागृति एवं धर्मप्रभावनाकी अपूर्व प्रेरणा मिलती रहती थी। आज जो पंजाबमें जैन समाजका विकास हुआ है उसके पीछे महाराजश्रीजीकी प्रेरणा और आशिषका बल था । आज उनके स्वर्गवासका समाचार सुनकर तो श्रीसंघ अपने માપવો નાથ-સી સમક્ષને સ્ટહૈા તા. ૨૬-૭૨). For Private And Personal Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક શ્રી સિદ્ધક્ષેત્ર જૈન મોટી ટોળી, પાલીતાણા પૂજ્યશાસનદીપક, આગમપ્રભાકર પૂ પુણ્યવિજયજી મ. સા. ના કાળધર્મના સમાચાર જાણી અત્યંત આધાત થયા છે. શાસનના એક ભવ્ય તેજસ્વી દીવડા બુઝાઈ જતાં શાસન વિશેષ રંક બન્યુ છે. સાહિત્યક્ષેત્રે પૂજ્યશ્રીએ કરેલ કાર્ય માટે જૈન સમાજ હમેશાં તેમના ઋણી રહેશે. સદ્ગતના સ્વર્ગગમનથી આપણને ન પૂરી શકાય તેવી ખેાટ પડી છે. [૧૨૭ ( રતિલાલ વૈલચંદ ઝવેરી; વ્રજલાલ પાનાચંદ વારા; શાંતિલાલ ચત્રભુજ ગાંધી; ગારધનદાસ દેવચંદ ધામી; તા. ૧૫-૬-૭૧ ) શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંધ, ધંધુકા તેઓશ્રીના કાળધર્મના દુ:ખદ સમાચારથી અમારા શ્રીસંઘ ખૂબ ઊંડા દુઃખની લાગણી અનુભવે છે. તેઓશ્રીની અમારા શ્રીસંધ પ્રત્યે ખૂબ લાગણી હતી. અત્રેના શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમદિર અને પૌષધશાળાના મકાનનુ' ઉદ્ઘાટન શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈના શુબ હસ્તે થયેલ તે પ્રસગે તેઓશ્રી અત્રે પધારેલા, તેથી વિશેષ પરિચય થયેલા. જેમણે આખી જિંદગી શ્રુતજ્ઞાનની ભક્તિ અને ઉપાસના કરી જૈન શાસન ઉપર મહાન ઉપકાર કર્યા છે. તેઓશ્રી જતાં જૈન શાસનમાં ન પુરાય એવી ખેાટ પડી છે. ( ગાંધી પેાપટલાલ પાનાચંદ; શા. લહેરચંદ નાગરદાસ; ચીમનલાલ ચત્રભુજ ખેલાણી; તા. ૧૬-૬-૭૧) श्री जैन श्वेताम्बर मूर्तिपूजक संघ, अंबाला शहर आगमप्रभाकर शान्तमूर्ति श्रुतशीलवारिधि मुनि श्री पुण्यविजयजीके देवलोकगमन पर श्रीसंघ अम्बाला शहर हार्दिक शोक प्रकट करता है । इनके चले जानेसे बडी भारी कमी हो गई है । इनके चले जानेसे जैन समाजको ही नहीं बल्कि विश्वभर के विद्वानोंमें बडी भारी कमी हो गई है । और आगम-संशोधन और प्रकाशनमें बडी भारी रुकावट पड जानेका अन्देशा है। ये जगह पूरन होनी असम्भव है । (ત્રિયવાન લન, મન્ત્રી; તા. ૨૬-૬-૭૬ ) શેઠ શાન્તિલાલ વમાનની પેઢી, પાલેજ પૂજ્ય આગમપ્રભાકરના સ્વર્ગવાસના સમાચાર સાંભળી આખા ગામમાં ખૂબ શોક છવાઈ ગયા છે. મમના માનમાં કાલે સવારે શૅકસભા રાખવામાં આવી છે. અને તેમના નિમિત્તે ધર્મક્રિયા અને ખીજા યોગ્ય કાર્યક્રમ રાખવામાં આવશે. (ચીમનલાલ છેોટાલાલ પાટણવાળા, સેક્રેટરી; તા. ૧૫-૬-૭૧ ) श्री आत्मानन्द जैन सभा, रोपड For Private And Personal Use Only संस्कृतियों के इन मार्गों पर प्रकाण्ड विद्वान् और लोकरक्षक महापुरुष और लोकरंजक देवता और कलाके उपासक आये और ऐसी दिव्य विभूतिओंके भी इन मार्गों पर दर्शन हुवे, जिनके तपोमय जीवनने, जिनकी संयम साधनाने, जिनकी प्रखर प्रतिभाने जगजीवोंके उद्धार में योगदान दिया । ऐसे ही संयमोपासक, तपस्वी, प्रतिभाशाली, आगमप्रभाकर, आचार्य श्री पुण्यविजयजी महाराज हुये हैं, जिनका कि आषाढ वद पण्ठीको बम्बई में देवलोकगमन हुआ । इस समाचारको सुनकर रोपडमें शोक छा गया है । उनके जाने से जैन समाजमें हीं नहीं बल्कि विश्वभर के विद्वानों में बडी भारी कमी हो गई है । आगमोंका संशोधन करना व प्रकाशित करना, महान् कार्य इन्हीं समृद्ध महापुरुषका था । ( વહવન્દ્ર જૈન; તા. ૧૮-૭-૭૬ ) Page #153 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૮] શ્રી આત્માનંદ પ્રકાશ શ્રી આત્માનંદ જૈન ગુરુકુલ, ઝઘડિયા આપશ્રીના તરફથી પરમપૂજ્ય પરમોપકારી આગમપ્રભાકર પુણ્યવિજયજી મહારાજ સાહેબના કાળધર્મ પામ્યોને સમાચાર તારથી જાણી શ્રી જૈન સંઘ સમસ્તને તેમ જ હમેને અંગત તથા ઝઘડિયા શ્રી અસ્મિાનંદ જૈન ગુરુકુળની કમિટિના સભ્યોને ઘણે આઘાત થયો છે. એમના કાળધર્મ પામ્યાથી આખા જૈન સમાજને ઘણી મોટી ખોટ પશે. સંઘ તરફથી આવતી કાલે શોકસભા રાખવામાં આવી છે. આપણા પૌરાણિક પુસ્તકોનો, વૃદ્ધાવસ્થા તેમ જ શારીરિક અશક્તિ હોવા છતાં, ઉદ્ધાર કરવામાં તેઓશ્રીએ જે જહેમત ઉઠાવી છે તે ઉપકાર ચિરંજીવ રહેશે. (શા. મૂલચંદ લક્ષ્મીચંદ, તા. ૧૫-૬-૭૧) __ श्री आत्मानन्द जैन हाईस्कूल, अम्बाला सीटी जैन भण्डारों और हस्तलिखित ग्रथोंकी शोध करने वाले, जैन इतिहास व आगमके प्रतिष्ठित विद्वान्, आगभप्रभाकर मुनिपुंगव श्री पुण्यविजयजीके देवलोक गमन पर प्रबन्ध समिति हार्दिक दुःख તથા શો પ્રવેટ વરતી હૈ વૈન શાસન સનીય સેવા ! (તા. ૨૮-૭-૭૨) શ્રી ભરૂચ જૈનધર્મ ફંડ પેઢી, ભરૂચ પરમપૂજ્ય આગમપ્રભાકર, પુરાતત્વવેત્તા, પૂજ્ય શ્રી પુણ્યવિજયજી મહારાજ સાહેબના કાળધર્મ પામ્યાના સમાચાર જાણ અત્રેના સકળ સંઘે ખૂબ જ આઘાત અનુભવ્યું છે. પૂજ્યશ્રી આપણા મહાવિદ્વાન સાધુ સમુદાય પૈકીની આગલી હરોળના વિદ્વાન હતા, અને આપણા આગમના સંશોધન ક્ષેત્રે તેઓશ્રીએ આપેલ ફાળા અમૂલ્ય છે. તદુપરાંત પણ તેઓશ્રીએ અનેક ક્ષેત્રમાં સંશોધન કરેલ છે. પૂજ્યશ્રીની અજોડ વિકતા તથા અનેકવિધ શાસનસેવાનાં કાર્યોથી તેઓશ્રીનું નામ જૈન શાસનના ગગનમાં સદાય ચમકતું અને પ્રકાશનું રહેશે. અને તેઓશ્રીની ખોટ પુરાવી અતિ મુશ્કેલ છે. (સુરેશ ગટુભાઈ નાણાવટી; તા. ૧૬-૬-૭૧) श्री आत्मवल्लभ प्रेम भवन प्रवन्धक कमेटी, दिल्ली श्री आत्मवल्लभ प्रेम भवन (तपागच्छीय उपाश्रय) प्रबन्धक कमेटी व श्री जैन श्वेताम्बर तपागच्छ संघ दिल्लीकी यह सभा आगमप्रभाकर मुनि श्री पुण्यविजयश्रीजी महाराजके देवलोकका समाचार ज्ञात कर हार्दिक दुःख प्रकट करते हैं। (અક્ષયકુમાર તૈન, મસ્ત્રી, તા. ૨૬-૬-૭૨) श्री आत्मानन्द जैन हायर सैकडरी स्कूल, लुधियाना आगमप्रभाकर, गीतार्थप्रवर, सन्तशिरोमणिके स्वर्गारोहणका समाचार हमारे लिए तथा समस्त जैन शासनके लिए वज्रपातके समान हैं। उनकी असंख्य सेवाए चिरस्मरणीय रहेंगी। आज उनके चले जानेसे एकवार फिर जैनसमाज अपने आपको अनाथ-सा महसूस कर रहा है। सचमुच, वे जैनशासनके पुंजीभूत गौरव थे। उनकी क्षतिपूर्ति असंभव है। (ાનવુમાર જૈન, મંત્રી, તા. ૧-૭-૭૧) For Private And Personal Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી પુષ્યવિજયજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક [૧૨૯ શ્રી તપગચ્છ જૈન સંધ, વાંકાનેર પૂજ્ય આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી સમાધિપૂર્વક કાળધર્મ પામેલ છે તે જાણીને શ્રી સંઘને દુઃખ થયેલ છે. શ્રીસંઘમાં આવા પવિત્ર અને આગમપ્રભાકર મુનિરાજની બેટ પડેલ છે. (જીવરાજ સૌભાગચંદ મહેતા; તા. ૧૬-૬-૭૧) श्री जैसलमेर लौद्रवपुर पार्श्वनाथ जैन श्वेताम्बर टस्ट्र, जैसलमेर यह नहीं समझा था कि एकाएक गुरुदेव हमारे बीचसे चले जायेंगे । बल्कि भावना थी कि एक दफा जैसलमेर फिर लाना । भवितव्यताको कोई टाल नहीं सकता। . (માનમઢ વોદિયા; તા. ૬-૭-૭૨) શ્રી ઊંઝા જૈન સંઘ, ઊંઝા પુણ્યાત્મા આગમપ્રભાકર, મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજશ્રીના સ્વર્ગગમનના સમાચાર સાંભળી અમારા શ્રી સકળ સંધમાં ઘેરા શોકની લાગણી પ્રસારિત થઈ છે. પૂજ્ય મુનિશ્રીનું આગમનું કામ અધૂરું જ રહ્યું તેથી વિશેષ એનું કારણ છે. (શા. પૂનમચંદ વાડીલાલ; તા. ૧૬-૬-૭૧) તાસંદેશા [ જૈન સંઘ તથા સંસ્થાઓ તરફથી આવેલ તારસંદેશા પૂનામાં પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજ તથા મુંબઈમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલય, શ્રી આત્માનંદ જૈન સભા અને શ્રી વાલકેશ્વર જૈન સંઘ ઉપર આવ્યા હતા. એમાંથી થોડાક તારે અને બાકીના તાર મોકલનારાઓની યાદી અહીં આપી છે.] The Institute deeply mourns the Nirvana of the reverend Punyavijayaji Maharaj. -Dr. Vaidya, Bhandarkar Institute, Poona. We Jains in Ahmedabad are extremely shoeked to received the news of eternal Samadhi of Pujya Agamprabhakar Shri Punyavijayaji Maharajshri. We pay our homage and profound reverance to the great learned scholar of Jain Sadhu Samaj. -- Jain Sangh, Ahmedabad. Extremely grieved to hear sad demise of Pujya Shree Punyavijayji, a jewel of Jain Sangh for last 500 years and for work done of 500 years. We are specially grieved as Kapadwanj was his birth-place. May his soul rest in peace. -Jain Sangh, Kapadwanj. For Private And Personal Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 230 ] શ્રી આત્માનંદ પ્રકાશ Shocked to hear sudden unexpected death of Pujya Shri Punyavijayaji. Jain Community of India, Indian and foreign research scholars are highly indebted to him, Services rendered by him in research of Agamsutras and other religious Granthas are highly memorable. Jain community and entire nation has lost a world-famous research magnet May god bestow on him eternal peace. -- Jain Sangh, Atmanand Jain Upashraya, Mahavir Jain Vidyalaya, Baroda. Received wire. Whole Jain community at a loss by losing Shri Punyavijayji. His devotion to ancient scripts and literature was unique. May his soul rest in peace, -Dr. Mahasukhlal Mehta and Jain Sangh, Junagadh. Sad demise of Agamprabhakar Shri Punyavijayaji Maharaj a great loss to Jain community and students of Jainology and Indology. Void difficult to fill in. Pray eternal rest to the departed soul. ---Atmanand Jain Sabha, Delhi. Hearing about passing away of Pujya Agamprabhakar Shri Punyavijayji Maharaj we have done Devavandan. We have really lost a holy learned saint. His is an unbearable loss to Jain society and nation at large. Wish his soul may enjoy eternal peace - Jain Sangh, Limbdi. Heard news Agamaprabhakar's sad demise with profound regret. Jain Samaj has lost most learned philosopher whose gap will remain unfilled. May his soul rest in bliss, - Jain Samaj, Dr. Vallabhdas, Morvi. Received. Pujya Agamprabhakar Punyavijayji has done unforgettable deed to the Jain community. His name will remain till eternity. May the departed soul remain in peace. -- Atmanand Jain. Sabha, Amritsar. Extremely grieved for Kaldharam of Agamprabhakar Punyavijayaji Maharaj. Jain Shasan deprived of invaluable jewel. May his soul rest in peace. -Shri Chandraprabhu old temple, Mysore. For Private And Personal Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક તારોની યાદી શ્રી મહાવીર જૈન વિદ્યાલય, વલ્લભવિદ્યાનગર શાખાની જૈન સંઘ, વલસાડ, - સ્થાનિક કમીટી, ગૃહપતિ અને વિદ્યાથીઓ. જૈન સંઘ, કરચેલિયા. શ્રી સ્તંભતીર્થ તપગચ્છ જૈન સંઘ, ખંભાત, જૈન સંઘ, પાલનપુર, શેઠ અંબાલાલ પાનાચંદ જૈન ધર્મશાળાસંઘ, ખંભાત. જૈન સંઘ, નવસારી. શ્રી આત્માનંદ જૈન ગુરુકુળ, ઝગડિયા અને એના શ્રી મહાજન અને ચુનીભાઈ શેઠ, પાલીતાણા ' મંત્રી શ્રી ચીમનલાલ છોટાલાલ, પાલેજ * શ્રી તપગચ્છ જૈન સંઘ, મહુવા, શ્રીસંધ, અંબાલા સીટી. શ્રી નવાપુરા જૈન સંઘ તથા મુનિ શ્રી ક્ષમાસાગરજી શ્રીસંઘ, નાગોર (રાજસ્થાન) મહારાજ, સૂરત. શ્રીસંઘ, જલંદર. પરમાર ક્ષત્રિય જૈન સભા બોડેલી. શ્રી જૈન સંઘ, મૈસૂર. જૈન સંઘ, ભાવનગર, શ્રીસંઘ તથા ભુરાભાઈ ફૂલચંદ, વળાદ. શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર, જૈન પંજાબી શ્રીસંઘ, આગરા. જૈન સંધ તથા આચાર્ય શ્રી વિજ્યઈન્જદિનસૂરિજી, શ્રી આત્માનંદ જેન સભા, સામાના. વડોદરા. પાટણ જૈન ભોજક જ્ઞાતિ, પાટણ શ્રી સાગર જૈન ઉપાશ્રય, પાટણ. શ્રી મીઠાભાઈ કલ્યાણચંદ જૈન સંઘ, કુંપડવંજ, જૈન સંઘ, મહુધા, શ્રી જૈન તીર્થ કમીટી તળાજા. શ્રી રાજસ્થાન જૈન સંધ, કોઈમ્બતુર. શ્રી જૈન ખરતરગચ્છ સંઘ તથા સાધ્વીજી “શ્રી જૈન સંઘ, કોઈમ્બતુર વિચક્ષણશ્રીજી, દિલી. શ્રી તપાગચ્છ સંઘ, જ્યપુર. શ્રી જૈન શ્વેતાંબર સંઘ, અજમેર જૈન સંઘ, પિંડવાડા. શ્રી વિજયદેવસૂરિ સંઘ, ડભોઈ. પૂજ્ય શ્રમણ સમુદાયના પત્રોમાંથી પૂ. આ. ભ. શ્રી માણેકસાગરસૂરિજી મહારાજ: મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજના સ્વર્ગવાસ થયાના સમાચાર મુંબઈ સમાચારમાં વાંચ્યા. તેઓશ્રી મિલનસાર અને સરલ આત્મા હતા. તેઓની ખોટ પડી છે. (નંદરબાર; જેઠ વદિ ૮). પૂ. આ. ભ. શ્રી વિજ્યપ્રતાપસૂરિજી મ. પૂ. આમ, શ્રી વિજયધર્મસૂરિજી મ. તથા પૂ.મુ.શ્રી યશોવિજ્યજી મહારાજ: જૈન શ્રમણુસંધમાં રત્ન સમાન શ્રીમાન અગમપ્રભાકરજી પુણ્યવિજયજી મહારાજના કાળધર્મના સમાચાર જાણીને અમને અત્યંત દુઃખ થયેલ છે. પ્રાચીન હસ્તલિખિત ભંડારોને વ્યવસ્થિત કરવાનું અને જૈન આગમાદિ ધર્મશાસ્ત્રોનું સંશોધન-સંપાદન કરવાના પવિત્ર કાર્યમાં આ કાળમાં તેઓ પ્રથમ નંબરના શિરોમણિ સાધુપુરુષ હતા. શ્રુતની કિંવા સમ્યજ્ઞાનની ઉપાસનામાં સમગ્ર જીવનને સમર્પિત કરનાર આવા પુણ્ય પુરુષની સેંકડો વર્ષો બાદ શાસનને મળેલ ભેટ અદશ્ય થવાથી જૈન સંઘને ન પુરાય તેવી મહાન ખેટ પડેલ છે. તેઓશ્રીને નમ્ર અને સરળ સ્વભાવ તેમ જ સજજનતાની સુવાસ કઈ પણ વ્યક્તિથી ભુલાય તેમ નથી. અમારી સાથે તેઓશ્રીને ધર્મ સ્નેહ ઘણે વધુ પ્રમાણમાં હોવાથી તેઓશ્રીની ભવ્ય મૂર્તિ અમારા હૃદય સમક્ષ વારંવાર ખડી થાય છે, અને અમારી આંખો અશ્રુભીની બને છે. આવતી કાલના ગુણાનુવાદ સાથે શ્રદ્ધાંજલિ સમર્પણ કરવાના પ્રસંગમાં અમારા તરફની પણ શ્રદ્ધાંજલિ સ્વીકારશે. અને એ For Private And Personal Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરો] શ્રી આત્માનંદ પ્રકાશ સ્વ. પુણ્યાત્માને શાસનદેવ જ્યાં હોય ત્યાં અપૂર્વ શાન્તિ અર્પણ કરે એ અમારા દિલની ભાવના જાણશે. દ, ધર્મવિ.ના ધર્મલાભ. યશોવિજયના ધર્મલાભ સાથે-મારું દિલ અને દિમાગ સ્તબ્ધ બની ગયું છે, જેથી કંઈ જ સૂઝતું નથી, જેથી પૂ. ગુરુજીએ જે લખ્યું છે તેમાં અત્યારે તો મારો સૂર પુરાવું છું. તેઓશ્રીને આત્મા ફરીથી આ સૈકાને અંતે આગમનું કામ પૂરું કરે તેવા સ્થળે ઉત્પન્ન થયા હોય તેવી ઝંખના કરું છું. 'મારા ધર્મલાભ સાથે ઉપર લખેલ શ્રદ્ધાંજલિ અમારી સહુની સંયુક્ત ગણી લેશે. દઃ પ્રતાપવિ. (પ્રતાપસૂરિ). (વાલકેશ્વરની ગુણાનુવાદ સભા પ્રસંગે વાલકેશ્વર દેરાસરના ટ્રસ્ટીઓ ઉપર મેકલેલ સંદેશ. મુંબઈ, બોરીવલી પૂર્વ; તા. ૧૯-૬-૭૧). પૂ. આ. ભ. શ્રી વિજ્યસમુદ્રસૂરિજી મહારાજ; આ સમાચારથી આપણને તે શું પરંતુ સૌbઈ સાંભળનારને મહાદુઃખ થયા વિના ન રહે. એઓશ્રીજીની ખોટ પૂરી શકાય એમ નથી. આપણા સમુદાયમાં નહિ પરંતુ જૈન સમાજમાં એક મહાન વિદ્વાન મહાપુરુષ હતા. એઓશ્રીજીનું અધૂરું રહેલું કાર્ય કઈ પૂરું કરી શકે એમ નથી, પણ કાળની આગળ કોઈનું કાંઈ પણ ચાલતું નથી. એઓશ્રીજીના વિરહમાં અમે સંવેદના પ્રગટ કરીએ છીએ. આજે ચતુર્વિધ શ્રીસંઘ સાથે દેવવંદન કર્યું અને અઈ મહેસૂવ કરાવવાનું નકકી કર્યું. આવતી કાલે શોકસભા રાખી છે. (શ્રી મહાવીર જૈન વિદ્યાલયના કાર્ય કરે તથા શ્રી કાન્તિલાલ ડાહ્યાભાઈ કેરા ઉપરના પત્રમાંથી. પૂના; તા. ૧૫-૬-૭૧) સ્વયં પ્રખર પ્રૌઢ વિદ્વાન હેવા છતાં વિવેકશીલ, નમ્રતા અને વિવેક આદિ ઘણા ગુણો જોવા મળ્યા. દીક્ષા પર્યાયમાં મારા કરતાં બે વર્ષ મોટા હતા અને ગુણેના ભંડાર હતા, છતાં મારું માન બરાબર સાચવતા હતા. જ્યાં બિરાજતા હતા ત્યાંથી હું નીકળું તે તરત જ હાથ જોડી ઊભા થઈ જતા હતા અને હું પણ આવી જ રીતે એમનું માન સાચવતા હતા. ખાસ જરૂરત પડે તો તેઓશ્રીજીની સલાહ પણ લેતે હતો અને એઓશ્રીજી ઉદાર દિલે સલાહ આપતા હતા. ગુરુદેવની જન્મશતાબ્દી પ્રસંગે સારો સહકાર આપ્યો હતો. ગુરુદેવના પ્રત્યે તે એઓમાં બહુમાન અને ભાવભક્તિ હતી. એઓશ્રીજીની તબિયત નાદુરસ્ત રહેવા છતાં શાસ્ત્રસંશોધનનું કામ તે સતત. કર્યા જ કરતા હતા. આગમસંશોધનના કાર્યમાં એવા તે મસ્ત રહેતા હતા કે આહાર, પાણી વગેરેને ખ્યાલ પણ ન રહે. અમદાવાદમાં સંવત ૧૯૯૦માં વિશાળ મુનિસંમેલન થયું હતું તેમાં પણ તેઓ અગ્રગણ્ય ભાગ લેતા હતા. ભાયખલામાં એક કચ્છી બહેનની દીક્ષા થઈ હતી, ત્યારે તેઓશ્રી પધાર્યા હતા ને સાધ્વીઓના વ્યાખ્યાન સંબંધી સુંદર મહત્ત્વશાળી વ્યાખ્યાન આપ્યું હતું. ભાયખલાથી અમે બંને ઉપાશ્રય બહાર નીકળ્યા અને હું દેરાસરમાં દર્શન કરવા ગયા અને એઓશ્રી મારી વાટ જોતા ત્યાં બિરાજી રહ્યા. પછી અમે બંનેએ એકસાથે વિહાર કર્યો. જ્યાં સુધી એક રસ્તો હતો ત્યાં સુધી અમે સાથે રહ્યા; પછી રસ્તા પલટાતાં અમે બંનેએ પરસ્પર સ્નેહભાવથી મળી સુખશાતા પૂછી. એઓએ વાલકેશ્વર તરફ વિહાર કર્યો ને મેં પૂના તરફ વિહાર કર્યો. અમે બંને જુદા પડ્યા ત્યારે બનેની આંખોમાં પાણી ભરાઈ આવ્યાં. પણ કેને ખબર હતી કે અમે બને હમેશને માટે જુદા પડી રહ્યા છીએ ! એઓશ્રીજી વિનય, વિવેક, ગભીરતા, વિશાળતા, ઉદારતા, સમયજ્ઞતા, વિદ્વત્તા આદિ ગુણોથી ભરપૂર હતા. એઓશ્રીના વિષયમાં લખનાર હોય તે મોટું પુસ્તક થઈ જાય. એઓની ખોટ વિદ્વાનોને ખટકી રહી છે. એ ખોટ પુરાય એમ નથી. જૈન સમાજને એક અમૂલ્ય વ્યક્તિની ખોટ પડી ગઈ; એ ખોટ પુરાય એમ નથી. (રતિલાલ દીપચંદ દેસાઈ ઉપરના પત્રમાંથી, પૂના, તા. ૪-૭-૭૧).. For Private And Personal Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી પુણ્યવિજયજી શ્રદ્ધાંજલિવિશેષાંક [૧૩૩ પૂ. આ. ભ. શ્રી હેમસાગરસૂરિજી મહારાજ : જૈન સાહિત્યના સતત અભ્યાસ મુનિરાજ શ્રી પુણ્ય વિજયજીના સ્વર્ગવાસથી સમગ્ર ભારતના સંઘમાં એવા પુણ્યાત્માની મહાખોટ પડેલી અનુભવાય છે. એમના પોતાના સમગ્ર લાંબા દીક્ષા પર્યાયમાં હસ્તલિખિત પુસ્તકોના ભંડારને ઉદ્ધાર, તેવા અપ્રસિદ્ધ સાહિત્યને સંધનાદિ વિધિમાં પસાર કરી આધુનિક રીતે પ્રસિદ્ધ કરાવવા ઇત્યાદિક સાહિત્યવિષયક જૈન શાસનને અને જેના સંઘને મોટો વારસો આપેલો છે; તેમની પછી તે વાર સંભાળનાર તેવા કોઈ નજરમાં આવતા નથી, છતાં બહુરને વસુંધરા ન્યાયે અને શાસન હજુ લાંબા કાળ સુધી અવિચ્છિની પરંપરા પ્રમાણે વર્તવાનું છે. આજના એકત્રિત થયેલા ચતુર્વિધ શ્રીસંઘને આવા તેમના જેવા હસ્તલિખિત ગ્રંથો વાંચવા-લખવા, પ્રેસ કોપીઓ તૈયાર કરાવી સંશોધન-મુદ્રણાદિ કાર્યો કરી શકે તેવા વિદ્વાને તૈયાર થાય તે માટે ઉપસ્થિત શ્રમણપ્રધાન શ્રી જૈન સંઘને અભ્યર્થના કરું છું. વળી, સ્વર્ગસ્થ આત્માના સમગ્ર જીવનની જૈન સાહિત્યની કરેલી સેવાની અનુમોદના કરી તેમને આત્મા ચિરશાંતિ અનુભવે તેવી શ્રદ્ધાંજલિ આ ટૂંકા પત્ર દ્વારા મોકલી કૃતાર્થ થાઉં છું. (વાલકેશ્વરની ગુણાનુવાદ સભા પ્રસંગે મેકલેલ સંદેશ. મુંબઈ, તા. ૧૯-૬-૭૧.) પૂ આ. મ શ્રી વિજ્યઉદયરત્નસૂરિજી મહારાજ : મુંબઈ આગમપ્રભાકર પુષ્યવાન, પુણ્યવિજયજી મહારાજ સાહેબ કાળધર્મ પામ્યાના ઘણું જ દુઃખમય સમાચાર જાણી આત્માને ઘણું જ દુઃખ થયું છે. આજરોજ અમે બન્નેએ આચાર્ય મહારાજ શ્રી કરતૂરસૂરિજી મહારાજ આદિ ઠાણ ૧૪ સહિત દેવવંદન કર્યું છે. (અમદાવાદ, સાબરમતી; તા. ૧૫-૬-૭૧) પૂ. આ. ભ. શ્રી વિજયમસૂરિજી મહારાજ આદિ : આજે નવ વાગે દૈનિક પત્ર “જનશક્તિ” તથા “મુંબઈ સમાચાર” છાપામાં આગમપ્રભાકરજી મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજના કાલધર્મના સમાચાર વાંચી અત્યંત દિલગીરી થઈ. ચતુવિધ શ્રીસંઘ સાથે દેવવંદન કર્યું. શાસનદેવ તેઓશ્રીના આત્માને પરમ શક્તિ આપે તેવી પ્રાર્થના કરીએ છીએ. તેઓશ્રીના કાળધર્મ પામવાથી જૈન સંઘમાં જ્ઞાની મુનિભગવંતની ન પુરાય તેવી ખોટ પડી છે. ( કુલ; જેઠ વદિ ૭, મંગળવાર, વિ સં. ૨૦૨૭). પૂ. મુ. શ્રી જંબૂવિજ્યજી મહારાજ : આજનો દિવસ મારે માટે ઘણો આઘાતજનક અને વેદનામય બને છે. અમે માંડવી પાસે રાયણ નામે ગામડામાં હમણું છીએ. એક ભાઈએ માંડવીથી ફેન દ્વારા સમાચાર મોકલ્યા કે “કચ્છમિત્ર નામના કરછના છાપામાં સમાચાર છે કે પુણ્ય વિ. મ. ને મુંબઈમાં સ્વર્ગવાસ થે છે.” આ સમાચાર સાંભળી મને અનેક રીતે આઘાત-સખત આઘાત-થયો. છવ્વીસ છવ્વીસ વર્ષોને ગાઢ સંબંધ અને એમાં થયેલા એમના વ્યક્તિત્વના અનુભવે આંખ સામે ખડા થયા. હમણાં તે લક્ષ્મણભાઈને મને પત્ર હતો કે હોસ્પીટલમાં છે અને આરામ થઈ જશે. ત્યાં આ અચાનક સમાચારથી સખત આંચકો જ લાગે. શું લખું ? કેટલું લખું ? મારા અંગત જીવનમાંથી કોઈ મહત્વનું વિશિષ્ટ અંગ કપાઈ ગયું હોય એવું મને લાગે છે. જ્ઞાનસાગરમાં જીવનભર ડૂબી રહેનાર અને અગાધ જ્ઞાનના અજોડ ભંડાર એવા આ મહાપુરૂષ પાસેથી ઘણી ઘણી અપેક્ષા અને આશા સંઘને હતી ત્યારે જ એ ચાલ્યા ગયા. તમને સૌને ઘણું દુઃખ તો હોય જ. સંઘમાં પણ અમારા જેવા અનેકને આ મેટ દુઃખને વિધ્ય છે. જૈન સંઘને આ ન પુરાય એવી મહાન ખોટ પડી છે. હસ્તલિખિત પ્રાચીન ગ્રંથન-શાસ્ત્રોને અગાધ અનુભવે હવે કયા મુખેથી સાંભળવા મળશે? આગમ સાહિત્યની અનેક આશાઓ તૂટી પડી. પ્રભુ તેમના આત્માને પરમશાંતિ અને મુક્તિ આપે. (પૂ. પુણ્યવિજયજી મહારાજના શિષ્યગણને સંબોધીને લખેલ પત્રમાંથી, રાયણ (કચ્છ), તા. ૧૬-૬-૭૧) For Private And Personal Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૪ ] શ્રી આત્માનંદ પ્રકાશ પૂ. ઉ. શ્રી સુરેન્દ્રવિજયજી મહારાજ : ગઈ કાલે તા. ૪-૭-૭૧ના, વાલકેશ્વર શ્રી આદિનાથ ભગવાનના દેરાસરમાં લઘુ શાન્તિસ્નાત્ર હુ જ સારી રીતે ભણાવ ઈ ગયું. સાધુ-સાધ્વીએમાં આપણે સમુદાય તથા પૂ. શ્રી મિસ્રીશ્વરજી મ. સા.ના સમુદાયના ૫, ગણી, યુનિરાત તેમ જ શ્રી યશોવિજયજી મ. તરફથી મુનિરાજ શ્રી વાચસ્પતિવિજયજી આવ્યા હતા. લોકોની રાખ્યા સારી હતી. શાન્તિસ્નાત્ર પૂજ ભણાવતી વખતે પણ પૂ. મહારાજશ્રીના અતિનિકટ પિરિચતાનાં હૃદયા ભર ઈ આવ્યાં હતાં. જેમને એમને અપ પણ પરિચય કરવાના પ્રસંગ સાંપડયો છે, તેમના દિલમાંથી તેમની યાદ વીસરાતી નથી. તેમની એરડામાં બેસવાની પાટ હજી સુધી એમ ને એમ સૂની પડેલી જોતાં જ ત્યાં પૂજ્યશ્રીજીની મનેાહર મૂર્તિ આંખ સામે ખડી થાય છે. નણે જીવનમાં વૈધવ્ય આવી ગયુ હાય તેમ ભાસે છે. આજે અહીં દાદરમાં પણ ગુણાનુવાદ થઈ ગયા. લોકો ફ્રીક ફ્રીક હતા. ( મુ·બઈ, દાદર; તા. ૫-૭-૭૧ ) પૂ. મુ. શ્રી અભયસાગરજી મહારાજ : કાલે સવારે ૯ વાગે મુંબઈથી કાલથી વજ્રાઘાત જેવા સમાચાર મળ્યા કે પૂ. પુવિ. મ. સ્વત થયા. ઘડીભર સમાચાર સાચા ન માન્યા, કેમ કે મેં પૂજ્યશ્રીના આપરેશનની સુખ્તતાના પત્ર લખેલ, જેના જવાબ તા, ૧૨-૬-૭૧ ના લખેલ ચાલ, જેમાં તબિયત સારી છે, સુધારા પર છે. કલ્પના પણ નહી, પણ ખરેખર સમાચાર સાચા નીકળ્યા, કુકે છ વાગે પપર હાથમાં આવ્યુ’, ‘જનસત્તા’માં, ‘ગુજરાત સમાચાર'માં ખૂબ વિગતથી સમાચાર હતા. યુ. ધી ગયું. તુ સકલ સંધ સાથે ૮ વાગે દેવવંદન કર્યુ. શાકસભા કરી શ્રદ્ધાંજલિ અર્પી. પારે પૂન્ન રાખી. ખરેખર, હસ્તલિખિત સાહિત્યના સશોધન ક્ષેત્રે તેજસ્વી ના અસ્ત થયા. પૂ. પુણ્યવિજયજી મ. શ્રીની મારા ઉપર ખૂબ જ કૃપાદૃષ્ટિ હતી. હું એક અદના, સરોોધનકાર્યમાં પાપા પગલી માંડતી, છતાં ખૂબ જ લાગણી, સહૃદયતા, સૌજન્યનાં દર્શન પૂજ્યશ્રીએ કરાવેલ હુ' જ્યારે જતા ત્યારે કલાકો સુધી પોતાનાં મહત્ત્વનાં કાર્યો પડતાં મૂકા મારી જિજ્ઞાસા તૃપ્ત કરતા, શતશઃ હાર્દિક શ્રદ્ધાંજલિ. ( કપડવંજ; તા. ૧૬ ----૭૧ ) पू. मु. श्री नेमिचन्द्रजी ( स्थानकवासी ) : पूज्य आगमप्रभाकर श्री पुण्यविजयजी महाराजके निधनका समाचार ता. ५ जुलाईको “वे. जैन " में पहले पहल पढा । दु:खद समाचार पढकर हृदयको वेदना हुई । ज्ञानकी सुदीर्घ आराधना करनेवाला ऐसा महापुरुष जैन समाज में इस युग में देखने में नहि आया । वे सरलस्वभावी, मृदुल व्यवहारवाले पुरुष थे । उनके निधन से जैन समाज ही नहि, भारतीय समाजकी एक महान क्षति हुई है। प्रभु दिवंगत आत्माको शान्ति प्रदान करें । (મેટ; તા. ૮-૭-૭૬) પૂ. પ’· શ્રી નેમવિજયજી ણિ તથા પૂ. પં. શ્રી ચ ંદનવિજયજી ગણિ : આ સમાચાર નણીને ઘણુ જ દુ:ખ થયુ. તે હજી ખી યાદ આવે છે તે હર્દીમાં ચિરાડ પડે છે. શ્રી આગમપ્રભાકર બેંકે આપણા બધાની વચમાંથી પધારી ગયા એ મોટુ દુ:ખ થયું, પણ પતિમરણ થયું. તણી હુ તો રાજી થયા. અંત વખતે કાઈ ખી વેદના જ નહીં. બાકી આપણે બધાને પૂછવાનું, કાઈ ખી નિર્ણય કરવા સલાહસુચનનું સ્થાન ચાલી ગયું ! હમને ઊંડે એમા મલવાની એમની ને હમારી ખૂબ જ માવના હતી અને મળવા માટે પત્રો ખી આવેલ છે. પણ જ્ઞાની ભગવતે આવુ બનવાનું જ દેખેલ હશે. ભાવી ભાવ આગળ આપણુ કાઈનું ચાલતું નથી. ( વડાદરા; તા. ૧૯-૬-૭૧ ) पू. मु. श्री पद्मसागरजी महाराज : श्रीमान् आदरणीय पूज्यपाद आगमप्रभाकर मुनिप्रवर श्री पुण्यविजयजी म. सा. का कालधर्म जैन संघके लिये एक महान क्षति है । उनकी श्रुतभक्ति-आगम For Private And Personal Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી પુણ્યવિજયજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક [ ૧૩૫ सेवाके - कार्य सदा उनकी स्मृति कायम रखेंगे। शासनदेवसे प्रार्थना है कि उनकी पुण्य आत्माको शान्ति प्राप्त हो । (वालकेश्वरकी गुणानुवाद सभा में भेजा गया संदेश, बम्बई, माटुंगा ता. १९-६-७१ ) પૂ. પ, શ્રી પ્રભાવવિજયજી મહારાજ : આગમપ્રભાકર પૂ. મુનિરાજ શ્રી પુર્વિવેજયજી મહારાજ જૈન સમાજ, જૈન શાસનમાં એક અજોડ જ્ઞાની હતા અને તેઓશ્રી મિલનસાર, સરળસ્વભાવી, આત્માથી હતા. તેમની ખાટ ખરેખર સમાજને તેમ જ લાલભાઈ દલપતભાઈ જ્ઞાનેન્દ્વાર સસ્થાને ખૂબ જ સાલશે. કાળમૂળ આગળ કાઈનું ચાલતું નથી. શાસનદેવ તેમના આત્માને શાન્તિ આપે. (વાલકેશ્વરની ગુણનુવાદ સભા પ્રસંગે માકલેલ સંદેશ. મુંબઈ, ઘાટંકાપર; તા. ૧૯-૯--૭૧) पू. मु. श्री पद्मशेखरविजयजी तथा वर्धमान विजयजी महाराज : हमने कलरोज 'जन्मभूमि' पेपर बम्बईका पढा, उसमें परमपूज्य आगमप्रभाकर श्री पुण्यविजयजी महाराज साहेबका स्वर्गवास हो गया, ऐसा समाचार जानते ही हमने देववन्दन किये । और तो उन महान आत्मा के लिये क्या लिखना, अपनमें से ज्योतिपुंज सूर्य अस्त हो गया । महाप्राज्ञचत्रशिरोमणि, महान ग्रन्थों के प्रणेता, अनन्त ज्ञान, अनन्त दर्शन और अनन्त बलसे संपन्न, कर्मठ कर्णधार, महान मर्मज्ञ मनीपी, धर्म, दर्शन છ્યું સંસ્કૃતિને મૂર્ધન્ય વિજ્ઞાન, પ્રા૩, દિત, સૌમ્ય, શુળ-શ્રાવ, ચિતા, સત્યતા, શિવત્વમમ્મત પુનિત व्यक्तित्व; आपने समस्त शास्त्रोंका समन्वय की दृष्टिसे सांगोपांग अध्ययन किया और सच्चे जिज्ञासुओं, समीक्षकों और थोथे तर्कवादियोंको सटीक समझा देनेकी शक्ति पूर्वाप्त- ऐसे महान आत्मा तो विरला હી હોતા હૈં। ( વાટાપુર: તા. ૨૭-૬-૭૨) પૂજ્ય સાધ્વી-સમુદૃાયના પત્રોમાંથી પૂ. સા. શ્રી કુસુમશ્રી, એકાદ, પ્રબોધશ્રી, કનકપ્રભાશ્રીજી, દિવ્યપ્રભાશ્રીજી આદિ : આપે સર્વે સમાચાર બળ્યા હશે પણુ પૂજ્ય આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજી મહારાજકીના એકદમ સ્વર્ગવાસ થઈ ગયા તથા સર્વ સંઘમાં હાહાકાર વતી ગયા છે. આપણા સાધુસમુદાય અને સાધ્વીસમુદાયમાં તે ખોટ પડી, પણ આખા સંધમાં ધણી જ ખેટ પી. અને આપને પણ ઘણા જ આઘાત લાગ્યો હશે. એ તે જ્ઞાની પુરુષ અને ઉચ્ચ કોટિના આત્મા હતા અને કાંઈ લાંબું આયુષ્ય હેત તે! ઘણું જ જ્ઞાનનુ કામ કરત, પરંતુ વિચારીએ કાંઈ અને થાય કાંઈ. કુદરતમાં લખ્યું ય તેમ થાય; ત્યાં કાઈનું ચાલતુ નથી. એ આત્મા જ્યાં જશે ત્યાં જ્ઞાનનુ કામ કરશે, પણ અહીં આપણને સધમાં ખરી ખેાટ પડી. અહીં પણ સાધુ– સમુદાયને અને સાધ્વીસમુદાયને ઘણેા જ આઘાત લાગ્યો છે, પણ કાઈનું ત્યાં ચાલતું નથી. બધા જ રડીરાઈને બેસવાના છે. એ આત્મા પરલેાક સિધાવી ગયા. અમે છડ સેમવારન! દિવસે હૉસ્પીટાલમાં ગયાં હતાં, અર્ધા કલાક સુધી અમારી સાથે સારી રીતે વાત કરી અને મે ઊઠવા માંડયુ. એટલે પેાતે કહે છે કે બેસ, આજ તે મેલું ધું એટલે બેસે. અમને કાઈને આવી કલ્પના પણ ન હતી કે એકદમ આવું થશે. તે દિવસે આમ સારું દેખાડીને એકદમ જ્ઞાનદીપક બુઝાઈ ગયા અને એ આત્માએ અહીંથી વિદાય લઈ લીધી. ( પૂ. આ. મ. શ્રી. વિજયસમુદ્ર રિજી ઉપરના પત્રમાંથી, મુંબઈ; તા. ૧૬-૬-૭૧ ) પૂ. સા. શ્રી નિલકશ્રીજી, વિદ્યાશ્રીજી, વિનયશ્રીજી, સુધાંશ્રીજી, પ્રવીણશ્રીજી, પ્રકાશશ્રીજી આદિ : મુંબઈમાં આગપ્રમાકર શ્રી પુણ્યવિજયજી મહારાજ સાહેબને સ્વર્ગવાસ સાંભળી અમાને ઘણા જ આઘાત થયા છે. અમારે તા સમુદાયમાંથી રત્નાની ખાણુ ચાલી ગઈ. અમારું ભાગ્ય કેવું હીન કે દર્શનના લાભ, પશુ ન મળ્યું!! કાળરાળ આગળ કોઈનું ચાલતું નથી, સમજીએ છીએ પણ હૃદય કામ નથી કરતું. અમારા ઉપરનું દુ:ખ સહન કરવાની શક્તિ શાસનદેવ આપે, શાશનરત્ન પેદા કરે કે એમનાં અધૂરાં કાર્યા For Private And Personal Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૬] શ્રી આત્માનંદ પ્રકાશ પૂરાં થાય. અહીં પૂજ્ય નીતિપ્રવિજયજી તથા ડેલાવાળા પચાસ રામવિજયજી સાથે પંજાબી ધર્મ શાળામાં દેવવંદન કર્યું છે. જીવદયાની ટીપ તથા ઓચ્છવ પણ કરવા વિચાર છે. નકકી કયારે કરે તે લખીશું. અહીં પાટણનાં તારામતી બહેન, ભોળાનાં મણીબહેન, પાલેજવાળા ડાહ્યા ભવાનનું કુટુંબ યાત્રાએ આવેલું છે, તે બધાને સમાચાર કહ્યા. તે બધાં તેમના ઉપર ઘણી ભક્તિવાળા હોવાથી તેમને પણ ખૂબ જ આઘાત લાગે છે, કારણ કે પાટણ તેમને અસીમ જ્ઞાનોદ્વારને કેમ ભૂલે? (પાલીતાણું તા. ૧૫-૬-૭૧) પૂ સા. શ્રી વિચક્ષણાશ્રીજી તથા સગુણાશ્રીજી: પૂજ્ય આગમપ્રભાકર પુણ્યવિજયજી મહારાજ સ્વર્ગવાસી થયા છે તે વાંચી મનને ઘણું દુઃખ થયું છે. આવા મહાન પુરુષોની ખોટ જૈન શાસનમાં ઘણી જ પડી છે. ખરેખર, આપણું સમુદાયમાં હાલ ભારે ખોટ પડી છે શું તેમને આનંદી સ્વભાવ, શું તે જ્ઞાનના ભંડાર! રાતદિવસ જ્ઞાનધ્યાનમાં જ મગ્ન રહેનાર. આજે એક જ્ઞાનને દીપક જ જૈન શાસનમાં બુઝાઈ ગયે છે. (ચાણસાલ) પૂ. સા. શ્રી સુભદ્રાશ્રીજી તથા નંદાશ્રીજી: પૂજ્ય આગમપ્રભાકરજી મહારાજ સાહેબ એકાએક કાળધર્મ પામ્યા તે આપણા જૈન શાસનમાં બહુ ખોટ પડી ગઈ, પણ આયુષ્યને બંધ પૂર્ણ થઈ ગયે એટલે કોઈનું ચાલતું નથી. એમના આત્માને શાન્તિ રહે. બધાને માટે આ રસ્તો છે, પણ કોઈનું ચાલતું નથી. (થાણ, તા. ૧૮-૬-૭૧) પૂ સા. શ્રી ચરણશ્રીજી તથા અનંતશ્રીજી : આગમપ્રભાકર પુણ્યવિજયજી મહારાજ સ્વર્ગવાસ થયાના સમાચાર જાણીને ઘણો જ આઘાત થયો છે, ન પુરાય તેવી ખોટ પડી છે. જયાનંદસૂરિ મહારાજના સાનિધ્યમાં ચતુર્વિધ સંઘે પંજાબી ધર્મશાળામાં દેવવંદન કર્યા હતાં તે જાણવા લખ્યું છે. પંજાબીમાં ઓચ્છવ કરવાનું નકકી થયું છે. દિવસ ચેકસ કર્યો નથી, પછી જણાવશું. દેવવંદનમાં જીવદયાને તથા પૂજાને ફાળો કર્યો હતો. (પાલીતાણા; જેઠ વદિ ૯, વિ. સં. ૨૦૨૭) પૂ. સા. શ્રી રાજેન્દ્રશ્રીજી, ચંદ્રોદયશ્રી, હિતાશ્રીજી, નયપ્રજ્ઞાશ્રીજી આદિ જ્ઞાનજ્યોતિ બુઝાઈ ગઈ તેથી સાવ શન્ય જેવું લાગે છે. કારશ્રીજી મહારાજનું ચોમાસું પણ શાન્તિનાથમાં છે તે જાણશે. તેમને તે ઘણો આઘાત લાગ્યો છે. આ તે એક સ્વપ્ના જેવી વાત બની ગઈ. બધાંને હવે તે મુંબઈમાં ગમતું પણ નથી. (વરલી, મુંબઈ; અષાડ સુદિ ૧૫, વિ સં. ૨૦૨૭) પૂ. સા. શ્રી જયશ્રીજી, યશ-પ્રભાશ્રીજી, નિર્મળાશ્રીજી આદિઃ આગમપ્રભાકર ગુરુદેવના સમાચાર જાણી અમને બહુ જ આઘાત થયેલ છે. આપણને તથા શાસનને ઘણી ખોટ પડી છે. આવું જાણતાં હોય તે અમે નીકળત જ નહિ. પાંચ દિવસ માટે દર્શનથી વંચિત રહી ગયાં. તે તે તેમના આત્માનું કલ્યાણ કરી ગયા. (મલાડ, મુંબઈ) પૂ. સા. શ્રી વલ્લભાશ્રીજી, વિમળશ્રીજી, જ્ઞાનશ્રીજી આદિ : ખરેખર, આપણા આખા સમાજને આજે ન પુરાય તેવી ખોટ પડી છે. વિશાળતા, ઉદારતા, કામ કરવાની તીવ્ર જિજ્ઞાસા, જ્ઞાનભંડારાનું ખૂબ ચોકસાઈથી રક્ષણ કરવું, તેની સાથે નિરભિમાનતા, નિખાલસતા અને સર્વ પ્રત્યે સમાનતા—આ બધા એમના સહજ ગુણોને યાદ કરતાં હૃધ્ય ગદ્ગદ બની જાય છે. પરમાત્મા પાસે આપણે સૌ પ્રાર્થના કરીએ, પ્રભુ એ મહાપુરુષને અમર આત્મા જ્યાં હોય ત્યાં એને અંખડ શાન્તિ મળે. અને ફરી ફરી જૈન શાસનમાં આવા ધર્મવીરોની ઉત્પત્તિ થાઓ. (પાલીતાણા, તા. ૧૭-૬-૭૩) પૂ. સા. શ્રી સમતાશ્રીજી તથા દર્શનશ્રીજી: મુંબઈ ખાતે આપણું શ્રી અગમપ્રભાકર શ્રી પ. પૂ. પુણ્યવિજયજી મ. સા. છ કાળધર્મ પામ્યા છે તે વિશે આપણે સમુદાયમાં એક અમૂલ્ય રતનની મેટી ખોટ પડી છે, જેથી આપના આત્માને તે દુઃખ થયું છે તે તો કેવલી ભગવંત જાણે છે, પરંતુ આખા સમાજને પણ મહાન આઘાત થયેલ છે, છતાં સંજોગીઓના વિયેગે છે જ એમ જાણી મન વારવું પડયું છે. (પાટણ, તા. ૨૨-૧-૭૧) For Private And Personal Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક [૧૩૭ શ્રમણ-સમુદાયના તાર સંદેશા Received telegram Praying for eternal peace of the departed soul of Agamprabhakar Shri Punyavijayaji. Done Devvandan. -Vijayanandansuri, Yashobhadrasuri; Ahmedabad. Swarga-gaman of Agamprabhakarji Punyavijayji Maharaj hcard with deep sorrow. Bombay Shri Sangh make sound programme to his honourable memory as duty. -Samudrasuri; Poona. Regret sad demise of Pujyashri Punyavijayji Maharaj, noble-hearted scholler of sacred Jain scripture. May his soul rest in Peace, -Ghasilalji Maharaj Co Sthanakwasi Jain Upashray, Saraspur, Ahmedabad. समाचार पाते ही स्तब्ध हो गया हूँ । स्वर्गस्थ आत्माको शान्ति चाहते हैं। -मुनि धुरंधरविजयजी, पिण्डवाडा તારોની યાદી પૂ. મુ. શ્રી જબ્રવિજયજી મહારાજ, માંડવી. પૂ. પં. શ્રી નવિજ્યજી મહારાજ તથા શ્રી રમણભાઈ, વડોદરા. પૂ. મુ. શ્રી અભયસાગરજી તથા પૂ, મુ. શ્રી સુર્યોદય- સાગરજી મહારાજ, કપડવંજ. પૂ. મુ શ્રી મલયવિજયજી મહારાજ, અમદાવાદ પૂ. મુ. શ્રી ચોક્યવિજયજી મહારાજ તથા શ્રી અંબાલાલ શેઠ, વડોદરા. પૂ. મુ. શ્રી આનંદવિજયજી મહારાજ, પાલેજ, પૂ. મુ. શ્રી અમરેન્દ્રસાગરજી મહારાજ, વિજાપુર, સાધ્વીજીઓના તાર પૂ, સા. શ્રી નિર્મલાજી, જયપુર પુ, સ, શ્રી દમયંતીથીઇ, બીકાનેર પૂ. સા. શ્રી. કપૂર) તથા પુણ્યશ્રીજી, વડોદરા. ૫. સા. શ્રી પદ્મલા શ્રીજી, કોઈમ્બતુર પૂ. સા. શ્રી જિતેન્દ્રીજી તથા વિદ્યાથીજી, પાલીતાણા પૂ. સા. શ્રી ચંપાશ્રીજી, તિલકશ્રીજી તથા ભગતજી, પાલીતાણું. પૂ. સા. શ્રી ભદ્રાશ્રીજી, જામનગર, પૂ. સા. શ્રી હેતપ્રીજ, અમદાવાદ, પુ. સા. શ્રી મુક્તિશ્રીજી, જુન્નર. For Private And Personal Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 134 ] શ્રી આત્માનંદ પ્રકાશ વિદ્યાના તથા ગૃહસ્થાના પત્રોમાંથી Dy. H. L. Jain: The News of expiry of Aganaprabhakara Muni Punya-Vijayaji Maharaj has come to me as a terrible lock, 14 was a torch-bearer of Jaina learning and literary renaissance in the modern age. The gap caused by his sudden departure is very difficult to be filled. I still recall the glow of spiritual light and wisdom on his face when I met him in Bombay only three months back when we assembled there to celebrate the publication of his critical edition of Pannavara Satta Vol II. The made he was giving to us, the more and more was our thurst for his literary contributions. He has now attained the light of divinity and we are plunged in the darkness of sorrow, I however hope that the literary walth lef behind by him will continue to inspire us and illuminate our path. May his soul continue to enjoy spiritual peace and glory of inner lelf. Acharya Shri Kailassagarsuri Gyanmandir ( Balaghat, 16–6–'71 ) श्री केदारनाथजी ( नाथजी ) : मुनि श्री पुण्यविजयजी महाराजके देहांतकी खबर मिलते ही मेरे मन पर आघात सा लगा। वे पुण्य पुरुष सज्जन थे । मेरा उनका संबंध सन १९३८ साल से मैं पाटण गया था उस वक्त आया । वे दो-तीन बार मुझे मिले । उनके साथ बात करने से मुझे उनकी सज्जनता और विद्वत्ता मालूम हुई असे श्रेष्ठ पुरुष जानेसे मन पर बहुत आधान हो जाता है । परमात्मा उनकी आत्माको जरूर शांति दे। (बम्बई ) શ્રી આપાલાલ ગ. વૈદ્ય ! આ જ મુનિ શ્રી પૃથિંગજન: ૫'ચત્તના સમાચાર કોંગી ઘડીભર તા રસ્તબ્ધ બની જવાયું. એએશ્રી આમાર : કે ન તેનાં મતે ાર ન હતા ગેટવે આ સમાચાર વજ્રપાત જેવા લાગ્યા. સરસ્વતીના ઉપાધાએ તો સરસ્વતી ઉત્તમ તક ગૃર છે. ગુજરાતે એક પનાના પુત્ર ગુમાવ્યો છે. દેશ એમના જેવાના જવાથી વિદ્ધ ન્યો છે. એક જીવતી હતી વિદ્યાપારી ગઈ કહીએ તો ચાલે. કરાતમુખ મૃત્યુએ એના જેવાને કઈ ને સ્પાય કરી લીધું છે. સ્વસ્થ તો કૃ શું થઈ ગયા છે. હુ કીમતી સાહિત્ય તેમાં વ્યાપી ય છે. મન સા પરિશ્રમી વિદ્વાન આ યુગમાં બહુ એછા પરો. વધુ શું લખું! હું સુરત: તા. ૨૧-૯-91 ) Prof, Dr, L. Alsdorf : The sal news of nimaharaj Junyavijaya's untimely death has greatly moved me. I have met him only a very few times, but he made a deep impression on me as a man, a monk and a devoted scholar The services he rendered to his community and to Indology can never be forgotten I owe him a personal debt of gratitude, particularly for his hospitality at Jaisalmere-one of the most remarkable and impressive experiences I have had in India-, but also for subsequent help and unfailing friendship. I do hope that those numerous manuscripts he had to leave unpublished will soon be edited and made available to Jainologists and Indologists in general, (Hanburg, dep; 27-10-1971 For Private And Personal Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બુનિ શ્રી વિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક t૩ણે - શ્રી રવિશંકર મ, રાવ : આ સમાચાર જણ લુબ્ધ થયો . ખરેખર, જ્ઞાનની પવિત્ર પેરિસમાં વિ વિશ્વધ વ્યક્તિઓમાંના મહાદશાની હતા. તેમની સેવા,ગમમાં કદી સાંપ્રદાયિક લતાનું જરાયે ભાન થતું . તાન અને વિદ્યા છે પાની કંધમાલ ? સંસારી તે જ સાધુજનેને દષ્ટાંતરૂ૫ રહેશે. તેમની વિપુલ કિવાન, પરિચય આપવા તેમના સંશોધનકાર્યને રજેરજ હેવાલ અને તેમણે પ્રાર્ચને હર પ્રયા દ્વાલા પ્રથાનું સ્વપ-હિન્દુ અને ગુણાનુવાદ કરવા એક વિદ્વાન સાિતિને કામ સોંપાયુ જોઈએ. તેના જ . મ. પ્રાપ્ત થયેલી શો, પર્યાયે વિચારત્રમાં અને વાનસ ક્ષેત્રમાં બહુ ફરી જવા પાટા છે. એની પરમ વંતિને મારાં શરી: વેદન, ( અદ,ત્રાd; . ૧૬-૬-૭૧) ઘ, અમૃત વસંત પંડ્યા : ભારતના દિગજ વિકાન, આ યુના થી છે. ગુજરાતી વિદ્વાન, પરંપૂજ્ય રમણભાકર મુનિ છ પુણવેજથજી મહારાજ સાહેબને સ્વર્ગ પાસને અયાનક સમાચાર મળતાં હું અત્યંy કોક અને દુઃખની લાગણી અનુભવી રહે છું. એવા શકપ્રવર્તક કાપંડિ! એકાએક આ રીતે આપણુ વગેથી નિંદા લો આ વાન અક હતી. એમા! ખેર કદી પુરાય એવી નથી, ( વલ્લભવિદ્યાનગર, ડ. ૧૫–૧–૪૧) છે. ગીલાલ જ, સાંડેસર : પૂ. વિજયજી મહારાજ સાને . શિ. રીનો સંપર્ક જે વર્ષ પહેલાં કામમાં વયે હતા, અને તે રેત્તર નિટેન . ચાવ સારું નહેતું પણ ચાલી જલદીથા એ. ચામાં ચાલ્યા જશે તે અકથ્ય હતું. મને અને મારા સાકાર્યકરોને અને મિત્રોન એ સતાને અનુલાવ થાય છે. ગઈ કાલે સવારે દુઃબ સા.વાર જાહોને જે લાગી થઈ એ મારે માટે શબ્દોમાં ન. શક્ય નર્યા. આવા કિંઠાન પુર કેટકી સદીમાં એક વાર થાય છે. આપણે એમના સમાને જ નહીં પણ નિકટાં કાર્ય સાથીઓ ના એ આપણુ સાથે 3તું. ( વડોદરા, તા. ૧૬-ર-૧ ) Professor Ernest Bender: I am deeply saddened by the news of. the Munji's sudden death. The loss to Indological scholarship is immeasurable, I cannot l'ind the words to express my personal fucling. Several years ago I had decided to ledicate and was hoping to have the privilege of presenting to him my book, The Dhanyashalibhadracarita, the work on which he had encouraged and helped me so much. Please convey. ny. sympathy to ilu: Jaina Samgha. ( Philadelphia, la, L. S. A.; 22-6-1971) ડો, ચંદ્રભાલ ત્રિપાઠી : પૂ. મુનિ શ્રી પુર્ણવિજજીન: નિર્વાણાના સમાચાર સાચે જ દુ:ખદ હતા તે છે. એ નશ્વર નથી પણ અક્ષક એ આપણને સૌને પદ-પ્રદર્શક બની રહેશે, એ મારે વિશ્વાસ છે, એાનાં અધૂર: કાપ પૂરાં થ: ઈએ એ તો અમારી પણ ઋા. આવા સૂચવે. તે રીતે મદદ કરવા બુન તથા હું તૈયાર છે.એ. ( નિઃ તા. ૨૪ t:- st}. શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ: પૂજય આગમકાકર પુષિ મહારાજ કાળધર્મ પામ્યાના ખબર શ્રી રતિલાલ દેસાઈએ પાપ્યા 1:. એકાએક આ ખબર જાણી ઘણે અધાત થયો. પૂજય હિારાજાએ જૈનધર્મની બજાવેલી સેવા સૈકા સુધી યાદગાર રહેશે. ( અદાવાદ, તા. ૧૬-૬-૭૧). : Dr. A. N. Upadhye : The telegram has pushed me into a mood of respectful sorrow. The find us kuswledge personited in Agania Prabhakara Muni Shri Ponyavijayaji is cugulfed by Time. He was an cobodiment of piety and Icarning; lie was a fountaino f inforniation which he gladly shared with For Private And Personal Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪] શ્રી આત્માનંદ પ્રકાશ others; and his methods of study were exemplary. Indian literary heritage still lies in old Mss, lying neglected here and there; and what he has done in this regard is indeed unique. His Samadhimarana is a fulllment of a great mission in life on which he had embarked. May his soul rest in Peace! I had received much help from him in my studies; and just a couple of weeks back I had received Dharmalabha from him in the Hospital. This sad demise is a big set-back for the Agama publication ! [The following are the words addressed by Dr. A. N. Upadhye to Pt. Dalsukhbhai : I never thought, that evening, that the Dharmalabha was the last. You may be required to go to Bombay, if you had not already gone there. Many thoughts are crowding my mind-the great vision of the Agama publication is much blurred: (Mysore, 16-6-71 ) શ્રી ફૂલચંદભાઈ શ્યામજી: આગમપ્રભાકર સાહેબની બાબતમાં ન માની શકાય તેમ જ ન કલ્પી શકાય તેવી સ્થિતિ બની છે | તા. ૧ર અને ૧૩ શનિ અને રવિ બને દિવસે અમારા માટે ચિંતાજનક હતા, કારણ કે તે બને દિવસેએ અગમપ્રભાકર સાહેબની તબિયત બરાબર ન હતી. પેશાબના દરનું ઓપરેશને બહુ જ સારું થઈ ગયું; તેની કોઈ તકલીફ હતી નહિ, પરંતુ છાતીમાં જ્યાં પાણુ તથા ખોરાક આંતરડામાં જાય છે ત્યાં તેમને દરદ થતું હતું અને તે એટલું બધું કે તેમની આંખમાં પાણી આવી જતાં. કઈ પ્રવાહી અગર દૂધ, ચા, પાણી કઈ પણ લેતાં આ દરદ થતું હતું. રવિવારે આખો દિવસ રહ્યું. બધા નિષ્ણાત દાક્તરીને લાવ્યા અને બધાએ એકી અવાજે કહ્યું કે ચિંતાનું કોઈ કારણ નથી. ગેરસ્ટાઈન છે, એકાદ દિવસમાં સારું થઈ જશે. તે મુજબ સોમવારે સવારે સારી રીતે દૂધ, ચા, મગનું પાણી, નાળિયેરનું પાણી, પપૈયું તેમ જ કાંજી વગેરે લીધું. સાંજના ખીચડી લીધી. રૂમમાં પોતે જ દશથી બાર આંટા માર્યા. રૂમની બહાર ગેલેરીમાં ઠેઠ લાયબ્રેરી સુધી ગયા. ત્યાં લગભગ પચીસેક મિનિટ બેઠા. ખૂબ આનંદથી વાત કરી, અને બધાને ખૂબ જ સંતોષ થયો. એકાદ દિવસમાં અહીંથી રજા મળશે પછી તેમને ઘેડા નીશમેન્ટ માટે કઈ જગ્યાએ લઈ જવા તેની પણ વાત નક્કી કરી અને સોમવારે સાંજના સાડા છએ હું જમવા ગયે. જમીને ડું ફરી સાડા આઠ વાગ્યે પાછા ઘરમાં પગ મૂકુ છું કે તરત કોરાને ટેલીફોન આવ્યો કે સાહેબજીની તબિયત બગડવાના ખબર મળ્યા છે તે તુરત જ દવાખાને જાવ. હું અને વસંત તુરત જ દવાખાને પહોંચ્યા, પરંતુ, અમારા કહે કે સમાજના કમનસીબે, અમે પહોંચ્યા પહેલાં જ તેઓ સ્વર્ગ માં પહોંચી ગયા હતા ! તેમની સારવારમાં ડોકટરે, નસે તેમ જ દવાખાનાના માણસે સિવાય આ૫ણુ તરફથી લમણ, માધુ અને ભૂપેન્દ્ર ત્રિ-દિવસ ત્યાં જ રહેતા હતા. કારશ્રીજી સારવી મહારાજ આખે દિવસ ત્યાં જ દેખરેખ રાખતાં હતાં. આ બધાં ઉપર કુદરત જ નિર્દય બની ! સાંજનું પ્રતિક્રમણ પહેલી વાર બેસીને કર્યું. પ્રતિક્રમણ કર્યા પછી તુરત જ બેઠા બેઠા ડેકું ખોળામાં નાખી દીધું. આખી ઘટના ખૂબ જ ચમત્કારિક તેમ જ અચંબે ઉપજાવે તેવી છે. ગઈ કાલે બરાબર બાર વાગ્યે ગેડછથી સ્વર્ગ યાત્રા શરૂ થઈ. લગભગ પાંચ વાગ્યે બાણગંગા પહેચ્યા. સાડા પાંચે અગ્નિદાને, રૂ. ૨૦,૦૦૧ વીસ હજાર એકમાં, જામનગરના ધરમદાસભાઈ તે ત્રિકમદાસ દામજીવાળાએ લાભ લીધે હતું. બીજી પરચુરણ પરચૂરણ લગભગ પચીસેક હજારની બોલીએ બોલાવી હતી. રાત્રિના આઠેક વાગ્યે બધા આવ્યા અને આ મહામાને છેલા દર્શન, અંજલિ જે કહીએ તે આપી સૌ સૌને ઘેર ગયા. સ્મારક માટેની અપીલ તેમના ગુણાનુવાદની સભા જે મળશે તે વખતે કરવાનું નક્કી કર્યું છે. For Private And Personal Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મુનિ શ્રી પુણ્યવિજયજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક [ ૧૪ સ્મારકમાં શું કરવું તે હજુ સુધી કોઈ નકકી કરી શક્યું નથી. આપનું માર્ગદર્શન બહુ જ ઉપયોગી થશે, તે ઉપર કર ને સ્મારકમાં શું કરવું તે જણાવવી શહેર ની કરો સમજો અને ખાસ કરીને આપણું સંધાડાના મુનિભગવંતા, આચાર્યો વગેરેને ખૂબ જ ખેટ પડી ! સમાજમાંથી સાહિત્યને દીવો બુઝાઈ ગયા. આમ અચાનક દવે બુઝાઈ જશે તેવું તે સ્વને પણ ધાર્યું ન હતું. ખેર, પ્રભુની ઈરછા ! મનુષ્ય તદ્દન પામર પ્રાણું છે. જે તે એક જ પ્રાર્થના કે તેઓ જે દેવલોકમાં પહેચ્યા છે. ત્યાં અમારી કોટિ કોટિ વદના. (૫. આ. ભ. શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજ ઉપરના પત્રમથી, મુંબઈ, તા. ૧૬-૬-૭૧) Dr. W. B. Bollee: thank yor for your letter of June 16. The message it contained of the death of Muniraja Shri Punyavijayaji is a very sad one indeed. His demise must strike you who have known him personally even more than many of us abroad whom it was not given to meet him. I for one twice experienced his kindness and readiness to help even unknown foreign scholars and I do hope that his fellow Indologists as a token of gratitude and respect will continue his work and complete what he was forced to leave undone. You may be sure of my sincere feelings of sympathy at the loss of your Guru. (Lilienthalstrasse (West-Germany): 1-7-21) डॉ. जगदीशचन्दजी जैन : शिवाजी पार्कसे कल समाचार मिला मुनि पुण्यविजयजीके देहावसानका । दुःख हुआ । जैन आगमसाहित्यका एक उद्भट विद्वान हमारे बीच में से अचानक ही चला गया ! साधुपरंपराके नियमोंका पाकन करते हुए जैन संस्कृति और साहित्यकी सेवामें अनवरत संलग्न रहना यह हर किसीके बलबूतेका कार्य नहीं। बृहत्कल्पसूत्र भाष्य, बसुदेवहिंडी आदि अनेकानेक प्राकृत और संस्कृतके ग्रन्थोंको प्रकाशमें लाना, यह कार्य मुनिजी जैसे पुरुषार्थी विद्वान द्वारा ही संभव था। में श्रद्धावनत हूं इस महान दिवंगत आत्माके प्रति । (किल (पश्चिम जर्मनी); ता. ३०-६-७१) Prof. Dr. Kl. Bruhn: As I learnt from my friend Kantilal D. Kora, Muni Punyavijayaji has passed away on the 14th of June. This is a heavy loss for the Jaina community. It is also a heavy loss for all students of Jainism and of India's spiritual heritage. I trust that the great work on the Jaina Agama started by the Muniji will be continued by his co-workers, Personally I can assure you that the memory of the late Muniji will be cherished by German Indologists and that his scholarly works will inspire further research in my country. (Berlin; 11-7-'71 ) શ્રી વાડીલાલ મગનલાલ વૈદ્ય: પૂજ્યશ્રીના દેહવિલયથી ભારતવર્ષના શ્રી જૈન સમાજ તેમ જ જૈન સાહિત્યના ઇનપાદન ક્ષેત્રમાં ના પુરાય તેવી બેટ પડી છે. આવા પ્રકાશનનું કાર્ય, જે શ્રી મહાવીર જૈન વિદ્યાલય દ્વારા પૂજ્યશ્રી કરી રહ્યા હતા, તે કાર્યમાં તેમની ના પુરાય તેવી ખટ સ્થાને પડી છે. તે કાર્ય હવે પંડિત માલવણિયા વગેરેનો રાહાયથી પરિપૂર્ણ કરવું રહ્યું. જન સમાજે આજીવન - સાહિત્યોપાસક જ્ઞાનદિવાકર ગુમાવ્યું છે એવું મારું અંગત મંતવ્ય છે. અનેક સ્થાનાં જ્ઞાનમંદિર એ એમના જીવનની સ્થાયી સમૃતિ છે. (-વડોદરા, તા. ૧૫-૬-૭૧) For Private And Personal Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪] શ્રી આત્માન પ્રકાશ .. श्री मानिकचन्दजी बेताला : यह समाचार पढकर बहुत आघात हुआ । जैन शासनका एक अमूल्य रत्न खो गया है, जिसकी पूर्ति होना बहुत कठिन है। आगमप्रभाकर श्री पुण्यविजयजी महाराज साहेबके स्वर्गवाससे पूरे जैन समाजको आघात पहुंचा है। वे एक महान विद्वान पुरुप थे, जिनकी પૂર્તિ ટોન અંત સુઇમ હૈો (ાર તા. ૨૦–૬–તથા ર૭-૬–૭૧) શ્રી ઉમેદમલજી હુજરીમલજી; એવા રાહાન આદમને મુંબઈની ભૂમિ લઈ આવ્યા અને સેવા કરી શકાય. નહીં અને જન સમાજમાંથી ચાલ્યા ગયા ! એવી બેટ પૂરી શકાય એવી નથી, આવા નાના દરદમાંથી મેટું સ્વરૂપ પકડીને આપણું વચમાંડ્યું. ચાલ્યા ગય. છે. એ ખેટ પુરાય એવી નથી. આ મહાન પુરુષને જન સમાજ ઓળખી શકયે. નથી. સમાજનાં કિસ્સા બહુ જ નબળાં છે! ( બીજાપુર (રાજસ્થાન તા. ૧૨-૬-છ.). श्री गुलजारीमल मुदर्शनकुमार जैन : नवभारत टाइम्समें पढ़ा, पढते ही बड़ा दुःग्य प्राप्त हुआ कि आगमप्रभाकर, प्राचीन ग्रन्योंके उद्धारक, महान योगी श्री पुण्यविजयजी महाराज बम्बईमें स्वर्ग पधार गये हैं। ऐसी महान आत्माकी इस युगमें बर्डी ही जरूरत है कि जब देशमें ऊंचीसे ऊंची विज्ञानको खोज हो रही है, चन्द्रलोक तक पहुंच गये है और आगे बढ़नेका यत्न हो रहा है तो पसे समयमें जैनके प्राचीनतम लेखांसे जैनधर्मका नाम ऊंचा करने में आप जैसी विद्वान् महान आत्माकी बहुत કાકાર થી ગાવ ત રમી ઊત સમાગ રહુત દાનિ દુરું કૈા (શિવપુર, તા. ૨-૭-૨ ) - પંડિત શ્રી ભગવાનદાસજી જેન : જૈન સિદ્ધાન્તના નિષ્ણાત આગમપ્રભા કર મુનિરાજ શ્રી પુણ્યવિજ; મહારાજ સા : રવર્ગવાસથી ઘણે જ અફસ થાય છે. જન શાસનન. નાનિ દિવાકર હતા. તેઓના નિવથી જન શીરાને ઘણે જ આઘાત થયેલ છે. તેઓની પૂતિ થવી સંભ જણાતી નથી. (જયપુર; ક. ૨૯-૧-૭૧ ) શ્રી પિપટલાલ ભીખાચંદ : પરમ પૂજ્ય આગનપ્રભ.કરે છે. પુણ્યવિજયજી મહારાજ અચાનક હાર્ટએટેક આવવાથી કાળધર્મ પા છે. આ સમાચારે જન આલમમાં આંચકે લાગી ગયો. મુંબઈના ઝવેરીબજાર, હીરા બજાર, હાર્ડવેર બજાર તેમ જ બીજી ઘણી મારકંટા તેમના માનમાં બંધ રહ્યા હતા, (મુંબઈ, તા. ૨૧-૬-૭૧) શ્રી પં. લાલચન્દ્ર ભગવાન ગાંધી : સ્વ. વિદૂ મુનિરાજે પોતાના હ૫ વર્ષ જેટલા કારમાં, દ૨ વર્ષ જેટલ, સાધુવનમાં, એમાણે જે જ્ઞાનોપાસના કર, સાહિત્ય-સેવા સ. ધન, કરી, તેનું યથાશ્વ વર્ણન થઈ શકે નહિ, તેમની પરમ વિદ્વત્ત. હોવા છiાં નમ્રતા, ગંદરતા પ્રશંસનીય હતી. વિદ્યાનાને સહાયતા, જહાનુભૂતિ કરવામાં રાણુ ઉદાર . તેવા ભાવન અવુચ કેટિંના વિદ્વાન સંશોધક, સંકૃત-પ્રાકૃતભાષાના વિશારદ, પ્રાચી. લિપિ. વિરોધ, વિદ્વાનની જૈન સમાજને જ નહિં, ભાવને અને અમેરિકા જેવા પરદેશને પણ જણ.. જેમને સાહિત્યની અનુપમ સેવામાં અન્ય કાર્યો ક્ષીર પણ સ્વકાશ માતા ને તો, તે ઉચ્ચ શિરિના વિદ્ધ મુનિરાજ શ્રી પુ જ્ય ચિરનિદ્રામાં પાર્ટી ના છે, પરંતુ જ્ઞાન-સેવા, સાહિત્ય સેવા જેવો અત્યંત પ્રસા કાર્યો કરી ગયા છે, નથી થશે, દે રાજા અર છે | (વડોદર; તા. ૧૫-૬-૭૧) શ્રી શિવલાલ નેમચંદ શાહ પંડિત : પરમ પૂજ્ય મુનિ શ્રી પુરૂવિઝવજી મહારાજ સાહેબે આપણું જૈન જ્ઞાનભંડારોની પ્રતિ વ્યવસ્થિત મેળવીને સુરક્ષિન રહે તે રીતે જ્ઞાનભંડારોમાં સ્થાપિતા For Private And Personal Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી પુણ્યવિજયજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક [ ૧૪૩ કરેલ છે. આ કાર્યમાં તેમ જ આત્રોની પ્રતિઓનું સુવિશુદ્ધ પ્રકાશન કરવામાં પૂજ્ય મહારાજશ્રીએ, આજીવન, જે અથાગ પરિશ્મન રોયો છે, તે તે તે વિષયના રાતાએ જ જાણી શકે. પૂજે મહારાજશ્રી સૌજન્યમૂર્તિ હતા. તેઓશ્રીએ બાળ નવમાં દીક્ષા ગ્રહણ કરીને દર્શન, દાન, ચારિત્રની અનુપમ સાધના કરી ઉનને ધન્ય બનાવ્યું છે. પૂજ્ય મહારાજશ્રીના દરિલયથી જે કંધને ન પુરાય તેવી મેટી ખાટ પડી છે. ( પાટણ, તા. ૧૭-૬-૭૧) _श्री लाला सुन्दरलालजी : पूज्य आगमप्रभाकरजी मुनि श्री पुण्यविजयजी महाराजके निधनकी खोट सारे समाजको ही नहीं वरन विद्वानोंको भी बहुत अखरेगी । ऐसा विद्वान् मिलना कठिन है । समाजमें तो है ही नहीं। किस प्रकार दिनरात सारा जीवन शास्त्रोंके अनुसंधानमें ही लगाया । जो विरासित में पूज्य प्रवर्तकजी व अपने गुरु श्री मुनि चतुरविजयजीसे पाया सो पूरी तरह निभाया । समाजमें कोई મ કચત્તિ ના થાન જેને નહીં થાતા /રન ઝર્વ સ વીવિત મા || વિષ્ટી ૧૨-૭-૭) શ્રીમતીબહેન ગર: આજ પુણ્યવિજયજી મહારાજના કાળ. કર્યાના સમાચારથી મને બહુ દુભાયું. એમનું પાંડિત્ય, બહાનું હૃદય અને જ્ઞાનપિપાસા અજબ હતાં, તેમની બેટ જન સમાજને તે પુરાય તેવી જ નથી. ( કલકત્તા; તા. ૧૬-૬–૭૧. ). - શ્રી નવનીત મા, ગોઘારી; પ. પૂ. ગુરુદેવ તે જીવન-મુક્ત હતા. અને જે અત્યંત ઉમદા કાર્યમાં તેઓશ્રીએ વન વિતાવ્યું છે, તે જ તેઓશ્રીનું પ્રેરક મારક બને છે. તેથી જેવા જનમમી” અને કર્મધર્મને સમાધિમરણ જ કહેશે. આપ સૌ તેઓશ્રીની અતિ ઘડી સુધી સેવા બવામાં ખડે પગે રહેવા બડભાગી બની શક્યા ? બદલ ધન્યવ. પાત્ર છે, એમ અંત:કરણથી માનું છું, અને મુજ જેવા હતભાગીને એ સેનેરી તક વનભર ક્યારેય નહીં મળે તે બદલ સંતાપ અનુભવું છું. એક પ્રાર્થના કરું છું; સ્વીકારી શકે તે અત્યંત આભારી થઈશ. પ. પૂ. ગુરુદેવશ્રીનાં જે અવશિષ્ટ સાધનો કે ઉપકરણ હાય તેમાંથી એક.૯ ના “પુષ્યમય મર, મને મોકલી શકશે તે જીવંત રતિ જાળવી શકીશ. કશું અધિકાર કે અવિનયી લાગે તો ન માલાજી. ભાવ”; તા. ૧૫-૭ ) प्रो. पृथ्वीराजजी जैन : आगमप्रभाकरजीके देवलोकगमनका समाचार पढकर मैं अतीव स्तब्ध रह गया । दुःख और शोकके आवेगका शब्दोमें वर्णन करना शक्य नहीं। आज जैन समाज ही नहीं, भारत ही नहीं, विश्व एक ऐसी महान विभूतिसे वञ्चित हो गया है, जो आदर्श चरित्रीलता तथा अगाध विद्वत्ताकी साक्षात मृति थी। प्राच्य विद्या-शोधमै रुचि रखनेवाला कोई भी सुशिक्षित उनकी साहित्यिक सेवाओंको विस्मृत नहीं कर सकता। भण्डारोंकी खोज और उनके पुनरुद्धारमें उन्होंने अद्वितीय कार्य किया । जैन अागमसाहित्यके वे सर्वप्रतिष्ठित अधिकारी विद्वान थे । उनकी सरलता, लोकप्रियता, वक्तृता, लेखनशक्ति, उदार दृष्टिकोण तथा अनेकान्तदृष्टिने जैनधर्म, प्राकृत साहित्य और शासनकी अनुपम सेवा की है । आज साहित्यिक जगत् मानो अनाथ हो गया है । वसे तो उनके शासनसेवाके कार्योंकी गणना शक्य नहीं, किन्तु जैसलमेरके भण्डारका साहित्यिक जगत्को परिचय ના સત્તા અને વટી ફેન હૈ ( ત્રિરટાકા- ના, તા. ૬-૨) શ્રી ફલચંદ હરિચંદ દોશી: આગમપ્રભાકર મુનિરત્ન શ્રી પુરયવિજ્યજી મહારાજશ્રીના એકાએક | સ્વર્ગગમનથી જૈન સમાજ, જૈન સાહિત્ય, જેન જગત, વિદ્વાનો અને આગમ-પ્રકાશનકાર્યને ન પુરાય તેવી બેટ પડી છે. આ શાનવારિધિ, આગમપ્રભાકરનું ભવ્ય યાદગાર સ્મારક થવું જોઈએ. તે માટે એક સમિતિ નીમવી જોઈએ. દશ લાખનું લક્ષ્યાંક રાખવું જોઈએ. (મુંબઈ, તા. ૧૭-૬-૭૧) For Private And Personal Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૪ ] શ્રી આત્માનઃ પ્રકાશ રતિલાલ દીચંદ્ર ફ્રેંસાઈ : પૂજ્યપાદ પુણ્યવિંજયજી મહારાજના સ્વર્ગવાસના આધાન એવા લાગ્યા છે કે હજી પણ એની કળ વળી નથી. એમની ૬ છઠ્ઠી અને ભર મન ઉપરથી જાણે દૂર થતી જ નથી. વિદ્વત્તા, સાધુતા અને પરોપકારિતાના તે તેઓશ્રીનું અન એક આદર્શ શ્રમણશ્રેષ્ડને ભે એવુ ધ્રુવુ... ભવ્ય હતું ! તેએકત્ર ના સ્વર્ગવાસને લીધે પશુને અને વિદ્યાસેવીઓને ભાગ્યે જ પુરાય એવી અસાધારણ ખોટ ગઇ છે. વ તા તેએકનું પુણ્ય સ્મરણ કરીને જ મનને આશ્વાસન આપવું રહ્યું. તેઓશ્રીનાં મધૂરાં કામો પૂરાં થાય, એ માટૅ અણ્ણા તરફથી પૂગ પ્રયત્ન અને પુરુષાર્થ કરવામાં આવશે જ. આ રીતે પ્રયત્ન કરવા એ જ તેને સાચી શ્રદ્દાંજલિ છે. ( પૂ. આ. શ્રી વિજયસમુદ્રમ ૨૭ ૩પર લખેલા પત્રમાંથી. અમદાવક; l!. ૨-૭-૭૧) શ્રી મણિલાલ નસીદાસ દાશી: આજ સવારે અમદાવાદના દૈનિક છાપામાંથી ઘણા દુ:ખદાયક સમાચાર વાંચવામાં આવ્યા, એટલે મેં આપને તાર કરેલા છે, તે મુળ મારા તરફથી પાલખીમાં સુખ′ અથવા અ. સગન! કે.ઈ પણ દાનના કામમાં રા. ૧૦૦] એકસા વાપરવા જણાવેલ છે, ખરેખર, જૈન સમાજની એક કાર્યરત ચમકતા તારા ખરી પડવો છે, જે બેટ ફી ન પુરાય મ છે. ( માત્રુ; ના. ૧૫-૬-૭૧ શ્રી શામજીભાઈ ભાયચંદ્ર માસ્તર : જૈન શાસનની એક મહાન જ્યોતિ હતી. શાસનને દીક સ્ક્રુઝાઈ ગયો છે. આવા આત્માએ: જૈન શાસનમાં બહુ જ એ છે, જેમના હાથે ઘાં જ શાસનન કાર્યા થયાં હતાં. જૈન શાસનના એક જાહળતા તારા ખરી પડવો છે. શાઓ ને માન! સૉધન અને જો ક્ષેત્રે એક મહાન ખોટ પડી છે. આવી વિશ્વરિ જૈન સમાજમાં નથી, જેનામાં વિશ્વપ્રેમની ભાવના હતી. ભગવાન મઝાવીશ.સત્ અનુસાર તે ચાલેલા છે, સન્ની છત્ર કર્મે સનરર્સ જે લખેલ છે તે પ્રમાણે તેમણે બધાને પેતાના જ માનેલ છે. મારા ને અને પરિચય ′′ જ વરસેથી હતા. કાઈ શ્રાવક આવે તેને તે પેાતાના જ માનતા, જેનામાં ગુચ્છના ભેદ ન હતા. મહાવીર જૈન વિદ્યાલયને મહાન બાર પડી છે. આવી વિભૂતિની પવારે જૈન સમાજે એવુ' સ્મારક કરવુ જોઈએ કે ગુરુદેવનું નામ અમર રહે—જોકે તેમણે તો એવાં જૈન શાસનનાં કામ કરેલાં છે ને થયું છે, જેનાથી તે અમર છે. તાં આપણી ફરજ આપણે ભાવવાની છે. પાલીતાşા; તા. ૧૫-૬-૭૧ ) ડો. સરસ્વતી સુ. શે: પરમપૂજ્ય, વરી, નાની ગારાજ શ્રી પુલિંગજીના અવસાનના સમાચાર જાણીને ઘરૢ દુઃખ થયું, તે મહારથી એક મહાન જ્ઞાની હતા. આપણો લાગે છે કે એક તંત સિતારા ખરી પડ્યો, એક પ્રદુઃખનજને આ દુનિયામાંથી ગાય લીધી, એક પરોપકારી આત્મા સાધુસમાજમાંથી અદૃશ્ય થયા, શાસ્ત્રસ'શોધનકાર્યમાં નિપુત્તુ વ્યક્તિની સમાજને ખાટ પી. તેમના વાસમાં જે જે વ્યક્તિ આવેલ છે, તેને તેમનું માયાળુપણું હંમેશ યાદ રહેશે. તેમના જેવા સરળ અને નિબિમાની આત્મા મલવા મુશ્કેલ છે. તેનું જીવન દિગ્ધ હતુ અને તેમના જીજ્ગનની સુંદર સુવાસ તેઓ મૂળ ગયા છે. ( અદાવાદ; તા. ૧૭-૬-૭૧ ) હો મહાસુખલાલ વી. મહેતા : તેઓશ્રીના સમગ્ર સમય જૈન હસ્તલિખિત પ્રતા તથા પ્રથાના સ'ધનમાં વિતાવી જૈન શાસનની તેએએ અમૂલ્ય સેવા વી છે. તેઓશ્રીને કામ કરવાની ધગશ અદ્ભુત હતી અને ૭૭ વર્ષની મેટી ઉંમરે પણુ તેએકી સત! આ શુભ કામ પ્રવૃત રહેતા, એ ખરેખર આપણા સૌ માટે એક દાખ્યારૂપ વસ્તુ છે. શરીરથી તેઓ આપણાથી દૂર થયા હૈાવા છતાં તેઓની પ્રવૃત્તિઓથી તેઓ સદા અમર રહેશે અને જૈન ઇતિહાસમાં તેઓશ્રીનુ જીવન સાનેરી અક્ષરે લખારો, તેઓશ્રીની ખાટ આપણા સમાજને ખૂબ ચાલશે. ધન્સ વન ! ( જુનાગઢ; તા. ૧૬-૩-૫૧), For Private And Personal Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મુનિ શ્રી પુણ્યવિજયજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક ૧૪૧ શ્રી ક્રુસિકલાલ હીરાલાલ ભાજક : પરનપૂજ્ય, પરમઉપકારી, પરજ્ઞાનયોગી, આગમપ્રભાકર મુનિમહારાજ શ્રી પૃષ્ટિ નારાજ સહેબના કળકર્મ પામ્યાના રામ,૧૨ની ખૂબ દિલગીર થયા છીએ, પાટણની ભાજક જ્ઞાતિના દરેક ભાઈ આ દુઃખદ સમાચારથી શૅકમમ બન્યા છે. તે શ્રીજીના કૃષકાર કપિ ભુક્ષાય એમ નથી. (પાટણઃ તા. ૧- -૭) શ્રી માીલાલ વીચ, શાહુ : આગમનું સાધન કરનારા આ સદીના વિરલ પુત્ર અસ્ત થયા છે. ચેાડા મહિના પહેલાં જેસલપીર ગયા હતા. તેમનુ ક" એઈ આશ્ચર્ય થયુ.. જેન શાસનનુ તેમના જવાથી મહાન નુક્સાન થયુ છે. માલેગાંવ, તા. ૧૬---૭૧) શ્રી ગુલાબચંદ ઢચ' શેઠ, તત્રી “ જૈન”; આના પરથી પૂછ્યું આપ્રભાકર મુનિવર્ય શ્રી પુયવિજય9 મહારાવ શ્રી કાળફન પામ્યું ના સમાચાર જાણી ઘણુ જ ક્લિગીર થયા છીએ. જૈન સમાજે સુ‘દર, શાંત મિ જ ટિરલ સાપ્રેમી વ્યક્તિ શુમાલી છે, જેની માટે પૂરી શકાય તેમ નથી. (ભાવગર; તા. ૧૬-૬-૭૧) શ્રી ભુરાભાઈ ફૂલચંદ શાહુ ન પુરાય તેવી તેમની ખાઢ પડી છે. પણ મિલ આગળ રા' થાય ? અહીં નતી માટે તથા પાંવ મહાજન વાખી પાળી હતી. આમ તા આચાર્ય મહારાજ કાઈ પણ ફાળધર્મ પામે તેમની જ પાખી પડે છે, પણ આ મહાન વિદ્ય' મહારાજશ્રીની પાખી પહેલી વાર પડી છે. (અમદાવાદ, તા. ૧--૭૧) શ્રી જય'તીલાલ માહુનલાલ શાહઃ સાહિત્યક્ષેત્રે પૂજ્યશ્રીએ જે રોધને અને સેવા આપી છે તે માટે જૈન સમાજ તેનુ ઋણી રહેશે. સદ્ગતના જવાથી જૈન શાસતને પૂરી શકાય તેવી ગટ પડી છે, (પાલીહા; ના. ૧૫-{-૭૧) आत्मा श्री श्री श्री पुण्यविजयजी હું श्री लाला निरंजनलाल जैन तथा महिमावती जैन: ऐसी महान महाराजका अकस्मात जुदा होना हमारे लिये, जैन समाज के लिये इससे बड़ी दुर्भाग्यकी क्या बात है ? यह ऐसी चोट पड़ी है, ऐसा घाव पडा है, जो कि कभी भर नहीं सकता। हमारे प्रति जो उनका स्नेह था वह हम अपने आखरी श्वास तक भूल नहीं सकते । ( अम्बाला शहर ता. १८-६-७१ ) ડો, ભાઈલાલ એમ. બાવીશી: દુ:ખ્ખુ હકીકત જાણી માત્ર હને-અમને × હિં, સારાયે જૈન સમજી, ભારતભરના જૈન સાને, અને સાહિત્યક્ષેત્રે દેશભરના શાકાને ભારે આઘાત થયા 1. ખૂ. મુ. શ્રી પુવિજયજી મહારાજબ. આપણા નુનભંડારાના અને શાસ્ત્રક્થાના એક સન્નિષ સોધક અને પ્રખર પુનરુદ્ધારક હતા. આજે એએાત્રીના ભાકસ ગાધ જગૃહાર ક્ષેત્રે એક ન પુરાય એવી મહાન ખોટ પડી છે 1 પૂવવ.ના સરળ સ્વભાવ, નકાર્યું. લા, નિરપેક્ષ કાર્ય-પદ્ધતિ, અને ન-મનને ભાગે પણ જ્ઞાનની અચળ મુ. સેવા—એ બધુ' એશ્રી એક સાચા સત હાવાની સાક્ષી પૂરે છે, (1લીતાણુ, તા. ૧૬-૬--૭૧) Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી સિગજ ઈમરાહીમ શ્રીવીક: અસાર હું આ જગતના ચિન્ત્રાનુસ:ર આપણા વચ્ચેથી એક સમસ્ત જૈન કાન્તુ વીરરસન (શમાલ-કુર્વ્ય-દીન) આમપ્રભાકર પુણ્યવિજયજી મહારાજે વિદાય લીધી ! આ પાંચમા વિશ્વા કાળમાં તે માત્રુ હૈં। તે, મને ખાત્રી છે, તેને જર મળત. પરંતુ સદ્ગતિ તા ચોક્કસ જ છે એમાં સશ ત હિં, (મુબઈ; ા. ૧--૭૧) પત્રોની શ્રી ચીમનલલ ઈંટ,લાલ પટવાળા, પલેજ શ્રી લાલ મગનલાલ શ.હ પાલેજવાળા, ભાવનગર, શ્રી ચતુરદાસ નઇસ શાહ, બેલગામ, ૧ યાદી શ્રી નિર‘જનદાસ, તરશદ આદિ, જૈન, શ્રીમતી કનકબહેન, પાલીતાણુ.. શ્રી અચલમલન મેાદી, સિગડી, For Private And Personal Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૬] શ્રી આત્માનંદ પ્રકાર શ્રી શનુભાઈ દીપચંદ, ખંભાત. નાઝરચંદ જૈન, ચડિગઢ. શ્રી વિલાયતીલાલ, મહેન્દ્રસિંહ, રાજકુમાર, મુનીલાલ, શ્રી સેહનેલાલજી , લુધિયાના કશ્મીરીલાલ, નરેન્દ્રકુમાર, અમરા. શ્રી હસમુખલાલ ચુનીલાલ વાસવાળા, ડાઈ. શ્રી લાભચંદજી, આગરા. શ્રી ચીમનલાલ ભોજક, અનિદાવાદ. શ્રી પ. રામકુમાર જૈન, દિલ્લી. બી અગરચંદ ન:ોટા, બિકાનેર, તાસંદેશા Very grieved to learn the sad demise of the great sage and scholar revered Punyavijayaji -Rasiklal Chhotalal Parikh, Ahmedabad. Passing away of Punyavijayaji Maliaraj is the cod of an era of scholarly pursuets among Jain monks. A fitting memorial will be continuation of his research on Jain canon by trained scholars. -Prabodh Pandit, Delhi, Sudden heavenly abode of profound scholar, great saint Agamprabhakar Shri Punyavijayaji gravely hurts all. The void cannot be filled. - Rajvaid Jaswant Rai Jain, Calcutta Nirvan of His Holiness Maharaj Saheb Shri Punyavijayji has untimely taken away the brightest star of Jainism from this troubled world. His preachings will be guiding light for us mortals for all time to comc, -Jaisukhalal Raichand Kothari, Bombay. Kaldharma of Muni Shri Punyavijayji is great loss to Jain Samaj, Please utilise one hundred rupesces in funeral ceremony. -Manilal Doshi, Anand તારોની યાદી શ્રી માનિકચંદ બેતાલ', મકાસ. શ્રી પનાલાલ, હિંમતલાલ ગાંધી અને . સુમન શ્રી સપતલાલજી પદમચંદજી અમદાવાદવાળા, મદ્રાસ, શાહ, મહુવા. શ્રી બાલુભાઈ ઉત્તમચંદ, સૂરત. શ્રી અરિ. કે. પરીખ, વડોદરા. શ્રી દીનેશ, શાંતાબહેન અમદાવાદવાળા, કોઈમ્બતુર. શ્રી વાડીલાલ વૈધ, શ્રી ચંપકભાઈ, શ્રી વિનોદિની તથા વૃન્દાવન બ્રધર્સ, ડેઈમ્બતુર. શ્રી હસમુખબેન ઝવેરી, વડોદરા. શ્રી સૂરજનલ વકીલ, ચાણસ્મા, શ્રી સે.મચંદ હરગોવિંદદાસ, છાણી. શ્રી ઉમેદમલજી હજારમલજી, ફાલના. શ્રી મોતીલાલ બનારસીદાસ, દિલી. શ્રી ચંદ્રકાંત બકુભાઈ તથા શ્રી રમેશભાઈ બકુભાઈ, યંત સાયકલ કંપની તથા શ્રી અસલા? હીરાચંદ, શ્રી વીરચંદભાઈ મૂલચંદભાઈ, અમદાવાદ, મિસર, શ્રી બાબુભાઈ ભાવનગરીનાં કુટુંબીજને, અમદાવાદ, શ્રી રમણલાલ ઝવેરી, પટના સિટી. શ્રી નરોત્તમદાસ માયાભાઈ, અમદાવાદ, શ્રી શાંતિલાલ પુંજાભાઈ તથા શ્રી વિનોદચંદ્ર શાહ, શ્રી સૂરજકુમારી સેદિયા, શિકાનેર, અમદાવાદ, શ્રી મણિલાલ મગનલાલ, ધ્રાંગધ્રા. શ્રી ચુનીલાલ જે. શાહ, નવસારી, શ્રી રતનચંદજી સતી, અજમેર, For Private And Personal Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેટલાક લેખ અને થોડાંક કાવ્યો : : For Private And Personal Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મહાન પ્રકારે સ્વર્ગસ્થ આગમપ્રભાકર પરમપૂત્ર મુનિમહારાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ અને શ્રી જૈન શ્યાત્માનંદ સાના સબંધની રૂપરેખા લખવા મડો. પણ આ સભા ઉપર તેઓશ્રીના એટલા અા મહાન ઉપકાર છે કે તે આલેખવાને શબ્દો જડતા નથી; ખરેખર, એ શખ્યાતીત છે, મા અપના સ્નેહ, શુભેચ્છા, લાગણી અને આશીર્વાદથી ભરેલા લાવાનું ન કરી શકાય છે. તેવી જ રીતે અમારી સભા અને તેઓશ્રી વચ્ચેના સંબધ ન વતી રાકાય એવો આત્મીય હતા. સભાના તેઓ હૃદય હતા. અંતરના તાકારાણાધી ગૂથાયેલી એ લાણીને કેવી રીતે વર્ણવી શકાય ? અઃ બાના પ્રગટ થયેલા અને અત્યારે લ ાનલ! તમાગધી ભાષામાં લગાગ સો જેટલાં પુસ્તકોના પ્રકાશનમાં નોટા ભાગના ગ્રંથે તેમની સત્યલક્ષી અને સહુદચત્તાભરી વિદ્વત્તાના સપાદનને અપૂર્વ લ મળ્યા હતા. તેના અંગેના તેમના અવિસ્ત ક્રમનું વિવેચન થઈ શકે તેમ નથી. પ્રકોપી કરવી, તેની શુદ્ધિ માટે કેટલાંય પુસ્તક-પાનાં જોવા-મેળવવા, પ્રફે તપાસવાં, એ કેવું લાગીય કામ છે તે ત્તા વિદ્વાના જ સમજી શકે તેમ છે. આ ઉપરાંત પ્રકારન અગેના ખર્ચની પણ તેએ સાહેબ પૂરતી કાળજી રાખી મદદ કરાવતા હતા. તેઓશ્રીએ તેમના દેહવિલયના અંત સુધી સભાને અમૂલ્ય સદ્ભાય કરી છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir તેઓશ્રીના શાંત, સમતારસભર્યાં નિર્દોષ મુખકમળનું મણ-ચિતનરૂપે દર્શન કરીને જ હવે તો સદાય માનવા રહ્યો ! આ વિચાર જેટલે વાસ્તવિક છે તેટલે જ ચિત્તને વિષાદમય અવી મૂકે એવા છે. પણ શું થાય ? તેઓશ્રીના અને સાના સમની ટૂંકી વ્યાખ્યા કરીએ તેા એમ કહેવુ જોઈએ કે અમારી સભા એટલે પુજ્યપાદ પૃવિજયજી મહારાજ અને યમ પૂજ્ય પુણ્યવિજયજી મહારાજ એટલે અમારી સન્ના, ભાવનગર કૃપાનિધાન શ્રી પુણ્યવિજયજી મહારાજનું નામ અને કામ શ્રી જૈન અમાનત સભા સાથે સદા અમર રહેશે, એ પરમ ઉધકારી સ’તપુરુષને મારી ભક્તિભરી વહના. ૐ શનિ તા. ૧૯-૯-૩૦૩ ગુલાભચંદ ઉલ્લુભાઈ શાહ લેખમુખ શ્રી જૈન આત્માનંદ સભા For Private And Personal Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૪૮ મુનિ શ્રી પુણ્યવિજયજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક પૂજ્યપાદ મહારાજશ્રી અને અમારા સભા લેખક-શ્રી ખીમચંદ ચાંપશી શાહ પ્રમુખ, શ્રી જૈન આત્માનંદ સલા, ભાવનગર, * પરમપૂજ્ય ગુરુદેવ, આગમપ્રભાકર, બુતશીલવાધિ, મુનિરાજ શ્રી પ્રવિજયજી મહારાજ અમારી શ્રી જેને આત્માનંદ સભા રાશે એવી ગાઢ રીતે સંકળાયેલા હતા. કે તેઓને સજાના આત્મા જ કહી શકાય. તેઓએ સંસ્થાને સંભાળવામાં અને ઉંચે જૈન સાહિત્યના ક્ષેત્રે સદ્ધ અને વિખ્યાત બનાવવામાં જે ચિંતા સેવી હતી અને જહેમત ઉઠાવી હતી, એનું મૂલ્ય ફી શકાય એમ નથી. તેઓની અગણિત ઉપકારનું સ્મરણ કરીએ છીએ, અને તેઓની પુણ્યતિથી અંતર બદ્દગદ બની જાય છે. પ્રાચીન જૈન સાહિત્ય ખૂબ સમૃદ્ધ અને વિશાળ છે. જેને પૂર્વાચાર્યો, વિદ્યા અને સાહિત્યકારોએ ધમ. દર્શન, ઈતિહાસ, સાહિત્ય, કળ., જ્યોતિષ વગેરે વિવિધ વિકેટ પર વિપુત્ર પ્રાણ પ્રઐ ઓ છે. નિ ચરિત્રકથાઓ અને બોધકથાઓ, તેમની અનોખી શિલીના લીધે, વાચકને કંઇ ગમ બની છે. ભારતના કથાસાહિત્યના વિકાસમાં જેને કથાઓ અને રાસાઓને. ફાળો નોંધપાત્ર છે. જેનેએ આ સાહિત્ય પિતાના ભંડારામાં ખૂબ કાળજીપૂર્વક સાચવી રાખ્યું છે, પરંતુ સમયના વહેo; સાધુ તે અવસ્થિત બની ગયું છે. આ સાહિત્યનું વ્યવસ્થિત સંશોધન અને પ્રકાશન થાય છે. જન સમાજને, બધા અભ્યાસીઓને અને વિદ્વાનને જૈનધર્મને વિશેષ પરિચય થાય અને જેમાં સાહિત્ય તરફ વિશે અભિરૂચિ વધે, એ હેતુથી આ સાહિત્યનું સંશોધન અને પ્રકાશને અત્યંત જરૂરી બન્યું છે. મુનિરાજ શ્રી પુણ્યવિજી મહારાજે આ દિશામાં ધારું જ પ્રશંસનીય કાર્ય કર્યું છે, પ્રાર્થન જન સાહિત્ય અને આગમાનું સાધન કરી તેનું પ્રક્શન કરવામાં તેઓએ ખજાયેલી કામગીરી અદ્વિતીય છે. લીંબડી, પાટણું, જેસલનેર, ખંભાત, વડોદરા વગેરે સ્થળોએ સંગ્રહાયેલા પ્રથાનું જે ખંથી, જે 'ડી સૂઝથી અને જે અભ્યાસપૂર્ણ વિદ્રષ્ટિથી તેમણે સંશોધન કર્યું છે અને તેના સંરક્ષણ માટે તથા મહત્વના ની માઇક્રશ્મિ ૬-રી વિકાનેરને સુલભ કરવા માટે તેમણે જે જહેમત દાવી છે તેની પ્રશંસા કરવા પૂરત, શ દો જડે તેમ નથી. તેમનું આ કાર્ય ચિરકાળ સુધી યાદ રહેશે. આ કાર્ય પડિત શ્રી સુખલાલજીએ કહ્યું છે તેમ “ન કેવળ જૈન પરંપરા સાથે સંબંધ રાગે છે ન કેવળ ભારતીય પરંપરા સાથે સંબંધ ધરાવે છે, પરંતુ માનવ સંસ્કૃતિની દષ્ટિએ પશુ એ ઉપયોગી છે. ” પરમપૂજ્ય મહુડાભાવિક, મહીને મોતિર્ધર ન્યાયનિધિ અડચ . વિજ્યાનંદસૂરીશ્વરજી(આત્મારામ) મહારાજ એક મહાન ક્રાંતિકારી યુગપુ ષ હતા, તે.કીના સ્વર્ગવાસ પછી તરત જ, વિ. સ. ૧૫રમાં, તેઓની સ્મૃતિમાં, સભાની સ્થાપના કરવામાં આવી હતી, તેમના સમયમાં જૈન સમાજમાં અજ્ઞાન, વહેમ, અંધશ્રદ્ધા, કુરૂઢિઓ વગેરે ઘર કરી ગયાં હતાં. તે બધાને દૂર કરવા તેમણે ભગીરથ પુરુષાર્થ કર્યો હતો અને પંજાબ, મારવાડ, ગુજરાત વગેરે પ્રદેશોમાં સત્ત વિહાર કરી જૈન સમાજનાં નેત્રો જ્ઞાનરૂપી અંજનશલાકા વડે ખેલ્યાં હતાં. તેમના ભવ્ય ઉપદેશની અસર તળે સમ,જ જ્ઞાનપૂર્વ ની ક્રિયા અને ક્રિયા સહિતના જ્ઞાન વડે રંગાવા માટે હતો, અને જૈન ધર્મ, દર્શન, સાહિત્ય તથા શિક્ષા માટે કંઈક નવું ભજન કરવાની તમન્ના તેનામાં લાગી હતી. તેમના શિષ્ય સમ/મુર્તિ પરમપૂજય પ્રવર્તક : કાંતિવિજયજી મ.રાજ જૈનધર્મ અને સાહિત્ય પ્રત્યે અપૂર્વ પ્રેમ ધરાવતા હતા. તેમની સંધિનદારે પણ અનોખી હતી. તેમના પ્રબળ પુરુષાર્થથી પાટણ અને લીંબડીના વિશાળ મંથભંડારો ઉદ્ધાર થયા હતા અને વડોદરા તથા છાણીમાં For Private And Personal Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૦] શ્રી આત્માનંદ પ્રકાશ પણ એક એક વિશાળ ગ્રંથભંડારની સ્થાપના થઈ હતી. તેમના શિષ્ય પરમપૂજ્ય મુનિરત્ન શ્રી ચતુરવિજયજી મહારાજ પણ મહાન વિદ્વાન અને પ્રાચીન ગ્રંથોના નિષ્ણાત સંશોધક અને સંપાદક હતા. તેમણે પોતાના ગુરુ શ્રી કાંતિવિજયજી મહારાજને ગ્રંથભંડારોને ઉદ્ધાર કરી સુવ્યવસ્થિત કરવામાં સંપૂર્ણ મદદ કરી હતી. તેમના શિષ્ય પૂજ્યપાદું આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજે, ચૌદ વર્ષની નાની ઉંમરે દીક્ષા લઈ, દાદાગુરુ પ્રવર્તકજી મહારાજ તથા ગુરુ દેવ શ્રી ચતુરવિજયજી મહારાજ પાસેથી પ્રાચીન ગ્રંથોના સંરક્ષણ, સંશોધન અને સંપાદનની ઉત્તમ તાલીમ લીધી. અને તે બંનેના કાળધર્મ પામ્યા પછી તેઓએ શરૂ કરેલું કાર્ય તેઓ તરફની તેમ જ શાસન અને શ્રુત પ્રત્યેની ભક્તિથી પ્રેરાઈને એકલે હાથે ઉપાડી લીધું, એટલું જ નહિ, પણ તે કાર્યને વિજગતમાં ખ્યાતનામ બનાવી દીધું, એ જ તેમની યશકલગી છે. ઉપર સૂચવ્યું તેમ, ભાવનગરમાં શ્રી જૈન આત્માનંદ સભાની સ્થાપના પરમપૂજ્ય આત્મારામજી મહારાજના સ્વર્ગવાસ પછી પચીસમાં જ દિવસે, એટલે કે વિ. સં. ૧૯પરના બીજા જેઠ સુદિ બીજ, તા. ૧૩-૬-૧૮૯૬ના રોજ, તેઓશ્રીને અનુયાયીઓ અને પ્રશંસકેએ, ભક્તિભાવ નિમિત્તે, તેઓશ્રીની સ્મૃતિ કાયમ જળવાઈ રહે તે હેતુથી કરી હતી. શરૂઆતથી જ આ સભા પ્રત્યે તેઓશ્રીના સમુદાયના મુનિમહારાજોની કૃપાદષ્ટિ રહી છે; અને તેમના તરફથી પ્રસંગે પ્રસંગે કીમતી સહયોગ મળી રહ્યો છે. પરંતુ તેમાંયે ખાસ કરીને પૂજ્ય પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ, મુનિરત્ન શ્રી ચતુરવિજયજી મહારાજ અને આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજ્યજી મહારાજની અમીભરી દષ્ટિ તે સભા માટે સંજીવની સમી નીવડી છે. આ સભાને એક મુખ્ય હેતુ પૂર્વાચાર્યોએ રચેલ જૈન સાહિત્યના સંશોધન, પ્રકાશન અને પ્રચારને છે. તે કાર્યને પ્રારંભ કરવામાં અને તેને વેગવંત કરી પ્રશસ્ત બનાવવામાં આ ગુરુ-શિષ્ય-પ્રશિષ્યની ત્રિપુટીને પુરુષાર્થ અસાધારણ છે. પૂજ્ય પ્રવર્તકશ્રીજીની પ્રેરણાથી આ સભાએ સૌપ્રથમ પરમપૂજ્ય આચાર્ય શ્રી આત્મારામજી મહારાજે હિંદીમાં લખેલા ગ્રંથ “જન તત્ત્વદર્શ 'ના ગુજરાતી અનુવાદથી પુસ્તક-પ્રકાશનો આરંભ વિ. સં. ૧૯૫૬માં કર્યો, પરંતુ સંસ્થાના પ્રકાશનકાર્યને વેગ તે ત્યારે જ મળે કે જ્યારે તેમના શિષ્ય શ્રી ચતરવિજયજી મહારાજે, વિ. સં. ૧૯૬૬માં, સંસ્કૃત, પ્રાકૃત, અર્ધમાગધી વગેરે ભાષાઓમાં પૂર્વાચાર્યોએ લખેલા આગમ, દર્શન, કર્મવાદ, અનુગવિષયક ગ્રંથે મૂળ, ભાષ્ય, ટીકા, અવચૂરિ વગેરે સહિત સંશોધિત કરીને પ્રસિદ્ધ કરવાની યોજના ઘડી અને તે યોજનાને “શ્રી જૈન આત્માનંદ ગ્રંથરત્નમાલા” એવું નામ આપીને તેને સફળ બનાવવાને ભાર પોતે જ ઉપાડી લીધે. જ્યારે આ યોજના ઘડાઈને અમલમાં મુકાતી હતી, ત્યારે શ્રી પુણ્યવિજયજી મહારાજની ઉંમર માત્ર ચૌદ પંદર વર્ષની હતી અને તેમણે તાજી જ દીક્ષા લીધી હતી. પરંતુ વય અને અભ્યાસ વધતાં તેઓ ગુરુદેવ સાથે આ કાર્યમાં જોડાયા અને, વિ. સં. ૧૯૯૬માં ગુરુદેવના કાળધર્મ પામ્યા પછી, આ ગ્રંથરત્નમાલાના પ્રકાશનની સઘળી જવાબદારી તેમણે સ્વીકારી લીધી. આ સંબંધમાં તેઓ કહે છે કે “આ સભાના સેક્રેટરી શ્રી વલ્લભદાસભાઈ વગેરે ગુરુદેવ શ્રી ચતુરવિજયજી મહારાજ પાસે આવતા અને આ સાહિત્ય-પ્રવૃત્તિ માટે ચર્ચાવિચારણા કરતા. હું બાળકની જેમ આ બધું સાંભળતા, પણ સમજતે નહીં. એમ છતાં આછોપાતળે ખ્યાલ ખરો કે કાંઈક મહત્વની વસ્તુ થાય છે. તે સમયે મને કલ્પના ન હતી કે મારે આ સભા સાથે સંબંધ થશે અને મારે આ જવાબદારી ઉપાડી લેવી પડશે.” આ શ્રી જૈન આત્માનંદ ગ્રંથરત્નમાલામાં નાનામાં નાનાં અને મોટામાં મોટાં અજોડ મહત્વના ગ્રંથો પ્રકાશિત થયા છે. નાનાં-મોટાં સંખ્યાબંધ શાસ્ત્રીય પ્રકરણને સમૂહ તેમાં પ્રસિદ્ધ થયે છે એ તેની ખાસ વિશેષતા છે. આ પ્રકરણ દ્વારા જૈન શ્રમણ-શ્રમણીઓને ખૂબ જ લાભ થયે છે. જે પ્રકરણોનાં નામ મેળવવા કે સાંભળવાં પણ એકાએક મુશ્કેલ હતાં, એ પ્રકરણે તેમને માટે આથી સુલભ થઈ ગયાં છે. આગમિક, દાર્શનિક, અતિહાસિક, કાવ્ય-નાટકવિષયક વિધવિધ સાહિત્યના કુલ ૯૨ ગ્રંથ પ્રસિદ્ધ થયા છે. તેમાંના For Private And Personal Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક [૧૫૧ ઘણા મોટા ભાગના ગ્રેના સંપાદન અને પ્રકાશનની સંપૂર્ણ કાર્યવાહી ગુરુ-શિષ્યની આ બેલડીને આભારી છે. બૃહકલ્પસૂત્ર (છ ભાગમાં), છ કર્મગ્રંથ (બે ભાગમાં), ત્રિષષ્ટિશલાકાપુરુચરિત્રમહાકાવ્ય (ચાર પર્વ, બે ભાગમાં), વસુદેવહિંડી (બે ભાગમાં) અને અન્ય એવા અતિ કઠિન ગ્રંથેનું તેમનું સંશોધન-સંપાદન સર્વાગવિશુદ્ધ અને શાસ્ત્રીય છે, અને તે ગ્રંથની પ્રસ્તાવના તેમ જ એનાં પરિશિષ્ટ અભ્યાસપૂર્ણ અને અન્ય સંશોધન કાર્યમાં અતિ ઉપયોગી થઈ પડે તેવાં છે. પૂર્વના તેમ જ પશ્ચિમના પ્રખ્યાત વિદ્વાનોએ આ સંપાદનેની મુક્તકંઠે પ્રશંસા કરી છે એ બીના શ્રી પુણ્યવિજયજી મહારાજની વિદ્વત્તા અને પ્રતિભાની કીર્તિગાથા બની રહે એવી છે. મણિમહત્સવમાં હાજરી વિ. સ. ૨૦૨૨માં સભાને ૭૦ વર્ષ પૂરાં થયાં હોવાથી વિ. સં. ૨૦૨૩ની સાલમાં સભાને મણિમહોત્સવ ઊજવવાનું વિચારવામાં આવ્યું હતું. મણિમહોત્સવની ઉજવણીના આ વિચારની સાથેસાથ જ આ મહેસવ પૂજ્યપાદ પુણ્યવિજયજી મહારાજશ્રીની પવિત્ર નિશ્રામાં જ ઊજવા જોઈએ એ વિચાર પણ અમને આવ્યો, તેઓને સંસ્થા સાથે એ આત્મીયતાભર્યો સંબંધ હતો અને એને કારણે અમારે તેઓશ્રીન ઉપર એ પ્રેમ-આદરભર્યો હકક હતો કે અમને આવો વિચાર ન આવ્યો હોત તો જ નવાઈ ગણાત. પણ તેઓ પોતાની જ્ઞાનસાધનામાં અને ખાસ કરીને શ્રી મહાવીર જૈન વિદ્યાલયે શરૂ કરેલ આગમ-સંશોધનને કાર્યમાં એવા નિમગ્ન હતા કે એમાંથી તેઓને ભાવનગર પધારવાની અમારી વિનંતી માન્ય કરવા સમજાવવાનું કાર્ય સહેલું ન હતું; એક રીતે કહીએ તે, આવી વિનંતી કરતાં અમને પિતાને પણ કંઈક સંકોચ થતો હતો. અને છતાં તેઓની ગેરહાજરીમાં મણિમહોત્સવ ઊજવવાનું પણ અમને મંજૂર ન હતું. છેવટે અમારી ભક્તિભરી ભાવના સફળ થઈ: મહારાજશ્રીએ, પિતાનાં અનેક કાર્યોમાંથી પણ સમય કાઢીને, ખાસ મણિમહોત્સવ માટે જ ભાવનગર આવવાની અમારી વિનતિ માન્ય રાખી. આથી કેવળ સભાના કાર્યકરોમાં જ નહીં પણ ભાવનગર સંઘના અગ્રણીઓ અને કાર્યકરોમાં પણ ઉત્સાહની ચેતના જાગી. અને અમે સૌ પૂરા ઉમંગથી ઉત્સવની તૈયારીમાં લાગી ગયા. - વિ. સં. ૨૦૨૩માં જ મહારાજશ્રીને મેતિયાનું ઓપરેશન કરાવવું પડયું હતું. પણ ઑપરેશન સારી રીતે સફળ થયું અને આંખનું તેજ કંઈક સ્થિર થયું એટલે પછી, વિશેષ સમય ન વિતાવતાં, વિ. સં. ૨૦૨૩ના ફાગણ સુદી એકમના રોજ મહારાજશ્રીએ અમદાવાદથી ભાવનગર માટે વિહાર કર્યો. વચમાં ધંધુકામાં નવા બંધાયેલ શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરનું, તેઓશ્રીના સાંનિધ્યમાં, શ્રેષ્ઠીવર્ય શ્રી કસ્તુરભાઈ લાલભાઈએ ઉદ્દઘાટન કર્યું તે પ્રસંગ ઊજવી તેમ જ તીર્થાધિરાજ શ્રી શત્રુંજયગિરિની યાત્રા કરી ચૈત્ર સુદિ ને મના રોજ મહારાજશ્રી ભાવનગર પધાર્યા. ભાવનગર સંઘે તેઓશ્રીનું અંતરના ઉમળકાથી સ્વાગત કર્યું. અને અમે મહત્સવની ઉજવણીની છેલ્લી તૈયારીના કામમાં બમણું ઉત્સાહથી જોડાઈ ગયા. અને છેવટે એ ધન્ય અવસર પણ આવી પહોંચ્યો. મણિમહોત્સવની ઉજવણી માટે વિ. સં. ૨૦૨૩ના ચિત્ર વદિ ૭ તથા ૮ (તા. ૩૦-૪-૬૭ તથા તા. ૧–પ-૬૭) રવિ-સોમ એ બે દિવસ નકકી થયા હતા. આ સમારોહના પ્રમુખ તરીકે જૈન સંધના મુખ્ય અગ્રણી શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ અને અતિથિવિશેષ તરીકે જાણીતા વિદ્યાપ્રેમી ઉદ્યોગપતિ શેઠ શ્રી અમૃતલાલ કાળીદાસ દેશી પધાર્યા હતા. તેમ જ પૂજ્ય વિવર્ય મુનિરાજ શ્રી અંબૂવિજયજી મહારાજે સંપાદિત કરેલ “ટ્રારા નવ” ગ્રંથના પહેલા ભાગના પ્રકાશનવિધિ માટે સુપ્રસિદ્ધ વિદ્વાન ડે. આદિનાથ નેમિનાથ ઉપાધ્યને આમંત્રણ આપવામાં આવ્યું હતું. મહોત્સવની સ્વાગત સમિતિના પ્રમુખ તરીકેની જવાબદારી ભાવનગર સંઘના પ્રમુખ શેઠ શ્રી ભેગીલાલભાઈ મગનલાલ શાહે સ્વીકારી હતી. For Private And Personal Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૨ ] શ્રી આત્માનંદ પ્રકાશ આવા અનેક વિશિષ્ટ મહાનુભાવોની તેમ જ ગામ-પરગામથી પધારેલ અનેક વિદ્વાને અને મહેમાનોની ઉપસ્થિતિમાં મણિમહોત્સવની શાનદાર ઉજવણી થઈ, તેથી અમને ખૂબ હર્ષ અને સંતોષ થયો. અમે સૌ અમારા મનના મને રથ સફળ થયા અને આલાદ અનુભવી રહ્યા. - આ મહત્સવ અમારી સભાને ઇતિહાસમાં તે, સોનેરી અક્ષરે નોંધી શકાય એ યાદગાર બની ગયે છે જ; પણ સાથે સાથે ભાવનગરના શ્રી સંઘને માટે તેમ જ અમુક પ્રમાણમાં સમગ્ર જૈન સંઘની દૃષ્ટિએ પણ એ ચિરસ્મરણીય બની ગયો. આ પ્રસંગ આવી સુંદર રીતે ઊજવા તેનું મોટા ભાગનું શ્રેય પૂજ્યપાદ પુણ્યવિજયજી મહારાજ સાહેબની ઉપસ્થિતિને જ ધટે છે, એ કહેવાની જરૂર નથી. આ પ્રસંગે મહારાજશ્રીએ સભાની કાર્યવાહીને અનુલક્ષીને કોઈ લાંબું પ્રવચન કરવાને બદલે બહુ જ મુદ્દાસરનું અને ટૂંકું છતાં સારગર્ભિત પ્રવચન કર્યું હતું. (તેઓનું પ્રવચન આ વિશેષાંકમાં પરિશિષ્ટમાં આપવામાં આવ્યું છે.) અમારા માટે તે વિમળ અને પવિત્ર જીવનને પ્રકાશ ફેલાવતી તેઓશ્રીની ઉપસ્થિતિ જ પૂરતી હતી. પૂજયપાદ મહારાજશ્રી મણિમહોત્સવ પ્રસંગે ભાવનગર પધાર્યા તેથી અમે કેટલા હર્ષિત તેમ જ તેઓશ્રીના ઓશિંગણ થયા, એ શબ્દથી વર્ણવી શકાય એમ નથી. તેઓની આ ઉપકારક વૃત્તિને અમે જીવનના એક અમૂલ્ય અને દિવ્ય નિધિરૂપે સદાને માટે અમારા અંતરમાં સંઘરી રાખીશું, વિનમ્ર, ઉદાર જ્ઞાનતપસ્વી મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજ ખરેખર, જ્ઞાનની સાધના કરનાર મહાન તપસ્વી હતા. ૭૬ વર્ષની ઉંમરે પણ તેમની જ્ઞાનસાધના પૂર્ણ ઉત્સાહ, પૂર્ણ એકાગ્રતા, પૂર્ણ એકનિષ્ઠાથી ચાલતી હતી. શ્રી મહાવીર જૈન વિદ્યાલયની મૂળ આગમોની સંપૂણ સંશોધિત આવૃત્તિ તૈયાર કરી પ્રસિદ્ધ કરવાની યોજનાના પાયામાં તેઓ પોતે હતા. અને અવિરતપણે તેઓ તે કાર્ય માટે જે જહેમત ઉઠાવી રહ્યા હતા તે આપણને આશ્ચર્ય ચકિત કરી દે એવી હતી. આટલી બધી વિદ્વત્તા હોવા છતાં આ જ્ઞાનતપસ્વીમાં જરા પણ અહંભાવ ન હતા તેઓ હંમેશાં જિજ્ઞાસુઓની જ્ઞાનપિપાસા તૃપ્ત કરવા તૈયાર જ રહેતા, અને તે માટે પિતાને પડતા પરિશ્રમ કે પિતાના કામમાં પડતી ખલેલની જરા પણ દરકાર કરતા ન હતા. ઘણી વાર જિજ્ઞાસુઓ અને મુલાકાતીઓને પ્રવાહ સતત વહેતો રહેતો અને તેથી તેમના હાથ ઉપરના કામમાં વિક્ષેપ થતો. છતાં જરા પણ અચકાયા વિના તેઓ સૌને પ્રસન્ન વદને મળતા, અને સૌને સંતોષ આપતા. તેમની આ સૌમ્યતા ખરેખર પ્રશંસનીય છે. નિરહંકારતાની સાથે સાથે તેઓ નમ્ર અને ઉદાર હતા. પોતાના મોટા કાર્યને નજીવું ગણવાની અને બીજાએ કરેલા નાના કાર્યને મેટું બતાવવાની ઉમદા વૃત્તિ તેઓ ધરાવતા હતા. શ્રી આત્માનંદ સભાને તે તેઓ પ્રાણ જ હતા, છતાં સભાના મણિમહોત્સવ પ્રસંગે પોતાના કાર્યને એક બિંદુ સમાન ગણાવતાં તેમણે કહ્યું હતું કે, ગુરુદેવ શ્રી ચતુરવિજયજી મહારાજના સ્વર્ગવાસ પછી આત્માનંદ સભા માટે સાહિત્ય પ્રગટ કરવા અંગેની જવાબદારી અમારી ઉપર આવી છે. સભાએ જે સેવા કરી છે તેમાં અમે પણ બિંદુ મેળવ્યું છે તે અમારા આનંદની વસ્તુ છે.” - તેઓશ્રીની સત્યનિષ્ઠા પણ અજોડ હતી. સત્ય વસ્તુ સ્વીકારતાં જરા પણ અચકાતા ન હતા, એટલું જ નહીં, પણ અપ્રિય હોય તેવું સત્ય વિવેકપૂર્ણ ભાષામાં કહી દેતાં પણ જરાયે ક્ષોભ અનુભવતા ન હતા. આ બાબતમાં બહ૯૯પસૂત્રના પહેલા ભાગની પ્રસ્તાવનામાં આપવાદિક બાબતોની તેમણે જે વિશદ ચર્ચા કરી છે અને શાસ્ત્રસંમત આધારે ટાંકીને તે વખતની ઉશૃંખલતાભરી દીક્ષા પ્રવૃત્તિની જે આકરી ટીકા કરી છે તે તેમની સત્યનિષ્ઠાની પ્રતીતિ કરાવે એવી છે. શીલ-પ્રજ્ઞાની નિર્મળ અને અખંડ સાધનાથી પોતાના જીવનને ધન્ય કરી જાણનાર એ મુનિભગવંતને આપણી કેટી કોટી વંદન હો ! For Private And Personal Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૫૪ મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક सितारे भी थे, सहारे भी थे लेखक-पूज्य देवेन्द्र मुनि शास्त्री, साहित्यरत्न आगमप्रभाकर प्रज्ञास्कंध पण्डितप्रवर परमश्रद्धेय श्री पुण्यविजयजी महाराजके आकस्मिक स्वर्गवासके समाचारोंको सुनकर मुझे तथा मेरे सद्गुरुवर्य राजस्थानकेशरी पं. पुष्कर मुनिजी महाराजको हार्दिक आघात लगा। श्री पुण्यविजयजी महाराजसे मेरा अनेक आगमिक प्रश्नोंको लेकर पत्राचार हुआ है । उन्होंने मुझे समय-समय पर अपने मौलिक सुझाव दिये हैं। पत्रकी प्रत्येक पंक्तिमें उनके हृदयकी विराटता भलक रही है, कहीं पर भी अहंकारकी गंध नहीं है। मेरे जैसे छोटे साधुको व अन्य सम्प्रदायके साधुको पत्रोंमें बन्दना लिखने में भी वे संकोच नहीं करते थे। मैंने उनको अनेक बार निवेदन किया कि आपके जैसे दीक्षास्थविर, ज्ञानस्थविर और वयस्थविरको इस प्रकार लिखना उचित नहीं है, पर उन्होंने उधर कभी भी ध्यान ही नहीं दिया। बम्बई में गत दो वर्षों में अनेक बार मैं उनकी सेवामें गया, जब भी गया, तब भी वे उसी स्नेह और सद्भावनाके साथ मिले । अपना आवश्यक संशोधन व लेखनका कार्य छोडकर पांच-पांच, छह-छह घटों तक अनेक विषयों पर वार्तालाप किया । मैं साधिकार कह सकता हूं कि वे एक सच्चे महापुरुष थे। महापुरुषोंकी परिभाषा करते हुये कारलाइलने सच ही लिखा है कि-"किसी भी महापुरुषकी महानताका पता लगाना है तो यह देखना चाहिए कि वह अपने छोटोंके साथ कैसा वर्ताव करता है।" प्रस्तुत परिभाषाकी कसौटी पर पुण्यविजयजी महाराज पूर्ण रूपसे खरे उतरते थे। उनके विचार सम्प्रदायवादसे ऊपर उठे हुये थे। वे प्रभावशाली और प्रतिभाशाली दोनों थे। उनसे मिलने और वार्तालाप करने में अपार आनन्दका अनुभव होता था। वे सूझ और बूझके धनी थे। ज्ञानी भी थे औ अनुभवी भी थे। संशोधकोंके लिये सितारे भी थे और सहारे भी थे। वे प्रेमकी पुनित प्रतिमा थे। सरलता, सरसताकी अनमोल निधि थे, ज्ञानकी सच्ची प्याऊ थे, जो भी प्यासा जाता तृप्त होकर लौटता । जो भी ग्रन्थ चाहिए उसे वे विना संकोच देते । पासमें ग्रन्थ होने पर कभी इन्कार नहीं होते, चाहे कितना भी अप्राप्य व अनमोल ग्रन्थ क्यों न हो । मैंने अनुभव किया हैं, उनमें स्नेहका सागर उछाले मार रहा था। वे तनसे वृद्ध थे, कुछ शरीरमें व्याधियाँ भी थीं, पर उनमें अपार जोश था । मनके अणुअणुमें कार्य करनेकी तीव्र लगन थी। कार्य करते समय ऐसा प्रतीत होता था कि वे पूर्ण नौजवान है। वर्षों तक दिनभर बैठकर, रात्रि जागरण कर, सर्दी, गर्मी और वर्षाकी विना चिन्ता किये, उन्होंने जो आगम, निर्यक्ति, चर्णि तथा अन्य साहित्यका संशोधन-सम्पादन किया उसे कौन आगम व साहित्यप्रेमी विस्मृत हो सकेगा? उनकी एकनिष्ठापूर्वक की गई आगम व साहित्यसेवा चिरस्मरणीय रहेगी। खेद है कि जैन समाज उनके जीवनकालमें उनके द्वारा संशोधित-सम्पादित सभी आगम, नियुक्ति, चर्णि साहित्य प्रकाशित नहीं करवा सका, और न जैसी चाहिए उस प्रकार उनके कार्यकी कद्र ही कर सका । अब वह महत्त्वपूर्ण कार्य पं. दलसुख मालवणिया, पं. अमृतलाल मोहनलाल भोजकके माध्यमसे शीघ्र ही सम्पन्न कराया जाय, राही उस महापुरुषके प्रति सच्ची श्रद्धांजलि होगी। २० For Private And Personal Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૪] શ્રી આત્માનંદ પ્રકાશ સ્વનામધન્ય, સજનમૂર્ધન્ય, આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી (શ્રદ્ધાંજલિ-ગીત, રચયિતા–પૂજ્ય મુનિ શ્રી પ્રદ્યુમનવિજયજી (અમૃત ભરેલું અંતર જેનું–આંધળી માનો કાગળ ) પુણ્યવિજયજી નામ સોભાગી, મરણે આવે આજ; આયખું આખું વિતાવ્યું લેખે, મૃત સેવાને કાજ; રખેવાળ જ્ઞાનકેન ટાળનાર ભ્રમદોને........(૧) કપડવંજની પુણ્યભૂમિ પર, જનમ્યાં એ નરરતન; કિશોર વયમાં દીક્ષા ગ્રહીને, કીધું આત્મ-જતન; સાધી જેણે સાધના સારી, બન્યા અવધૂત અલગારી........(૨) ગુણિયણ ગુરુની સેવા કરીને, ફેરવ્યું વીર્ય અમાપ; જ્ઞાન-ધ્યાનની ધૂન મચાવી, અવગહ્યાં શાસ્ત્ર તમામ; દીપાવ્ય વારસો રૂડે, પ્રટા જ્ઞાનને દી........(૨) મુખ પ્રસન્ન ને નમણાં નયણાં, વયણ મધુરા જાસ; ખળ ખળ સરિતા જળ-શું વહેતું, જીવન પૂર્ણ પ્રકાશ પરાણે પ્રીત કરાવે, પળે પળે પ્રેમ જગાવે.... (૪) જાઓ ભલે ને ગમે તે વેળા, જ્ઞાન-ગંગાની પાસ; આસપાસ ચોપાસ દીસે ત્યાં, હસ્તપ્રતોને રાશ; દર્શનથી દિલડું રીએ, મનના સવા સંશયે છીએ.......(૨) લાખ મૂલ્યની હોય ભલે ને, પ્રાચીન પ્રતિ કેય, નિજ-પરના ભેદભાવ વિસારી, ગ્યને આપે ય; સરવાણી સ્નેહની મીઠી, આંખે આવી ક્યાંય ન દીઠી.....(૬) જેની અંધારી છઠ્ઠની રાતે, સાધી આત્મકલ્યાણ; જીવનલીલા સંકેલી જેણે, કીધું સ્વર્ગ-પ્રયાણ જીવતર જેણે જીવી જાણ્યું, હસતે મુખે તને માણ્યું........(૭) For Private And Personal Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧પપ મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક મબલખ પુષ્પ ખીલ્યાં જેના, જીવન-ઉપવન માંહ્ય, પ્રસરશે સુવાસ નિરંતર, જગમાં જયજયકાર; લળી લળી વંદના ભાવે, કરી ગુણ આજ સૌ ગાવે..........(૮) (અમદાવાદમાં પ્રકાશ હાઈસ્કૂલમાં, તા. ૨૦-૬-૭૧, રવિવારના રોજ યોજાયેલ ગુણાનુવાદ સભામાં ગવાયેલું કાવ્ય) જીવંત સંસ્થા લેખક : પરમપૂજ્ય સ્વર્ગસ્થ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરપદરેણું પૂજ્ય મુનિ શ્રી કીર્તિ ચંદ્રવિજ્યજી ધામધુમ અને ધમાધમના આ યુગમાં લગભગ અધ શતાબ્દી સુધી ચાલેલી એમની નિષ્ઠાભરી અખંડ જ્ઞાનોપાસના, અનેક અતિ પ્રાચીન હસ્તલિખિત ગ્રંથભંડારોને એમના હાથે થયેલ આદર્શ જીર્ણોદ્ધાર, જૈન સંઘને માટે પરમશ્રય એવાં આગમસૂત્રોની શુદ્ધતમ વાચના તૈયાર કરવાના એમના મનોરથ અને એ મનોરથોને સાકાર બનાવવા માટે એમણે જીવનભર કરેલા વિવિધ પ્રયત્ન, પ્રાકૃત અને સંસ્કૃત ભાષાના અનેક અપ્રગટ અને મહત્ત્વના ગણાતા મહાકાય ગ્રંથેનું એમના સિદ્ધ હસ્તે થયેલું સંશોધન-સંપાદન, તથા બીજા અનેકાનેક નામી-અનામી વિદ્વાનોને એમના વિદ્યાપાસનાના કાર્યમાં, ઉદાર દિલે, ઉદાર હાથે, આત્મીયતાપૂર્વક એમણે કરેલી અમૂલ્ય સહાય વગેરેની વાત જન સંધમાં કે વિદ્દજગતમાં હવે કાંઈ અજાણ નથી રહી. એ વિષે કંઈ લખવું એ તે પુનરુક્તિ કરવા જેવું જ ગણાય. એમની ઉપરોક્ત વિશેષતા કરતાંયે એમના અલ્પ પરિચયમાં આવનાર વ્યક્તિને પણ ધ્યાનમાં આવ્યા વિના ન રહે એવી એમની જે બીજી વિશેષતા હતી, તે એમને અત્યંત સૌજન્યપૂર્ણ વ્યવહાર, નમ્રતા, નિખાલસતા, ઉદારતા, ગુણગ્રાહિતા અને સહુ કોઈના વિકાસમાં નિઃસ્વાર્થભાવે સહાયક થવાની ઉચ્ચ ભાવનાપરાર્થવ્યસનિતા વગેરે અનેકાનેક ગુણપુષ્પોથી એમનું જીવન સદા મહેકતું રહ્યું હતું. એ સુગંધથી ખેંચાઈને અનેક જિજ્ઞાસુ અને ગુણરસિક ભ્રમરે એમની પાસે આવતા જ રહેતા.આવતા જ રહેતા અને પિતાની શક્તિ મુજબ કંઈક ને કંઈક ગ્રહણ કરીને જતા. તેઓ માત્ર એક વ્યક્તિ નહિ પણ જીવંત સંસ્થારૂપ હતા. એમની ચિરવિદાયથી જૈન શ્રમણસંઘમાં અને ગુજરાતના વિદ્વજગતમાં જે અસાધારણ ખેટ પડી છે તેને પૂરી કરવા માટે કંઈક અસાધારણ પ્રયત્ન કર્યા વિના ખાલી શ્રદ્ધાંજલિ-વિશેષાંક કાઢીને સંતોષ માની ન લેવાય એ જરૂરી છે. સ્વર્ગસ્થના આત્માને અત્યંત પ્રિય એવું મહાન કાર્યું હતું પરમ પવિત્ર શ્રી જૈનાગમની શુદ્ધતમ વાચના (ઉપલબ્ધ સર્વ સામગ્રીના આધારે ) તૈયાર કરવાનું. એમનું એ અધૂરું રહેલું કાર્ય વહેલામાં વહેલી તકે પૂર્ણ થાય એ માટે સતત જાગ્રત રહીને પ્રયત્ન કરવાની જેમની જવાબદારી છે તે સહુ પિતાની એ જવાબદારીને અદા કરી એ કાર્યને પૂર્ણતાને આરે પહોંચાડી સ્વર્ગસ્થને સાચી શ્રદ્ધાંજલિ સમર્પણ કર્યાનું સદ્દભાગ્ય માણે એમ હું અંતરથી ઈચ્છું છું. વધુ તે શું લખું ? For Private And Personal Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૬] શ્રી આત્માનંદ પ્રકાશ પૂજ્ય મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજ લેખક–શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ પૂજ્ય મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજ આ સદીની એક અલૌકિક વ્યક્તિ હતા. કઈ પણ જાતની મોટાઈના મેહથી દૂર રહીને તેઓએ એક સામાન્ય મુનિની જેમ જ જીવવામાં સંતોષ માન્યા હતા, અને સંયમની નિર્મળ આરાધના કરતાં કરતાં મહાન ગુણ મેળવ્યા હતા. તેમનું જીવન ઘણું જ સાદું અને નિર્ભેળ હતું. તેમને આર્ચાયપદ આપવા સારુ બે-ત્રણ વખત પ્રયત્ન થયેલા, પણ તેમને કઈ પણ પદવીની ઇચ્છા બિલકુલ ન હતી, એટલે અંતકાળ સુધી તેઓ એક મુનિ તરીકે જ રહ્યા. આવા અનેક ગુણોને લીધે એમનું જીવન એક આદર્શ શ્રમણભગવંતના જેવું ઊંચું બન્યું હતું. એમનામાં કેટલાક ગુણ તે એવા હતા કે જે અલૌકિક જ લાગે. મને એમને પચીસ કરતાં વધુ વર્ષોથી પરિચય હતો, અને એ વિશેષ આદરભર્યો અને ગાઢ બનતો ગયા હતા. લાલભાઈ દલપતભાઈ વિદ્યામંદિરની સ્થાપના પછી મારે તેઓની પાસે અવારનવાર જવાનું થતું. આ સંસ્થાની સ્થાપનામાં તેઓને ફાળો અસાધારણ હતા. એમણે પોતાને હરતલિખિત પ્રતે, છાપેલાં પુસ્ત અને વિપુલ કળાસામગ્રીને જે સંગ્રહ આ સંસ્થાને ભેટ આપે છે એની કિંમત થઈ શકે એમ નથી. આમાં એમની સાધુ તરીકેની જે અનાસક્તિ અને લેકે પકારની ભાવના જોવા મળે છે, અને જે મેળવો મુશ્કેલ છે. વિદ્યામંદિરના વિકાસ માટે તેઓ સતત ચિંતા સેવતા હતા. 13 એમણે જે પદ્ધતિથી આગમનું સંશોધન કર્યું છે તેવું બહુ થોડાએ જ કર્યું હશે. જ્યારે પણ તમે તેમની વંદના અર્થે જાઓ ત્યારે તેઓ આગમસૂત્રો અથવા તો બીજા કોઈ ગ્રંથના સંશોધનમાં જ રોકાયેલા હેય. ક્યારેક તો તેઓ આ કાર્યમાં એવા એકાગ્ર થઈ જતા કે જેથી કોણ આવ્યું અને કોણ ગયું એને એમને ખ્યાલ પણ આવતો નહી', આ મારા જાતઅનુભવની વાત છે. જ્ઞાનની આવી ઉપાસના ભાગ્યે જ જોવા મળે છે. - સત્યને પામવાની તથા પમાડવાની તેઓની ઝંખના બહુ તીવ્ર હતી. અને તેથી જ તેઓએ શ્રુતભક્તિ, જ્ઞાનની પ્રભાવના અને જૂના ગ્રંથો અને ગ્રંથભંડારોની સાચવણી માટે જીવનભર ખૂબ જહેમત ઉઠાવી હતી, અને વિદ્વાનને દરેક જાતની સહાયતા કરી હતી. તેઓનું જ્ઞાન જીવન સાથે એકરૂપ થઈ ગયું હતું. અને તેથી નમ્રતા, સરળતા, સમતા, ઉદારતા, વિવેક, ગુણોને ગ્રહણ કરવાની દષ્ટિ, સહનશીલતા જેવા સાધુજીવનની શોભા જેવા અનેક ગુણે એમનામાં જોવા મળતા હતા. અભિમાન કે અહંકારને એમનામાં અંશ પણ ન હતું એટલે જયાંથી જે કંઈ પણ ઉપયોગી વાત જાણી શકાય એમ હોય તે જાણવા તેઓ નમ્રતાથી હમેશાં તત્પર રહેતા. “સાચું તે મારુ' એ એમનું જીવનસૂત્ર હતું. મારે તેઓની સાથે આટલો નિકટને પરિચય હતો, છતાં પોતાના અંગત કામ માટે તેઓએ મને ભાગ્યે જ વાત કરી હતી. તેઓ લેભ અને વાર્થથી મુક્ત એક ઉરચ કોટિના સાધુ હતા. - સંસાર છોડીને સાધુપણાને સ્વીકાર કરવો અથવા સાધુવેશને ધારણ કરવો એ એક વાત છે, અને સંયમની શુદ્ધ આરાધના કરીને જીવનને શુદ્ધ બનાવવું એ જુદી વાત છે. જ્ઞાન અને ચારિત્રની સમાન રીતે આરાધના કરવાથી જ આ થઈ શકે છે. આવી વ્યક્તિઓ બહુ ઓછી જોવા મળે છે. પૂજ્ય આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજનું સ્થાન આવી ઉત્તમ વ્યક્તિઓમાં આગલી હરોળમાં શેભે એવું હતું. For Private And Personal Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક [૧૫૭ વિશાળ દષ્ટિ કેળવીને તેઓએ સમભાવને જીવનમાં ઉતાર્યો હતો; અને એમ કરીને રાગદ્વેષ અને કષાય ઉપર કાબૂ મેળવ્યો હતો. જૈન પરંપરામાં, કેટલાં બે હજાર વર્ષમાં, અનેક પ્રભાવક મહાપુરુષે થઈ ગયા. એમાં જ્ઞાન અને સંયમ એ બન્નેની આરાધનાની દૃષ્ટિએ બે આચાર્ય મહારાજ અને એક ઉપાધ્યાયજી મહારાજ એમ ત્રણ શ્રમણભગવતે આપણું વિશેષ ધ્યાન ખેંચે છે, જે આ પ્રમાણે છે પહેલા છે, આચાર્ય મહારાજ શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ. તેઓ વિક્રમની આઠમી નવમી સદીમાં થઈ ગયા. બીજા, વિક્રમની બારમી-તેરમી સદીના મહાન પ્રભાવક પુરુષ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય. અને જૈન શાસનના ત્રીજા તિર્ધર તે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ, તેઓ વિક્રમની સત્તરમીઅઢારમી સદીમાં થઈ ગયા. પરમપૂજ્ય પુણ્યવિજયજી મહારાજ આ મહાન વિભૂતિઓ નજીક આવી શકે એવી વિરલ વિભૂતિ હતા. પુણ્યમૂર્તિનાં કેટલાંક સંઅરણે લેખક–પંડિત શ્રી અમૃતલાલ મોહનલાલ ભેજક પૂજ્યપાદ આગમપ્રભાકરછ વિદર મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજ સાહેબનાં અહીં જણાવેલાં સંસ્મરણોમાં તેઓશ્રીને લક્ષીને “પૂ. પા. મહારાજજી' શબ્દનો પ્રયોગ કર્યો છે—હું સદાને માટે તેઓશ્રી પ્રત્યે આ ઉચ્ચારણ જ કરતે. તથા જ્યાં જ્યાં “પૂ. પા. ગુરુજી” અને “ગુરુજી' શબ્દનો પ્રયોગ કર્યો છે ત્યાં ત્યાં “વિકર મુનિવર્ય શ્રી ચતુરવિજયજી મહારાજ' (પૂ. પા. મહારાજજીના ગુરુશ્રીજી) સમજવા–તેઓશ્રી, સાથે રહેલા શ્રમણસમુદાયગત તેમનાથી નાના મુનિઓમાં અને નિકટના ગૃહસ્થવર્ગ માં “ગુરુજી'ના નામે જ સંબેધાતા. - પૂ. પા. મહારાજ સાથેના સુદીર્ધ (વિ. સં. ૧૯૮૯ થી ૨૦૨૭) સહવાસનાં સ્મરણનું પ્રમાણ ઘણું હોય તે સ્વાભાવિક છે, છતાં આજે લખવાને પ્રસંગ આવ્યો છે ત્યારે જેટલાં સ્મરણો યાદ આવ્યાં છે તેટલાં સંખ્યાની દૃષ્ટિએ બહુ ન કહેવાય. અલબત્ત, એવો જ કોઈ પ્રસંગે ઉપસ્થિત થાય ત્યારે તદનુરૂપ મહારાજજીનું જે કઈ સ્મરણ હોય તે અચૂક થઈ આવે. અહીં જણાવેલાં સ્મરણમાં કમભંગ પણ થયો હશે. પ્રારંભનાં ત્રણ વર્ષ (વિ. સં. ૧૯૯૯ થી ૧૯૯૨) સુધી હું પૂ. પા. ગુરુજીની પાસે પ્રાચીન ગ્રન્થના પાઠભેદ લેવા બેસતો અને પ્રાચીન ગ્રંથોની પ્રેસ કેપી કરવાનું કાર્ય તેઓશ્રીની નિશ્રામાં અલગ બેસીને કરતે. આ સમયમાં પૂ. પા. મહારાજ પાસે જવું હોય ત્યારે મને મનમાં ખૂબ જ ક્ષોભ તથા સંકેચ થ. તેમની સમક્ષ જેટલું અને જેમ કહેવું હોય તેટલું તેવી રીતે કહી શકતો પણ નહીં. આનું મુખ્ય કારણ પૂ. પા. મહારાજજીને એટલા બધા ઓતપ્રેતપણે કાર્યરત જોતો, જેથી તેમને બેલાવવા કેમ, એ મારે માટે સમસ્યા થઈ જતી, એ હતું; એટલું જ નહીં, હું જેટલે સમય ઉપાશ્રયમાં બેસતા તે દરમ્યાન પૂ. પા. મહારાજજીને તેમના સંશોધનકાર્ય સિવાય અન્ય કાર્યોમાં નિષ્કારણ સમય આપતા જોતા જ નહોતે, For Private And Personal Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૮ શ્રી આત્માનંદ પ્રકાશ આ વિ. સં. ૧૯૯૩માં જ્યારે મને શ્રી નિશીથસૂત્રની ચૂર્ણની પ્રેસકોપી કરવાનું કાર્ય સોંપ્યું ત્યારે હું મહારાજજીની પાસે શંકાઓનું સમાધાન મેળવવા વારંવાર જો, અને મહારાજ મને શાંતિથી સમજાવતા. આથી મને પણ તેમની પાસે બેસવા-બેસવાની હિંમત આવી, એટલું જ નહીં, કમે ક્રમે મારી પ્રત્યેક જિજ્ઞાસાને સમજાવવામાં કઈ કઈ વાર બે-ત્રણ કલાક જેટલો સમય પણ તેઓ આપતા. આ દિવસે જ્યારે જ્યારે યાદ આવે છે ત્યારે ધન્યતા અનુભવાય છે. ૧. પૂજ્યપાદ ગુરુજીના દેહવિલય (વિ. સં. ૧૯૯૬ ) પછી પ્રારંભમાં તે મહારાજને પિતાને વ્યવહાર કેમ નભશે એની કંઈક ચિંતા અને વિમાસણ થયેલી; પણ આવા જ્ઞાનયોગી ગુરુને સમજનાર શ્રાવકે પણ કેટલીક અનુકૂળતા કરી આપે અને તેમને બોલતા પણ કરે. તે સમયના સાગર ગરછના ઉપાશ્રય (પાટણ)ના વહીવટકર્તા શેઠ શ્રી અમૃતલાલભાઈ સૂરજમલ ઝવેરીએ પૂ. પા. મહારાજજીને જે કઈ ચીજ-વસ્તુની આવશ્યકતા હોય તે સંબંધમાં નિશ્ચિંત રહેવા જણાવ્યું હતું. ધીમે ધીમે મહારાજજી, તેમની પાસે આવનાર આબાલવૃદ્ધ જનેની સાથે યોગ્ય વાર્તાલાપ કરતા થયા. ઉત્તરોત્તર સમય જતાં પરિવર્તન એ આવ્યું કે ક્રમે કમે મહારાજજીને સમય અન્યાન્ય કાર્યોમાં રોકાવા લાગે, તેથી તેઓ સંશોધનકાર્ય મોડી રાત સુધી કરવા લાગ્યા. જેમાસાના દિવસોમાં મહારાજજી વહેલા સૂઈ જતા અને રાત્રે બે-ત્રણ વાગે ઊઠીને કામ કરતા, જેથી ઊડતા જંતુઓ માર્ગની બત્તીઓ આગળ કૂદાકૂદ કરીને થાકી જવાથી કામ કરતાં અડચણરૂપ થતા નહીં, આમ છતાં જે કંઈ વાર એવાં પતંગિયાં વગેરે મોડી રાત્રે પણ આવતાં તે મહારાજજી બત્તીને ઉપયોગ બંધ કરીને માળા કરતા. ટૂંકમાં, સંશોધનકાર્ય આવશ્યક હેવા છતાં તેમને જીવહિંસાના વિવેકમાં પણ એટલે જ ઉપયોગ હતો. રાત્રે બત્તીથી કામ કરવા સંબંધમાં સમાજમાં ક્યારેક થતી ટીકારૂપ ચર્ચાઓ જાણીને એક વખત મેં મહારાજજીને કહ્યું કે બત્તીના લેપને દિવસે કોઈ જોઈ ન શકે તેવી રીતે કપડાથી ઢાંકી રાખીએ તે કેમ? સહારાજજીએ મને અતિરવસ્થતાથી જણાવ્યું કે જેવા હેઈએ તેવા દેખાવું; છુપાવવું તે તે આત્મવંચના છે. બત્તીના સંબંધમાં તે પાટણ છેડીને મહારાજજી અમદાવાદ આવ્યા તે પછીનાં વર્ષોમાં અમદાવાદના કેટલાક સંય ઉપાસક ગૃહસ્થોએ મહારાજજીને કેવળ જિજ્ઞાસાથી પૂછેલું કે રાત્રે બત્તી રાખી શકાય ખરી? મહારાજજીએ પણ એટલી જ સહૃદયતાથી જણાવેલું કે-“સવારે વ્યાખ્યાન આપવું અને દિવસના શેષ ભાગમાં જ્યારે કેઈ મુનિ કે ગૃહસ્થ શાસ્ત્રાદિ સંબધી હકીકતે જિજ્ઞાસાથી પૂછે ત્યારે તે સંબંધમાં તેમની સાથે ઉચિત વાર્તા કરવી એમાં બેવડો લાભ છે, તેથી તે અનિવાર્ય બની જાય છે. અમે જીવનમાં જે કંઈ વાંચ્યુંજાણ્યું-વિચાર્યું છે તે જિજ્ઞાસુને જણાવવાની અમારી ધર્મફરજ છે. આથી મારું સંશોધનકાર્ય કાં તે રાત્રે કરું અથવા દિવસના રોકાણ સદંતર બંધ કરું–આ બે વિકલ્પ હેવાથી અને બેમાંથી એકને પણ છેડે ઉચિત નહીં જણાવાથી મારા માટે રાત્રે કામ કરવું એ અનિવાર્ય થઈ ગયું છે. જે મારી પાસે દિવસે કઈ ન આવે એવો પ્રબંધ થાય તે હું રાત્રે કામ કરવાનું તરત જ બંધ કરું.” છે ૨. માર્ગમાં ચાલતાં આજુબાજુ અને ઊંચા મસ્તકે સામે પણ જોવાની ટેવ મહારાજજીમાં ન હતી. આથી તેઓ નીચી દષ્ટિ રાખીને જ માર્ગમાં ચાલતા. એક વખત માર્ગમાં મહારાજજીની સામી બાજુથી ગુરુજી આવતા હશે. મહારાજજી તો તેમના કાયમી ક્રમ મુજબ ચાલતા હોવાથી તેઓ ગુરુજીને જોઈ શક્યા નહીં. ઉપાશ્રયમાં (સાગરને ઉપાશ્રય-પાટણ) આવ્યા પછી ખૂબ જ સંઘ અને વાત્સલ્યથી ગુરુજીએ મહારાજજીને વિનોદમાં કહ્યું કે-પુણ્યવિજય ! જે માર્ગમાં તારા વંદનની અપેક્ષા રાખીએ તે તે ખોટી ઠરે ! - ૩. મહારાજજી પાટણમાં રહ્યા તે સમયમાં ઈંડિલભૂમિ જવા માટે વર્તમાન પાટણથી બે માઈલના અંતર સુધી જૂના પાટણની જુદી જુદી ભૂમિમાં જતા. માર્ગ માં, જૂના અવશેષો શોધવાની દષ્ટિને લીધે, For Private And Personal Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - કાકા કાનના ત મા કપના છે તે ટળવ્યા ડાગાગો માં મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક [૧૫૮ તેઓશ્રી અનેક પાષાણશિપ અને શિલાલેખોની ભાળ મેળવતા; અને ડે. પંડ્યા અભ્યાસગૃહનાં મુખ્ય નિયામક શ્રી દવે સાહેબને જણાવીને તે તે શિલ્પ ડો. પંડ્યા અભ્યાસગૃહને નાનકડા સંગ્રહાલયમાં મુકાવતા. એક વખત પાટણ સુધરાઈ તરફથી વર્તમાન પાટણની બહાર શ્રી કાલિકા માતાના મંદિર પાસેની ખાઈમાં, જરા આગળ, જૂના પાટણને કિલ્લા આગળની ઊંચી ભૂમિમાંથી પથ્થરો કાઢીને, તેને ત્યાં ને ત્યાં જ તેડી સડક બનાવવા માટે નાના ટુકડા કરાવવામાં આવતા હતા. આવા ટુકડાને સડી. દરવાજાની બહારના ભાગમાં જોયો. તેમાં સુંદર શિલ્પના ટુકડા જેવાથી, શ્રી દવે સાહેબને જણાવીને, તેમના દ્વારા તે વખતના પાટણ સુધરાઈના ચેરમેન શ્રી વસનજીભાઈ દ્વારા જેમાં શિલ્પકળા હોય તે પથ્થર નહીં તેડવાને અમલ કરાવ્યો હતો. રેજના ક્રમ મુજબ મહારાજજી એક વખત વર્તમાન પાટણથી આસરે એક માઈલ દૂર સરસ્વતી નદીના કાંઠા ઉપર આવેલા શેખ ફરીદના રોજામાં ગયા. આ રાજમાં ઇતિહાસપ્રસિદ્ધ બહેરામખાનની પણ કબર છે. આ રોજાના મુખ્ય પીરસાહેબની કબરની બિલકુલ નજીકમાં એક કાળા પથ્થરની ઉપરથી ગોળ અને નીચેથી ચરસ એવી લાંબી શિલાને પણ તેમણે જોઈ. ઉપાશ્રયે આવીને બપોરે મહારાજજીએ મને કહ્યું કે “શેખ ફરીદના રોજામાં મુખ્ય કબરની નજીક લાંબી મૂર્તિ ઊંધી પાડેલી હોય એમ લાગે છે. આ માટે હું પ્રયત્ન કરું છું. પણ તે પહેલાં તું ત્યાં જઈને જોઈ લે.” બે ચાર દિવસ પછી મહારાજજીએ તે સમયને વહીવટદાર સાહેબ (મામલતદાર)ને સૂચના કરી. વહીવટદાર સાહેબે જણાવ્યું કે મુખ્ય કબરને કશું જ નુકસાન થાય તેમ ન હોય તો તે શિલા ઉપાડીને જોઈ શકાશે, અને તે જે મૂર્તિ હશે તે ત્યાંથી ખસેડી પણ શકાશે. ત્યાર બાદ બીજે દિવસે મને વહીવટદાર સાહેબની સાથે મોકલ્યા. મહારાજજીએ સૂચવેલી કાળી શિલા ઉપાડી તે તે ખંડિત મસ્તકવાળી વિષ્ણુ ભગવાનની મૂર્તિ નીકળી. આ મૂર્તિને તે વખતે વહીવટદાર સાહેબની કચેરી પાસે મુકાવી હતી. ૪. પાટણમાં શ્રી હૈમસારસ્વત સત્ર પ્રસંગે પૂ. પા. મહારાજજીએ માઈક આગળ બેસીને વ્યાખ્યાન આપેલું. ઉપાશ્રયે આવ્યા પછી મહારાજજીના ખાસ ઉપાસક પાટણના સ્થાનિક આગેવાન વયોવૃદ્ધ બે શ્રેષ્ઠીઓએ મહારાજજીને પૂછયું કે માઈક આગળ સાધુથી બોલી શકાય ? આ સમયે મહારાજજી ધારત તે શાસ્ત્રની પરિભાષાથી, અપેક્ષાભેદે, પ્રસંગને ઘટાડી શક્ત. પણ મહારાજજીએ તે ઉત્તરમાં એટલું જ કહ્યું કે “મને મારા માટે ઉચિત લાગ્યું તેથી બોલ્યો છું. આમ છતાં આમાં શ્રીસંઘને હું દે ષિત લાગતો હોઉં તે શ્રીસંધ મને જે કંઈ દંડ ફરમાવશે, તે ભેગવવાની મારી આવશ્યકીય ફરજ ગણીશ.” પ. એક નવા યુગના વિચારક ગણાતા ભાઈએ મહારાજને એક સુધારક મુનિસ્વરૂપે માનીને મહારાજજીને જણાવ્યું કે “માકુભાઈ શેઠ-શેઠ શ્રી માણેકલાલ મનસુખભાઈએ-સંઘ કાઢીને પૈસાને ખેટે ધુમાડે કર્યો; આ છે આપણા જૈન સમાજની સ્થિતિ !” આ સાંભળીને મહારાજજીએ ગંભીરતાથી જણાવ્યું કે “હું એમ પૂછું છું કે માકુભાઈ શેઠે સંધ ન કાઢયે હોત અને નાચ-ગાન કે રંગ-રાગમાં લાખો રૂપિયા ઉડાવ્યા હેત તે તમે મને કહેવા આવત? અને આવી વિલાસી ઉડાઉગીરી મેટા જૈન ધનિડેમાં સર્વથા નથી એમ તમે માને છે ? જે નથી માનતા તે, એવા જે કઈ હોય તેમના રૂપિયાના ધુમાડાની વાત શા માટે થતી નથી ? મને તે એમ જણાય છે કે જ્યારે જ્યારે કોઈ ગૃહસ્થ ધાર્મિક કાર્યમાં દ્રવ્યવ્યય કરે છે ત્યારે જ નવયુગના કેટલાક ભાઈઓ તેમના તે દ્રવ્યવ્યયને નિરર્થક કહે છે.” ૬. એક વખતે સમાજના સક્રિય હિતચિંતક શેઠ શ્રી કાંતિલાલભાઈ ઈશ્વરલાલ પાટણમાં પૂ. પા. મહારાજજી પાસે આવેલા. તેમણે જણાવ્યું કે જૈન યુનિવર્સિટી કરવા માટે અમે મુંબઈમાં વિચારીએ છીએ, જેથી જૈન વિદ્યાર્થિઓને વર્તમાન રાજકીય-રાષ્ટ્રીય વ્યાવહારિક શિક્ષણ ઉપરાંત ધાર્મિક શિક્ષણ પણ For Private And Personal Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬o] શ્રી આત્માનંદ પ્રકાશ સારી રીતે આપી શકાય; દેવપૂજા, પ્રતિક્રમણ, શક્તિ મુજબ તપસ્યા તેમ જ કંદમૂળાદિ ભેજનને અને રાત્રી ભોજનને ત્યાગ વગેરે નિયમોનું દરેક વિદ્યાર્થિને ફરજિયાત નિયમથી પાલન કરાવી શકાય. આ જણાવ્યા પછી શ્રી કાંતિલાલભાઈએ મહારાજજીને અભિપ્રાય પૂછ્યું, ત્યારે મહારાજજીએ જણાવ્યું કે “બહુ મેટું કામ છે, તે સંબંધમાં તમે વિચારીને યોગ્ય કરશો જ. પણ તમારી કેઈ પણ સંસ્થામાં તમે કોઈ અમુક જ સાધુ મહારાજને મુખ્ય રાખશો નહિ. જો તમે અમને તેમાં લાવશો તે તે સંસ્થાની સ્થિરતા જોખમાશે. વિદ્યાર્થીઓના ધાર્મિક નિયમપાલનની વાત યોગ્ય છે. છતાં એટલું ચક્કસ સમજજો કે ધાર્મિક આચાર પ્રત્યેના નિયમોને વિદ્યાર્થી એ કેવળ એક પ્રકારના બોજરૂપ ગણે તેવું ન બને તેને ખ્યાલ રાખી તે પ્રત્યે તેમની અંતરની લાગણી દઢ થાય તે પ્રબંધ ખાસ કરજો. અહીં એક વાત જણાવી દઉં કે આગેવાન ગૃહસ્થ તેમના બાળકોને જે આ રીતે સંસ્કારો આપવામાં ઉદાસીન હશે અને તે વાત જે સમાજની સંસ્થાના વિદ્યાથીઓ જાણશે તે વિદ્યાથીઓ આગેવાનોને જુદી રીતે જોશે, એ સંભવ ખરે.” ૭. એક વખતે કામ કરીને મહારાજ પાસે બેઠેલે ત્યારે તેમની દીક્ષાનાં પ્રારંભનાં વર્ષોની એક વાત મહારાજજીએ કહીઃ “પ્રકરણગ્રંથની પ્રત, દશવૈકાલિક સૂત્રની પ્રત, એકબે ચરિત્રની પ્રતઆવા થોડા ગ્રંથો મારી પાસે રહેતા, તેને હું લાકડાના ડબામાં મૂકતે, અને જે કોઈ છાપાં આવતાં તેમાંથી ચિત્ર જુદાં કાઢીને હું મારા ડબામાં રાખો.” મેં કહ્યું: “આપની કલાસામગ્રીની પારખનું મૂળ આપની બચપણની ચિત્રસંગ્રહની આવી લગન હેય એમ લાગે છે.” મહારાજજીએ કહ્યું : “એ તે એવું છે ભાઈ !” ૮. મહારાજજી જ્યારે પણ સંશોધનકાર્ય કરતા ત્યારે તેઓ મન-વચન-કાયાથી કાર્યમાં તલ્લીન થઈ જતા, આ હકીકત મેં પહેલાં જણાવી જ છે. આ અનુભવ મહારાજજી પાસે જનાર વ્યક્તિઓને પણ થયો હશે જ. અહીં આ સંબંધને એક પ્રસંગ જણાવું છું. ગુજરાતના પ્રસિદ્ધ નટ પદ્મશ્રી શ્રી જયશંકરભાઈ (સુંદરી) એક વાર પાટણ આવેલા. આ દિવસોમાં તેઓ અમદાવાદ રહેતા હતા અને પૂ. પા. મહારાજજી પણ અમદાવાદમાં હતા. આથી મેં સહજણાવે શ્રી જયશંકરભાઈને પૂછયું કે કોઈ વાર મહારાજજી પાસે જાઓ છો ? શ્રી જયશંકરભાઈએ જણાવ્યું કે “મહારાજજીનાં દર્શન કરવા જવા માટે ઘણી વાર મન થાય, પણ એક જ વાર હું વંદન કરવા ગયા. ગાનુયોગે બીજા મુનિમહારાજ ક્યાંક ગયા હશે અને મહારાજજી તેમના કાર્યમાં મગ્ન હતા. કાર્યરત મહારાજજીને જોઈને હું ખૂબ પ્રભાવિત થયે. પાંચેક મિનિટ દૂર ઊભે રહ્યો અને મને મનમાં થયું કે “જયશંકર ! તારે કઈ ખાસ કામ તે છે જ નહીં, દર્શન તે થયાં જ છે, હવે મહારાજજીના મહત્વના કાર્યમાં અંતરાય શા માટે આપ ?” બસ, આટલું વિચારીને હું ત્યાંથી મારા ઠેકાણે ગયેલ.” ૮. રાજના નિયમ પ્રમાણે મહારાજજીને વંદન કરીને કામ કરવા બેસતો. તે મુજબ એક દિવસ (પ્રાયઃ વિ. સં. ૧૯૯૩-૯૪માં) વંદન કરવા ગયે ત્યારે મહારાજજી જાપાનની બનાવટની દંતમંજનની લાકડાની ડબી તોડીને તેના ભાગો તપાસી રહ્યા હતા. મેં વંદન કરીને પૂછયું કે “મહારાજજી! આપ શું તપાસો છે?” મહારાજજીએ જણાવ્યું કે “આ ડબી પાવડર સાથે એક આનાની આવે છે. બે પૈસાને પાવડર ગણીએ તે ખાલી ડબી બે પૈસાની ગણાય. મારે એ જાણવું હતું કે આ ડબીનું ઢાંકણું ઊઘડવાના બદલે ધક્કો લગાવવાથી અંદર શી રીતે જાય છે? હવે તેની રીત સમજાઈ એટલે બે પૈસામાં આટલું જાણ્યું: આ પ્રસંગ પછી આશરે ૧૫-૧૭ વર્ષ પછી એક દિવસ મહારાજજી વિનોદમાં બેઠા હતા ત્યારે તેમણે મને પૂછ્યું કે “અમૃત ! મેં દીક્ષા ન લીધી હોત તો હું શું થયું હોત?” આ સાંભળી પ્રથમ તે મારાથી હસી જવાયું. છતાં મારી દષ્ટિએ મારા પાસે જવાબ હતો તેથી મેં કહ્યું કે “આપ યંત્રો બનાવવા જે For Private And Personal Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૬૧ મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક કેઈક ઉદ્યોગ કરતા હેત.” તરત જ મહારાજજીએ કહ્યું કે “શાથી કહે છે ?” મેં ઉપર જણાવેલા ડબી તોડવાના પ્રસંગની યાદ આપી. મહારાજજી પણ હસ્યા અને બોલ્યા કે “બહુ જૂની વાત યાદ કરી !” ૧૦, સાગરના ઉપાશ્રય (પાટણ)માં હું મહારાજજીની સાથે સંશોધનકાર્યમાં બેઠા હતા ત્યારે બીજા ઉપાશ્રયેથી પધારેલા એક મુનિ મહારાજ (મને નામનું સ્મરણ નથી) આવ્યા અને મહારાજજીને વંદન કરવા લાગ્યા. આગંતુક મુનિશ્રીએ એક ખમાસમણ દીધું, ત્યાં તો મહારાજજીએ જણાવ્યું કે “આપ મને વંદન ન કરશો. હું આપની પાસે પાઠશાળામાં ભણેલો છું. આપ મારા ગુરુસ્થાનીય છે.” આટલું કહીને મહારાજજીએ જણાવ્યું કે “આપ પૂર્વાવસ્થામાં જસરાજભાઈ માસ્તર ખરા ને ?” (મને સ્મરણ છે ત્યાં સુધી માસ્તર સાહેબનું નામ જસરાજભાઈ કહેલું.) આવનાર મુનિશ્રીએ “હા” કહી અને આનંદિત થઈને જણાવ્યું કે “આપની બાલ્યાવસ્થાની સ્મૃતિ પણ કેવી કંથાવત્ રહી છે !” અહીં વિદ્યાદાતા પ્રત્યે મહારાજજીને બહુમાનભાવ સ્પષ્ટ થાય છે. ૧૧. પાટણ-સાગરના ઉપાશ્રયમાં પં. શ્રી વિજયજી મહારાજ પણ હતા. પગે કંઈક ખામી હોવાથી ચાલતાં તેમને પગ લંઘાતો. એક સાંજે હું કામ કરીને ઘેર જતાં પહેલાં મહારાજજી પાસે બેઠા હતા. તે વખતે શ્રી ધર્મવિજયજી મહારાજ પણ થોડી હળવી આનંદની વાત કરીને ઊઠયા, ચાલવા માંડ્યા, ત્યારે પગ લંધાતો હતો. તે જોઈને મહારાજજી વિનોદમાં બોલ્યા કે ઘર્મા | તિઃ | આ સાંભળી શ્રી ધર્મવિજયજી મહારાજ ખૂબ હસ્યા અને બોલ્યા કે “ના, ને સાહેબ, જુઓ ઇશ્ય વરિતા તિઃ છે !” આમ કહીને ઉતાવળે ચાલી બતાવ્યું. આવો કઈ કઈ વિનોદને પ્રસંગ પણ બનતો. ૧૨. બહક૯પસૂત્રના મુદ્રણ સમયમાં જ્યારે મુંબઈથી પુફ આવે ત્યારે તેને હસ્તલિખિત પ્રતિએ. સાથે મેળવીને સુધારવા માટે પૂ. પા. ગુરુજી અને મહારાજની સાથે હું પણ બેસતે. એક એક હસ્તલિખિત પ્રતિ ગુરુજી અને મારી પાસે રહેતી, બીજી પાંચ પ્રતિએનાં પાનાં પણ સાથે જ બાજુમાં ચટાઈ ઉપર રાખતા. એક દિવસ આ કામ ચાલતું હતું અને પ. પૂ. શ્રી રવિવિજયજી મહારાજ (બાપજી મહારાજ) પાણીની ઘડી લઈને ગુરુજીની પાસે મૂકવા આવ્યા. ઘડી કાચી માટીની હશે કે ગમે તેમ પણ બાપજી મહારાજના હાથમાં કાંઠેલો રહ્યો અને ઘડીને શેષ ભાગ પાણી સાથે નીચે ચટાઈ ઉપર મૂકેલી તાડપત્રીય પ્રતિ ઉપર પડ્યો. મહારાજજીએ અતિ સ્વસ્થતાથી, જરાય આકુળતા વગર, પોતે અને તેમની સૂચનાથી મેં બધાં પાનાં લઈને ગ્લાટીંગ પેપરનું પડ તોડીને તરત જ તેનાથી પ્રતિનાં પાનાં ઉપરનું પાણી ચુસાવી લીધું અને પ્રતિ યથાવત કરી. મહારાજજીને જરાય અકળામણ કે અણગમે ન થયા. બાપજી મહારાજને શાંતિથી જણાવ્યું કે હવે ઘડી લાવો ત્યારે નીચે પથી મૂકી હોય તેના ઉપર ન આવે એ રીતે લાવજે. ૧૩. પૂ. પા. મહારાજજી જ્યારે પણ ઉપાશ્રયની બહાર જતા ત્યારે તેઓ દાદાગુરુ શ્રી પૂ. પા. પ્રવર્તકજી મહારાજને જણાવી તેમની અનુમતિ છે તે જ જતા. પ્રવર્તકજી મહારાજજીના કાળધર્મ પછી તેઓ પૂ. પા. ગુરુજીને જણાવી તેમની અનુમતિ લઈને જતા. પૂ, પા. ગુરુજીના કાળધર્મ પછી પોતાના વડીલ ગુરભાઈ આચાર્ય શ્રી વિજેયમેઘસૂરિજી મહારાજને જણાવીને જતા, અને તેમના પણ કાળધર્મ પછી પિતાથી નાના મુનિઓને પણ જણાવ્યા સિવાય મહારાજજી કઈ દિવસ ઉપાશ્રયની બહાર જતા નહીં. મહારાજજી જ્યારે ઉપાશ્રયની બહાર જતા ત્યારે નિરપવાદરૂપે લલ્પિનિધાન શ્રી ગૌતમસ્વામીજી મહારાજનું એકવીસ વાર નામસ્મરણ કરીને જ જતા. ૧૪. પાટણનિવાસી શેઠ શ્રી જીવણલાલ લલુભાઈનાં બાળવિધવા બહેન શ્રી મંગુબહેન મહારાજ પાસે લાંબા સમય સુધી ભણેલાં અને અભ્યાસના પરિણામે ક્રમે કરીને શ્રી મંગુબહેને દીક્ષા લેવાનો નિર્ણય કર્યો અને તે For Private And Personal Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૨ ] શ્રી આત્માનઃ પ્રકાશ અન્ય સમુદાયનાં સાધ્વીજી પાસે, તેમણે પૂ. પા. મહારાજને પેાતાની દીક્ષા લેવાની ભાવના અને સમુદાયની રુચિ જણાવી; અને વિશેષમાં જણાવ્યુ` કે દીક્ષા તા આપના હસ્તે જ લેવી છે. ત્યારે મહારાજજીએ પોતાના શ્રીહસ્તે મંગુબહેન તેમને અભીષ્ટ સમુદાયનાં શિષ્યા થાય તે મુજબની જ દીક્ષા આપી. શ્રી મંગુબહેન બીજા સમુદાયનાં સાધ્વી થાય તે બાબત સાથેના કાઈક મુનિઓને ગમતી ન હતી, પણ તે મુનિને અણુગમા વડેરીને પણ મહારાજજીએ જ દીક્ષાવિધિ કરાવી હતી. આ મશુબહેન તે વિદુષી સાધ્વીજી શ્રી નિર્મળાશ્રીજીનાં શિષ્યા સાધ્વીજી શ્રી પદ્મયશાશ્રીજી. ૧૫. વિ. સં. ૧૯૯૬માં હું સત્તરીનુ સંશાધન-સંપાદન કરતા હતા. આ ગ્રંથમાં આવતા ઉપશમશ્રેણિ-ક્ષપકશ્રેણિના સ્વરૂપને સમજવું મારા માટે મુશ્કેલ હતું. આથી પૂ. પા. મહારાજજીને મેં વિનતિ કરી કે સત્તરી િમાં આવતું ઉપશમશ્રેણિ-ક્ષપકશ્રેણિનું સ્વરૂપ સમજવુ છે, તે હું આપની પાસે કયારે આવુ? મહારાજજીએ કહ્યું કે રાજ રાતના ૮ાા વાગ્યા પછી આવજે. હું રાજ રાતના મહારાજજી પાસે જતા અને રાતના ૧૨-૧૨ા વાગ્યા સુધી બેસતા. બધુ સમજ્યા પછી મહારાજજીએ જણાવ્યુ કે આ વિષય એવા છે કે આપણે સમજીએ, પણ તેનું દૃઢ પરિશીલન ન રહે તા, તે ફરી દુર્ગમ બની જાય છે. એ જ વર્ષમાં મારા માટે પણ એવુ' જ બન્યું, અને મેં મહારાજજીને જણાવ્યુ` કે ઉપશમશ્રેણી-ક્ષપકશ્રેણીના સંબંધમાં આપશ્રીએ કહ્યું હતું તેવુ જ મારા માટે થયું. અરતુ. આ વાચનના દિવસે દરમ્યાન સાગરના ઉપાશ્રયની સામે રહેતા શ્રી લહેરૂભાઈ નિહાલચંદ નામના વયાવ્રુદ્ધ ઉપાસક, તેમના રાજના ક્રમ મુજબ, રાત્રે મહારાજજીની પાસે બેસતા. મહારાજજી કામ કરતાં વિસામા લે તે સમયમાં શ્રી લહેરૂભાઈ સાથે તદ્દનુરૂપ વાતચીત કરતા. હું અહી જણાવેલ હકીકત સમજવા બેસતા ત્યારે જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી હું તે સબધમાં પુનઃ પુનઃ પૂછતા. આથી એક દિવસ શ્રી લહેરૂકાકાએ મહારાજજીને કહ્યુ કે “ સાહેબ! મારુ માના તો અમૃતને જો આપ દીક્ષા આપે। તા આપની પાટ દીપાવશે. ” જવાબમાં મહારાજજીએ કહ્યું કે “જો અમૃત તેના આંતરિક વૈરાગ્યથી દીક્ષા લેવાનુ* કહે તેા આ દિવસે ચાતુર્માસના છે અને રાતના બાર વાગ્યા છે, તાપ હું તેને અત્યારે દીક્ષા આપું, અને એ માટે જે કંઈ નિયમનું ઉલ્લંધન થાય તે માટે હુ ગુરુ પાસે પ્રાયશ્ચિત્ત લઉં.” મારા ઉપર મહારાજજીની આવી અંતરની કૃપા હતી અને તે છેવટ સુધી ટકી રહી એ મારું માટુ. સદ્ભાગ્ય માનુ. બ્રુ.. kk ,, ૧૬. પૂ. પા. મહારાજજી સાથે કામ કરતાં પ્રાસગિક રીતે મને અનેક વાર ઉપયોગી માહિતીઓ અને શિખામણેા મળતી રહેતી. પણ તેઓશ્રી પાસેથી ઉપદેશ મેળવવાના કેવળ એક જ પ્રસંગ બનેલા અને તે મારે મન ચમત્કારિક પ્રસંગ બની ગયા. આ પ્રસંગ આ પ્રમાણે છે: વિ. સ. ૧૯૯૮ના કાક સુદ ૧ (બેસતા વર્ષ)ની વહેલી સવારે હુ, દર વર્ષના નિયમ મુજબ, સાગરના ઉપાશ્રયે (પાટણ) મહારાજજીને વંદન કરવા ગયા. વંદન કરીને સાતા પૂછ્યા પછી મડારાજજીએ કહ્યું: “ અમૃત ! ભગવાને કહ્યું છે કે સાંસારિક ભાવાને તમે છેાડા, જો નહી” છેાડા તા એવા એક દિવસ અચૂક આવશે કે જે દિવસે આ સાંસારિક ભાવા તમને તા અચૂક છેડશે. ” અન્ય' એવુ* કે વિ. સ. ૧૯૯૮ના પોષ સુદ ૧ ના દિવસે હુ· વિધુર થયેા. કેટલાક મહિનાએ ગયા પછી મહારાજજીને મેં કહેલુ` કે “સાહેબ ! આપે મને આટલાં વર્ષોમાં એક જ વાર ઉપદેશ આપ્યા અને તેને અનુભવ પણ થયા.' મહારાજજીએ કહ્યું: “ ભાઈ ! ગઈ દિવાળીની રાત્રે હુ. આચારાંગસૂત્ર વાંચતા હતા, વાંચતાં જે કઈ ચિંતન થયેલુ તેના નિષ્ક, તું વહેલી સવારે આવ્યો ત્યારે, મેં તને સહજભાવે કહ્યો હતા.” ૧૭. એક વિચક્ષણુ સપન્ન દીક્ષાર્થી બહેન ‘પાતે દીક્ષા કાની પાસે લેવી ?” તેના નિર્ણય માટે અન્યાન્ય સાધ્વીજી મહારાજના સમુદાયામાં જતાં અને ત્યાં લાંબા સમય રહેતાં. આ ક્રમ પ્રમાણે તે બહેન પાટણમાં પણ રહેલાં, પેાતાને જે સમુદાયમાં દીક્ષા લેવી હાય તે સમુદાયની ચકાસણી માટે આ બહેન શકય બધી જ For Private And Personal Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુનિ શ્રી પુણ્યવિજયજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક (૧૩ તપાસ કરતાં. પેમેનના સદ્ભાવ સપાક્તિ કરીને તે તે સાધ્વીજી મહારાજની ટપાલ પણ લેતાં, એટલું જ નહી, તે ટપાલ કવરમાં હાય તા તેને સિફતથી ખેાલીને વાંચી લઈ પુનઃ યથાવત્ કરીને મૂળ માલિકને સોંપતાં, તા કાઈક પત્ર પેાતાની પાસે પણ રાખી લેતાં! દીક્ષાથા એટલે પાપભીરુ તા હેાય જ, પણ દીક્ષા લીધા પછી પેાતાની સંયમ-સાધનામાં અજપા ન રહે તે માટે આ બહેન આવી આવી ચિકિત્સા કરતાં. આવું જ કંઈક પાટણમાં પણ થયું. સાંવત્સરિક પ્રતિક્રમણમાં પેાતાના અપરાધાની સવિનય ક્ષમા માગતાં ગુરુણીજી તરફથી આ બહેનની ખૂબ જ અસહ્ય નિ``ના થઈ. સવારે આ બહેન મહારાજજી પાસે આવ્યાં, પેાતાને થયેલા દુ:ખની વાત કરીને જણાવ્યું કે “ સાહેબ ! મે... એક પત્ર છુપાવી રાખ્યા છે તે જો હું જાહેર કરું તા તેમની સાધ્વીજી મહારાજની ) કેટલી અવહેલના થાય, તે આપ આ પત્ર જોઈને જાણી શકશેા, ” સામે મહારાજજીએ જણાવ્યુ` કે, “ બહેન ! તારે સયમની આરાધના કરવી છે, તે પછી આ કીચડને (પત્રને) લઈને કાં કરે? તેના નાશ કર અને તને જ્યાં સપૂર્ણ અનુકૂળતા લાગે તે સમુદાયમાં રહીને આત્મકલ્યાણ કર; એ જ સાચો માર્ગ છે.” આ મતલબના મહારાજજીના વક્તવ્યની અસર આ બહેન ઉપર ખૂબ જ થઈ અને તે બહેને પેાતાને સાચી પ્રેરણા મળ્યા બદલ ધન્યતા અનુભવી. * ૧૮ પૃ. પા. પ્રવ`કજી મહારાજ સાહેબ, પૂ. પા. ગુરુજી અને પૂ. પા. મહારાજજીની પાસે રહેનાર માણસને ખીજા સ્થાનમાં થેાડી વધારે આર્થિક પ્રાપ્તિ મળતી હેય તાપણુ, તેમનું વાત્સલ્ય એટલુ’ રહેતું કે તેમને છેડીને કાઈ માણસ ખીજા સ્થાનમાં જતા નહિ. એવા પણુ પ્રસંગે। અન્યા છે કે જ્યારે કાઈ લહિયાની માંદગી વખતે તેઓએ એની પૂરી સ`ભાળ લીધી હાય અને કાઈ મુસીબત વખતે પગારની રકમની ગણતરી કર્યા વગર, લાગણી ભીના બનીને, એને જરૂરી સહાય વખતસર પહેાંચાડી હાય. તે લહિયા તરફ પુત્ર જેવી કૂણી લાગણી હમેશાં ધરાવતા. તે પછી એમની પાસેથી જવાનુ` કાને ગમે ? સદાય માણસાઈભયુ “ વર્તન, એ આ ત્રણે પૂજ્યેાની અતિવિરલ વિશેષતા હતી. ૧૯. ડાઈના પણ નિંદક કે ટીકાખાર મહારાજજી સમક્ષ કંઈ કહેવા આવ્યેા હૈાય ત્યારે પ્રથમ તા તેને પરિન દાથી પર રહેવા અને શુભ પ્રવૃત્તિઓ કરવા તેઓશ્રી સૂચન કરતા. પણ જ્યારે કાઈ તેની પરિને દાની વાત ચાલુ જ રાખે તે બહુ ગ′ભીર અને સહજ ગરમ સ્વરથી તેને દાદર ઊતરી જવાનુ` કહ્યાના પણ પ્રસંગ બનતા. ટૂંકમાં, મહારાજજીનુ` પરગુણગ્રાહી અ’તર પરદેષકથન જરાય સહી શકતુ' ન હતું. આ સ``ધમાં મને એક વખત જણાવેલું કે જ્યારે કાઈ માણસ આપણી પાસે પારકાની ટીકા-નિંદા કરે ત્યારે આપણે પ્રથમ તા એમ વિચારવુ` કે આ માણસ આવી વાત કહેવા કેમ આવ્યા ? અહી એ ચેાક્કસ છે કે જે માણુસની તેણે નિંદા કરી હેાય તે ખરાબ હશે કે સારેસ?–એમાં વિકલ્પ છે જ, પણ આવનાર નિકની તા કાટી ઊ*ચી નથી જ. સમજદાર માણસે વ્યવહારમાં આ વાત વિચારવા જેવી છે. ૨૦. મહારાજજી વડાદરામાં બિરાજમાન હતા (પ્રાયઃ વિ. સં. ૧૯૯૭ પછી). તે વખતે હુ” શ્રી જિનાગમ પ્રકાશિની સૌંસના કાર્યં અન્વયે વડાદરા ગયેલે. આખા દિવસ મહારાજજી પાસે બેઠા હતા. વિસ દરમ્યાન અંતરે અંતરે મુબઈ વગેરે સ્થળાનાં કેટલાંક કુટુ બે મહારાજજીને વંદન કરવા આવ્યાં હતાં. આમાંના મુખ્ય ભાઈએ પૈકી એક ભાઈએ દસ હજાર રૂપિયા સુધીના અને એક ભાઈએ ચાર હજાર રૂપિયા સુધીના કામ માટે અને અન્ય ભાઈઓએ પણુ કાઈ પણ કાર્ય માટે ખર્ચ કરવાની ભાવના બતાવી હતી. મહારાજજીએ જણાવેલું કે કામ હશે ત્યારે જણાવીશ; તેઓએ તાત્કાલિક ખર્ચ માટે કશું જ જણાવ્યુ` નહીં ! રાત્રે હું મહારાજજી પાસે બેઠા ત્યારે મે સહજભાવે જણાવેલું કે “ કાઈ પણ પ્રેરણા વિના આજે પોતાની ભાવનાથી ખર્ચ કરવાનુ` કેટલાક ભાઈઓએ જણાવ્યું તેા આપશ્રીએ કાઈને કશું જ કેમ ન કહ્યું ? '' મહારાજજીએ કહ્યું : “અત્યારે કશું જ કામ નથી.’” મેં... કરી જણાવ્યું કે “ કોઈ યાગ્ય ગૃહસ્થના ત્યાં રકમ મુકાવીએ તેા ભવિષ્યમાં For Private And Personal Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૪] શ્રી આત્માનંદ પ્રકાશ કઈ જરૂરી કામ માટે તેને ઉપયોગ કરી શકાય, આ હેતુએ તેમને કંઈક સૂચવ્યું હોત તો કેમ?” મહારાજજી ખૂબ જ ગંભીર થઈને બોલ્યા કે “અમૃત ! મારા કામનું મહત્વ હશે તો તે માટેના ખર્ચને પ્રબંધ જે તે સમયે થશે જ, એટલી દઢ માન્યતા છે. બાકી, ઉપાસકેની રકમ અગાઉથી એકત્રિત કરીને કોઈ એક વ્યક્તિના ત્યાં જમા કરાવવાનાં પરિણામ સારાં આવ્યાં નથી. આ સંબંધમાં મારી પાસે કેટલાક દાખલા પણ છે. આથી જ આવી રકમ એકત્રિત કરીને મારે પેઢાં (પેઢી) ચલાવીને અર્થના વમળમાં અટવાઈ જ્ઞાનના કાર્યને ખલેલ પાડવી નથી. આવી બાબતો સાધુજીવનને તે બાધક છે જ, ઉપરાંત ભાવિક ઉપાસકાને ક્રમશઃ અશ્રદ્ધાને માર્ગે દોરનારી છે એ નિશ્ચિત સમજજે.” ખરેખર, મહારાજજીએ પોતાના કાર્ય માટે પૈસાની ચિંતા ભાગ્યે જ કરી હશે. ( ૨૧. મહારાજજી અતિ મહત્વના સંશોધનકાર્યમાં તલ્લીન થયા હોય તે સમયમાં પણ કોઈ મુનિ છે ગૃહસ્થની અંતિમ બીમારીના પ્રસંગમાં કોઈ આરાધના કરાવવા માટે બોલાવવા આવે તો મહારાજજી, ક્ષણને પણ વિલંબ કર્યા વિના, તરત જ જતા અને તે તે બીમાર વ્યક્તિના ચિત્તની શાંતિ થાય તે રીતે આરાધના સંભળાવતા. આ કર્તવ્યની યાદ આપતાં મહારાજજીએ મને એક દિવસ કહેલું કે આ મોટા શેઠિયાઓને ત્યાં, જ્યારે અંતિમ બીમારી હોય ત્યારે, મોટે ભાગે તે ડોકટરની સૂચના જ એવી હોય છે કે બીમારની પાસે કઈ જઈ જ ન શકે. આ રિથતિમાં આ વસ્તુ પ્રાયઃ આપણી પરંપરાથી અને પારમાર્થિક રીતે પણ સંગત નથી. આવા પ્રકારની કર્તવ્યનિષ્ઠાને એક પ્રસંગ જણાવું છું. અમદાવાદમાં લુણસાવાડા-મટી પળના ઉપાશ્રયે રેજના કમ મુજબ એક દિવસ હું ગયો. મહારાજને વંદન કરીને બેઠો ને તરત જ મહારાજજીએ કહ્યું કે “ચાલ, આપણે ચીમનભાઈ કડિયાના ત્યાં જવું છે.” (આ દિવસોમાં શ્રી ચીમનલાલ કડિયા કેન્સરની અસાધ્ય બીમારીમાં હતા.) મેં પૂછયું : “કેઈએ કહેવરાવ્યું છે?” મહારાજજીએ જણાવ્યું: “એમાં કહેરાવવાનું શું ? જે કોની સાથે પ્રસંગવશ બોલવા-લખવાને પ્રસંગ બ હેય તેમની સાથે, જ્ઞાનીઓએ ચીધેલા માર્ગને અનુસરીને, મનઃસમાધાન અને ખામણાં કરવાં જ જોઈએ. આ હકીકત ભગવાનના ઉપદેશની મહત્ત્વની મુખ્ય બાબતોમાંની એક છે.” પછી અમે બે શેખના પાડામાં શ્રી કડિયાના ઘેર ગયા. ઉપર જઈને જણાવ્યું કે પુણ્યવિજયજી મહારાજ સાહેબ પધાર્યા છે. શ્રી કડિયા તરત જ અંદરના ઓરડામાંથી બહારના ભાગમાં આવ્યા અને મહારાજજીને વંદન કર્યું. ત્યાર પછી મહારાજજીએ કહ્યું: “ચીમનભાઈ ! આપણે અહીં જે કંઈ વિવાદ આદિ થયું છે તે બધું અહીં જ મૂકવાનું છે. એની આછી-પાતળી પણ રેખા જો રહી જાય તે જન્માંતરમાં પણ શીંગડાં માંડવાં પડે અને કાયાધીન પીડાએ આપણે જ ભોગવવી પડે.” આ અને આ ભાવનું સૂચન કરીને– सावज्जजोगविरई उकित्तण गुणवओ य पडिवत्ती। खलियस्स निदणा वणतिगिच्छ गुणधारणा चेव ।। આ ગાથા ઉપર મહારાજજીએ લગભગ અર્ધા કલાક સુધી એવું હૃદયંગમ પ્રવચન કર્યું કે જેથી મને પણ એમ જ થયું કે-મહારાજજી બેલે જ જાય અને હું સાંભળે જ જાઉં ! “શ્રી કડિયાની આંખ પણ ભીની થઈ ગઈ અને મહારાજના ચરણને પકડીને ભાવભીના સ્વરે બોલ્યા કે-“સાહેબ ! મારા ઉપર આજ ખૂબ ઉપકાર કર્યો.” અહીં અંતસમયની આરાધનાને મહિમા અને મહારાજજીનું કાણું અંતર પ્રતિબિંબિત થાય છે. રર. પ્રાયઃ વિ. સં. ૧૯૯૯ની સાલમાં કેટલાક સંબંધીઓ દ્વારા મને પ્રેરણા મળી કે બીડીઓને ઘધે કરવામાં સારી કમાણી થઈ શકે તેમ છે. એક રાત્રે મહારાજજી પાસે જઈને મેં જણાવ્યું કે મહારાજજી ! For Private And Personal Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી પુણ્યવિજયજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક [ ૧૬૫ હું ધધ કરું ? કુતૂહલ થયું હોય તેવી દષ્ટિથી મહારાજ બોલ્યા : ધધો ? મેં કહ્યું : હા, બીડીઓના ધંધામાં પ્રાપ્તિ સારી થાય તેમ છે. મહારાજજીએ જણાવ્યું ઃ આમાં મને કંઈ ખબર પડે નહીં, પણ જે કરે તે બરાબર વિચારીને કરજે. મેં જણાવ્યું કે સાહેબ ! બધે વિચાર કર્યો છે અને તેમાં સારું છે. પછી મહારાજજીએ કહ્યું કે તે વિચાર તે કર્યો હશે, પણ પેલા ભરડાજીના શિષ્યના જેવો વિચાર ન થાય તેની ચોકસાઈ રાખવી. આમ કહીને પ્રસ્તુત ભરડાનું દૃષ્ટાંત આ પ્રમાણે કહ્યું—એક ગામમાં ગુરુ અને શિષ્ય ભરડાજી રહે. ગુરુજી શિષ્યને પ્રસંગે પ્રસંગે કહે કે બચ્ચા ! જ્યારે કોઈ પણ કામ કરવું હોય ત્યારે ખૂબ સોચી-સમજીને કરવું. શિષ્ય પણ ગુરુના વચનને આદર કરતા. એક દિવસ સવારમાં શિષ્ય દાતણ કરવા બેઠો હતો ત્યારે સામેના વાડામાં ઊભેલા બળદ ઉપર શિષ્યની નજર પડી, શિષ્યને વિચાર થયે કે “આ બળદનાં બે શીગડામાં મારું માથે આવી શકે કે કેમ? તે નક્કી કરવું જોઈએ.” શિષ્યને બળદનાં શીંગડાંમાં માથું મૂકવાને વિચાર આવ્યો. તે સાથે જ ગુરુજીની “બહુ સચી-સમજીને કામ કરવાની શિખામણ પણ યાદ આવી. એટલે શિષ્ય ઉતાવળ ન કરતાં આ સંબંધને નિર્ણય કરવા માટે અંગત વિચારવા માંડયું. આમ છ મહિના સુધી વિચારીને તેણે નિર્ણય કર્યો કે બળદનાં બે શીંગડાં વચ્ચે માથું મૂકવું. અને શિષ્ય એમ કર્યું પણ ખરું ! માથું મૂકતાં જ બળદે શિષ્યને ઊંચા કરીને પટક્યો. બૂમ પાડીને શિષ્ય ઊભો થવા જતા હતા ત્યાં તો તેની બૂમ સાંભળીને ગુરુજી આવ્યા. ગુરુજીએ બૂમ પાડવાનું કારણ પૂછતાં શિષ્ય બળદે પછાડ્યાની વાત કરી. ગુરુજી કહેઃ બેટા! હું તને કાયમ કહું છું કે બહુ સચી-સમજીને કામ કરવું. ત્યારે વળતે શિષ્ય બોલ્યા કે ગુરુજી! એક-બે દિવસ નહીં, છ મહિના સુધી વિચાર કરીને પછી મેં બળદનાં શીંગડાંમાં માથું મૂકવું, તોય મને પછાડ્યો ! આ સાંભળીને હું સમજ્યો કે મહારાજજી મને ના નથી કહેતા, પણ હું બીડીઓને ધંધો કરું તે મહારાજજીને રુચિકર તે નથી. મેં ધંધે ન કર્યો. ૨૩. જેસલમેરના જ્ઞાનભંડારોના સમુદ્ધાર માટે પૂ. પા. મહારાજજીએ જયારે ગુજરાતમાંથી વિહાર કર્યો ત્યારે વિહારમાં આવતાં જે ગામમાં પિતાથી મેટા મુનિમહારાજો વિરાજમાન હતા તેમની પાસેથી તેમણે જેસલમેરના ભંડારોના સમુદ્ધારકાર્યની સફળતા માટે વિનમ્રભાવે શુભાશીર્વાદ મેળવ્યા હતા. મહારાજજીના વિનમ્રભાવ માટે ગુજરાતના સુપ્રસિદ્ધ લેખક શ્રી ધૂમકેતુભાઈએ લખેલા “હેમચન્દ્રાચાર્ય' પુસ્તકની પ્રસ્તાવના લેખકનું નિવેદન” માં લખ્યું છે કે હું જ્યારે પાટણ ગયો ત્યારે મહામુનિ શ્રી પુણ્યવિજયજીને મળવાને મને પ્રસંગ મળ્યો. “વિદ્યા વિનયન શોભતે –એ સૂત્રને સદેહે જોવાથી જે આનંદ માણસને થાય તે આનંદ મને થયો. એમની અગાધ વિદ્વત્તા અને અભુત વિનમ્રતા ભરેલા વાતાવરણમાંથી મને હેમચંદ્રાચાર્યના જીવનઆલેખ વિષે કંઈક નવીન જ વસ્તુદર્શન થયું. હું એમને અત્યંત ઋણી છું કે એમણે પોતાના અમૂલ્ય સમયમાંથી થોડી પળ મને આપીને મારા કાર્યને પ્રેત્સાહન આપ્યું છે, ને નાજુક તબિયત છતાં પ્રસ્તાવનાને શ્રમ ઉઠાવ્યો છે. ગુજરાતી વિદ્વત્સસમાજના એ નિર્મળ રત્નને હું નમ્રતાથી વંદુ છું.” (પૃ. ૫-૬) ઉપર લખેલો પ્રસંગ પણ શ્રી ધૂમકેતુભાઈની હકીકતને ઘાતક છે. ૨૪. જેસલમેર જતાં રાણુંજ ગામના મુકામ પછી પાટણ આવવા માટે મહારાજજીએ વહેલી સવારે વિહાર કર્યો ત્યારે રેલમાર્ગની બાજુની કેડીમાં તેઓ ચાલતા હતા અને મનમાં પાઠ કરતા હતા. ચાલતાં ચાલતાં નાળું આવ્યું અને મહારાજજી સાત-આઠ ફૂટ નીચે પડી ગયા. જો કે કઈ મહાવ્યથા ન થઈ, પણ પગમાં પીડા જણાઈ. પાટણ શ્રીસંઘના કેટલાય ભાઈઓ પાટણથી લગભગ બે માઈલ સુધી સામે આવેલા તેમાં હું પણ હતા. મહારાજજીએ પડી જવાની વાત કોઈને પણ ન કરી. પાટણમાં સામૈયું, વ્યાખ્યાન વગેરે પતી ગયું For Private And Personal Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ પછી મને બાજુમાં બોલાવીને કહ્યું કે “અમૃત ! હું આજ રોજ સવારે પડી ગયું છું, વિહાર લાંબે કરવાને છે અને પગમાં પીડા થાય છે. તું કઈ કુશળ માણસને બોલાવી લાવ. પણ આ વાત કોઈને પણ જણાવીશ નહીં. તથા જે ભાઈ ઇલાજ કરવા આવે તેને પણ કહેજે કે તે પણ કેઈને વાત ન કરે. નાહકના લે કે દેડાદોડ કરશે.” હું જેઠિમલ્લ જ્ઞાતિના અને હાડવૈદનું કામ કરતા શ્રી પ્રતાપમલ્લ પહેલવાનને મહારાજજીની આજ્ઞા મુજબ સૂચન કરીને બેલાવી લાવે. પુણ્યકાર્યના પ્રવાસી પુણ્યપુરુષની તકલીફ ૩૬ કલાકમાં તે બિલકુલ શમી ગઈ. અન્ય સાધુ-સાધ્વી મહારાજોની નાની-મોટી બીમારી માટે જોઈતી દવાઓના સંબંધમાં મહારાજજી વિના વિલંબે મેગ્ય ઉપાસક દ્વારા પ્રબંધ કરાવતા. પણ પિતા માટે બહુ ઓછી દવા લેવી પડે તેવું જ ઈચ્છતા. તેમનું સ્વાથ્ય પણ તેવું જ રહેતું. ૨૫. જેસલમેરના જ્ઞાનસત્રમાં હું પણ હતું જ. યુગાનુયેગે મહારાજજી અને અમે સૌ કાર્યકર ભાઈઓએ એક જ સમયે જેસલમેરમાં સાથે પ્રવેશ કર્યો. પ્રથમ તે ધર્મશાળામાં પુસ્તકની પેટીઓ અને અન્ય સામાન ઢગલાના રૂપમાં મુકાયે. તેને વર્ગીકૃત કરીને અમે સૌ ગોઠવતા હતા. મહારાજજીએ એક ઓરડે તેમના માટે પસંદ કર્યો અને તેના બારણુમાં તેઓશ્રી ઊભા હતા. અહીં અમારી સાથેના સામાનમાં જે એક નાની પેટીમાં ખર્ચ માટેના રૂ. ૩૦૦૦ હતા તે પેટી જડે નહીં ! મેં લક્ષ્મણભાઈને પૂછયું કે ક્યાંક રહી ગઈ કે પડી તે નહીં ગઈ હોય ને ? આમ અમે ચિંતામાં શોધાશોધ કરતા હતા. એટલામાં બારણામાં ઊભેલા મહારાજજીએ પૂછયું કે શું થયું છે? મેં પેટીની વાત જણાવી. મહારાજજી અતિસ્વસ્થ અને નિરાકુળ સ્વરે એટલું જ બેલા કે જડશે એ તે ! પણ અહીં આવ, હવે આપણે અહીંના કામ વિષે વિચારીએ! સામાન ઘણે હતો એટલે એક બીજા ખડકલાની નીચેથી પેટી તે મળી, પણ મહારાજજીની નિરાકુળતાથી અમે સૌ ખૂબ જ પ્રભાવિત થયા. ૨૬. જેસલમેરના નિવાસ દરમ્યાન રતલામથી વયોવૃદ્ધ શ્રીપૂજ્યજી મહારાજ જેસલમેર પધાર્યા હતા. મહારાજજીના કાર્યની તેઓશ્રીએ મુક્ત અને પ્રશંસા કરીને જણાવ્યું કે—મહાનગી ! બાપ જ્ઞાન પર્વ शासनका महत्त्वपूर्ण कार्य करते हो इसमें कोई शक नहीं। फिर भी आप अगर शासनदेवी श्री पद्मावतीजीका અનુષ્ઠાન કરે તો પાપ છાર્ય વિરોષ સુહો મહારાજજીએ તેમની સહજ સ્વસ્થતાથી જણાવ્યું કેश्री पद्मावतीजी शासनदेवी है ही, शासनका कार्य करनेकी सूझ भी पद्मावतीजीको होगी ही । मैं मानता है वहां तक मेरा कार्य शासनकाय ही है, तो पद्मावतीजीकी भी यह आवश्यकीय फर्ज है कि वो मेरे शासनकार्यमें सविशेष अनुकूलता करे । इतने काममेंसे समय निकालके मैं पद्मावतीजीकी आराधनामें लग जाऊं सो तो पद्मावतीजीको भी मंजूर न होना चाहिए, क्यों कि वो देवी है और मेरे પરિણામ રૂસો જ્ઞાત હો હી વાપિ આ વાત સાંભળીને શ્રીપૂજ્યજી મહારાજે કઈ દલીલ કરી ન હતી. ૨૭. જેસલમેરમાં એક રાત્રે હું મહારાજ પાસે શંકા પૂછવા બેઠા ત્યારે મહારાજ શંકાસ્થળ જેતા હતા, તે વખતે મારી નજર તેમના આસન ઉપર પડેલા પત્ર ઉપર પડી. પત્રની પંક્તિમાં અનુયોગકારસૂત્રનું નામ જેવાથી મને થયું કે આગમ સંબંધી વિગતને પત્ર લાગે છે. તેથી જે ભાગ ખુલ્લો હતો તે વાંચતાં જણાયું કે એક ગુણગ્રાહી મુનિભગવંતના મંગાવવાથી મહારાજજીએ પોતે સુધારેલી અનુયોગકારસૂત્રની પ્રતિ મેકલી હશે. તે પ્રતિ જોઈને પત્ર લખનાર મુનિશ્રીએ મહારાજજી પ્રત્યે ખૂબ જ ભક્તિપૂર્વક જણાવેલું કે “અનુગારસૂત્રનું આવું સંશોધન વર્તમાનકાળમાં આપના સિવાય બીજાને માટે પ્રાયઃ અશક્ય છે. પત્ર લખનાર મુનિશ્રીનું નામ વાંચીને મેં મહારાજજીને પૂછયું કે “આ મહારાજે આપના માટે આવું સરસ લખ્યું છે? મહારાજજીએ કહ્યું કે “તેં જોયું તો ભલે જોયું, આ આખો કાગળ વાંચી જ, પણ કેઈનેય કહીશ For Private And Personal Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી પુણ્યવિજયજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક [૧૬૭ નહીં. કારણ કે અમારે સાધુસમુદાયમાં કોઈ વાર અનેક વિમાસણ હોય છે. આ હકીકત જાહેર થાય તે લખનાર મુનિને કદાચ તેમના વડીલને અણગમે વહેર પડે. ૨૮. અનેક વાર એવું બનેલું કે મહારાજજી સંશોધનકાર્ય કરતા હોય અને નજીકમાં જ પંન્યાસજી શ્રી રમણીકવિજયજી મહારાજ અને હું, મહારાજજી જરાય પ્રયત્ન વિના પણ સાંભળી શકે તેવા અવાજે, વાત કરતા હોઈએ. આ વાતની કઈક બાબત માટે મહારાજજીને અમે અલગ અલગ પૂછીએ કે કેમ સાહેબ! મેં કહ્યું તેમ છે ને? ત્યારે અમારી મોટા અવાજે થયેલી વાતને એક પણ શબ્દ મહારાજને સ્પર્શલે જ નહીં તેથી મહારાજજી અમારી આખી વાત સાંભળે ત્યારે જ ઉત્તર આપે. ટૂંકમાં, બાજુમાં કેણ શું કરે છે? –તેને જરા પણ ખ્યાલ મહારાજજીને રહેતે નહીં. સંશોધનકાર્યમાં તેમની તલ્લીનતા સદાને માટે રહેતી, એટલું જ નહીં, મારા માટે તે મેં અનેક વાર અનુભવ્યું છે કે મહારાજજીની તલ્લીનતાની અસર મને પણ ઘણીવાર થતી કે જેથી સમયને અને થાકને ખ્યાલ પણ વીસરી જવાતું. આજ અનેક વાર તેમના અભાવમાં મન ભારે થઈ જાય છે! ૨૯, પૂજ્યપાદ શ્રુતસ્થવિર, આચાર્ય ભગવંત શ્રી સાગરાનંદસૂરીશ્વરજીની સુરતમાં ગંભીર અને અંતિમ માંદગી હતી તે સમયે મહારાજજી વડોદરામાં હતા. તેમની સાથે આગમોના કાર્ય અંગે કેટલીક આવશ્યકીય ચર્ચા કરવા માટે મહારાજજી વડોદરાથી સુરત ગયા હતા. સૂરતથી વડોદરા પધાર્યા પછી કેટલાક દિવસ પછી મારે પાટણથી વડોદરા જવાનું થયું. એક દિવસ પ્રાસંગિક રીતે મેં મહારાજજીને પૂછ્યું કે “સાહેબ! સુરત જઈને શું કરી આવ્યા ?” મહારાજજીએ જણાવ્યું કે “અમૃત ! કામ કરતાં આપણને જે જે સ્થાને ધ્યાન ખેંચે તેવાં લાગે છે તે પ્રત્યેક સ્થાન સાગરજી મહારાજની નજરમાં છે. અને તેઓએ ખૂબ જ ગંભીર બાબતને યથાર્થ ભાવે પચાવી રાખી તેથી જ એમનું શ્રુતસ્થાવિર્ય છે એમ કહી શકાય.” - ૩૦. વયોવૃદ્ધ સાધ્વીજી શ્રી રત્નશ્રીજી મહારાજ મહારાજજીનાં માતુશ્રી હતાં. પોતે સાધ્વી અને પુત્ર સાધુ હોવા છતાં માતા તરીકેની તેમની લાગણીઓ સાવ લુપ્ત તે ન જ થાય એ સ્વાભાવિક છે. આથી જ અનેક વાર મહારાજજી, સાધવી-માતાનું મન સાચવવા, આંતરિક રીતે અલિપ્ત ભાવે, પણ જરાય ઉભડક ન લાગે તેવી રીતે, સાધ્વી-માતા પાસે જતા અને તેમને સંતોષ થાય તે રીતે તેમનું મન સાચવતા. માતા પાસે બેસીને તેઓને સુગમ બને તે રીતે, વિવિધ પ્રસંગે, તાત્ત્વિક વાત વિનોદ સાથે કરતા. આવા કેટલાક પ્રસંગોમાં હું પણ મહારાજજીની સાથે જતા. ૩૧. એક દિવસ સાથે રહેલા મુનિઓ પૈકી બે મુનિભગવંતને પરસ્પર ઊંચાં મન થયાં, પણ મહારાજની ઉપસ્થિતિમાં કપાયનું મોટું સ્વરૂપ થઈ શકે નહીં. આમ છતાં તે બન્ને મુનિઓનાં મન પરસ્પર કાયિત રહેતાં હતાં. આ વાત મહારાજજી પામી ગયા હતા. મહારાજજી વ્યક્તિવિશેષને સમજાવવા માટે સમય પાકવાની અવધિ પણ વિચારતા. આથી તાત્કાલિક તે તેમણે કઈ મુનિને કશું જ કહ્યું નહીં. હું બપોરે મહારાજજીની પાસે ગયો ત્યારે તેમણે મને અંગત રીતે જણાવ્યું કે “ધર્મની વિવિધ આરાધના અને આત્મશાંતિના ઉપાયો પૈકીના એક એક પ્રકારની આ બે જણ (જેમને પરસ્પર ઊંચા મન હતાં તે) વર્ષોથી આરાધના-ઉપાસના કરે છે, પણ કેમ જાણે આત્મકલ્યાણ માટે મુખ્ય હેતુ તેમના લક્ષમાં જ આવતા નથી ! આ બે જણાએ શાસ્ત્રાભ્યાસ અલ્પ કર્યો છે, છતાં “કષાયોને પરિપાક કેવો હોય છે?” તે તે તેમણે અનેક વાર વાંચ્યું હશે. નિયં સિંગાથાને અર્થ જો સાચી રીતે વિચારે તે તેમને કષાયનિમિત્તના ૧. આ ગાથા આ પ્રમાણે છે-નં મન્નિચે રિર્સ ટેન્TIC વિ પુડીy d f સાફચત્તો ના ના મુળ | અર્થ—દેશન-થોડાંક આછો-પૂર્વ કોડ વર્ષ સુધી ચારિત્ર-સંયમની આરાધના કરીને પણ જો તે ચારિત્રારાધક મુદ્દતમાત્ર કષાય કરે છે તે સંયમના શુભ ફળને નાશ કરે છે, For Private And Personal Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૬૮ ] શ્રી આત્માનઢ પ્રકાશ પ્રસંગામાં સ્વભાન આવે જ. આમાંય પ્રશસ્ત કષાયના અને અપ્રશસ્ત કાયના સત્યા સમજ્યા વિના જે પ્રશસ્ત કષાયને આશ્રય લેવામાં આવે છે તે તે પ્રાયઃ પ્રત્યેક વ્યક્તિના ભિન્ન સિન્ન હેાય છે અને તે માટે ભાગે અશાસ્ત્રીય પણ છે. અમૃત ! આપણા ત્યાં કષાયત્યાગ માટે ઘણા ઘણા ઉપદેશ છે એ તેા ખરું', પશુ અન્ય ધર્મમાં પણુ કષાયજયથી આત્મકલ્યાણ માટે સારી રીતે લખાયું છે–ઉપદેશાયું છે, '' Acharya Shri Kailassagarsuri Gyanmandir આટલું. કહીને મહારાજજીએ એક બાદશાહનું દૃષ્ટાન્ત કહ્યું, તે આ પ્રમાણે છે— એક બાદશાહે માટી ઉંમર સુધી રાજવૈભવ ખૂબ ભોગવ્યે એક દિવસ તેને વિચાર આવ્યો કે રાજસુખ ખૂબ ભોગયું; હવે ખુદાની બંદગી માટે શેષ ઉમર ગાળવી જોઇએ-ફકીરી લેવી જોઈએ. પણ જો લા જાણે કે મેં ફકીરી લીધી છે, તા મારા વૈભવત્યાગથી લૉા મને સાચા ફકીર થવા દેશે નહિ, અને માનપૂજા–આદર કર્યા જ કરશે, માટે કાઈને પણ જણાવ્યા વિના મારે ફકીર થવું જોઈએ. ” આ વિચાર નિશ્ચિત કર્યા પછી એક રાત્રે બાદશાહ, કાઈને પણ કહ્યા વિના, પેાતાની રાજધાની છેાડીને બહાર નીકળી ગયા. જ્યાં પાતાને કાઈ પણ ન ઓળખે તેવા પ્રદેશમાં જવાના નિર્ધાર કરી કેટલેક દિવસે પોતાના રાજ્યની હદથી પણ ઘણે દૂર બાદશાહ ફકીર નીકળી ગયા જ્યાં જાય ત્યાં ગામ બહારનાં ખડેરામાં પડયા રહેવું, સ્ કુ લૂખું, ઓછું વધતુ જે મળે તે ખાવું અને પ્રસન્ન ચિત્તે ખુદાની બંદગી કરવી ’– આ ક્રમમાં બાદશાહ-ફકીરનાં બાર વર્ષ વીત્યાં. શરીરને વર્ણ વગેરે એક્સુ તા બદલાઈ ગયુ` કે પૂર્વના સતત પરિચયમાં આવનાર માણસે પણ બાદશાહને ઓળખી ન શકે. ,, આત્મશાંતિ માટે સહેલાં કષ્ટથી બાદશાહને આંતિરક આનંદ જ રહેતા. બાર વર્ષાં વીત્યા પછી બાદશાહફકીરને વિચાર આવ્યો કે “ મને કાઈ પણ રીતે મારાં પૂર્વનાં સુખચેન અને વૈભવ-વિલાસનુ સ્મરણુ સરખુંય સ્પતું નથી, છતાં મારા આત્માની સાચી કસેાટી કરવા માટે મારે મારી રાજધાનીમાં જવુ જોઈએ. આમ વિચારીને બાદશાહ-ફકીર લાંબા ગાળે પોતાની રાજધાનીમાં આવે છે; નગર બહાર ખ’ડેરામાં પડયા રહે છે. રાજ નગરમાં જાય છે, પણ કાઇ તેમને એળખી શકતું નથી; સાથે સાથે બાદશાહ-કીરને પણ કાઈ દિવસ ક્ષણમાત્ર પણ પેાતાના અધિકારનુ` મમત્વ સ્પતુ નથી. આમ થાડા દિવસ ગયા પછી એક દિવસ નગરના ખારમાં એક ચકાર માણસે બાદશાહ-ફકીરને જોઈને નિશ્ચય કર્યો કે આ ફકીર ચોક્કસ અમારે બાદશાહ છે. આ નિશ્ચય કર્યા પછી એ માણસને વિચાર આવ્યા કે ` આ બાદશાહની ફકીરી સાચી છે કે કાચી, તેની પરીક્ષા તા મારે કરવી જ જોઈએ. ’ આમ વિચારી એક દિવસે બાદશાહ–કીર નગરમાંથી ભિક્ષા લઈને ખંડેરા તરફ જતા હતા ત્યારે આ માણસ તેમની પાછળ પાછળ ખરું। સુધી ગયા. અને તેણે વિનયથી હાથ જોડીને કહ્યું કે- મુદ્દે ! આપ મારા ઘેર ભેાજન લેવા માટે આવતી કાલે પધારા તા મારું કલ્યાણ થાય.’ બાદશાહ-ફકીરે કહ્યું કે ‘ અચ્છા બેટા, આયેંગે.' ખીજે દિવસે પરીક્ષક યજમાન બાદશાહ ફકીરને લેવા માટે ખંડેરમાં ગયા, અને તેમને સાથે લઈને પેાતાના ઘર તરફ ચાલવા માંડયો. જ્યારે પોતાનું ઘર ત્રણ સા હાથ દૂર રહ્યું ત્યારે પરીક્ષક યજમાને બાદશાહ-ફકીરને આંખ ફેરવીને કહ્યું કે કયા તૂને હમારે લિયે ફકીરી લી હૈ? હરામકા ખાના હૈ? ચલા જા યહાંસે !' આ સાંભળી બાદશાહ–કારે જે કરુણામયી દૃષ્ટિથી નેાંત સ્વીકારીને ‘ અચ્છા બેટા, આયે'ગે' કહ્યું હતું. તેવી જ દૃષ્ટિથી વળતું જણાવ્યું કે · અચ્છા બેટા, જાતા દૂ.' ફરી બીજે દિવસે પરીક્ષક યજમાન બાદશાહ–ફકીરની પાસે ગયો, અને પસ્તાવા કરીને કહેવા લાગ્યા કે–મે આપની સાથે નાલાયકીભયુ` વંન કર્યાં છે તેથી હું ખૂબ જ બેચેન છું. આપ જો મારા ઘેર ભાજન લેવા નહિ પધારા તે મને ચેન નહીં પડે. આ સાંભળી ખાદશાહ-ક્કીરે પૂર્વવત્ પ્રસન્ન દષ્ટિથી કહ્યું કે અચ્છા બેટા, આયેંગે. આ ખીજે દિવસે પહેલા દિવસ કરતાં પેાતાના ઘર તરફ જરા વધારે આગળ સુધી આવીને પરીક્ષક યજમાને ખાદશાહ-કોરને ' For Private And Personal Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક કહ્યું કે—કલ નિકાલા ગયા થા, ફિર આજ હરામકા ખાને કે લિયે આયા હૈ? મહેનત-મજદૂરી કર, નિકલ યહાંસે !” આ સાંભળી બાદશાહ-ફકીરે પૂર્વવત રીતે જણાવ્યું કે “અચ્છા બેટા, જાતા હૂં.' આ પ્રમાણે પરીક્ષક યજમાન રાજ બાદશાહ-ફકીરની પાસે જઈને વિનયથી ઉત્તરોત્તર વધુ ને વધુ પસ્તાવાપૂર્વક માફી માગીને તેમને પોતાના ઘેર ભોજન લેવા માટે નેતરી લાવે, અને જેમ જેમ ઘર નજીક આવે તેમ તેમ ઉત્તરોત્તર દિવસોમાં “કુત્તા, હરામી, કમીના આવા હલકા શબ્દ વાપરી બાદશાહ-ફકીરને તિરસ્કાર કરે. બાદશાહ-ફકીર પણ નેતરું મળે તે વખતે તથા તિરસ્કાર થાય તે વખતે પણ પૂર્વવત શાંતિથી જવાબ આપતા. આ રીતે પરીક્ષક યજમાને પોતાના ઘરના પગથિયા સુધી નેતરી લાવીને બાદશાહ-ફકીરને કુલ વીસ દિવસ સુધી તિરસ્કાર કર્યો. આ બધા દિવસમાં બાદશાહ-ફકીર પૂર્વવત્ અમીદ્રષ્ટિથી જવાબ આપતા. એકવીસમા દિવસે પરીક્ષક યજમાનને આત્મા કંપી ઊઠ્યો. બાદશાહ-ફકીરને નેતરી ઘેર લાવી જમવા બેસાડ્યા. ફકીર જમે છે, યજમાનને આત્મા કકળીને મને મને કહેવા લાગ્યો–આવા સંતને સતાવીને હવે તારું શું થશે? ઝેરનાં પારખાં ન થાય, તે તે કર્યા ! તારી શી દશા થશે?” આવા આવા વિચારવમળમાં તેનું મન ભરાઈ ગયું અને એ મોટે અવાજે બાદશાહ-ફકીરના ખોળામાં માથું મૂકીને ધ્રુસકે ધ્રુસકે રોવા લાગે. બાદશાહ-ફકીરે કહ્યું કે–બેટા, કયું રોતા હૈ? પરીક્ષક યજમાન બોલ્ય-આપ બાદશાહ છે, એ મેં બાવીસ દિવસ પહેલાં નકકી જાણી લીધું અને આપની ફકીરીની પરીક્ષા કરવા માટે મેં આપની સાથે જે વર્તાવ કર્યો તે મારો ગુને કદી માફ નહીં થાય. આમ બેલતાં બોલતાં પરીક્ષક યજમાન ખૂબ ખૂબ અકળાઈને રોવા લાગે. ફકીરે તેના વાંસા ઉપર હાથ ફેરવીને શાંતિથી જણાવ્યું કે–“બેટા ! ઇસમેં તેરી કોઈ કુસુર નહીં હૈ, તેરેમે શયતાન આયા થા ઇસસે તૂને એસા કિયા, અને શયતાન ચલા ગયા છે, તે કિસ લિયે રેતા હૈ? શયતાનને શયતાની કામ કિયા ઈસમેં તેરી કોઈ કસૂર નહીં હૈ. ખડા હે જા ઔર ગભરામત, ખુદાકી બંદગી ઔર હે સકે ઇતની ખેરાત કર, અબ ખુશ હે જા ! જિંદગાની લંબી હૈ, અછી કામ કર, તેરા અચ્છા હી હેગા!” આ દૃષ્ટાંત કહ્યા પછી મહારાજજીએ જણાવ્યું કે—અમૃત ! કપાયનાં નિમિત્તો ન મળે ત્યાં સુધીની જુદી વાત, પણ કષાયનાં નિમત્તે મળતાં આત્મા જેટલે અંશે સમભાવ કેળવે તેટલે અંશે અમારી સાધુતા છે. બાકી તે કષાયનું નિમિત્ત થનારે પહેલ કરી અને તેના પછી જો આપણે તેને બદલે લઈએ તે આપણામાં અને કવાયના નિમિત્તભૂત વ્યક્તિમાં ઝાઝો ફરક ન કહેવાય, અહીં મહારાજજી માટે અનેક વાર અનુભવેલી હકીકત જણાવું છું મહારાજજી પ્રત્યે અયોગ્ય રીતે વર્તનાર માણસને કોઈ ને કોઈ દિવસ પસ્તાવાને પ્રસંગ આવે તે રીતે મહારાજજીને તેની સાથે વ્યવહાર થતો હતો. ૩૨. એક વખત મને પ્રસંગવશ એક વ્યક્તિ ઉપર રેપભાવ થયો. મહારાજજીની પાસે જઈને બધી વાત જણાવીને મેં કહ્યું કે—હું તેમની સામે જાહેરમાં લખવાને છું. મહારાજજી અતિસ્વસ્થપણે સાંભળી જ રહ્યા; કશું જ ન બોલ્યા. થોડી વાર અન્ય સામાન્ય વાત કરતાં પ્રસંગ લઈને તેઓએ એક દષ્ટાન્ત કહ્યું, તે આ પ્રમાણે એક ઠાકોરના ત્યાં નાની અશ્વશાળા હતી. એક દિવસ પડોશી દુશ્મને ઠાકરના સીમાડા ભાંગ્યા તેથી ઠાકરે તેની સાથે લડાઈ કરવાની તૈયારી કરી. લડવૈયાઓ અશ્વશાળાના બધા ઘોડા લઈને તૈયાર થયા. ઠાકોર અશ્વશાળામાં આવ્યા ત્યારે ત્યાં એક પણ ઘેડો ન હતે. અશ્વપાલકને પૂછતાં જણાયું કે દ્ધાઓ બધા ઘેડા લઈને તૈયાર થઈને ઉભા છે. ઠાકરે પિતાના માટે ઘડાની વ્યવસ્થા કરવાનું સૂચવતાં અશ્વપાલે જણાવ્યું: “ મહારાજ આ એક ઘડી જ બાકી છે અને તે જાતવાન છે. તેના પૂર્વજોએ આપના પૂર્વજોને લડાઈઓમાં ખૂબ For Private And Personal Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૦] શ્રી આત્માનંદ પ્રકાશ જ સફળતા અપાવેલી છે, પણ તે સગર્ભા છે.” ઠાકરે કહ્યું: “જાતવાન છે એટલું જ બસ છે. સગર્ભા છે તે તે હું કાળજીથી સંભાળી લઈશ.” ઘોડી ઉપર સવાર થઈને ઠાકર લડાઈના મેદાનમાં આવ્યા, અને કુશળતાથી શત્રુ ઉપર જય મેળવ્યો. લડાઈમાં કાળજીપૂર્વક સંભાળવા છતાં જુસ્સાના આવેગમાં ઠાકરે એક વાર જરા જોરથી ઘડીને એડી મારેલી. થોડા દિવસ પછી ઘોડીને સુંદર લક્ષણયુક્ત વછેર જમે. પણ ઠાકરની એડી વાગવાના કારણે તેની એક આંખ ફૂટી ગયેલી. દિવસે જતાં વછેરાની ચપળતા અને હાંશિયારીથી પ્રેરાઈને અશ્વપાલને તેના ઉછેરમાં વધારે લાગણી રહેતી. તે એક આંખે કાણે હોવાથી અશ્વપાલે તેનું નામ “કાણેખાં' રાખ્યું. થોડા દિવસો જતાં એક દિવસ કાણેખાંએ પોતાની માને પૂછ્યું: મા ! બધા ઘેડાને બે આંખે છે અને મારે એક જ આંખ કેમ માએ લડાઈની વાત કરતાં જણાવ્યું કે માલિક આપણને તેના સંતાન કરતાં પણ અધિક લાગણીથી પોષે છે, પણ લડાઈમાં ખૂબ જ કાળજી રાખવા છતાં જુસ્સાને લીધે ઠારે એક જ વાર એડી મારેલી તેથી તારી આંખ ફૂટી ગઈ. આ સાંભળીને કાણેખાંને ગુસ્સે આવ્યો અને એ બે કે–મને જરા મેટ થવા દે, પછી તારા ઠાકેરની ખબર લઈ બતાવું. માએ કહ્યું – બેટા ! આપણે આવા માયાળુ માલિક માટે આવું વિચારવું કે બેલાવું તેમાં આપણ નાલાયકી કહેવાય. આમ છતાં કાણેખાં તે મનમાં ડંખ રાખે જ ગયે. કેટલાક સમય ગયા પછી કાણેખાં મોટા થયે. યોગાનુયોગ વળી પડેશી શત્રુએ હુમલો કર્યો અને ઠાકેરે લડાઈની તૈયારી કરી, આ વખતે ઠાકોર માટે એગ્ય ઘડા તરીકે અશ્વપાલે કાણેખાંની પસંદગી કરીને ઠઠેરનું કહ્યું—એ જાણે છે પણ અતિચપળ અને સમયસૂચક છે; ઉપરાંત, તેને સારી રીતે કેળવેલ છે. ઠાકરે કહ્યું-ભલે, તૈયાર કરે. અશ્વશાળામાં આવીને અશ્વપાલે કાણેખાને કહ્યું-તારા મા-બાપ, દાદા અને પડદાદાએ આપણા ઠાર સાહેબોને અનેક લડાઈઓમાં જિતાડ્યા છે. તે પ્રમાણે તું પણ કુશળતાથી ઠાકરને લડાઈમાં જય અપાવજે. આ સાંભળીને કાણેખાં, તેની મા પાસે જઈને કહેવા લાગે–માઆજ તારા ઠાકોરને મારી આંખ ફેડવાની સજા ન આપે તે હું કાણેખાં નહિ! આજ તે તારા ઠાકરને દુશ્મનના હાથમાં જ સોંપી દઉં. આ સાંભળીને માનું હૈયું વલેવાઈ ગયું અને તે બેલી–બેટા ! મેં તને અનેક વાર સમજાવ્યો તેય તું સમજતું નથી તે સારું નથી. આપણી પેઢીઓના પોષનારના ઉપકારને સારો બદલે આપ એ આપણું ફરજ છે. આમ માં બોલતી હતી ત્યાં તે કોણેખાં રોષમાં ને રેષમાં જ ચાલવા માંડ્યો. કાણેખાને જતાં જતાં છેવટે મા એટલું જ બોલી કે—બેટા ! ભલે તું રોષમાં જાય છે, પણ મને વિશ્વાસ છે કે તારી જાત તને છેટું કામ નહીં કરવા દે. ઠાર કાણેખાં ઉપર સવાર થઈને લડાઈના મોરચે આવ્યા. મોરચા ઉપર ચારણોએ એકેક દ્વાને શર ચડે તેવી રીતે બિરદાવ્યા પછી કાણેખાંને પણ ચારણોએ કહ્યું—“તારી માએ અને તારા બાપ-દાદાઓએ આ ઠાકરને અને તેમના પૂર્વજોને લડાઈમાં જીવસટોસટના પ્રસંગોમાં આબાદ રીતે જિતાડેલા. તું પણ તેમના જ વંશને છે એટલે તારી બહાદુરી બતાવવામાં પાછી પાની ન કરતો. ચારણ જેમ જેમ આવાં વચને બોલતા ગયા તેમ તેમ કાણેખાંનાં નસકેરાં કૂલતાં ગયાં અને તેણે નિશ્ચય કર્યો કે આ લડાઈમાં તે ઠાકરને જીવના જોખમે પણ બચાવવા. અને ખૂબ જ ચતુરાઈથી કાણેખાંએ ઠારને જિતાડ્યાં. આ દૃષ્ટાત કહીને ઉપસંહારમાં મહારાજજીએ કહ્યું–આવાં દૃષ્ટાંત જીવનમાં પ્રેરણા લેવા માટે હોય છે. આટલું સાંભળ્યા પછી મેં જે લખવાને વિચાર કર્યો હતો તે સદંતર માંડી વાળે, એટલું જ નહીં, આવા પ્રસંગમાં મારા માટે તે મહારાજજી સદાને માટે પ્રેરક બની રહ્યા છે. ૩૩. મહારાજજી ખૂબ જ મક્કમ મનના હતા, છતાં કેઈ કરુણ પ્રસંગ જોતાં કે સાંભળતાં તેઓ ગદ્ગદ પણ થઈ જતા. એક દિવસ લુણસાવાડાના ઉપાશ્રયે હું ગયો તે અગાઉ ઘડી જ વાર પહેલાં એક યુવક મહારાજજીને મળીને ગયેલો. મહારાજજીએ મને કહ્યું—“અમૃત ! એક ભાઈ મુંબઈથી આવ્યો હતો For Private And Personal Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક [૧૭૧ તેની મા માંદી છે, તેની સેવા માટે બીજુ કાઈ નથી તેથી તેણે મા પાસે જવા તેના શેઠની રજા માગી. જવાબમાં રોકે જણાવ્યુ‘ કે—તમારા હિસાબ ચૂકતે લઈને જા,તમે નેકરીથી છૂટા છે. અમૃત ! શુભાશુભના ઉદય પ્રમાણે જીવને વેદન છે એ તા નિશ્ચિત છે જ, છતાં આવી નિષ્ઠુરતા એ પણ...” આટલું કહેતાં તા મહારાજજીના કઠ ભરાઈ ગયા અને આંખ ભીની થઈ ગઈ; આગળ મહારાજજી કશું જ ખાલ્યા નહી.. અહી વનિ જ્હોનિ મૂહૂનિ મુનાપિ ોજોત્તરાળાં ચેતાંસિ જો દુિ ત્રિજ્ઞાનુમહંત્તિ ।। આ ઉક્તિ મહારાજજીમાં મૂર્ત થાય છે. ૩૪. એક દિવસ હુ` લુણસાવાડા માટીપાળના ઉપાશ્રયમાં મહારાજજી સાથે બેસીને કામ કરતા હતા. વચમાં પ્રાસ`ગિક વાતચીતમાં મહારાજજીએ જણાવ્યુ. કે—મહામહેાપાધ્યાય શ્રીમદ્ યશે વિજયજી મહારાજે પેાતાના માટે એક સ્થળે અમદશાં પ્રમાપ્રસ્તાનાં ચરળ રળીનાનામ્...(આખું વાકય યાદ નથી રહ્યું) લખ્યુ છે. અમૃત ! તું વિચાર કર કે જે ઉપાધ્યાયજી મહારાજ જેવા સમર્થ જ્ઞાની અને ત્યાગી મહાપુરુષને આ પ્રકારના સ્વાનુભવ હાય તા અમે શુદ્ધ સયમઆરાધના માટે ગૌરવ લઈએ તે કેટલુ" . બેહદુ અને સત્યથી વેગળુ` છે, એટલું જ નહીં, તે આત્મવંચના પણ છે.' ૩૫. અમદાવાદ-૫′ચભાઈની પાળના વતની અને મારા આદરણીય મુરબ્બી શ્રી લાલભાઈ સેામચદભાઈએ મને એક દિવસ જણાવ્યુ. ૩— પૂ. શ્રી ભદ્રમુનિજી (આજ દિવગત છે) જૈનાના બધા ફિરકાઓનુ' અકથ કરવા માટે પ્રયત્ન કરવા ઇચ્છે છે અને આ કાર્યમાં પૂ. શ્રી પુણ્યવિજયજી મહારાજને સહકાર મેળવવાની પણ તેમની ભાવના છે. આ સબંધમાં તમે મહારાજજીને પૂછીને યોગ્ય પ્રયત્ન કરેા તા સારુ· કામ થાય. ” મેં મહારાજજીને આ વાત કહી. જવાબમાં મહારાજજીએ જણુાવ્યું કે—“ આગ્રહેા એટલા જડ ધાલીને બેઠા છે કે જેથી આપણે માનીએ તેટલું આ કામ સરળ નથી. આવાં કાર્યાં કરતાં કાઈ વાર સુષુપ્ત આગ્રહેા ઉત્તેજિત થાય તેવા પણ સંભવ રહે છે. અમૃત ! આ સંબધમાં મને તે કાઈ વાર એવા પણ વિચાર આવેલા કે શ્રવણુ ભગવાન મહાવીર પાતે આવીને આ બધાને પેાતાની પ્રરૂપણા સમજાવીને એક થવા કહે તાપણુ કાઈ માને કે કેમ ? તે એક પ્રશ્ન છે—જોકે એ એક વિચારપૂરતી અસત્ કલ્પના છે. આ સબંધમાં તને એક દૃષ્ટાન્ત કહુ છુ. '' આમ કહીને મહારાજજીએ આ પ્રમાણે દૃષ્ટાન્ત કહ્યું— સાતસા દૉહાના રચનાર બિહારીદાસજી એક ત્યાગી-વૈરાગી સંતપુરુષ હતા. તેએ એક ક્વિસ એક ગામની ધર્મશાળાની પડાળીના એક ખૂણામાં બેઠા હતા. સાંજના સમયે એ પડાળીમાં ઊતરેલા અન્ય ખાવા પોતપેાતાના શિષ્યા સાથે ભાજન લઈને બેઠા હતા. તેવામાં એક ગુરુ-બાવાજીએ પાતાના શિષ્યની આગળ બિહારી સતસઈને એક દોહા કહ્યો અને તેના અર્થ સમજાવ્યા. આ સાંભળીને નજીકમાં બેઠેલા બીજા એક ગુરુ મેટ્યા—બાપને નો વિદારીવાસળીને શહેા બર્થ દ્દા સો રાહત હૈ, રૂસવા અર્થ તો પેસા હોતા હૈ। આ સાંભળીને પહેલા ખાવાજી માલ્યા—માર્ં ! મેરે ગુરુનીને મુડ઼ેલો અર્થ વતાયા હૈ તો મૈં વત્તા હું, ઔર વો અર્થ સદ્દી હૈં। બીજા બાવાજીએ પણુ જણાવ્યુ` ૩—મૈંને નો અર્થ હાયોમી મેરે ગુજ્જીને સિલાયા હૈ, મેરે ગુરુની વત્તુત જ્ઞાની થે। આ સાંભળી પહેલા બાવાજી માલ્યા તો વચા મેરે ગુરુની અજ્ઞાની થે? આજે વડે જ્ઞાનીનુવાલે ! ખીજા બાવાજી મેલ્યા—મુહૈં સમાજે યોજો, યા સમા રહ્યા હૈ તુમને મારે ગુરુનીજો? આમ પરસ્પર ચડસાચડસીમાં એ ખાવાજી લડવા તૈયાર થઈ ગયા. આ વાત ખૂણામાં બેઠેલા સત બિહારીદાસજી સાંભળતા હતા. તેમણે વિચાર્યું કે—મારા રચેલા દેહાના અર્થ માટે આ બે જણુ ખાટા લડે છે; અને મારું કહેવાનું તાત્પ તા આ એ કહે છે તેથી જુદું જ છે, તો એમને સમજાવુ. આમ વિચારીને સત બિહારીદાસજી ઝઘડી રહેલા એ બે ખાવાઓની પાસે જઈને હાથ જોડીને ખેાયે કે भाई ! मैं बिहारी हूं, आप जिस दोहेके अर्थके बारेमें विवाद करते हो उसका सही अर्थ यह है । For Private And Personal Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૨] શ્રી આત્માનંદ પ્રકાશ આટલું કહેતાં તે ઝઘડતા બન્ને બાવાઓ ચીપિયા લઈને ઊભા થયા અને બેલ્યા કે—યા વિહારીદાસની Bણે હોતે હૈ? આવા વા વિદાવા વન! મા કરે! આટલું કહીને એ બેય બાવા બિહારીદાસજીને ધકકે ચડાવવા જાય તે પહેલાં સંત બિહારીદાસજી પોતાની ગોદડી લઈને ધર્મ શાળાની બહાર જતા રહ્યા. - “અમૃત ! આ સ્થિતિ છે સમાજની માટે આવા પ્રયત્નોમાં પડીએ તો સફળતા શક્ય નથી; આપણાં કામ, સમય અને શક્તિ બગડવાનો સંભવ છે.” આટલું અંતમાં મહારાજજીએ જણાવ્યું. મહારાજજીએ અહીં જણાવેલી વાત મેં શ્રી લાલભાઈને જણાવી હતી. - ૩૬, શ્રી મહાવીર જૈન વિદ્યાલય સંચાલિત આગમપ્રકાશનના કાર્ય અન્વયે શ્રી અનુયોગદ્વારસૂત્રનું કાર્ય ચાલતું હતું. તદન્વયે મને મહારાજજીએ રાત્રે બોલાવેલ. અનુગારસૂત્રનાં સૂત્રોને સંખ્યાક્રમ આપવાનું કામ કરવાનું હતું. કામ કરતાં કરતાં લગભગ રાતના બાર વાગ્યા હશે. મહારાજજી જ્યારે કાર્યમાં પરોવાયા હોય ત્યારે સદાને માટે તેમની આકૃતિ અને આંખની વિશિષ્ટ પ્રતિભા ઉપસતી. આ વખતે પણ મેં મહારાજના સામે જોયું, દાઢી પણ ઠીક ઠીક વધેલી હતી, મારાથી સહજભાવે બેલાઈ ગયું“મહારાજજી ! આપ અત્યારે ઋષિ જેવા લાગો છો.” મહારાજજી બે મિનિટ સુધી તે કશું જ બેલા નહીં. પણ પછી તેમણે કહ્યું કે– અમૃત! તું નિશ્ચિત માનજે કે મારે આત્મા ગભૂમિને સ્પર્શે છે.” આ સમયની તેમની આંખ અને આકૃતિ જેવી હતી તેવી જ અત્યારે પણ મારી સામે મૂર્ત થાય છે, અને ધન્યતા તથા વિરહદુઃખ અનુભવાય છે. : ૩૭સંશોધન-સંપાદન સંબંધી યત કિચિત જે આવડત મને મળી છે, તે પૂજ્યપાદ મહારાજની જ પ્રસાદી છે એ એક હકીકત છે. અર્થાત આવા પ્રકારની આવડત તે મારી નહીં પણ મહારાજની જ છે. આથી હું જે કંઈ પ્રમાણિત કાર્ય કરે છે, અર્થાપત્તિએ, મહારાજજીએ કર્યું છે એમ હું સદાને માટે માનું છું. શ્રી અનુયોગઠારસૂત્રના સંશોધન પ્રસંગે એક રાત્રે મહારાજની સાથે બેઠો હતો ત્યારે મારાથી એક સ્થાનને ઝડપથી નિર્ણય લઈને બેલી જવાયું. મહારાજજીએ સૂચક અને ગંભીર આંખે મારા સામે જોઈને કહ્યું –અમૃત ! તું ગયા ભવમાં કેણ હઈશ? મેં કહ્યું –અર્ધમાગધી-પ્રાકૃત ભણ્યા વિના પણ આ કાર્ય કરવામાં હું ઉપયોગી થાઉં છું તેમાં મુખ્યતયા આપશ્રીને અનુગ્રહપૂર્ણ ઉપકાર તે મુખ્ય છે જ, છતાંય ગત જન્મમાં કદાચ ગરજી (જતી) હઈશ ! મહારાજજીએ વાત પૂરી કરવાના ઢંગથી કહ્યું–તારી રીતરસમ ઉપરથી એટલું તે કહી શકાય કે તું ગયા જન્મમાં ગરજી-યતિ તો નહીં હોય પણ કઈ અતિચારસેવી સાધુ હઈશ. આગળ ચાલતાં તેમણે જણાવ્યું કે–“આટલાં વર્ષોના પરિચયથી મને લાગે છે કે આપણે ગત જન્મમાં સાથે હઈશું અને આવતા જન્મમાં પણ મળીશું. અમૃત ! આગના કામ માટે આપણે બીજે ભવ કરવો પડશે, અને તે વખતે આ જન્મનાં કાર્યો આપણને સવિશેષ બળ આપશે.” આ. વાત સાંભળી ત્યારે મારા મનમાં થયેલું કે–શું મહારાજજીના નેતૃત્વમાં સમગ્ર આગમ પ્રકાશિત નહીં થાય ? આ શંકા મેં મહારાજજીને જણાવી ન હતી. આ પ્રસંગ અમદાવાદનો છે, ૩૮. કેઈક કામ કરવા અમુક ગૃહસ્થને ગ્ય માનીને તે કામ માટે તે ગૃહસ્થને મહારાજજીએ સુચના કરી હોય. પણ જો તે ગૃહસ્થ મહારાજજીએ સૂચવેલા કાર્યને ઉવેખે તે મહારાજજીએ તે ભાઈને વિશેષ સમજાવવા કદી પ્રયત્ન કર્યો નથી. મહારાજજીએ આવી બાબતના સંબંધમાં મને એક વાર જણાવેલું કે—આપણે માનીએ કે આ કામ અમુક માણસ કરશે અને જે તે ન કરે તે તેમાં મુખ્યતયા તે આપણી ખામી માનવી જોઈએ. આ પ્રસંગ જવલ્લે જ બનેલ અને તેમાં મહારાજજીમાં એક ઉદાસીન યોગીનાં દર્શન થયેલાં. ૩૯. જે કોઈ મુનિ મહારાજ કે સાધ્વીજી મહારાજને પુસ્તક, પંડિત, દવા કે અન્ય વસ્તુની જરૂર હેય ત્યારે તેઓ મહારાજ પાસે આવીને કહેતાં. મહારાજ તેને અચૂક પ્રબંધ કરાવતા. આમાં સ્વપર For Private And Personal Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક [ ૧૩૩ સમુદાય કે અછાન્તરની આછી-પાતળી રેખા પણ મહારાજજીના મનમાં ભેદ પાડી શકી ન હતી. આ ઉપરાંત દુઃખી ગૃહસ્થ, તકલીફવાળા વિદ્યાથી વગેરે પણ મહારાજની પાસે આવતા અને તેમને યોગ્ય મદદ પણ તેવા પ્રકારના ભાગ્યવાન ગૃહ દ્વારા મહારાજજી કરાવતા. કોઈ વાર મહારાજજી કહેતા કે “આ માણસ ઠગ જેવો કે ધીઠો લાગે છે.” મદદ માટે આવનાર ગૃહસ્થવર્ગમાં કઈ કઈ અજૈન ભાઈઓ પણ આવતા. આવા કાર્યના સંબંધમાં મહારાજજીએ મને એક દિવસ કહેલું કે–આપણે અન્યને માટે શક્ય હોય તેટલા ઉપયોગમાં આવીશું તે જન્માંતરમાં એ બધા જીવો આપણી અનુકૂળતા માટે થશે. ૪૦. સમુદાયાન્તરના કે ગાન્તરના કેઈક સાધુઓ, તેમના પિતાના સમુદાયમાં કેગરછમાં કઈ પણ કારણે મનમેળના અભાવે ત્યાંથી જુદા થઈને, મહારાજ પાસે આવીને પિતાની પરિસ્થિતિ જણાવી, મહારાજજીની પાસે રહેવા માટે વિનંતિ કરતા, ત્યારે મહારાજજી તેમને પોતાની પાસે રહેવા માટે પ્રસન્ન મનથી અનુમતિ આપતા. આવા પ્રસંગો મહારાજજીના સહવત મુનિઓને કોઈક વાર રુચિકર ન લાગતા અને મહારાજજી સમક્ષ પોતાને અભિપ્રાય પણ જણાવતા. ત્યારે મહારાજજી કહેતા કે—ઘર છોડીને સાધુ થયું છે, જ્યાં છે ત્યાં તેના આત્માને કષાય થાય છે, તે સ્વસ્થ ચિત્તે જે સંયમ પાળે છે તે લાભ જ છે ને! તે ક્યાં જાય? આવનાર આવા મુનિઓમાં કઈક મુખમધુર અને અંદરથી કપટી હોય એવા પણ આવ્યા હશે, પણ તે મહારાજજીની પાસે ઝાઝું રહી શકયા નથી. ૪૧. પૂજ્યપાદ મહારાજજીની સાથે કાર્ય કરતાં કરતાં, સમય જતાં, થોડી-ઘણું સમજ આવ્યા પછી, ધ્યાન ખેંચે તેવી હકીકતે તરફ મારી નજર જતી. આને લક્ષીને પ્રસંગે પ્રસંગે હું મહારાજજીની સાથે ચર્ચા કરતા અને પૂછતો કે–સાહેબ! આ સંબંધમાં લેબ લખું? મહારાજજી મને ખૂબ જ શાંતિથી સાધકબાધકતા સમજાવતા અને ભારપૂર્વક હુકમના રૂપમાં આજ્ઞા કરતા કે—“અમૃત ! જે હકીકત યથાવતભાવે સમાજને મોટો વર્ગ સમજી ન શકે એવી હકીકતની જાણથી તેવા વર્ગમાં પારમાર્થિક રીતે હાનિ થવાને વધુ સંભવ છે. અલબત્ત, સમજદાર એટલે સાધક-બાધક કારણેને સમજીને પચાવનાર વ્યક્તિવિશેષ જાણે તે અનુચિત નથી. આપણે પંડિતાઈ અને શાસ્ત્રવાચનથી જે ખાસ લખવા-કહેવા જેવું છે તે તે એ છે કે જેને વાંચી-સાંભળીને માણસના કપાયે પાતળા-ઓછા થાય, તે પાપભીરુ, પરોપકારી અને સદાચારી બને.” આવી મતલબની પ્રેરણું મને અનેક વાર મળી છે. આજ ગુરુપૂર્ણિમાના પ્રભાતે આ સંસ્મરણો લખાયાં છે તેથી મનને ખૂબ જ આનંદ થયો છે. मत्तियाओ अहं जाओ मणुओ जप्पसायओ। मुणिपुंगवाण ताणं पुण्णप्पाणं महेसीणं ॥१ आगमपहायराणं सुविहियसाहूण नाणजोगीणं । चरणकए पणईओ होंतु ममं पुण्णविजयाणं ॥२ सिरिविक्कमनिवसंवच्छरस्स नंद-च्छि-ख-जुगसंखस्स । गुरुपुण्णिमाए एय लिहियं 'अमएण' भत्तीए ॥३ અર્થ : જેમના પ્રસાદથી હું માટીમાંથી માણસ થયો તે મુનિપુંગવ પુણ્યાત્મા મહર્ષિ આગમપ્રભાકર સુવિહિત સાધુ જ્ઞાનયોગી શ્રી પુણ્યવિજયજી મહારાજના ચરણકમલમાં મારાં વંદન હે! શ્રી વિક્રમ સંવત ૨૦૧૯ની ગુરુપૂર્ણિમા (અષાડ સુદ ૧૫ )ના દિવસે ભક્તિથી અમૃતે આ લખ્યું છે. [મૂળ તે આ સંસ્મરણ, પૂજ્યપાદ મહારાજજીની હયાતીમાં, વિ. સ. ૨૦૨૫ના વર્ષમાં દીક્ષપર્યાયષષ્ટિપૂર્તિ સમારોહ વડોદરામાં ઊજવાય તે નિમિત્તે પ્રગટ થયેલા “જ્ઞાનાંજલિનામે ગ્રંથ માટે, હું લખવાને હતો; પણ કંઈક એવી ઉપાધિઓ આવી પડી કે એ તે વખતે ન લખાયાં, તે છેક અત્યારે શ્રદ્ધાંજલિરૂપે લખાયાં. For Private And Personal Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir आगमप्रभाकर पुण्यविजयजी रचयिता-अज्ञात चरणसेविका श्रीमती कुसुम जैन (कच्छ कोटडी), अमरावती पूज्यवर ! श्रुतिपथसे आये। महिमा जब जानी सेवाकी, अति ही आप सुहाये । आगम-वाद्य पडा अब सूना, तुम बिन कौन बजाये ? शासनका तम दूर किया तब, ज्ञान-प्रभाकर छाये ! श्रद्धा-'कुसुम' हैं अर्पित प्यारे, मम जियरा भर आये । इति तक रही अभागिन स्वामी, मैंने दर्श न पाये। पूज्यवर ! श्रुतिपथसे आये !! पुण्यश्लोक प्रिय पुण्यविजयजी रचयिता-शोकातुर, विनयावनत प्यारेलाल मूथा (साहित्य सुधाकर, काव्यभूषण), अमरावती पुण्यश्लोक प्रिय पुण्यविजयजी ! क्योंकर हमको छोड चले ? भूल क्षमा कर देना प्रियवर ! क्यों हमसे मुख मोड चले ? जिन-आगमकी अब मंजूषा, बंद हुई तव जानेसे; खूब पिलाया शासनको वो, अमृत प्याला फोड चले । छाई थी अज्ञान अमा तब, ज्ञान-प्रभाकर थे मुनिराज; यहाँकी चाह, स्वर्गने चाही, स्वर्गसे नाता जोड चले। कितनी करु प्रशंसा गुरुवर, जिनशासन अनमोल रतन; शासनके वरदायी रहना, अष्ट करम झंझोड चले । जिनवरबिंब जिनागम वल्लभ, पुण्यविजय आनंदसागर; लो श्रद्धांजलि ! मानस मुक्ता, 'प्यारे' रिश्ता तोड चले !! આગમ-પ્રભાકર પુણ્યવિજ્યજીને ત્રિપુટી અંજલિ (डा03) રચયિતા–ડો. ભાઈલાલ એમ. બાવીશી, પાલીતાણા (२) ' આગમ પ્રભાકરે પુણ્ય-વિજય શાસ્ત્રોના ગ્રંથ, तन-श!! પુણ્યપ્રભાવે, शान-मभृत पाता, જ્ઞાન-રશ્મિ વેરતો, ઉદ્ધાર અજ્ઞાની, श्रद्धा प्रेरता! . गणे! वियत ! For Private And Personal Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ મુનિ શ્રી પુણ્યવિજયજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક ગુરુદેવ! આશીર્વાદ આપો ! કર્તા–શ્રી ફૂલચંદ હરિચંદ દોશી, મહુવાકર જ્ઞાનના તપસ્વી ! ઉદારતા ! સ્વર્ગની વાટ કેમ લીધી? તમ જેવી વિરલ વિભૂતિ તે સદીઓ પછી જન્મે છે. હજી તે કાર્યો અધૂરાં પડ્યાં છે, ગ્રંથરનો સૂનાં પડ્યાં છે; આપના જવાથી પ્રકાશને બંધ પડશે, કેણ જાગશે, અધૂરાં પૂરાં કરવાં? આગમના ઉદ્ધારક, હજારના માર્ગદર્શક, સમદશી સંત, પુરુષાર્થની પ્રતિમા, જીવનભર સાધના સાધી, જ્ઞાન-વિજ્ઞાનની સેવાને જીવનમંત્ર બનાવી એ પુણ્યપુરુષ કૃતાર્થ બની ગયા. તમે તે અગ્નિજળમાંથી બચી ત્યાગમાર્ગના યાત્રિક બન્યા; માતાએ ત્યારે આનંદ માન્ય અને પોતે પણ ત્યાગ માર્ગને ભેખ ધાર્યો. દાદા શ્રી કાંતિવિજયજી અને ગુરુદેવ શ્રી ચતુરવિજયજીની ગરવી છત્રછાયામાં જીવનવિકાસને માર્ગ સાધ્ય. પિતાના પૂજ્ય પુરુષોને પગલે પગલે શાને હારનું બીડું ઝડપ્યું; જ્ઞાનના દીવડા પ્રગટાવ્યા. જેસલમેરના મહામૂલા ગ્રંથભંડારો સૂના-સૂના વેરાન પડ્યા હતા; એ ગ્રંથરત્નોને આપે ઉજાળ્યાં, જ્ઞાનના ખજાનાને સરખે કર્યો જ્ઞાનનું સંશોધન કરીને; આપની એ જ્ઞાનપૂજા અમર બની ગઈ ! જ્ઞાનના ગરવા તપસ્વી બનીને આપે જ્ઞાનની ગંગા વહેવડાવી; ઠેર ઠેર જ્ઞાનને પ્રકાશ પાથર્યો, આપની કીર્તિ દેશ-વિદેશમાં વિસ્તરી રહી. અને. અને જીવનની સંધ્યાવેળાએ આપ મુંબાપુરીમાં પધાર્યા –વલ્લભ-જન્મશતાબદીમાં ભાગ લેવા; ઉત્સવ અજબ રીતે ઊજવાયો, આપે એને ખૂબ શોભાવે; એના ઉપર સુવર્ણકળશ ચડાવ્યો આગમ-ગ્રંથના પ્રકાશન સમારોહે; આપનું જીવન પ્રફુલ્લ બન્યું, સર્વત્ર જયજયકાર પ્રવર્તી રહ્યો ! પણ એવામાં જીવનની અવધિ પૂરી થઈ, દેહમાં દર્દીના માળા નંખાયા, જાણે સંઘ ઉપર કુદરત રૂઠી, મૃત્યુના દૂતે ચડી આવ્યા; તોય આપને તે ન દુ:ખ હતું, ને ભય; સમતાની નાવડીના સહારે આપ તે જીવન-મૃત્યુની પાર પહોંચી ગયા હતા, અને એક દિવસ, એક ઘડીએ, કુલછોડ ઉપરથી હસતું-ખીલતું ફૂલડું ખરી પડે એમ, હજારો ભાવિકોને રડતાં મૂકી આપ મૃત્યની પુછપશચ્યામાં પોઢી ગયા ! આગમનાં કામ અધૂરાં રહ્યાં, બીજાં પણ જ્ઞાનકાર્યો થંભી ગયાં, –જાણે આપે જીવનલીલા સંકેલતાં સંકેલતાં જગતને સનાતન ધપાઠ આપે ? સંસારમાં કોનાં આદર્યા પૂરાં થયાં છે? કર્યાને આનંદ માણે અધૂરાંને શોચ શો? For Private And Personal Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૭૬ ] આપે જગતને અમર વારસેા આપ્યા —જ્ઞાનનેા, જ્ઞાનના સંશાધનના; દેશ-વિદેશના વિદ્વાનોને મિત્ર બનાવ્યા અનેક અભ્યાસીઓનુ ઘડતર કર્યુ. અને સૌને માગી સલાહ ને સહાય આપી. આપની વિદ્વત્તા, વિનમ્રતા અને ઉદારતાએ પશ્ચિમના વિદ્વાનને મુગ્ધ કર્યાં; ભારતના વિદ્વાનાને ભક્ત બનાવ્યા અને શ્રીમ`તાને પણ ડાલાવ્યા. ગુરુદેવ! આપને અમે સમરીએ છીએ, આપનાં કામાનાં ગુણગાન કરીએ છીએ; અને છતાં અમે કેવા નગુણા કુ આપ જેવા જ્ઞાનન્ત્યાતિ રનું, વિદ્યાતીર્થં સમુ, સ’સ્કારધામ જેવું www.kobatirth.org શ્રી આત્માનઢ પ્રકાશ એકાદ સ્મારક પણ અમે, અમારા અને સૌ વિદ્યાપ્રેમીઓના લાભાથે પણ, હજી સુધી નથી સ્થાપી શકયા? " આ દુઃખ કાને કહીએ ? કયાં જઈ ફરિયાદ કરીએ ? ધનની તા આજે સરિતા રેલાઈ રહી છે, અનન્ય વિદ્યાપ્રેમ લેખક—પ્રે, શ્રી શિવલાલ જેસલપુરા Acharya Shri Kailassagarsuri Gyanmandir દાતાએ જાણે દાનની હાડ લગાવી બેઠા છે ! અને છતાં— આ જ્ઞાનતી સમા સ્મારકના વિચાર, ઝાંઝવાનાં નીરની જેમ, અત્યારે પણ દૂર દૂર જ ભાસે છે! ગુરુવ ! અમને આશીર્વાદ આપે, અમે નગુણા મટી કૃતજ્ઞ બનીએ; જ્ઞાનની જયેાતને જળહળતી રાખી અમારાં તન-મન-ધન કૃતાર્થ કરીએ. વંત! જ્ઞાનના અવતાર ! આપને વંદન ! ઈ. સ. ૧૯૬૪માં કિવ લાવણ્યસમયના મિરગરત્નાકર છંદ”ની હસ્તપ્રતાની મારે જરૂરી હતી. મારા મિત્ર શ્રી રતિલાલ સઘવીએ આ માટે મુનિશ્રી પુણ્યવિજયજીને મળવાનું સૂચન કર્યું. અમદાવાદમાં લુસાવાડે મેાટીપેાળ સામે આવેલા ઉપાશ્રયમાં જઈને મુનિશ્રીને મળ્યો અને સદરહુ હસ્તપ્રતો મેળવી આપવાની વિજ્ઞપ્તિ કરી. થાડા જ દિવસમાં પાટણના શ્રી હેમચન્દ્રાચાર્ય જૈન જ્ઞાનમદિરમાંથી તેઓશ્રીએ સદરહુ હસ્તપ્રતા મગાવી આપી. હસ્તપ્રતા લેતી વખતે મેં પૂછ્યું : “ આની પહેાંચ શામાં લખી આપું? ખીજી સંસ્થાઓમાં સાડાત્રણ રૂપિયાના સ્ટેમ્પ ઉપર હસ્તપ્રત પાછી આપવાની બાંહેધરી લખાવી લેવામાં આવે છે, અને તે માટે જામીન પણ આપવા પડે છે.” . મહારાજશ્રીએ જવાબ આપ્યા : પહેાંચની કશી જ જરૂર નથી. હસ્તપ્રતોના ઉપયોગ કરનારા જ કાં મળે છે ? '' મિરંગરત્નાકર છંદ'ની વાચના તૈયાર કરી છે. k બે-એક મહિના પછી મહારાજશ્રીને મળ્યા; પૂછ્યું' : આપ એ જોઈ ન આપે ?” મહારાજશ્રીએ કહ્યું: “તમે દરરાજ બપોરે ૨ થી ૪ દરમ્યાન આવે.” For Private And Personal Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક [૧૭૭ મેં કહ્યું : “પણ એ તે આપને આરામને સમય રહ્યો. વળી, આ ઉનાળાની સખત ગરમી.” તેઓશ્રીએ કહ્યું: “હું આરામ કરતો નથી.” અને પછી પ્રેમપૂર્વક ઉમેર્યું: “તમે જરૂર આવજે.” તેઓશ્રીને આ વિદ્યાપ્રેમે મારે સંકેચ દૂર કરી નાખે. બપોરે શરીરે પરસેવો વળે તે લૂછતા જાય, અને વાચના તથા તેના પાઠાન્તરે તેઓ સાંભળતા જાય. સિત્તેર વર્ષની ઉંમર, પણ જરાય કંટાળે નહિ, સહેજ પણ ઉતાવળ નહિ. એમનું સૂચન પણ સૂઝ ઉત્પન્ન કરે એવું. દરેક દિવસે કામ પૂરું થયું. મારુ અંતર પ્રસન્ન પ્રસન્ન થઈ ગયું. આ પ્રોત્સાહનથી કવિ લાવણ્યસમયની અન્ય કાવ્યકૃતિઓ પ્રકાશમાં લાવવાની મને ઇચ્છા થઈ. એની તમામ હસ્તપ્રત વડોદરાના શ્રી આત્મારામ જૈન જ્ઞાનમંદિરમાંથી મહારાજશ્રીએ મંગાવી આપી. એ કાર્ય પૂરું થતાં પ્રાચીન-મધ્યકાલીન બારમાસાને સંગ્રહ તૈયાર કરવાની મને ઇચ્છા થઈ. આ વખતે પણ મહારાજશ્રીએ સંખ્યાબંધ હસ્તપ્રત મંગાવી આપી. આટલી બધી હસ્તપ્રત સુપ્રત કરતી વખતે પણ નહિ પહેચની માગણી, અરે, ઉપકારની લાગણી પણ નહિ ! આજે મહારાજશ્રી તરફથી પ્રત્યક્ષ સહાય મળે તેમ નથી, પણ તેઓશ્રીના આ વિદ્યાપ્રેમનું સ્મરણ મારા જેવા અનેક વિદ્યાવ્યાસંગીઓને પક્ષ રીતે સહાય કરશે અને તેમની પ્રવૃત્તિમાં બળ પૂરશે એવી મને શ્રદ્ધા છે. ડાંક સંસ્મરણે લેખક–શ્રી મનસુખલાલ તારાચંદ મહેતા [ જ્યારે જ્યારે અમદાવાદ જવાનું બનતું, ત્યારે ત્યારે મેટાભાગે પૂ. પંડિત શ્રી બેચરદાસભાઈ સાથે આગમપ્રભાકર પૂ. મુનિ શ્રી પુણ્યવિજયજીને વંદન કરવા જતે. છેલ્લાં લગભગ બે વરસથી તેઓ મુંબઈ પધાર્યા હતા. જ્યારે જ્યારે તેમની પાસે જવાનું બનતું ત્યારે ત્યારે મોટાભાગે તેઓ તેમના સંશોધન અને લેખનકાર્યમાં ઓતપ્રોત થયેલા જોવામાં આવતા. તેઓશ્રી કહેતા હતા કે એક શબ્દનો અર્થ શોધવા અને બેસાડવામાં ઘણીવાર આઠ આઠ દિવસ નીકળી જાય છે. આમ છતાં મુંબઈમાં તેઓશ્રીની પાસે જ્યારે જવાનું બનતું ત્યારે કઈ કોઈ વાર તેમની સાથે વાર્તાલાપનું સદ્ભાગ્ય પણ પ્રાપ્ત થતું. તેમના દેહાંસર્ગથી ભારતીય વિદ્યાના ક્ષેત્રમાં કદી પણ ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. તેમને શ્રદ્ધાંજલિ આપતાં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રી ઉમાશંકર જોષીએ સાચું જ કહ્યું છે કેઃ “મુનિ શ્રી પુણ્યવિજયજી જતાં ગુજરાતના જ નહીં પરંતુ રાષ્ટ્રના સાંસ્કૃતિક જીવનને ખોટ પડી છે. તેમનું જીવન ચંદ્રના પ્રકાશ જેવું દિલને ભરી દે તેવું આહલાદક હતું.” તેમની સાથેના નીચે આલેખેલા કેટલાક પ્રસંગે મારી ડાયરીની નેંધ પરથી લખ્યાં છે-લેખક] તા. ૧૯-૭-૬૯, શનિવાર શ્રી પ્રાણજીવનદાસ ગાંધી, હું અને ચીમનલાલ પાલીતાણકર આજે ચાર વાગે વાલકેશ્વર પૂ. પુણ્યવિજયજી મહારાજ પાસે જૈન ધાર્મિક શિક્ષણ સંધની સંસ્કાર-વ્યાખ્યાનમાળાનું વ્યાખ્યાન મહારાજશ્રીની નિશ્રામાં ગોઠવવા અર્થે વિનંતી કરવા ગયા હતા. પૂ. મહારાજશ્રીએ તપમાં સ્વાભાવિક્તા હોવી જોઈએ એ અંગે શાલિભદ્રજીની વાત કરતાં કહ્યું કે, મા ખમણના પારણે ગોચરીમાં તેમને દહીં મળ્યું અને તે તેમણે લીધું પણ ખરું. આજે તે એક ઉપવાસના પારણામાં પણ લેકે ખટાશ લેતાં અચકાય છે. આનું મૂળ For Private And Personal Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૮] શ્રી આત્માનંદ પ્રકાશ કારણ એક જ છે કે, આપણું વર્તમાન તપમાં સ્વાભાવિકતા નથી, પણ કૃત્રિમતા છે. ઉપવાસના દિવસે મનમાં તે પારણાના વિચારે જ રમતા હોય છે. માણસે નિખાલસ અને નિર્દોષ બની જવું જોઈએ. શ્રી ગૌતમસ્વામી એક ખેડૂતને ઉપદેશ આપવા અર્થે ભગવાનની પાસે લઈ આવ્યા, પણ ભગવાન પર દૃષ્ટિ પડતાં જ તે ભડકીને ભાગ્યે. એ વખતે ઇંદ્ર મનમાં ગૌતમની મશ્કરી કરી કે ગૌતમ પણ કેવા શિષ્યને શોધી લઈ આવ્યા છે ! પરંતુ તેમ છતાં ગૌતમને મેં પર જરાય ગ્લાનિ કે ઉદાસીનતા ન હતી. ભગવાને ઇદ્રને ગૌતમને નિદેશ કરી કહ્યું : “ગૌતમ તે નિખાલસ અને નિર્મળ છે એટલે પેલા ખેડૂતની બાબત અંગે તમને જે વિચાર આવ્યો તે વિચાર ગૌતમને ન આવ્યો. જીવનમાં આવી નિર્મળતા અને નિખાલસતા કેળવવી જોઈએ. પછી મીરાંબાઈ અને જીવણજી ગોસાઈ વચ્ચેના વાર્તાલાપની વાત સમજાવી મહારાજશ્રીએ કહ્યું: “આજે તે બ્રહ્મચર્યની બાધા પાળનારાઓ પણ કેઈ સુંદર રમણી જુવે કે તેના મનમાં કાંઈ કાંઈ રમકડાં દોડવા લાગે. એટલે આજે ધર્મ વધ્યો હેય તેવું ભલે લાગે, પણ આ બધું કૃત્રિમ છે, તેમાં જે સ્વાભાવિક્તા હોવી ઘટે તે નથી.” મુલુન્ડવાળા શ્રી હરગોવિંદદાસ રામજી (હવે સ્વર્ગસ્થ) મહારાજશ્રીના અત્યંત પરિચયમાં હોવાથી મેં તેમની ખબર આપતાં મહારાજશ્રીને કહ્યું કે ફ્રેકચર થવાથી તેમને બ્રીચ કેન્ડીઝની હેપીટલમાં રાખવામાં આવેલ છે, પરંતુ ત્યાં તેમને ગમતું નથી, ઘરે પાછા આવવા ઉતાવળ કરે છે. કૃત્રિમતા અને સ્વાભાવિક્તા પર મહારાજશ્રીને આજે ખાસ ઉપદેશ હતું, એટલે આ સંબંધમાં તેઓએ કહ્યું : “જે સ્વસ્થતા અને શાંતિપૂર્વક આજ સુધી તેઓ દીર્ધ જીવન જીવ્યા છે, તેવી જ સ્વસ્થતા અને શાંતિ તેઓની આ બીમારીની આપત્તિમાં તેઓ જાળવી રાખે, તે જ તેમની શાંતિ અને સ્વસ્થતાને સ્વાભાવિક કહી શકાય. બાકી જીવનપ્રવાહ જ્યારે સીધે અને સરળ હોય ત્યારે તે સૌ કોઈ શાંતિ અને સ્વસ્થતા જાળવી શકે. પણ તેમાં શી નવાઈ ? આ શાંતિ અને સ્વસ્થતા સ્વાભાવિક છે ત્યારે જ ગણાય કે જ્યારે પ્રતિકૂળ સંજોગોમાં પણ એ શાંતિ અને સ્વસ્થતામાં અવરોધ ન પડે.” મહારાજશ્રીએ આચાર્ય હરિભદ્રસૂરિ અને આચાર્ય હેમચંદ્રાચાર્યના જીવન અંગે કેટલીક વાત કરી કહ્યું : “ભગવાન નેમનાથ શ્રીકૃષ્ણ પાસે માંસાહાર ન અટકાવી શક્યા, પણ એ કાર્ય હેમચંદ્રાચાર્ય કુમારપાળ પાસે કરાવી શક્યા. આનું નામ ભવિતવ્યતા” એમ કહી ઉમેર્યું “દરેક કાર્યમાં યોગ મહત્ત્વને ભાગ ભજવે છે.” પછી મહારાજશ્રીએ માથા પર વાસક્ષેપ નાખતી વખતે અત્યંત નમ્રતાપૂર્વક કહ્યું: “હું તે પૂર્વાચાર્યોને એજન્ટ છું, અને એમની ઝેળી (બટ)ને વાસક્ષેપ નાખું છું” ૭-૯-૬૯, રવિવાર, પંડિત શ્રી બેચરદાસભાઈ અને અજવાળીબહેન સાથે આજે બપોરે પૂ. પુણ્યવિજયજી પાસે ગયે હતા. ૧૫મી ઑગસ્ટના દિવસે મહારાજશ્રી કેટના ઉપાશ્રયમાં ગયા હતા. એ સંબંધમાં ચર્ચા નીકળતાં ૧, વાસ્થાવસ્થામાં મહાવીર જયારે વહાણુમાં બેસી નદી પાર કરતા હતા, તે વખતે સુદંષ્ટ્ર નાગકુમારે ભગવાનને ઉપદ્રવ કર્યો હતો. તે નાગકુમાર આવીને આ ખેડૂત થયું હતું. એક વખતે ભગવાન ત્યાં પધાર્યા ત્યારે ખેડૂતને બંધ કરવા ગૌતમને તેની પાસે મોકલ્યા. ગૌતમના ઉપદેશથી એને સધર્મ પ્રત્યે ભાવના તે જમી, પણ જેવા મહાવીરને જોયા કે તેમના પ્રત્યે પ્રેમભાવ લાવીને તે પાછો ચાલી ગયે! હકીકત એમ હતી કે ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં આ ખેડૂતને જીવ સિંહ હતો, જેને ભગવાને (ભગવાનના અઢારમાં જન્મમાં) માર્યો હતો. ત્રિપૃષ્ઠને સારથિ એ જ ગૌતમને જીવ હતું. સારથિએ સિંહને મરતી વખતે આશ્વાસન આપ્યું હતું અને તેથી જ તેને ગૌતમના બંધની અસર થયેલી, પણ ભગવાન પર દકિટ પડી અને તેમાં ઉત્પન્ન થતાં તે ત્યાંથી ચાલી ગયે; તેની આ વાત છે. ૨. આ ગોંસાઈ સ્ત્રીનું મુખ ન જોતાં, એ બાબતમાં મીરાંબાઈના ટાણા પછી તે પોતાની ભૂલ સમજ્યા અને એમણે મીરાંબાઈ સાથે વાર્તાલાપ કર્યો. આ વાત મેવાડની રાણી મીરાંબાઈ વિષેની છે, For Private And Personal Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મુનિ શ્રી પુણ્યવિજયજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક [ nšà મહારાજશ્રીએ કહ્યું : “ એ દિવસે કાટના ઉપાશ્રયમાં નિમણુ-પૂજનમાં હાજરી આપવાનું બન્યું. આજ સુધી તે આ પૂજનનુ નામ સાંભળવામાં આવ્યુ ન હતું, પૂજાના અંતે મત્રના ક્લાક આવે છે તેને અ એવા થતા હતા કે– સર્વ દુશ્મનાના નાશ થઈ જાઓ અને સઘળી સ્ત્રીએ વશ થઈ જાઓ!' એ વખતે કાટમાં ચેામાસુ` રહેલાં મુનિ શ્રી ચિત્રભાનુનું ધ્યાન એ શ્લાક પર દોરીને પૂજન સમયે મહારાજશ્રીએ કહ્યું “ મદિરમાં બેસી આવા મંત્રો ખાલી શકાય ?” મેં શ્રાવકાને બચાવ કરતાં કહ્યુ. કે આવી બાબતામાં શ્રાવકા તા શુ સમજે? તે તા જેમ મુનિરાજે કહે તેમ કરે. મુનિરાજો નવા નવા પ્રકારનાં પૂજના શેાધી કાઢે તા શ્રાવકસમાજ એ પૂજા કરાવવા હંમેશાં તૈયાર જ થઈ જાય છે. આમાં દોષ હોય તાપણુ ધર્મીગુરુના જ કહેવાય ને ! મહારાજશ્રીએ કાંઈક ભારે હૈયે કહ્યું: “ આ તા તમે એકતરફી વાત કરી; શ્રાવકાને માજ-વૈભવ જોઈએ છે અને પ્રતિષ્ઠા તેમ જ નામના મેળવવા માટે જ તેએ સાધુઓની પાછળ લાગી આવી બધી ક્રિયા કરાવતા હેાય છે. ” પછી માર્મિક રીતે હસીને કહ્યું : “ શ્રાવકા પણ ગારુડી જેવા હેાય છે, જેમ તેમને ગમે તેમ અન્યને નચાવી શકે ! '” પછી ધર્મ શાસ્ત્ર સંબધમાં મહારાજશ્રીએ કહ્યુ` : “ આજે તા શાસ્ત્રોને હથિયાર બનાવી સાધુઓ પણ અંદર અંદર લડી રહ્યાં છે. ધર્મ શાસ્ત્રોમાં નથી કે મદિરામાં પશુ નથી, ધર્મ તા માણસના આત્મામાં રહેલા છે. સમતા અને સમભાવ જ્યાં સુધી જીવનમાં ન આવે ત્યાં સુધી સાચા ધમ પ્રાપ્ત થયા ન માની શકાય. .. (( 23 Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩) તા. ૧૮-૧૨-૬૯, ગુરુવાર. શ્રી ખીમચંદ ચાંપશી શાહ અને હુ' આજે બપોરે પૂ. પુણ્યવિજયજી મહારાજ સાહેબ પાસે ગયા હતા. આપણા શ્રમણુસંધના સાધુઓની વર્તમાન પરિસ્થિતિ વિષે ચર્ચા થતાં મહારાજશ્રીએ વિષ્ણુ હૈયે કહ્યુ : << આજે તા સાધુએ પણ એટલા નીચે ઊતરી ગયા છે કે ભંડારામાંથી સારાં પુસ્તકેા તેઓને જોઈતાં હાય તા આપવામાં આવતાં નથી, કારણ કે એવા સાધુઓ પણ જોવામાં આવે છે કે જેઓ પ્રથા વેચીને પૈસા ઉપજાવી લે છે. આવા કિસ્સા બનેલા હેાવાના કારણે ગ્રંથભડારા હવે સાધુઆને ગ્રંથ આપતાં પહેલાં ડિપોઝીટ પૈસા લે છે. સાધુએ પણ આ રીતે ડિપોઝીટ પૈસા આપી ગ્રંથૈ! લે છે. હવે આમાં અપરિગ્રહ. પણું કાં રહ્યું ? '' . શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ સાહિત્ય સરક્ષક પ્રકાશન સમિતિ તરફથી તાજેતરમાં બહાર પડેલ કાલ્પનિક અધ્યાત્મ મહાવીર'ના ત્રણ ભાગા સંબધમાં વાત નીકળતાં મહારાજશ્રીએ કહ્યુ` કે તે 'થા તેમણે વાંચ્યાં નથી. તેમ છતાં એ સંબધમાં કહ્યુ કે “ ઘણાં વરસે પહેલાં સદ્ગત આચાયૅ શ્રી બુદ્ધિસાગરજીના અનન્ય ભક્ત સદ્ગત શ્રી મણિલાલ મોહનલાલ પાદરાકર આચાઈશ્રીના હાથે લખેલા એ ગ્રંથાની મેટર લઈ મને અમદાવાદ મળવા આવ્યા હતા. શ્રી પાદરાકર પોતે જ એ ગ્રંથાના પ્રકાશનની વિરુદ્ધમાં હતા એવુ કાંઈક મને યાદ છે. આ દિષ્ટએ આ ગ્રંથેાનું પ્રકાશન કેટલે દરજજે વાજબી ગણાય તે વિચારવા જેવી વાત છે. ’’ (૪) શ્રી ખીમચંદ ચાંપશી શાહ અને હું આજે ખારે પૂ. પુણ્યવિજયજી ઉપાશ્રય ગયા હતા. મુબઈમાં સાધન અને લેખનકાર્યાં ખાસ નથી થઈ નારાજી અને ઇતરાજી એમની સાથેની વાતચીત પરથી સ્પષ્ટ રીતે જણાઈ ૫-૧-૭૦, સેામવાર મહારાજની પાસે વાલકેશ્વર શકતુ. એ સંબંધમાં એમની આવતી હતી. For Private And Personal Use Only મદિરામાંથી ભગવાનની પ્રતિમાએ ચારાઈ જાય છે એ બાબતમાં થયેલા એક કેસના અંગે ચર્ચા થતાં મહારાજશ્રીએ કહ્યુ. કે એ કેસમાં શિલ્પ અને સ્થાપત્યના વિષયમાં નિષ્ણાત એવા શ્રી ભગીલાલ સાંડેસરાએ Page #205 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૦] શ્રી આત્માનંદ પ્રકાશ કેસના આરોપીની વિરુદ્ધમાં જાય એવી જુબાની આપી હતી. જે ન્યાયાધીશ પાસે એ કેસ ચાલતો હતે તેણે આપીને નિર્દોષ છોડી દીધો. એ વાત કાયદાની હતી એટલે તે વિષે આપણે ટીકા ન કરી શકીએ. પરંતુ આરોપીને નિર્દોષ છોડી મૂકતાં તેણે સાક્ષીની જુબાનીની ટીકા પણ કરી. એને વિષ્ય ન્યાયને હતું અને તેને જે શિલ્પ અને સ્થાપત્ય વિષેનું જ્ઞાન ન હોય તે, સાંડેસરાની જુબાની પર ટીકા કરવાને તેને હકક કેટલે? પણ આજે તો આખુંયે રાજતંત્ર અવળે રસ્તે જ ચાલી રહ્યું છે, ત્યાં શું થાય ? ૧૩-૮-૭૦, ગુરુવાર આજે ત્રણ વાગે પૂ. પુણ્યવિજયજીને મળવા વાલકેશ્વર ગયે હતો. ભાવેશ્વરથી સાહિત્ય કલારત્ન મુનિ શ્રી યશોવિજયજી મહારાજસાહેબે ચીમનલાલ પાલીતાણાકરના સન્માન સમારંભ સંબંધમાં આવતા રવિવારના વ્યાખ્યાનમાં શ્રેતાઓને બે શબ્દો કહેવા માટે પત્ર તેમની પર લખી મોકલ્યો હતો. તે સંબંધમાં મહારાજશ્રી સાથે વાત કરતાં તેઓશ્રીએ વ્યાખ્યાનમાં આ વાતની અનુમોદના કરવા આનંદપૂર્વક સંમતિ આપતા એક શ્લેક કહી તેને અર્થ સમજાવતાં કહ્યું: “ગૃહસ્થ તે પોતાના દરિદ્ર ભાઈનું, દુઃખી બહેનનું, વૃદ્ધ પુરુષનું તેમ જ જ્ઞાન આપનાર ગુરુનું અત્યંત ધ્યાન રાખવું જ જોઈએ. આ તે પાયાની જરૂરિયાત છે.” પંડિત શ્રી બેચરદાસભાઈનાં, આગ પરનાં બનારસમાં આપેલાં વ્યાખ્યાનના પ્રકાશન સંબંધમાં મેં વાત કરી એટલે મહારાજશ્રીએ આપણે પંડિતજનોની પ્રશંસા કરતાં કહ્યું કે હવે અમે તે કાંઠે આવી ગયા કહેવાઈએ. પરંતુ પડિત સુખલાલજી કે બેચરદાસજી, પંડિત હરગોવિંદદાસ કે (એક પંડિતજીનું નામ તેમણે અહીં આપેલું પણ તેનું સ્મરણ નથી રહ્યું') જેવા પડિત થવા મુશ્કેલ છે. મહારાજશ્રીએ ઉણોદરી તપ સંબંધમાં ૩૨ કેળિયાના આહાર સંબંધમાં સમજાવતાં કહ્યું કે જેની સુધા જે રીતે તૃપ્ત થાય એ રીતે તેણે આ પ્રમાણમાં કેળિયા લઈ ભોજન કરવું જોઈએ. તાત્પર્ય એ છે કે દેહને પોષણની જરૂરિયાત હોય તે કરતાં વધુ અગર ઓછો ખેરાક આપવાનું જરૂરી નથી. બાકી તે, આ વસ્તુને મુખ્ય આધાર દરેકની તાસીર, બાંધે અને પ્રકૃતિ પર રહે છે. ' દેવલોકન દેવ અને દેવીઓના વિષયસુખ સંબંધમાં શાસ્ત્રમાં જે વર્ણન છે તે પરત્વે ઘણા વખતથી મને એક શંકા રહેતી હતી, પણ તે વ્યક્ત કરતાં એક પ્રકારની ક્ષુબ્ધતા અનુભવતો. દેવીઓની ઉત્પત્તિ જો કે બીજા દેવલોક સુધી જ હોય છે, પરંતુ તેમ છતાં આઠમા દેવલોક સુધી ત્યાંના દેવાની ઇચ્છા થાય ત્યારે વાસનાની તૃપ્તિ અર્થે દેવીઓ જઈ શકે અગર તે જવું પડે છે. ઉચ્ચ કેટિના દેવો તે શાંત અને કામવાસના રહિત જ હોય છે, એટલે વ્યવસ્થા એવી જણાય છે કે દેવની કક્ષા જેટલા પ્રમાણમાં ઊંચી તેટલા પ્રમાણમાં કામવાસનાની ન્યૂનતા. મારા મનમાં એમ થતું કે મૃત્યુલોકમાં તે પુરુષની પ્રધાનતા માની, એટલે સ્ત્રીઓની અવહેલના થતી જોવામાં આવે છે, પરંતુ દેવલોકમાં પણ દેવીઓને ગમે તે દેવની ઈચ્છા અને હુકમ થાય એટલે વાસના તૃપ્ત કરવા તેણે ચાલી નીકળવું પડતું હશે? મહારાજશ્રી પાસે મારી આ શંકા વ્યક્ત કરી એટલે તેઓશ્રીએ આ બાબતમાં સમજાવતાં કહ્યું કે આવા વ્યવહારમાં પણ દેવ અને દેવીના પૂર્વજન્મના સંબંધો અને અરસપરસ વચ્ચેના રાગ મુખ્ય કામ કરતા હોય છે. આવા સંબંધો અને રોગના કારણે જ જ્યારે અરસપરસ વચ્ચે આકર્ષણ-ખેંચાણ થાય, ત્યારે જ દેવ એવા પ્રકારની દેવીની ઈરછા કરે અને તેથી જ દેવી દેવ પાસે જાય છે. એમાં દેવીઓની અવહેલનાની કઈ વાત નથી. દેવીઓને દેવ પાસે જવાની ફરજ પડે છે અગર ઈચ્છા વિરુદ્ધ જવું પડે છે એમ માનવું યથાર્થ નથી. For Private And Personal Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક [૧૮૧ ૯-૧૦-૭૦, શુક્રવાર હું અને શ્રી ખીમચંદ ચાંપશી શાહ આજે બપોરે પૂ. પુણ્યવિજયજી મહારાજ પાસે વાલકેશ્વર ઉપાશ્રયે ગયા હતા. વર્તમાનકાળે જૈન સમાજમાં પ્રવર્તી રહેલી પરિસ્થિતિ અંગે પૂ. મહારાજશ્રીએ દુઃખદ હદયે સમાલોચના કરી. તેઓશ્રીએ કહ્યું : “અમદાવાદમાં હું અત્યંત કામના બેજા નીચે દબાયેલા રહેતા હોવા છતાં, જ્યારે મને અન્ય સ્થળે પૂજા-પૂજન સમારંભમાં હાજરી આપવાનું કહેવામાં આવે ત્યારે તેવા પ્રસંગે હું ત્યાં જવા પ્રયત્ન કરું છું, કારણ કે સમાજના મોટા ભાગના લોકોને આવી ક્રિયામાં રુચિ હોય છે અને આ રીતે તેમને સંપર્ક થાય છે. કઈ પણ બાબત પ્રત્યે તિરસ્કાર કે ઘણું કરવાથી તે બાબત સુધરી જતી નથી.” મહારાજશ્રીએ પોતાની બાલ્યવ્યને એક દાખલે આપી કહ્યું: “હું અંત્યત નાનો હતો ત્યારની વાત છે, પરંતુ આજે પણ મને તે બરાબર યાદ છે. અમારા ઘરે એક ખૂણામાં ગાદલાંની થપી પડી રહેતી. રાતે તે થપીનાં ગાદલાં પાથરી સૌ સૂતા. એક વખત સાંજના થપી પર ચડી હું ઊંઘી ગયે. પથારી પાથરવાનો સમય થશે ત્યારે મારી માતાએ મને ઉઠાડ્યો, પણ મેં નીચે ઊતરવા માટે ના પાડી. મેં હઠ લીધી કે મારે તે થપી પર જ સુવું છે. માતાએ પછી નવો રસ્તો કાઢો; મને કહેઃ તારે થાપ પર સૂવું છે ને ? ચાલ, હું તને બીજી સરસ થપી કરી આપું! એમ કહીને પાથરવાના બે-ત્રણ ઓછાડાની ગડી કરી; વળી તેની પર એક-બે ટુવાલની ગડી કરી ગાઠવ્યા. અને પછી કહ્યું કે થપ્પી તૈયાર થઈ ગઈ, હવે તેની પર સૂઈ જા. મને તે કોઈ પણ હિસાબે થપ્પી જ જોઈતી હતી અને મને તે મળી ગઈ એટલે હું તેની પર સુઈ ગયે.” બાળકને કેમ સમજાવવું અને તેની સાથે કેમ કામ લેવું તે માતા બરોબર સમજતી હોય છે. આપણા સમાજમાં પણ આજે બાળમાનસનું પ્રમાણ વધારે છે; ચોપાનિયાંમાં (આ ચોપાનિયા શબ્દ મહારાજશ્રીએ જૈન સમાજનાં વિવિધ સામયિકાને ઉદ્દેશી વાપર્યો હતો.) તીખાતમતમતાં લેખ લખીને અગર ભાષણ દ્વારા લેકે પર પ્રહાર કરીને તેને સુધારવાના પ્રયત્ન મિથ્યા છે. (એ અરસામાં મુંબઈ જૈન યુવક સંઘ તરફથી આપણી સાધુસંસ્થા અંગે એક પરિસંવાદ ગોઠવવામાં આવ્યું હતું, અને તેમાં કઈ કઈ વક્તાઓએ પ્રહાર કરવાની નીતિ અખત્યાર કરી હશે, તેના અંગે મહારાજશ્રી પોતાની વેદના ઠાલવી રહ્યા હતા એવું અનુમાન થયું, પણ આ અંગે તેઓશ્રીએ સ્પષ્ટ નિદેશ નહીં કરે.) ભિન્ન ભિન્ન ફિરકાના સાધુઓ વચ્ચે અક્ય સાધવાના બણગાં કેટલાક લેકો ફૂક્યા કરે છે, પણ આવા માણસોને કશી ગતાગમ હતી નથી. ભરેલો ઘડે છલકાતા નથી પણ અધૂરો ઘડે જ છલકાય છે, તેમ આ બાબતમાં ઓછામાં ઓછું સમજનારાઓ જ વધુમાં વધુ ઘેઘાટ કરે છે.” જૈન સમાજની કેટલીક શિક્ષિત અને કેળવાયેલી વ્યક્તિઓ સંબંધમાં તેઓએ કહ્યું – “આ લેકામાં જ્ઞાન અને સમજણશક્તિ હેવા છતાં તેઓનાં લખાણે અને ભાષણમાં કડવાશ અને કટુતા આવી જાય છે. આના કારણે સમાજમાં સુધારો થવાને બદલે ઊલટ બગાડો થવા પામે છે. કઈ પણ બાબત ગમે તેટલી દુઃખદ હેવા છતાં તે વિષે લખતી કે બોલતી વખતે લેખક કે વકતાએ કડવાશ શા માટે બતાવવી જોઈએ તે નથી સમજી શકાતું.” મહારાજશ્રીએ પછી કહ્યું: “મને લાગે છે કે એવી નાજુક બાબત હોય તે પણ તે અંગે સંયમપૂર્વક, વિનય અને વિવેકથી શ્રેતાઓને કહેવામાં આવે, તે તેઓની પર ઊલટી વધુ સારી અસર થશે. અને આ માર્ગે જ સમાજમાં સાચા સુધારાઓ શક્ય બની શકે.” તા. ૬-૧૧-૭૦ ચીમનલાલ પાલીતાણાકરના સન્માન સમારંભમાં પધારવા માટે પૂ. પુણ્યવિજયજી મહારાજ સાહેબને આમંત્રણ આપવા શ્રી કેશવલાલ મેહનલાલ શાહ, હું અને ચીમનલાલ પાલીતાણકર આજે વાલકેશ્વર For Private And Personal Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૨] શ્રી આત્માનંદ પ્રકાશ ઉપાશ્રયમાં ગયા હતા. મહારાજશ્રીએ કહ્યું કે “હવે શરીર પહેલાંની માફક કામ નથી આપતું એટલે આ પ્રસંગે ગોડીજી ઉપાશ્રયમાં આવવાનું બની શકે તેમ નથી; તેમ છતાં આવા શુભ કાર્યમાં મારા આશીર્વાદ તે હરહંમેશ હોય જ છે.” તે પછી મહારાજશ્રીએ કહ્યું કે “જૈન સમાજ સાહિત્ય કે લેકઉત્કર્ષ અર્થે વિચારવા અને યોજના કરવાને બદલે પોતાની શક્તિ માત્ર ઉત્સવો અને વરડાઓની પાછળ વેડફી નાંખે છે. જૈન સમાજની ઉન્નતિ માત્ર ઉત્સવો અને વરઘોડાઓથી નથી થવાની. આપણા સમાજને અભ્યદય ન થવાનું કારણ આપણે જૈન સમાજ પોતે જ છે, પણ કે તે સમજતા નથી એ ભારે દુઃખદ વાત છે.” અમારા ગુરુદેવ લેખિકા–પૂજ્ય સાધ્વીજી શ્રી કાશ્રીજી જગતના બગીચામાં અનેક પ્રાણીઓ આવે છે અને જાય છે. એમાંના કેટલાક વિરલ આત્મા પિતાના જીવનની સુવાસ મૂકીને જાય છે. જગતની સોંદર્યસૃષ્ટિમાં અનેક પુનો પ્રાદુર્ભાવ થાય છે, પણ દરેક પુષ્પ કંઈ પોતાના પરિમલ દ્વારા માનવીના માનસને પ્રફુલ્લિત બનાવી શકતું નથી. એ જ રીતે જગતની સૃષ્ટિમાં જન્મ લેનાર દરેક વ્યક્તિ અન્ય જીવો ઉપર ઉપકાર કરીને એમને આનંદ આપી શકે એવું તન-મનના સમર્પણથી શેભતું જીવન જીવી શકતી નથી. જીવનમાં અનુકૂળતાઓને ઠોકરે મારી પ્રતિકૂળતા સામે ટકકર ઝીલવી, એ વાત અતિકપરી છે. સારી વાણી ઉરચારવી અને ઉત્તમ વિચાર કરવા તે માનવીને માટે મોટી વાત નથી, પરંતુ તેને વર્તનમાં મૂકી તેને અમલ કરવો એ અતિ દુષ્કર કામ છે. પૂજ્યપાદ, પ્રાતઃસ્મરણીય, પરમ ઉપકારી, આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજી મહારાજ જેવી એક મહાન વિભૂતિ આપણા બધા વચ્ચેથી, વર્ષો જૂને સબંધ છોડી, સ્નેહની સાંકળ તોડી,એક મહિના પહેલાં ચાલી ગઈ. આ મહાન વાત્સલ્યમૂર્તિ વિભૂતિને જન્મ ગરવી ગુજરાતના પવિત્ર કપડવંજ ગામમાં માણેક જેવા ગુણવાળાં માણેકબાઈ માતા તથા પિતા ડાહ્યાભાઈના લાડીલા પુત્ર મણિલાલ તરીકે થયો હતો. મણિલાલ પુત્રનાં લક્ષણ પારણમાં જણાય તેમ, જ્ઞાનોદ્વારક, આગમ દ્ધારક થવાના હોય તેમ, તેમને જન્મ લૌકિક પર્વ તરીકે “લાભપંચમીએ ” તથા લો કેત્તરપર્વ તરીકે “જ્ઞાનપંચમી” ના ધર્મપર્વ દિને સં. ૧૯૫૨ માં થયો હતા. આ મહાન વિભૂતિને જન્મ લાભપંચમીને દિવસે થવાથી લૌકિક માર્ગવાળાને (જૈનેતર સમાજને) તથા જ્ઞાનપંચમીને દિવસે થવાથી લે કેત્તર માર્ગવાળાને (જૈન સમાજને) એટલે કે જૈન-જૈનેતર દરેક સમાજને અકથ્ય, અવર્ણનીય લાભ થયેલ છે. તેઓશ્રીએ જનતાને ઘણો ઘણે લાભ આપ્યો છે. મણિલાલ ૧૩ વર્ષની કુમળી વયે પરમપૂજ્ય પ્રશાંતમૂતિ પ્રવર્તકજી શ્રી કાંતિવિજયજી મહારાજના શિષ્યરત્ન પરમપૂજ્ય મુનિપ્રવર શ્રી ચતુરવિજયજી મહારાજના શિષ્ય પુણ્યવિજયજી મહારાજ તરીકે જાહેર થયા. તેમની માતા માણેકબહેને પણ લાડીલા પુત્રને દીક્ષા અપાવ્યા બાદ સિદ્ધક્ષેત્રની શીતળ છાયામાં દીક્ષા અંગીકાર કરી હતી. તેઓ અમદાવાદમાં ૯૩ વર્ષની વયે કાળધર્મ પામ્યાં હતાં. - દુનિયામાં કહેવત છે કે “મૂડી કરતાં વ્યાજ વધારે વહાલું હોય છે, તેમ પુણ્યવિજયજી મહારાજ ઉપર ગુરૂજી કરતાં પણ દાદાગુરુજી પ્રવર્તક કાંતિવિજયજી મહારાજ અખૂટ વાત્સલ્ય, સ્નેહ, સદ્દભાવ ધરાવતા હતા, સ્નેહતંતુના તાણાવાણા દૂરના કે નજીકના સ્નેહસંબંધની ખેવના રાખતા નથી, તેમ પૂજ્ય પુણ્યવિજયજી For Private And Personal Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક [૧૮૩ મહારાજને પણ ગુચ્છ કરતાં દાદાગુર ઉપર અત્યંત પ્રેમ હતો. દીક્ષા લીધા બાદ ત્રણ-ચાર વર્ષમાં જ તેઓ પૂજ્ય ગુરજી ચતુરવિજયજી મહારાજની કોપી લઈને, ગુરુજી ગોચરી જતા ત્યારે, છાનામાના કેપી કરીને મૂકી દેતા હતા. તેમને પ્રથમથી જ સંશોધનકાર્યમાં અત્યંત રસ હતો. - જ્યારે પૂજ્ય પુણ્યવિજયજી મહારાજ વયમાં નાના હતા–ગુણોથી તે તેઓ હંમેશાં મહાન હતા–ત્યારે પંડિતજી વ્યાકરણ ભણાવવા આવતા હતા. પંડિતજી રૂપિ ગોખવા આપતા. બીજે દિવસે પાઠ ધરાવવા વખતે પંડિતજી રૂપે બેલવાનું કહેતા, ત્યારે બાલમુનિ પુણ્યવિજયજી મહારાજ કહેતા, કે મને એવું ગોખણપટ્ટી જ્ઞાન ભણવું ગમતું નથી; તમારે જે રૂપની સાધનિકા કરાવવી હોય તે કરાવે, હું સાધનિક બરાબર કરી આપીશ; હું કદી પણ ગોખણપટ્ટી કરીશ નહિ. પંડિતજી દાદાગુરુ આગળ ફરિયાદ કરતા, તે દાદાગુર કહેતા કે નાનું બાળક છે, એની ઈચ્છા પ્રમાણે ભણા. તેઓ હમેશાં એવી શિખામણ આપતા કે ભલે થોડું જ્ઞાન પ્રાપ્ત કરે, પણ તે સચેટ કરજે. અને સાચા જ્ઞાની થવું હોય તે, જીવનમાં રાગદ્વેષની પરિણતિ ઓછી કરી, કલાને તિલાંજલિ આપો. વાદવિવાદની ચર્ચામાં કયારે પણ ઊતરવું નહિ. જીવનમાં બાલકથી માંડીને વૃદ્ધ સુધી, મૂખથી માંડીને વિદ્વાનવર્ગ સુધી દરેક વ્યક્તિ ઉપર આદર, સદ્દભાવ, પ્રેમ રાખજો, કેઈના પ્રતિ તિરસ્કારભરી દષ્ટિથી જોશે નહિ, અણગમે કરશે નહિ, જીવનમાં માનવતાને સ્થાન આપજે. - પૂજ્ય પુણ્યવિજયજી મહારાજને વડોદરામાં ‘આગમપ્રભાકરની પદવી આપી હતી. તે પદવીને સ્વીકાર તેમણે અનિચ્છાએ કર્યો હતો. તેઓ પદવી માટે હમેંશા ઈનકાર કરતા. આપણે કહીએ છીએ કે “સાઠે બુદ્ધિ નાડી”, પરંતુ પૂજ્ય ગુરુદેવ કહેતા, આ કહેવત જે માનવી પ્રવૃત્તિહીન તથા આળસુ-નિરુદ્યમી હોય તેને લાગુ પડે છે. તેઓનું આ કથન સત્ય હતું. પિતે ત્રણ વર્ષના હતા, તે સમયમાં બનેલ જે જે પ્રસંગો હતા, તે પ્રસંગો પૂજ્ય જ્ઞાનયોગી ગુરુજી અત્યારે પણ સવિસ્તર કહી સંભળાવતા હતા; તે પ્રસંગે તેમના સ્મૃતિપથમાંથી જરા પણ દૂર થયા ન હતા. તેમનામાં જ્ઞાનની સાથે નિરભિમાનતા, સુજનતા, વત્સલતા, નિર્ભયતા આદિ અનેક અપૂર્વ ગુણ ભર્યા હતા. તેમના સંપર્કમાં એક વાર જનાર વ્યક્તિ બીજી વાર જવાની ઈચ્છા રાખતી. તેમના ગુણોનું આકર્ષણ કાઈ અનેખું અને અલૌકિક હતું. પ્રેરણામૂતિ પૂજ્ય ગુરુદેવને પોતાનાં કાર્યો કરવા દિવસે બહુ ઓછો વખત મળતો. દિવસે અનેક વિદ્વાને, દેશ-પરદેશના કેલરો, જ્ઞાનભંડારના સંચાલકે તથા જ્ઞાનપિપાસુ જિજ્ઞાસુઓ આવતા, તેમની સાથે વાર્તાલાપ કરતા, ધાર્મિક ચર્ચા કરતા, પરંતુ પૂજ્યશ્રી વાદવિવાદમાં કે મારા-તારામાં, વાડા-પાડામાં કદી પડતા નહિ. સત્ય વસ્તુ સમજાવવામાં તેઓ હંમેશા નિર્ભય રહેતા હતા. તેઓ કદી કોઈની નિંદા કરતા નહિ, તેમ બીજાની નિંદા સાંભળતાં પણ નહિ. તેઓ હંમેશા કહેતા હતા કે આ મુખ સુવર્ણ-કચેલું છે. “સુવર્ણ એટલે સોનું', સેનાના કોલામાં ઉત્તમ વસ્તુ ભરાય, પરંતુ કચરો ન ભરાય, તેમ મુખરૂખ સુવર્ણ કોલામાં સુવર્ણ એટલે શભાભરી વાણી ભરાય, પરંતુ જગતના ગંદવાડરૂપી નિંદા ન ભરાય. આ મહાન પુરુષના ગુણો જાણીએ, તેમના જીવનના એક એક સિદ્ધાંતો સાંભળીએ, એમના નિકટનાં પરિચિત વ્યક્તિઓ તથા વિદ્વાન પાસેથી એમના વિશે જાણીએ, તે આપણને કલ્પના આવે કે તેઓ કેવા મહાન હતા અને તેમની ભાવના કેટલી . બધી ઉચ્ચ તથા ઉદાત્ત હતી. સ્વસ્થ ગુરુદેવના અનેક જીવનપ્રસંગો સ્મૃતિપથ ઉપર, પવનવેગી ઘોડાની જેમ, એક પછી એક પસાર થઈ જાય છે. તેમાંના કયા જીવનપ્રસંગો યાદ કરીએ અને કોને પકડી રાખીએ, તે કાંઈ સમજાતું નથી. પૂજ્યપાદ ગુરુદેવ શ્રી આગમપ્રભાકરજી મહારાજ કહેતા કે નવરા માનવીને કોઈ કાંઈ કાર્ય બતાવે, તે કહે કે મને ટાઈમ નથી, સમયનો અભાવ છે; જ્યારે પ્રગતિશીલ માનવીને ક્યારે પણ કોઈનું કાર્ય કરવા માટે પ્રેરણા કરવામાં આવે છે તે એ અત્યંત આફ્લાદપૂર્વક કરી આપે છે. For Private And Personal Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૪] . શ્રી આત્માનંદ પ્રકાશ AAAAAAAAA નિઃસ્પૃહગી પૂ. ગુરુદેવ આગમનું સંશોધન પિતાના જીવનકાર્યની જેમ પૂરા યોગથી કરતા. ઉપરાંત, તેમની પાસે કેટલાયે વિદ્વાને પ્રસ્તાવના, લેખે વગેરે લખાવવા આવતા, તે બધાંને પણ તેઓ સંતોષકારક જવાબ આપતા. પુસ્તક પ્રાપ્ત કરવા માટે આવનારને પુસ્તકે ગમે ત્યાંથી પ્રાપ્ત કરાવી આપતા. જ્ઞાનપિપાસુને જ્ઞાનનું દાન કરવામાં જરાય કંજૂસાઈ કરતા નહિ. તેમણે જીવનની સમગ્ર શક્તિઓ ધર્મને, સંઘને અને જનસમુદાયને સમર્પિત કરી હતી, અને જાણે “આગમસંશોધન' માટે તે ભેખ જ લીધો હતો. આવા ભેખધારી નિઃસ્પૃહાગી જગતમાં પ્રાપ્ત થવા અતિદુર્લભ છે. ભર્તુહરિએ વૈરાગ્યશતકના એક શ્લોકમાં કહ્યું છે કે માનવીનું આયુષ્ય તમ્ એટલે સો વર્ષનું હોય છે. તેમાંથી અડધાં એટલે પચાસ વર્ષ રાત્રિમાં જાય છે. શેષ પચાસ રહ્યાં, તેમાંથી બાલ્યાવસ્થામાં, વૃદ્ધાવસ્થામાં રેગ-વ્યાધિઓથી ગ્રસ્ત થવામાં તથા બીજાની સેવા કરવામાં દિવસો, મહિનાઓ તથા વર્ષો જતાં રહે તે માનવીને પિતાની આરાધના તથા સાધના માટે કેટલો સમય મળે? પૂ. ગુરુદેવ તે કઈ અલૌકિક, અને ખી અને દુનિયાથી પર વ્યક્તિ હતા. તેમની દીક્ષાના ત્રેસઠ વર્ષના પર્યાયમાં સોડાએકત્રીસ વર્ષ રાત્રિના આવે પરંતુ ૩૧ વર્ષની અડધી રાત્રિ પણ ગુરુ દેવે નિદ્રા લીધી નહિ હોય. તેઓ હમેશાં રાત્રિના નવ વાગે પ્રતિક્રમણ કરી કાર્ય કરવા માટે બેસતા હતા, તે રાત્રિના બે-અઢી વાગે ત્યાં સુધી કામ કરતા રહેતા તેમને સમયની ખબર જ પડતી નહિ! મહિનાના ત્રીસ દિવસમાં આખી રાત્રિ ક્યારે પણ નિદ્રાદેવીને ખાળે નહિ પડયા હેય. બે કલાક નિદ્રા લઈ ચારસાડા ચાર વાગે ઊઠી પ્રતિક્રમણ કરતા, ભગવાનને જાપ કરતા અને દરેક કાર્ય સમયસર કરતા. જીવનમાં કેવળ જ્ઞાનને જ વ્યાસંગ હતા, એવું ન હતું; ધર્મક્રિયા, પ્રભુભક્તિ, બીમાર હોય તેને ધર્મશ્રવણ કરાવવું વગેરે દરેક કાર્યમાં તેઓને રસ હતો. તેમનામાં ખાસ એક વિશિષ્ટતા હતી, કે ક્યારે પણ બહાર જતા, તે સૌથી પ્રથમ તેમનાં પાનપોથીને યાદ કરતા. છેલ્લે પૂજ્ય ગુરુજીને હરસનું ઑપરેશન કરાવવા હોસ્પિટલમાં દાખલ થવાનું હતું, ત્યારે તેઓશ્રી આવશ્યક ચૂર્ણિ'નું સંશોધન કરતા હતા. તેનાં શેડાં પાનાં સંશોધન કરવાના બાકી હતાં, તે પણ હોસ્પિટલમાં રાત્રિના બે-અઢી વાગ્યા સુધી કામ કરી પૂરાં કર્યા. આ રીતે તેમના જીવનના અનેક પ્રસંગો છે. તેઓશ્રીને અંત સુધી કાર્ય કરવાની તમન્ના તથા ધગશ હતી. પૂજ્ય ગુરુદેવ પાસે વર્ષ જેવી વૃદ્ધાવસ્થામાં પણ અઢાર કલાક સુધી કામ કરતા હતા. તેમની બને આંખોના મોતિયા કઢાવ્યા હતા, છતાં પણ તેઓ સુમમાં સૂક્ષ્મ અક્ષરો ખૂબ સારી રીતે વાંચી શકતા હતા. કાચી કાયામાં ઘડપણ આવ્યું હતું, પણ એમનું કાર્ય બળ જુવાનને પ્રેરણા આપે તેવું હતું. જીવનમાં કીર્તિની લાલસા કદી કરી ન હતી. માન કે મેટાઈ તેમને આકર્ષી શકતાં ન હતાં. તેઓશ્રી ખૂબ સરળ અને નિખાલસ હતા. તેઓ સંશોધન કરતા હોય ત્યારે કાર્યમાં એવા એકાકાર થઈ ગયા હોય કે અમારા જેવા જઈને બેસીએ, ત્યારે પાંચ-દશ મિનિટ સુધી તે એમને ખબર જ પડતી નહિ! નજર પડતાં પોતાનું કાર્ય એક તરફ મૂકીને અમને કાંઈ ને કાંઈ ઉપદેશ આપતા. આવા જ્ઞાનજ્યોતિ, આગમપ્રભાકર, આગના ખજાનચી જગતની સૃષ્ટિમાં શોધ્યા મળે તેમ નથી. તેઓ નામ અને કામથી અમર બની ગયા છે. એમને મહાન આત્મા જ્યાં બિરાજમાન હોય ત્યાંથી અમને ધર્મને માર્ગે ચાલવાની બુદ્ધિ અને શક્તિ આપે, એ જ અંતરની અભ્યર્થના. For Private And Personal Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૮૫ મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક વંદનાંજલિ જ્ઞાનના એ ગરવા ગોવાળને! આગમના એ અજોડ રખેવાળને! રચયિતા– ડોભાઈલાલ એમ. બાવીશી, પાલીતાણા (અગદ્યાપદ્ય) જ્ઞાનના ઓ ગરવા ગોવાળ ! આગમના એ અજોડ રખેવાળ! શાસ્ત્રોની સહસ્ત્રપ્રતિ શોધી શોધી, ન્હાની-મોટી, ખૂણેખાંચરેથી, કરી સંગ્રહીત અને સંધિત, વળી વિશિષ્ટ રીતે વ્યવસ્થિત, જૈનદર્શનના જ્ઞાનપિપાસુઓ કાજે, જૈનેતર પણ જિજ્ઞાસુ જે ! કાયા નિચેની, હૃદય પરવી, જીવનની ક્ષણેક્ષણ વાપરી, ધર્યું નવનીત સમાજચરણે, શાસનની પ્રભાવના કારણે. એવા એ જ્ઞાનના ગરવા ગેવાળને, આગમના એ અજોડ રખેવાળને, વંદીએ, બિરદાવીએ અને ધન્ય ધન્ય બનીએ ! જિનભાખી અનન્ય આગમવાણી, પ્રભુ-પ્રરૂપી અપૂર્વ જ્ઞાન-લહાણ, વાચકે, વિવેચકે ને વૈજ્ઞાનિક લે લહા વાંચી-વાંચી એ ગ્રંથો, વિદ્વાને, પ્રાધ્યાપકે ને સૌ કો. દેશ-વિદેશના કંઈક જ્ઞાન-તરસ્યા, મુનિ-ચરણે આવે ધસ્યા, તીર્થકર-કથિત ને આચાર્ય-સંકલિત, જ્ઞાનભંડારો શેધતા ને થતા સ્થિત ! અને ત્યાં જ્ઞાન-ગોષ્ટિ કરતા, અને ધન્ય ધન્ય બનતા ! આગમના અનેક અમૂલ્ય ગ્રંથો, જાણે જ્ઞાનને ગહન–ગૂઢ જથ્થો, રખડી-રવડી કંઈક સ્થળે સ્થળે, જીવનની પ્રત્યેક પળે પળે, પામવા પ્રેરણા, જીવને ઉજાળવા, ચતુર્વિધ સંઘને ચરણે ધરવા, મેળવ્યા મહામહેનતે, ને ગોઠવ્યા અજોડ જહેમતે! એ ગ્રંથના સદુપગ માટે, જ્ઞાનગંગાને પવિત્ર ઘાટ, આમંયા ને સંબોધ્યા એણે, અનેકાનેક શાસ્ત્રવિદેને– કે પામે પ્રેરણું, ને કરે આગમ-પ્રભાવના ! ભક્તિ ને ભાવના સભર, જિનશાસન ને શાસ્ત્રોને રાહબર, પ્રેરવાપરવવા ભલેને ભક્તિમાં, ને જોડવા જીવોને આત્મસાધનામાં, આગમાનુલક્ષી કરતા પ્રવચને, જેમાં નીતરતાં જિનનાં વચને ! કરી શ્રવણ જો હૃદયે ધરીને, દેવ-ગુરુ-ધર્મને સદા સ્મરીને, આચરે સૌ જીવનમાં ને વ્યવહારમાં, પ્રત્યેક પ્રસંગમાં ને પ્રયોગમાં! ને અન્યથા વર્તે, કદીયે કઈ શરતે, ભલેને જાય પ્રાણ પળમાં ! ૨૪ For Private And Personal Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી આત્માનંદ પ્રકાશ પુણ્યના પુંજ-શે, ધર્મની ધ્વજા-શો, આગમને કરતે ઊજળા, શાસનની પ્રેરતા પ્રભાવના ! વિજય વરતે જીવન-જંગે, ચતુર્વિધ સંઘ સદાય સંગે! તો તણે દર્શક, અધ્યાત્મયોગી, જ્ઞાન-ય અર્થે અપતે જોગી ! સદ્ભાગ્ય સમાજના સંત એ સાંપડ્યા, સંઘ-શાસનના જેણે સત્કાર્યો કર્યા, એવા ગુરુવર્ય શ્રી પુણ્યવિજયજીને, સાષ્ટાંગ નમીએ, શિરસા વંદીએ, જ્ઞાનના એ ગરવી ગવાળને ! બાહ્યાચારમાં કાર્યરત સદા, વિશિષ્ટ મગ્નતા અંતરે ધરતા, શીલ, સંયમ, તપ થકી શોભતા, વંદતાં ધન્ય સૌ બનતા -જ્ઞાનના એ ગરવા ગોવાળને! આગમના એ અજોડ રખેવાળને! વિદ્વવલ્લભની પ્રસાદી લેખક–. હીરાલાલ ૨, કાપડિયા, એમ. એ. “વિક્વલ્લભ”ના બે અર્થ થાય છે: (૧) વિદ્વાને વલ્લભ-પ્રિય અને (૨) જેને વિદ્વાને-સાક્ષર વલ્લભ છે તે. એ બને અર્થસૂચક “વિદ્ વલ્લભ' વિશેષણ હું આજે ઘણાં વર્ષોથી એક મુનિવરને માટે વાપરતા આવ્યો છું. એ મુનિવર તે પ્રવર્તક શ્રી કાન્તિવિજયજીના પ્રશિય અને ચતુરવિજયજીના શિષ્યરત્ન સ્વ. પુણ્યવિજયજી છે. પ્રસાદી એ ગુજરાતી શબ્દના “સાર્થ ગુજરાતી જોડણીકોશ”માં ત્રણ અર્થ અપાયા છેઃ (૧) દેવને ધરાવેલી સામગ્રી, (૨) દેવ, ગુરુએ પ્રસન્ન થઈ આપેલી ચીજ અને (૩) માર.' આ પૈકી દ્વિતીય અર્થ અત્ર સર્વાશે અભિપ્રેત છે. પુણ્યવિજયજીનાં લખાણો મને પ્રેરણાદાયક નીવડ્યાં છે–અમુક અંશે એ દ્વારા મારા જ્ઞાનની વૃદ્ધિ થઈ છે એટલે એ અપેક્ષાએ એએ “વિદ્યાગુરુ ' ગણાય. એમનાં લખાણે વિવિધ વિબુધવને માર્ગદર્શક બન્યાં છે; જૈન સમાજને એ વિશેષતઃ ઉપયોગી થઈ પડ્યાં છે. આવાં એમનાં લખાણોને હું એમના તરફથી મળેલી “પ્રસાદી' કહું છું. આ જાતની લગભગ સંપૂર્ણ પ્રસાદી આપણને જ્ઞાનાંજલિના પ્રથમ ખંડમાં ચાખવા મળે છે. એની સંક્ષિપ્ત રૂપરેખા હું આ લેખ દ્વારા આલેખું છું. સને ૧૯૧થી ૧૯૬૮ સુધીના એમના ગ્રંથની અને ગ્રંથરૂપે પ્રસિદ્ધ થયેલાં સંપાદનની સૂચી પૃ. ૨૩-૨૪માં અપાઈ છે. એમાંનાં કેટલાંક સંપાદને એમના ગુરુવર્યાદિ સાથે કરેલાં છે. આ સૂચી ઉપરથી જોઈ શકાય છે કે એમણે બહકપત્રક ( નિર્યુક્તિ-ભાગ્ય-ત્તિ સહિત ), છકલ્પસૂત્ર, કપુત્ર અને એની નિયુક્તિ અને શૂર્ષિ તેમ જ એનાં ટિપ્પનક તથા ગુજરાનુવાદ, અંગવિજજા, નદીસુત્ર અને એની ચૂર્ણિ, ૧. આ “લાક્ષણિક” અર્થ છે. ૨. અંતમાંનાં પાંચ સંપાદને છપાય છે. ૩. આનું મૂળ નામ “કમ્પ” છે. આ નામ તે કાલાંતરે પડાયેલું છે. છે. આનું શાસ્ત્રીય નામ “પજવણાક’ કિંવા “પજુસણકમ્પ” છે. For Private And Personal Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી પુણ્યવિજયજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક [ ૧૮૭ નદીસૂત્ર અને એની વિવિધ વૃત્તિએ, ન દિસુત્ત અને અણુએગદ્દાર તથા પત્રવણા એમ વિવિધ આગમિક ગ્રંથા પ્રશંસનીય પ્રયાસપૂર્વક સંપાદિત કર્યા છે. બૃહત્કલ્પના સંપાદન પાછળ એમણે પુષ્કળ પ્રયાસ કરી એને અનેક રીતે ઉપયોગી બનાવ્યુ છે. એમણે સંપાદનનું કાર્ય આગમતર સાહિત્યનાં અનેક અંગો પૈકી મનેરજનની સામત્રી પૂરી પાડનારા નાટકથી શરૂ કર્યું છે; અને જીવનના અંત સુધી એમણે આગમિક સ'પાદના માટે મહત્ત્વનું કાર્યાં કર્યુ છે. એમણે વદેવિડેડ્ડી, કહારયણુંકાસ, હૈમ ત્રિપુષ્ટિશલાકાપુરુષચરિત્ર (પર્વ ૨-૪) અને અક્ખાણયકિાસનાં સંપાદનો દ્વારા કથારસિકાને માટે સમૃદ્ધ વાનગીએ પીરસી છે. દાર્શનિક સાહિત્ય તરીકે છ ક પ્રથા અને સસ્કૃતિક હારિભદ્રીય જોગસયગ તથા બ્રહ્મસિદ્દા તસમુચ્ચયના હું નિર્દેશ કરુ છું. હસ્તલિખિત પ્રતિનાં વર્ણનાત્મક સૂચીપત્રા પણ એમની પ્રસાદીના એક મહત્ત્વપૂર્ણ અંશ છે. હૈમ નિષ્ઠુરોષ વનસ્પતિ અને વૈદ્યકના અભ્યાસ માટેનું અનુપમ સાધન છે. ન્યાયાચાકૃત અને સ્વાપત્તવૃત્તિથી વિભૂષિત ગુરુતત્તવિણિય એ બતને અનન્ય ગ્રન્થ ગણાય તો નવાઈ નહિ, સ્તુતિ-સ્તોત્રો અંગે સકલા તેંત્રને હુ ઉલ્લેખ કરૂ છુ, જેસલમેરની ચિત્રસમૃદ્ધિ એ એમના ચિત્રકળા પ્રત્યેના અનુરાગનુ` પરિણામ છે. પુણ્યવિજયજીએ જૈન સાહિત્યને ગૌરવાકિત બનાવવા પૂરતું જ લક્ષ્ય ન રાખતાં એમણે સામેશ્વરકૃત કીર્તિ'કૌમુદી અને ઉલ્લાઘરાઘવ નાટક જેવી અજૈન કૃતિઓનું પણ સ ંપાદન કર્યું છે. cc સપાદનોની જેમ એમના લેખા પણ વિવિધલક્ષી છે. જ્ઞાનાંજલિ (પૃ. ૧૭–૨૦) માં એમના લેખાની તેાંધ છે. એમના ૪૧ લેખા ગુજરાતીમાં, ૧૩ લેખો હિન્દીમાં અને ૩ (એ સંપાદનાને અંગેના ) સસ્કૃતમાં છે. ગુજરાતી લેખા પૈકી “ આપણી અદશ્ય થતી લેખનકળા અને તેનાં સાધનો’એ વિષયના અભ્યાસીઓને માટે આકર્ષક છે. આ કાલક, ‘કલિ’હેમચ’દ્રસૂરિ અને લયગિરિસૂરિને અંગેના લેખા નોંધપાત્ર છે. સ્તુતિ-સ્તોત્રોના અતિહાસિક મૂલ્યાંકન અંગે એમના “ સ્તુતિ-સ્તત્રાદિ સાહિત્યમાં ક્રમિક પરિવર્તન '' નામક લેબ ઉપયોગી થઈ પડે તેમ છે. હિન્દી લેખામાં “ જૈન આગમધર ઔર પ્રાકૃત વાડ્મય ” તેમ જ “ નત્રિકે પ્રણેતા તથા ચૂર્ણિકાર જૈન આગમધરા અને પ્રાકૃત સાહિત્ય ઉપર વિશિષ્ટ પ્રકાશ પાડે છે. આમાંના પ્રથમ લેખમાં એમણે આ રક્ષિત રિતે અનુયોગદ્રારના પ્રણેતા કલા છે તે વિચારણીય છે. 39 kr સ્થાને અસ્થાને પ’ચાગી ’”ના પોકાર કરનારને જૈન સાધુ સમેલન અને પચાંગી આધારે પ્રશ્નના નિર્ગુય (!)” નામનો લેખ “ પ્રસાદી ”ના ત્રીજા લાક્ષણિક અર્થરૂપ પ્રસાદી પૂરી પાડે છે. For Private And Personal Use Only ૧. મહારાજશ્રીએ પેાતે જ સૂચવ્યા પ્રમાણે આ નામ એમણે યેાન્યું છે, મુનિરાજ શ્રી જ ભૂવિજયજી મહારાજે કરેલ શોધ પ્રમાણે, આચાય. શ્રી મુનિસુદરસૂરિએ, ઉપદેશપદની ટીકામાં આ ગ્રંથનો 'બ્રહ્મપ્રકરણ ' તરીકે નિર્દેશ કર્યાં છે. ર, પ્રતિગત અક્ષા, એના વળાંકે, પત્રની પરીક્ષા ઇત્યાદિ બાબતને ધ્યાનમા લઈ એ પ્રતિ કયા સમયની છે તે સત્વર કહી શકતા હતા. એમને જેટલી પ્રતિ જોવાનું તપાસવાનું સદ્ભાગ્ય મળ્યું તે ધ્યાના વિષયની ગરજ સારે તેમ છે. ૩. આ ખાખત મેં પુણ્યવિજયજી સાથે સુરતમાં ચર્ચા કરી હતી. એમની તરફથી કાઈ પ્રબળ પ્રમાણ અપાયું હતું નહિ, પછી શ્રી મહાવીર જૈન વિદ્યાલય તરફથી પ્રગટ થતી જૈન પ્રાપ્ત ગ્રન્થમાના પ્રથમ ગ્રન્થ મૃતિપુરું શુોળારૂં શની પ્રસ્તાવનામાં આ વિષયની ચર્ચા કરતાં તેઓએ પેાતે જ જણાવ્યુ છે કે ‘‘પ્રસ્તુત પ્રકાશનમાં અમે પ્રારંભમાં ‘સિરિઝન્ગવિલયથાવયા ..એવા ઉલ્લેખ કર્યાં છે, તે માત્ર પ્રવાદને આધારે છે.” (આની વિશેષ ચર્ચા માટે જુઆ ઉપર્યુક્ત પ્રસ્તાવના, પૃ. ૪૯-૫૦). Page #213 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૮] શ્રી આત્માનંદ પ્રકાશ હવે મને પુણ્યવિજયજી તરફથી મળેલી અંગત પ્રસાદીના સૂચનરૂપે એટલું જ કહીશ કે મને એમણે કેટલાક ગ્રંથે ભેટ આપ્યા છે. મારા ઉપર કોઈ કોઈ વાર પત્ર પણ લખ્યા છે તેમ જ મારે હાથે તૈયાર થયેલાં વર્ણનાત્મક સૂચીપત્રોના મુદ્રણપત્રો તપાસવામાં એમણે સહકાર આપ્યો છે. અંતમાં “જન આત્માનંદ સભા” સ્વ. પુણ્યવિજયજીને અંગે સ્મારક ગ્રંથ પ્રસિદ્ધ કરે છે તે બદલ એ સભાને ધન્યવાદ આપતા અને મને લેખ લખવા માટે “શ્રી આત્માનંદ પ્રકાશ” ગત આમંત્રણ નિમિત્તરૂપ બનતાં પુણ્યવિજયજીની પ્રસાદી વિચારવાને સુગ સાંપડ્યાને સાનંદ ઉલ્લેખ કરતે હું આ લેખ પૂર્ણ કરું છું, મધુહંસ, વરલી, મુંબઈ-૨૫ DD. તા. ૧૭-૧૨–૭૧. અદ્ભુત તારી છાયા રચયિત્રી–પૂજ્ય સાધ્વીજી શ્રી યંતપ્રભાશ્રીજી જીવન તારું ધન્ય બનાવી, ત્યાગી સહુની માયા; અદ્દભુત તારી છાયા. માણેકની કુખે હીરા જ પ્રગટયા, ડાહ્યાભાઈના લાડીલા ઝળક્યા, વીરપંથે ચાલનારા....અદ્ભુત તારી છાયા. વિનયતણે તું અખૂટ મિનારો, સમતારસને તું છે સિતારે; અભિમાનથી દૂર ... અદ્દભુત તારી છાયા. શ્રદ્ધાને દીપ તે પ્રગટાવી, જ્ઞાન-સરગમની વીણા બજાવી; - દાદાગુરુની છાયા....અદ્ભુત તારી છાયા. જ્ઞાન-ક્રિયાને સહયોગ સાધી, સંશોધનકાર્યમાં જીવન વિતાવી; અનુભવજ્ઞાનની ધારા.....અદ્ભુત તારી છાયા. સંધ્યા સમયે જીવનલીલા, સહુને મૂકી દીધા જ વીલા; જેઠ વદી છડ઼ દિના....અદ્ભુત તારી છાયા. ગરવી ગુજરાતે ગુરુતા પામી, મુખપુરીમાં મૃત્યુને સાધી; જિનઆગમ શણગારા અભુત તારી છાયા. વિક્રમંડળને સાચો જ હરે, કાળરાજાએ છીનવી જ લીધે પુણ્યસ્મૃતિ” ઝંખનારા...વિરહતણા સહનારા; અદ્દભુત તારી છાયા. ૧. આની નેધ મેં “વિદ્વવલ્લભ સાથેના સાહિત્યિક પ્રસંગે” નામના લેખમાં લીધી છે. (એમાં કહાયણકેસને ઉલ્લેખ રહી ગયું છે.) આ લેખ જ્ઞાનાંજલિ (પૃ. ૭-૮૦)માં છપાયો છે. ૨. એમને ઘણાં વર્ષો ઉપર મારા પર લખાયેલો કાગળ મેં આજ દિન સુધી સાચવી રાખ્યો છે. એ એમના સુંદર અક્ષરોની પ્રતીતિ કરાવે છે. For Private And Personal Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૮૯ મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક આગમપ્રભાકરજીને શ્રદ્ધાંજલિ રચયિતા પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજ્યકીતિચંદ્રસૂરિશિષ્ય પૂજ્ય મુનિ શ્રી નયકીર્તિવિજ્યજી દે છે જે શ્રદ્ધાંજલિ અર્પતાં આજે, કરું ગુણગાન મુનિવરના પુણ્યાત્મા પુણ્યની આજે, પડી છે બેટ શાસનમાં. કપડવંજમાં થયે જન્મ, માણેકબેન માતના બળે; લીધી દીક્ષા લઘુ વયમાં, છાણી ગામમાં હશે. મણિલાલ નામ બદલાવી, બન્યા શ્રી પુણ્યવિજ્ય મુનિ; ચતુર” ગુરુના ચતુર ચેલા, બની ચિત્ત જ્ઞાનમાં જેડી. કરી અભ્યાસ આગમન, અને બીજા ગ્રં કે, વહાવી જ્ઞાનની ગંગા, ઉમંગે પુણ્ય મુનિવયે. (૪) પ્રાચીન ગ્રંથશોધનમાં, સમપી નિજ દીધું જીવન થઈ આગમપ્રભાકરજી, દીપાવ્યું શી જિનશાસન. કપડવંજની સુભુમિમાં, રત્ના બે મહામૂલાં પાક્યાં; થયા એક જ્ઞાની “સાગરજી', બીજા શ્રી ‘પુણ્ય પંકાયા. જન્મેલાનું મરણ નકકી, ચાલે છે કાળની ચકી; રહે છે નામ અમર તેનું, જીવન પંકજ સમું જેનું. (૭) સંવત્ વીશ સત્તાવીશ, જેઠ વદ છઠ્ઠના દિવસે સિધાવ્યા સ્વર્ગમાં સહસા, પુણ્યાત્મા પુણ્ય’ મુનિરાયા. (૮) છવાયું શેકનું વાદળ, સકળ શ્રીસંઘમાં આજે, ખરેખર જ્ઞાની મુનિવરની, પડી ગઈ ખોટ શાસનને, (૯) સમર્પ ભાવથી આજે, હું શ્રદ્ધા કેરી અંજલિએ; પ્રભાકર પુષ્ય મુનિજને, કરું વળી વંદના કેડે. (૧૦) For Private And Personal Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १८० શ્રી આત્માનંદ પ્રકાશ धन्य विभूति लेखिका ---पूज्य साध्वीजी श्री मृदुलताश्रीजी झानाचा पवित्र प्रकाश प्रसरगा ज्ञानी सगळ्या क्षेत्रामध्ये पूनीक आहे. त्याची महत्ता महान् समुद्रा सारखी होती. त्यांच्या ज्ञानदीपकची मंगलमय ज्योति लोकांच्या कल्याणासाठी च प्रगट झाली होती. त्यांच्या पुण्य आणी पवित्र प्रकाशामध्ये मानव प्रभुमय वनु जात होता. धन्य आहे अश्या विभूतिला! धन्य आहे अश्या पवित्र आत्म्याला ! धन्य आहे त्याच्या आइला की ज्याच्या उदरी कुलदीपक अशे पारसमणि प्राप्त झाले. त्याची वात्सल्यभरलेली वाणीनी सगळ्याना मंत्रमुग्ध केले होतो. ज्याची सत्यशोधकता ज्ञानोपासनाची आणि जीवनशोधकता संयमसाधनाची आहे, तो खरा सत्पुरुष आहे. असे हे परमपूज्य स्मरणीय आगमप्रभाकर पुण्यविजयजी महाराज धर्मपुरुष होउन गेले. त्याच जीवन निर्भेळ झानसाधना आणि निर्मळ जीवनसाधनानी समर्पित झाले होत. सरळता, सौम्यता, निखालसता, परोपकारिता, उदारता, समता, अनासक्ति, वात्सल्यमूर्ति, प्रेमाची प्रतिमा अशे गुणविभूतिचे जीवन समृद्ध होते. त्याच्या जन्म पुण्यवंत पवित्र भूमि कपडवंज मध्ये झाला होता. त्याच्या आईचे नांच आणि वडिलाचे नाव मागेकवाई आणि डाह्याभाई होते. आणि त्याच नांव मणिभाई होते. बाल्य वय मध्ये च संयमप्रक्षण केला, आणि जीवन सार्थक केले. संयम ग्रहणा केल्या नंतर तीसर्या वर्षा पासुन च ज्ञानाचे संशोधक बनले. काय त्याची तीव्र बुद्धि ! आता पर्यंत तीन आगम वहार पाडले. आणि दुसरे काम चालु च होते, पण आता ते अधुरे राहिले कोण करनार याची कामे ! "लहान मूति पण थोर कीर्ति !" ह्या म्हणी प्रमाणे त्यानी काम करुन सगळया समाजला जाग्रत केले, अंधकार मधून प्रकाशात आणले. दुःखिताचे दुःख ऐकुण त्याना दया, करुणा दर्शवुन त्याच्या आत्म्याला शांत केले होते. हमेशा ते परदुःखभंजक होते. त्यानी संयम ग्रहण केल्यानंतर आता पर्यंत एकधारे काम केले तरीपण त्याच्या सूर्यगमान तेजस्वी मुखावर कदी श्रम दिसला च नहीं. जेव्हां पहाव तेव्हां त्याची प्रतिभा हसत अश्या पदा कमार सारीखी दृष्टिला पडत होती. त्यांनी तेरा भाप्यांचा अभ्यास केला होता. तेजस्वी बुद्धिनी त्यांनी जैन शास्त्राचा तलस्पर्शी अभ्यास, आणि अन्य दर्शनाच्या शाखाचा पण अति उंडानाने आतपरिश्रमाने अभ्यास करून आज अखिल विश्वामध्ये रत्नासारखे झगमगले होते. ___ "आगम'' म्हणजे श्री वीतराग देवाची वाणी ह्या कलियुगमध्ये पण वीतराग दवाया विरहकाळ मध्ये तारकसारखी आहे, संसाररूपी समुद्रला पार करण्या साठी नौका सारखी आहे. मुंदेव, सुगुरु, सुधर्म हो तत्वत्रयी अथवा तो ही रत्नत्रयी अखंड साधनाची कारण सारखी आहे. ज्याच्या आत्मामध्ये अशी समजण येते ते च आगम लिहिण्या साठी तय्यार होतो. आता पर्यंत किती ज्ञानाची भंडारे सुधारली होती आणि अभ्यास केला होता, त्यानी राजनगर मध्ये लालभाई दलपतभाई भारतीय संस्कृति विद्यामन्दिर मध्ये पुष्कळ ग्रंथ, ताडपत्री, पुस्तके, आणि आगमे ठेवली आहे. विद्यामन्दिरची अभिलाषा शेठ कस्तूरभाई लालभाईनी पूर्ण केली होती, आणि आता पर्यंत त्याचा संपूर्ण सहकार मिळत होता. For Private And Personal Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી પુણ્યવિજયજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક [१८१ त्याच्या जीवन मध्ये कदी पण अभिमान, अकडता, मोठाइ दृष्टिला पडली नही. परंतु सौम्य, नम्र, सरळ आणी शांतवृत्तिने च जीवन व्यतीत केले होते. आज ह्या महान विभूति साठी जैन समाज मध्ये च नहि परंतु देश-परदेशच्या लोकांन मध्ये अप्रतिम प्रेम आणि मान होते. त्याच्या मुखरूपी झर्यामधून स्वर्गहून पण अमृतमय हीरा, मोती, माणेक, पांचुरूपी हितोपदेश समग्र जनताला देत होते. ज्यानी त्याचा हितोपदेश जीवनमध्ये आणला असेल त्याचे जीवन खरेखर पवित्र आणि मंगलमय बनुन गेले असेल. महान विभूतिचे गुण, आचार, विचार, चारित्र, सौम्य प्रकृति, निःस्पृही वृत्ति, निर्लोभता हे गुण आपल्या आत्म्याला सांगता की, या कळियुगामध्ये पण अशी महान विभूति आहे. त्याच्या वाणीने पुष्कळ लोकांच्या जीवनरूपी वृक्षाला घटादार बनवले होते. धर्मरूपी वीजाचे रोपन करून, जीवनरूपी वृक्षाला रसयुक्त वाणीने अन्न देवुन स्थिर केले होते. आज पर्यंत जनता समक्ष ज्ञानरूपी गंगा वहाती ठेवली होती. वीतराग देवाने सांगीतलेला धर्म समस्त कल्याण करणार वेलीचा बागाला वाढवण्या साठी अमृतमय पाउसा सारखी वाणीची वाणगी रोज नितनव्या रीते आपल्याला देत होते. जेव्हां लाकुडला जोडण्या साठी सरस, दगडला जोडण्या साठी सिमेंट काम येते तेव्हां वीतराग देवाचे गुण आपल्या आत्म्यामध्ये येण्या साठी अश्या ज्ञानी पुरुषाची वाणी काम येते. जेव्हा जेव्हां त्याच्या रूममध्ये नमस्कार करण्या साठी गेलो असेल तेव्हां तेव्हां ही महान विभूति ज्ञानाचे पुस्तकरूपी बागामध्ये आसनरूपी वांकड्यावर (बेंचवर) आनन्दामध्ये आणि उत्साह मध्ये मग्न झालेली मूर्ति च आपल्या दृष्टि समक्ष पडत होती. आज दिवस पर्यंत त्यानी स्वःताचा सुवर्णमय समयाचा उपयोग अथवा व्यय ज्ञाना साठी च केला होता. त्याची अवस्था युवानाला शरमावण्या सारखी होती. एक तरुण मुला सारखे सतत रातदिवस काम करत होते. त्याना कढ़ी पण खनामध्ये आठवले नाही की किती वाजले. जेव्हां रात फार झाली असेल तेव्हां त्याचा माधुभाई येउन सांगत की गुरुदेव ! किती वाजले. माहित आहे ? तेव्हां ते झोपुन जात. आणि सकाळी साडेचार-पांच वाजता उठु पण जात होते. त्यांना सगळ्या गोष्टीची आवड होती. देवाची भक्ति करण्यासाठी पण कद्दी घाई केली नहीं. सगळ्या गोष्टीमध्ये प्रेमभाव होता, प्रभुभक्ति होती. सर्वगुणसंपन्न होते. त्याच्या एक एक गुणाचे वर्णन करायला बसु तर दिवसाचे दिवस जातील तरी पण पूर्ण होनार नही, आणी शब्दकोष पण अधूरा पडेले. ह्या महान विभूतिचे जीतके गुणगान करु तीतके थोडे च आहे. मराठी मध्ये एक म्हण आहे की “सादी राहणी आणी उच्च विचार "; खरेखर ही म्हण त्याना लागु पडते. त्याचे जीवन अगदी सादे होते. कर्दा पण मोठेपणाचा आडंबर केला नही. विदेशचे लोक मिळण्या साठी येत तरी पण त्यानी मोठाइ दाखवली नाही. मोठया जवळ मोठे होत, लहाना जवळ लहान बनत होते. त्याचा जवळ आपण नाही पाहीलेल्या वस्तू पाहाण्यात येत होत्या. सगळया वस्तूचा संग्रह करत होते. खरेखर, त्यानी जन्माला येवुन स्व आणि परचे जीवन सफळ केले आहे. हे महान विभूति ! तुमचा आत्मा ज्या स्थानी असेल तेथे संपूर्ण शान्ति प्राप्त होवो, अशी प्रार्थना देवा जवळ करतो. जे जे लोक ह्या महान विभूतिच्या संयोगमध्ये आले अशे ते ते लोकांचा आत्मा उज्ज्वळ आणि पवित्र बनला असेल. For Private And Personal Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org ૧૯૨] શ્રી આત્માનંદ પ્રકાશ આગમના ઉદ્ધારકને અંજલિ રચયિતા–શ્રી જયંતીલાલ મોહનલાલ ઝવેરી અંધકાર વ્યાપેલ મુંબઈમાં, જૈન પ્રભાકર થઈ ચાલ્યા ગયા; પુણ્યવિજ્યજી કાળધર્મ પામતાં, સી શકાતુર થઈ ગયા. આગમ-ઉદ્ધારક જતાં, અંતર વિહેણું કરી ગયા; પુણ્યવિજ્ય વિલીન થતાં, સંભારણું મૂકી ગયા. પુનિત ભાવના અપી, સધ દઈ ગયા; જ્ઞાની ધ્યાની થઈને ભક્તિભાવના મૂકી ગયા. જૈનશાસનના શિરેમણિ થઈ કીતિ અમર કરી ગયા; જ્ઞાનરૂપી બોધ દઈને, ગંગા વહાવી ગયા. રેશની પ્રગટાવીને, ઓજસ દીપાવી ગયા; આલમ તણા ચોગાનમાં, પરિમલ પ્રસરાવી ગયા. મમતાળુ હૃદય રાખી, ચાહના મેળવી ગયા; દિવ્યાંશી થઈને નિર્મળ, ભાવના મૂકી ગયા. સૌભાગ્યના સિતારા થઈ, સાહિત્ય રેલાવી ગયા પેપર વાંચતાં જયંત’ ઝવેરીને, અશુ આવી ગયાં. [ તા. ૨૦-૬-૭ ના રોજ, અમદાવાદમાં મળેલ શોકસભામાં વંચાયેલ કાવ્ય] યોગીની વિદાય રચયિત્રી–પૂજ્ય સાધ્વીજી શ્રી યશાશ્રીજી (રાગ : એક મેગી ચાલ્યો જાય.) એક યેગી ચાલ્યા ગયા. એક યોગી. આગમનું એ મંથન કરતાં કરતાં ચાલ્યા ગયા....એક યેગી જ્ઞાનતપસ્વી, ધ્યાનતપવી, ત્યાગતપસ્વી જીવન-સાધના એ સંતપુરુષ મીઠી વાણીમાં, જ્ઞાન-અમૃત છલકાવી ગયા.....એક યેગી. બાલ, ગ્લાન અને વૃદ્ધ તપસ્વી, સહુ જન સાથે મૈત્રીભાવના; એ મહાપુરુષ નિજ આત્મસાધના, જ્ઞાનદીપક પ્રગટાવી ગયા...એક યોગી ધન્ય માતા માણેક છે જેની, ધન્ય પિતા ડાહ્યાભાઈના લાલ એ વીર પુત્રનું નામ હતું જે, “લાલ મણિ” ચમકાવી ગયા....એક યેગી. જીવન તટસ્થ, વાણી મધ્યસ્થ, સહુનાં દિલ રડાવી ગયા; બાળકથી લઈને વૃદ્ધ જનનાં, દિલડાં એ ડોલાવી ગયા...એક યેગી. વાત્સલ્યતણી અજબ એ મૃતિ, મૌનભાવે શંકાને પૂરતી; નયનેમાં અમી વરસાવ્યા કરતી, માનવતા પ્રગટાવી ગયા એક ગી For Private And Personal Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૫ www.kobatirth.org મુનિ શ્રી પુણ્યવિજયજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક ગયા....એક ચેપી આત્મરમણતા માંહે પૂરા,તત્ત્વોની ઝીણવટમાં શ્રા; નીડરભાવે ઉત્તર દુઈ ને, શકાને હરનારા દાઢા પ્રવક કાન્તિવિજય ને, ગુરુ ચતુરના ‘પુણ્ય’ શિશુ; એ પાટ-પરપરા જ્ઞાન-સંશોધન, કરતા કરતા ચાલ્યા ગયા....એક યાગી જયાત અનેરી જગમાં ફેલાવી, સ્નેહ-સરગમની વીણા બજાવી; સૂરિ આત્મારામના ગચ્છ દીપાવી, પ્રેમ-પુષ્પા બિછાવી ગયા....એક યાગી ‘ અમર ’ અંજલિ Acharya Shri Kailassagarsuri Gyanmandir રચિયતા—શ્રી અમરચંદ્ર માવજી શાહ, તળાજા ( આશાવરી ) ફેલાણી; આગમપ્રભાકર પુન્યવિજયજી, પુષ્પ-શય્યામાં પોઢળ્યા; રૂમ પૂર્વક આગમ તણા, સંશાધન મહા કરીયા. મન-વચન-કાયાના યોગા, શાશ્ત્રા મહી રંગાણા; પ્રભાવ પુરાતન આગમના, અંતર માંહી વંચાણુ. માવનાશીલ જીવનની સૌરભ, સકળ સંઘમાં પડવંજના વીર પુત્રની, સત્ય સાધના લંબાણી. રત્ન ખજાના જેસલમેરનો, જ્ઞાનભંડારમાં ભુરિયા; મુનિશ્રીએ જીવન સમી,શે જ્ઞાનનો દરિયો. નિત્ય દિન ને રાત રત રહી, જ્ઞાનદીપક પ્રગટાવ્યા; શ્રીકાંતિ ચતુર વિજયના શિષ્ય, જ્ઞાનના પુન્યત આત્માએ સમાધિ, ચારા રહી સત્ય જીવનયાત્રા, વિજય પામ્યા વિશ્વ આંગણિયે, ઊઁચવતા શ્રી જૈન શાસનમાં, યશ અને કીતિ હિઁગતમાં, વનયાત્રા પૂર્ણ પ્રસંગે, મહાન સિતારા ખરી પડવો, દાહાકાર વર્યાં શાસનમાં, રાખી ટેક એક જ લગની, લય પામે શ્રી પુન્યવિજયજી, મુ ંબઈ પાણી પ્રવાહ વહાવ્યેા. નગરે લીધી; સીએ યુઝી; ધનાધારી થયા; રૂપે ઝળકયા. ભરમાં ફેલાણી; શાકની છાયા છવાણી. ફળ ગયું ફેરમ રહી; સઘમાં મેટી ખેાટ પડી. જ્ઞાનાપાસના કીધી; સ્વીકાર ‘અમર’ અંજલિ.(૧૦) (તા. ૨૨-૬-૭૧, ભાવનગર જૈન સંઘની શાકસભામાં રજૂ થયેલ કાવ્ય. ) તિ ભારત For Private And Personal Use Only (૧) (2) જ y (૪) (૫) (૬) (0) (<) (૯) [ ૧૯૩ Page #219 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ॥ पुण्यात्मनो विरहः ॥ रचयिता-पण्डित श्री हरिश'कर अम्बाराम शास्त्री दुर्गे जेसलमेरुनाम्नि वसतिं कृत्वाऽऽप्तविद्वद्वरैः उद्धाराय समस्तहस्तलिखितप्राचीनग्रन्थप्रतीः । एवं पत्तनसत्कनिखिलप्राचीनभाण्डाकरान् खम्भातस्थसमस्तग्रन्थनिवहानुद्धत्य विख्यातवान् ॥१॥ श्रीमज्जैनमुनीन्द्रपुण्यविजयो जैने समाजेऽग्रणीः त्यक्त्वास्मान् निजभक्तकान् विधिहतान् भक्तं सुरेन्द्र गतः। शड्केय समुपस्थिता किमु वयं भक्तिप्रमेये जडा येनामवंगणाप्तभक्तिभरतः स्वात्मा ह्यम-कृतः ॥२॥ हे ! साधो न विहातुमर्हति भवान् बालाननाथांस्तथा किं कुर्मो वयमद्य धर्मविसरं कार्यानभिज्ञा अहो । कालेऽस्मिन् कलिना विधर्मनिहते को मार्गसन्दर्शकः संसारार्णवभीतिरक्षणविधौ त्यज्यामहे तात ! किम् ॥३॥ विद्वच्चित्तचकोरमोदजनिकां मुद्रां मुखेन्दोः कथम् द्रक्ष्यामस्त्रिदिवेशसमवसतेः श्रीपुण्यसाधोश्च ते । आदेशामृततर्पणस्य तु कथं वार्ता विधेयाधुना देवानामनुलोम दैवमथवा शोकं भजेमैककम् ॥४॥ ये ये सजनपुङ्गवा जगति ते सर्वे यथावश्यकाः स्वर्गे सज्जनसामेच्छविबुधा वाञ्छन्ति ताँस्तांस्तथा । येनेमां नु विहाय मर्त्यवसतिं देवीग्रहात्स्वर्गतः हा धिक् ! शोकसमुद्रविप्लवगतान कोऽस्मान्ग्रहीष्यत्यहो ॥५॥ हे हे सद्गुरुवर्य ! निर्मलमनश्चादर्शसाधूत्तम! ___ कार्याकार्यविवेकदीपकमते ! चारित्र्यच्डामणे ! । कृत्वा संसृतिगर्तमग्नकुधियामुद्धारकायें मुदा उन्नत्यै जिनशासनस्य रुचिरो देहश्च नापेक्षितः ।।६।। सद्धर्मप्रतिपादनेन सुगुरुं बन्धुश्च धैर्यप्रदम् सत्कार्यानुगतं स्वभावसरलं सर्वैः सखायं कृतम् । शान्तं सारगुणैः प्रकाशितमतिमेवं जनैः संस्तुतम् ___ श्रीपुण्यं हरता हि वामविधिना किं नोऽस्मदीयं हृतम् ॥७।। वृत्ति वालय चित्त ! विज्ञवरतः शोकं मुधा मा कृथाः. ___ पञ्चत्वं हि गताः कदापि पुनरत्रायान्ति किं श्रूयते । आशां तद्विषयां विहाय अधुना प्रार्थ्यः प्रभुः श्रद्धया श्रीपुण्याय चिरं ददातु विपुलां शान्ति सदा केवलम् ॥८॥ For Private And Personal Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક - કેવી વસમી વિદાય ! એક હૃદયસ્પર્શી પત્ર Eren N I જ્યનુ વીતરાગા: | મુ. મુંબઈ ૩; ૨૦૧૭, . સ. ૮ ઠે. પાયધુની, ભીંડી બજાર, શાંતિનાથને ઉપાશ્રય. મુ. પૂના મથે શાંત, દાંત, મહંત, ત્યાગી, વિરાગી, પંચમહાવ્રતધારક છે કાય જીવની રક્ષા કરનાર, સમતાના સાગર, સાગર જેવા ગંભીર, પ્રાતઃસ્મરણીય ૧૦૦૮ શ્રી પરમપૂજ્ય આચાર્ય ભગવંત, તથા અન્ય મુનિમંડલ, મુબઈથી લિ. આપને હરરોજ યાદ કરનાર કુસુમશ્રીજી મહારાજ, કારશ્રીજી, યશદાશ્રીજી, જયન્તપ્રભા આદિ ઠાણાની ૧૦૦૮ વાર વંદણ સુખશાતા આપને પવિત્ર ચરણકમળમાં સ્વીકારશોજી. વિ. લખવાનું કે આપ સાહેબજીના લખાવેલ પત્રો મળ્યા હતા. પરંતુ જવાબ આપવાની જરા પણ હિંમત રહી ન હતી. તે કારણથી પત્ર લખવામાં ઘણે વિલંબ થયો છે. હજી પણ પત્ર લખવા માટે હાથ તથા મગજ કામ આપતું નથી. જાણે થંભ તૂટી પડ્યો અને નીચે દબાઈ ગયા હોઈએ તેવું લાગે છે ! એકદમ અચાનક આ પ્રસંગ બનવાથી હૃદય ઉપર વજાઘાત થયે હોય તેવું લાગે છે. કુસુમશ્રીજી મહારાજે આપશ્રીને પત્ર લખ્યો હતો તેમાં સ્વર્ગસ્થના સમગ્ર સમાચાર જણાવ્યા હતા. પૂજ્ય મહારાજજીનું પ્રોસ્ટેટનું ઓપરેશન કરાવ્યું, તે તે ખૂબ સફળતાપૂર્વક થયું હતું. પેશાબની કોઈ તકલીફ ન હતી. ટોટી વિના સાહજિક રીતે પેશાબ થતો હતો. પરંતુ ઓપરેશન બાદ એક દિવસ પછી કઈ પણ પ્રવાહી પદાર્થ લેતા પણ છાતીમાં દુખાવો થતો. મેઢામાં પાણી નાખતા તે તુરત આંખમાં પાણી આવી જતું. આ રીતે સહનશીલતાની મૂર્તિમાં કોઈ દિવસ આંખમાં પાણી જેવાં ન હતાં. આ રીતે જ્યારે આંખમાં પાણી આવતાં ત્યારે સામે ઊભા રહેલા દરેકની આંખમાં પાણી આવી જતાં. આ દશ્ય તે વર્તમાનમાં પણ કપનાથી ખડું કરવામાં આવે છે, તે હૃદયમાં ખૂબ કમકમાટી આવી જાય છે. કાડિયેગ્રામ બે વખત લીધે, છતાં ડે. કહી શકયા નહિ કે આ દુખાવો શાને થાય છે. પૂ. મહારાજજી ડેકટરને કહેતા કે તમે બધા કહે છે કે છાતીમાં કાંઈ રોગ નથી, પરંતુ મને દુઃખાવો થાય છે, તેનું શું ? આ રીતે ડોક્ટરને કહેતા હતા. ત્રણ દિવસ ઘણે દુઃખાવો રહ્યો. હાર્ટના સ્પેશ્યલ ડેકટરને બોલાવ્યા. છતાં પણ ડોકટર કહી શક્યા નહિ. કેરા સાહેબ, કૂલચંદભાઈ, પન્નાલાલ વહેરા વગેરેએ ખૂબ મહેનત કરી, પરંતુ તે સર્વ નિષ્ફળ ગયું ! સોમવારે સવારે અમે જ્યારે ગયાં ત્યારે કહે છે, કે જે આજે તે રાજી થશે ને ? આજે તે હું એકદમ સાજો થઈ ગયો છું, તમારું લેહી ચઢશે ને? આ રીતે બધાંની સાથે વાત કરતા હતા. તે દિવસે રૂમની બહાર મેટા રૂમમાં હાથ પકડીને ફરી આવ્યા. રૂમની બહાર અડધો કલાક બેઠા, છાપું વાંચ્યું. બધાંને મનમાં થયું કે આજથી પૂજ્ય મહારાજજીની તબિયત સુધારા ઉપર છે, એટલે ચિંતાનું વાતાવરણ થોડું ઓછું થયું, પરંતુ આપણને એવી શી ખબર કે જ્યોત બુઝાવાની છે, એ પણ બધાંની માયા છોડીને જોગીઅવધૂત થોડા સમયમાં આપણા સ્નેહબંધને તેડી, દગે દઈને જતાં રહેવાના છે ! એવી શી ખબર? સોમવારે જે કાંઈ આહાર તથા પ્રવાહી લઈ ગયા તે શાંતિપૂર્વક લઈ લીધું. કોઈ પણ જાતની તકલીફ પણ થઈ ન હતી. એ પૂજ્ય પુણ્યશાળીનું પુણ્ય પણ તેવું હતું કે જ્યાં જઈએ ત્યાં તેમના નામે અલભ્ય વરતુ પણ લભ્ય થઈ જતી હતી. For Private And Personal Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી આત્માનંદ પ્રકાશ જ્યારે પ્રોસ્ટેટનું ઓપરેશન કરાવવા મરીન લાઈન્સ લઈ જવાના હતા ત્યારે અમને ક્યાં રાખવાં, તે માટે વિચાર કરતા હતા. ત્યાં શકુન્તલી સ્કૂલમાં રહેવા માટે સ્થાન મળ્યું. સોમવારે સ્કુલ ખૂલવાની હતી. તે પૂજ્ય મહારાજને ઉંસ્પિટલમાં બે-ત્રણ દિવસ વધારે રાખવાના હતા, તે શકુન્તલા નિશાળ ત્રણ દિવસ માટે બંધ રાખી. અમે સાંજના સાત-સાડાસાત સુધી ત્યાં હતાં. જ્યારે અમે પિટલમાંથી નિશાળમાં આવવા માટે તૈયાર થયાં ત્યારે અમને કહે છે કે બેસ! કોઈ દિવસ ટાઈમ થાય તે બેસવાનું કહે નહિ, અને તે દિવસે બેસવા માટે કહ્યું, એટલે અમે બેઠાં. પરંતુ તેઓ કાંઈ પણ બેલ્યાચાલ્યા વિના પડખું ફેરવીને સૂઈ રહ્યા. પછી ટાઈમ થતાં અમે નિશાળમાં પાછાં આવ્યાં. પૂજ્ય મહારાજજીએ પ્રતિક્રમણ તથા પારસી ભણાવી, કોઈ પણ જાતની તકલીફ ન હતી. બે-ત્રણ મિનિટમાં જ બધી રમત રમી ગયા અને આપણે બધાંને દગો દઈ ચિરકાળની શાંતિમાં પોઢી ગયા ! એક મિનિટ પહેલાં બોલતાંચાલતાં બીજી મિનિટ સોને છોડીને જતા રહ્યા ! પાસે રહેલા લમણભાઈને તો ખૂબ જ આઘાત લાગ્યો. વાત માનવામાં આવતી ન હતી. તેઓ એટલી બધી દુવિધામાં પડી ગયા કે શું કરવું ? ક્યાં જવું ? કોને બોલાવવા? છેવટે સૌપ્રથમ કોરા સાહેબને તથા ફૂલચંદભાઈને ફેન કર્યો. હૃદય ઉપર પથ્થર મૂક્યો. સ્વર્ગવાસ પછીની જે ક્રિયા તથા હોસ્પિટલમાંથી સામાન વગેરે ક્યાં લઈ જવો તે વ્યવસ્થા કરવાનું પણ કંઈ સૂઝતું ન હતું. પરંતું કામ કર્યા વિના છૂટકે ન હતો. તે કારણથી ત્યાંની બધી વ્યવસ્થા કરી. અમે સવારના છ વાગે શકુન્તલામાંથી ગોડીજી ગયાં. ત્યાં બધાં સાદવીજીઓ હતાં. બપોરના દેવવંદન કર્યા બાદ અમે શાંતિનાથમાં ગયાં. કેઈ ઠેકાણે ચેન પડતું ન હતું. શું કરવું, તે પણ સમજાતું ન હતું. અમે લગભગ ત્રણ-ચાર દિવસ પાયધુની રહ્યાં. બધાં કહેવા લાગ્યાં કે તમે વાલંધર આવે તે સારું, કારણ કે ત્યાં પૂજ્ય મહારાજની દરેક વસ્તુઓ છે, તેને સંભાળવાની છે. પરંતુ અમારું શરીર કામ કરતું ન હતું. વાલકેશ્વર જો પગ ઊ પડતા ન હતા, પરંતુ બધાંએ કહ્યું કે તમો આ બધું નહિ સંભાળી તે કેણ કરશે? માટે મનને મનાવીને પણ કામ કરવું પડશે. અમે વાલકેશ્વર અવ્યિાં તથા પૂજ્ય મહારાજજીનાં પુસ્તકનાં પોટલાં બાંધીને મહાવીર વિદ્યાલયમાં લઈ ગયાં. ત્યાં અમે તથા લક્ષ્મણભાઈએ પુસ્તકોનું લિસ્ટ વગેરે કર્યું. અમે ત્રણ-ચાર દિવસ વિદ્યાલયમાં રહ્યાં હતાં. વરસાદ ખૂબ હોવાથી પુસ્તકે પેક થયાં ન હતાં. હમણાં બે દિવસથી ઉઘાડ છે તેથી લક્ષ્મણભાઈએ બધાં પુસ્તકે પેક કર્યા છે. લક્ષ્મણભાઈ શનિવારે અમદાવાદ જવાના છે. સાથે ત્રણ પેટીઓમાં હસ્તલિખિત પ્રતો તથા પ્રદર્શન-વિભાગ છે તે લઈ જશે. તથા બીજા કામનાં કાગળિયાં વગેરે છે, તે લઈ જશે. છાપેલાં પુસ્તકે પેક કરીને રાખ્યાં છે તે પાછી લઈ જશે. હમણાં સામાન ખૂબ છે, માટે બધું સાથે લઈ જવું ફાવે નહિ, અને ટ્રાન્સપોર્ટમાં લઈ જાય છે. વરસાદમાં સચવાય નહિ, માટે પછી લઈ જશે. પૂજ્ય મહારાજજીની દરેક વરતુ ખૂબ જ વ્યવસ્થિત હતી. જ્યારે પણ તેઓ ક્યાંય બહાર જતા ત્યારે દરેક વસ્તુ ચેકસ કરીને જતા હતા. જીવનમાં ક્યારે પણ કોઈ કામ ગરબડ ગરબડ ગમતું નહિ. દરેક વસ્તુને જીવની માફક સાચવતા. જરૂર પડે ત્યારે કોઈને આપવામાં પાછી પાની કરતા નહિ. કઈ પણ વસ્તુ ખૂબ પ્રસન્નતાપૂર્વક ઉદાર દિલે સામેની વ્યક્તિને સંતોષ થાય તે રીતે આપતા હતા. અમારા જેવી પામર વ્યક્તિ જાય ત્યારે પણ કેમ બેન ! શાતા છે ને ? એવું તે અવશ્ય પૂછતા હતા. અમે જ્યારે પૂછતાં કે આપશ્રીને શાતા છે? તે તુરત કહેતા હતા કે વડીલની કૃપા અને બહેનોના આશીર્વાદથી મને ઢગલા ને ઢગલા શાતા છે ! For Private And Personal Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir " - - - - - - મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક આ રીતે તેમનાં એક એક વચને યાદ કરીએ છીએ ત્યારે મગજ કામ કરતું નથી. અત્યારે અમે વાલકે ઘરમાં સ્વર્ગ સ્થના એછવ નિમિત્ત રહ્યાં છીએ. મનમાં તે એમ જ થાય છે કે પૂજ્ય મહારાજજી પાટ ઉપર સાક્ષાત બિરાજમાન છે. વાતાવરણમાં તેમની વાણીને ગુંજાવર થયા કરે છે. અહીં અગિયારસે શાંતિસ્નાત્ર છે. અમે દશમને દિવસે પાયધુની જઈ અગિયારશે સવારે પાછો આવીશું. સ્નાત્ર પૂર્ણ થયા પછી સાંજે પાયની જઈશું. અમારું ચાતુર્માસ પાયધુની છે. આપ સાહેબજી પત્ર લખો તે પાયધુની લખશોજી. અમને જ્ઞાનીની સાથે સાથે જ્ઞાનની પણ ભક્તિ મળતી હતી તે છીનવાઈ ગઈ ! આપ સાહેબજીના સુખશાતાના સમાચાર જણાવવા અમદષ્ટિ રાખશે. પૂજ્ય જયભદ્રવિજયજી મહારાજ અને રત્નાકરવિજયજી મહારાજ વાલકેશ્વર છે. અગિયારશે સાંજે મલાડ તરફ પ્રયાણ કરશે. પૂજ્ય મહારાજજીના સ્વર્ગવાસ નિમિત્તે આઠ દિવસને ઓરછ ચાલે છે. ત્યાં સર્વ સાધુ-મુનિરાજને અમારી વંદણ સુખશાતા જણાવશેજી તથા સાધીમડલ સર્વેને વંદણ સુખશાતા. અમારા લાયક કામકાજ જણાવવા કૃપાદૃષ્ટિ કરશે. લિ, જ્યોપ્રભાની કેરિશ: વંદણા સ્વીકારશે, (પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજ ઉપર લખેલ પત્ર.) અંતિમ યાત્રા લેખક-શ્રી કાંતિલાલ ડાહ્યાભાઈ કોર સગ્ય, શીતળ પ્રકાશ વેર ચંદ્ર, ઘનર વાદળામાં અટવાઈ જઈ, ઓચિંતો અદશ્ય થઈ જતાં અંધકાર વ્યાપી જાય, નિર્મળ, શાંત પ્રકાશ આપતા દીપ પવનઝપાટે અચાનક ઓલવાઈ જાય, સુંદર સરોવરમાં ખીલેલું સુગંધિત પાંખડીઓવાળું કમળ અચાનક પાણીમાં અદશ્ય થઈ જાય, ત્યારે મન જે ગ્લાનિ, આશ્ચર્ય, આઘાત અને અકથ્ય વેદના અનુભવે, તે આઘાત જ્ઞાનતપસ્વી, ચુનશીલવારિધિ, પવિત્ર મૂળ જિનાગમના જીવતાજાગતા સંદર્ભ કાશ સમા, પ્રાતઃસ્મરણીય પૂજાપાદ શ્રી પુણ્યવિજયજી મહારાજના આચિંતા દેહવિલયે જન અને જૈનેતર જગત અનુભવ્યો. સોમવાર, તા. ૧૪-૬-૧૯૭૧ ની રાતે કિવસ રોડ પર આવેલ ડે. બચાના નર્સિંગ હોમમાં તેઓશ્રી શાંત, અનંત નિદ્રામાં સદાને માટે પેઢી ગયા ! કાળે પોતાનો ધર્મ બજાવ્યું, અને મહારાજ સ્મૃતિશેષ થઈ ગયા ! હવે તે માત્ર તેઓનું નામસ્મરણ જ થઈ શકવાનું ! તેમની આ ચિરવિદાયથી સકળ શ્રીસંઘ તથા ભારતીય વિદ્યા અને સંસ્કૃતિના દેશવિદેશના વિકાને અને વિદ્યાથીઓએ ભારે આઘાત અનુભળે. તેઓશ્રીને હરસની તકલીફ જણાતાં મે, ૧૯૭૧માં ડો. મુકુંદભાઈ પરીખે, ચપાટી પરના બે બે મેડીકલ સેન્ટરમાં, સફળ શસ્ત્રક્રિયા કરી હતી. ત્યારબાદ પેશાબની તકલીફને કારણે, નિદાન કરતાં, પ્રોસ્ટેટની વ્યાધિ જણાઈ, એટલે એ વ્યાધિના નિષ્ણાત ડે. કરંજાવાલા પાસે ચિકિત્સા કરાવી. શસ્ત્રક્રિયા વગર આ તકલીફ દૂર થઈ શકે તેમ ન હતી, અને ગમે તેમ કરીને એ તકલીફ દૂર કર્યા વગર છૂટકે ન હોય, તેવું નિદાન થતાં તેઓશ્રીને ડૉ. બચાને નર્સિંગ હોમમાં દાખલ કરવામાં આવ્યા. સફળ શસ્ત્રક્રિયા બાદ તબિયતમાં ઘણો સુધારો હતો. પેશાબની તકલીફ દૂર થઈ હતી, અને અશક્તિ હોવા છતાં, તેઓ સરળતાથી ધીમે ધીમે હરફર કરી શકતા હતા; અને નર્સિંગ હોમમાંથી રજા આપવાનું દાક્તર વિચારી પણ રહ્યા હતા. દેહવિલયના For Private And Personal Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૮] શ્રી આત્માનંદ પ્રકાશ દિવસે સવારના પાંચ વાગે ઊઠી, તંદુરસ્ત હોય તે રીતે, બેઠા બેઠા સ્વસ્થતાપૂર્વક પ્રતિક્રમણ કર્યું હતું. તે દિવસે બપોરના બે-ત્રણ વાર નર્સિગ હેમમાં આંટા માર્યા, થોડો વખત ગેલેરીમાં ઊભા રહ્યા, ત્યારબાદ જનરલ હાલમાં બેસી ગુજરાત સમાચાર' વાંચ્યું; બહુ જ સ્વસ્થ હતા. ગુરુભક્ત શ્રી ધીરુભાઈ (શ્રી ગિરધરલાલ ત્રિકમલાલના પુત્ર) સાંજે આવ્યા ત્યારે તે હસતાં હસતાં પૂ. મહારાજશ્રીએ કહ્યું કે હું તે તમારે ઘેર જઈ આવ્યો ! મરીન ડ્રાઈવ ઉપરનું શ્રી ધીરુભાઈનું નિવાસસ્થાન નર્સિગ હેમમાંથી સામે જ નજરે પડે છે. તે દિવસે સાંજે પૂ. મહારાજશ્રીએ, નિત્યક્રમ મુજબ, બહુ શાંતિ અને સ્વસ્થતાથી પ્રતિક્રમણ કર્યું. ત્યારબાદ થોડો સમય અમારી સૌની સાથે વાતચીત કરી; બહુ આનંદમાં હતા, એટલે હું લગભગ ૮-૧૫ વાગે છૂટો પડ્યો. શ્રી ધીરુભાઈ ત્યાં રોકાયા. પણ આ બધી સ્વસ્થતા અને આ બધે આનંદ છેતરામણાં હતાં એ કણ પામી શકે? અડધા કલાક પછી જ શું થવાનું હતું તેને કોઈને અણસાર સરખે ન હો. હું ઘેર પહોંચ્યો ને તુરત ટેલિફોનની ઘંટડી વાગી. ટેલિફોન ઉપાડતાં શ્રી ધીરુભાઈએ ન કલ્પી શકાય, ન માની શકાય, તેવા સમાચાર આપ્યા કે પૂજ્ય મહારાજ સાહેબની તબિયત ઓચિંતી ગંભીર બની ગઈ છે ! પૂ. શ્રી મહારાજ સાહેબની મુંબઈની સ્થિરતા દરમ્યાન સતત સંપર્કમાં રહેનાર ગુરુભક્ત શ્રી ફૂલચંદભાઈ શામજી, વિદ્યાભ્યના મંત્રી શ્રી જયંતીભાઈ રતનચંદ શાહ અને “સવિતા' માસિકના તંત્રી મહારાજશ્રીના ભક્ત શ્રી સેવંતીલાલ ચિમનલાલ શાહને ફોન દ્વારા તેની જાણ કરી. નર્સિંગ હોમમાં પહોંચતાં લિફટ પાસે શ્રી ધીરુભાઈ મળ્યા. બહુ ભારે મને, અશ્રુભીની આંખે જણાવ્યું કે “દી ઓલવાઈ ગયો !” આ રીતે પૂજ્ય મહારાજશ્રીએ શરૂ કરેલ વિદ્યાસંવર્ધનનું એકનિષ્ઠ કાર્ય એકાએક થંભી ગયું ! શ્રમણ શ્રેષ્ઠ સાધનાને આદર્શ રજૂ કરતું યશોજિવેલ વ્યક્તિત્વનું પ્રત્યક્ષ દષ્ટાંત અદશ્ય થયું ! પણ તેઓએ જીવી બતાવેલ શ્રમણજીવનને આ આદર્શ, જાણકાર વર્ગને સમૃતિપટ ઉપરથી ક્યારેય અદશ્ય થઈ શકવાને નથી. તેઓશ્રીના વિમળ જીવનનાં ઉજજવળ પાસાંઓમાંથી સતત પ્રેરણા મળતી રહેશે. સ્ટેટનું ઓપરેશન થયું તે દિવસે સાંજે પૂ. મહારાજ સાહેબની શાતા પૂછવા મુંબઈના જાણીતા સામાજિક કાર્યકર અને મહારાજશ્રીના પરમ ભક્ત શ્રી પન્નાલાલ વોરા અને બીજા પાટણનિવાસી ભાઈઓ આવ્યા હતા. પૂ. મહારાજશ્રી બહુ પ્રસન્ન હતા. તેઓશ્રીએ હસતાં હસતાં કહ્યું કે “મારું કામ પૂરું થાય છે, હવે તમારે તમારું કાર્ય કરવાનું છે!” કાળના બોલ સમા આ કથન ઉપરથી હવે ઘણીવાર મનમાં પ્રશ્ન થાય છે કે, શું પૂજય મહારાજશ્રીને પોતાની ચિરવિદાયને અણસાર મળી ગયું હશે? જ્ઞાનોદ્ધારનું શકવર્ત કાર્ય કરનાર પૂજ્ય મહારાજશ્રીના કાળધર્મના સમાચાર બધે વાયુવેગે ફેલાઈ જતાં મુંબઈના શ્રી જૈન સંઘના એક અગ્રણે શેઠ શ્રી ફૂલચંદભાઈ શામજી, શ્રી કાન્તિલાલ મણિલાલ કં.ના શ્રી પન્નાલાલ મફતલાલ અને તેમના ભાઈઓ, વિદ્યાલયના માનદમંત્રી શ્રી જયંતીલાલ રતનચંદ શાહ, શ્રી પોપટલાલ ભીખાચંદ, શ્રી રમણલાલ નગીનદાસ પરીખ, વાલકેશ્વર દેરાસરના ટ્રસ્ટીઓ, શ્રી પાટણ જૈન મંડળના કાર્ય કરી અને બીજા કાર્યકરો નસિંગ હોમમાં તરત આવી પહોંચ્યા હતા. ઓચિંતા કાળધર્મ પામ્યાના આ સમાચાર મુંબઈ અને પરોમાં પહોંચતાં, દસ વાગ્યા સુધીમાં તે, પાંચ હજારથી વધુ ભાઈઓ-બહેને અંતિમ દર્શન માટે હોસ્પિટલમાં આવી પહોંચ્યાં હતાં. પૂનામાં ચાર્તુમાસ બિરાજતા પરમપૂજ્ય શાંતમૂર્તિ આચાર્ય શ્રી વિજયસમુસૂરીશ્વરજી મહારાજને આ સમાચારની જાણ ટેલીફોન દ્વારા કરવામાં આવી. તાર, ટેલિફોન દ્વારા આ સમાચાર અમદાવાદ, વડોદરા, પાટણ અને ભારતનાં જુદાં જુદાં શહેર-ગામેના સંઘને પહોંચાડવામાં આવ્યા. For Private And Personal Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક [૧૯૯ પૂજ્યશ્રીના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં આવતા વિશાળ જનસમૂહના ધસારાને પહોંચી વળવા માટે નર્સિગ હેમની જગ્યા બહુ સાંકડી પડી, એટલે, તાત્કાલિક આ મુશ્કેલી દૂર કરવા માટે, મહારાજશ્રીના પાર્થિવ દેહને સામેના શ્રી પાટણ જૈન મંડળના સભાગૃહમાં લઈ જવામાં આવ્યો. ત્યાં પણ આ ધર્મમય જ્ઞાનજ્યોતિનાં અંતિમ દર્શન કરવા વિશાળ જનસમૂહ આવી પહોંચ્યો હતો. મુંબઈ જૈન સ્વયંસેવક મંડળ અને પાટણ જૈન મંડળના કાર્યકર્તાઓએ ભાવનાશીલ ભાઈઓ-બહેનોને બેકાબુ બનતે સમૂહ શાંતિથી દર્શન કરી શકે તેવી સુંદર વ્યવસ્થા સાચવી હતી. વહેલી સવારે આજીવન જ્ઞાનતપસ્વીના દેહને ત્યાંથી પાયધૂની ઉપરના શ્રી ગોડીજીના દેરાસરમાં લાવી પાલખીમાં બિરાજમાન કરવામાં આવ્યો હતે. ત્યાં છે, વહેલી સવારથી પાંચ વાગ્યાથી, વિરાર અને થાણા સુધીનાં પરાંઓમાંથી માનવ મહેરામણ દર્શનાર્થે આવવા લાગ્યો હતો. યુગવીર આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજના સમુદાયનાં સાધુ-મુનિરાજે તથા સાધ્વીજી મહારાજે ત્યાં વહેલી સવારથી, બપોરના બાર સુધી બેસી જ્ઞાનચારિત્રથી શોભતી ઉચ્ચ કોટિની વિભૂતિના ઉપકારોનું તત્તાપૂર્વક સ્મરણ કરતાં, મૂક અંજલિ અર્પતાં બેઠાં હતાં. વહેલી સવારથી બાર વાગ્યા સુધીમાં ચાલીસ હજારથી વધુ ભાવિક ભાઈઓ-બહેનોએ દર્શનનો લાભ લીધે હતા. પૂજ્યપાદ, પુણ્યચરિત મહારાશ્રીનાં અંતિમ દર્શન કરવા તથા તેઓની અંતિમ યાત્રામાં સામેલ થવા અમદાવાદ, કપડવંજ, વડોદરા, પૂન તેમ જ અન્ય સ્થાનમાંથી ભક્તિશીલ મહાનુભાવો સારી સંખ્યામાં મુંબઈ આવી પહોંચ્યા હતા. શાત-એકાંત ખૂણામાં બેસીને, કોઈ પણ જાતના આડંબર કે મહત્સવ વગર, જીવનભર પૂર્ણ યોગથી જ્ઞાનોદ્ધારનાં અનેકવિધ કાર્યો કરનાર આ મહાન આત્માએ જનસમૂહનાં કેવાં આદર-ભક્તિ અને ચાહના મેળવ્યાં હતાં તેની આ પ્રસંગ સાક્ષી પૂરતો હતો. અંતિમ સંસ્કાર વગેરેની ઉછામણી થયા બાદ બપોરના સવા બાર વાગે સ્મશાનયાત્રા ગોડીજી જૈન દેરાસરથી શરૂ થઈ. સૂતરબજાર, પ્રિન્સેસ સ્ટ્રીટ, કાલબાદેવી, ગુલાલવાડી, સી. પી. ટેન્ક, વિઠ્ઠલભાઈ પટેલ રેડ, ઓપેરા હાઉસ, ચોપાટી, વાલકેશ્વર ત્રણબત્તી થઈને વાલકેશ્વરના સુપ્રસિદ્ધ આદીશ્વર જૈન દેરાસરમાં પાલખી આવી પહોંચી હતી. સારવાર માટે મહારાજશ્રીને અહીંથી જ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા; અને વિ. સં. ૨૦૧૭નું તેઓશ્રીનું ચોમાસું પણ અહીં જ નક્કી થયું હતું, પણ એ થવાનું ક્યાં હતું! છેવટે એમના પાર્થિવ દેહને અહીંથી જ છેલ્લી વિદાય આપવામાં આવી ! દરિયાવદિલ વિદ્યાભૂતિ ગુરુવર્યનાં દર્શન માટે દેરાસરજીના પટાંગણમાં થોડા સમય પાલખીને રાખવામાં આવી હતી. વિ. સં ૨૦૨૬ની સાલનું ચાતુર્માસ પણ પૂ. મહારાજશ્રીએ અહીં જ કરેલ હાઈ વિશાળ જનસમુદાય ત્યાં દર્શનાર્થે ઊમટયો હતે. આ અંતિમ યાત્રામાં જુદી જુદી ભજનમંડળીઓ, મુંબઈ અને પરાંનાં જૈન સ્વયંસેવક મંડળ, પાઠશાળાના બાળકે અને હજારો ભાઈઓ-બહેને સામેલ થયાં હતાં; શિસ્તબદ્ધ ચાલતી એ યાત્રાએ જૈનેતરોમાં પણ ભક્તિની લાગણી જન્માવી હતી. સ્મશાનયાત્રા જે જે વિસ્તારોમાંથી પસાર થઈ ત્યાંનાં મકાનની અટારીઓ અને બારીઓમાં હજારે જૈનેતર આબાલવૃદ્ધ ભાઈઓ-બહેને દર્શનાર્થે ઊભાં હતાં અને પાલખી ઉપર ગુલાલ, ચેખા અને સિકકાને વરસાદ વરસાવી પોતાની અંતિમ અંજલિ આપતાં હતાં. આચાર્ય, ઉપાધ્યાય કે પચાસ જેવી કોઈ પણ પદવી નહીં ધરાવતી શ્રમણ સંસ્કૃતિની આ મહાન વિભૂતિને શોકાંજલિ આપવા માટે, એમની સ્મૃતિમાં, મુંબઈ શહેરના શેરબજાર, સોનાચાંદી બજાર,બીયાં બજાર, દવાબજાર, દાણાબજાર વગેરે મુખ્ય મુખ્ય બજાર ઉપરાંત શહેરની નાની-મેટી તમામ કાપડબજારો બંધ રહી હતી. For Private And Personal Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રેoo] શ્રી આત્માનંદ પ્રકાશ સ્મશાનયાત્રામાં મુંબઈના શેરીફ શ્રી શાદીલાલજી જૈન, જૈન સંઘના અગ્રણીઓ, મુંબઈ અને પરાનાં દેરાસર તથા સંઘના ટ્રસ્ટીઓ, તેમ જ ભાવિક ભક્તજનોએ મોટી સંખ્યામાં ભાગ લીધે હતા. જેવું ભવ્ય અને દિવ્ય મહારાજશ્રીનું જીવન હતું એવી જ ભવ્ય, અને ચિરસ્મરણીય એમની અંતિમ યાત્રા હતી. એ યાત્રાનાં દર્શન કરનારાં ધન્ય-કૃતાર્થ બની ગયાં. શહેરના જુદા જુદા લત્તાઓને પાવન કરી, ચાર કલાકની લાંબી મજલ પછી, મહારાજશ્રીની પાલખી, સાંજના ૪-૪૦ વાગતાં, અંતિમ યાત્રાના છેલ્લા વિસામારૂપ, મહાસાગરના કિનારે, બાણગંગાની સ્મશાનભૂમિમાં પહોંચી હતી. ત્યાં સાંજના પોણું પાંચ વાગે સુખડની ચિતામાં, જય જય નંદા, જય જય ભદ્દાના ગગનચુંબી ના વચ્ચે, શ્રી ધર્મદાસ ત્રિકમદાસ કપૂરવાળાએ, પૂજ્યશ્રીના આજીવ સેવક શ્રી માધાભાઈ સાથે, મહારાજશ્રીને અગ્નિસંસ્કાર કર્યો હતો. શ્રવણ ભગવતમાં શીલ અને પ્રજ્ઞાથી શોભતા એ પરમપૂજ્ય ગુરુવર્યને દેશ ભસ્મીભૂત થયો! ભારતીય અને જૈન વિદ્યાના સંશોધન અને સંપાદનના ક્ષેત્રે પડેલ બેટની કલ્પના કરવી કઠિન છે. શાસ્ત્રપારગામી આ મહાન વિભૂતિએ આરંભેલ કાર્ય કોણ કરશે અને ક્યારે થશે તેને વિચાર કરતાં સ ટા પડ્યા તારે સૌનાં અંતર એક મહાન અને આદર્શ સંતપુરુષની કારમી ખોટના વિચારથી વિષાદમય બન્યાં હતાં ! આજનું જગત જે વિષમ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે, સર્વત્ર હિંસા, અનાચાર અને અત્યાચાર ફેલાઈ રહ્યાં છે, તે સમયે જનસમૂહને સાચી દૃષ્ટિ આપી સત્ય, અહિંસા અને સદાચારને માર્ગે દોરી જનાર આ મહાન જ્ઞાનતપસ્વી સંતની જે ખોટ પડી તે કદી પુરાશે નહિ. ખરી રીતે તે અત્યારે અવિા જ પુણ્યપુરુષની જગતને જરૂર હતી. ભગવાને એમને થોડું વધુ આયુષ્ય આપ્યું હતું કે, અત્યાર સુધીમાં પવિત્ર જિનાગમના સંશોધન-સંપાદનનું કાર્ય કરી, જ્ઞાનક્ષેત્રે જે અમૂલ્ય સેવા કરી છે એથી વિશેષ સેવા કરીને પવિત્ર જ્ઞાનભંડારમાં સમાયેલ જ્ઞાનના અખૂટ ખજાનાને સવિશેષ બહાર લાવી શકયા હોત. જિનાગમસંશોધન અને જ્ઞાનભંડારાના ઉદ્ધાર માટે તેઓની ભાવના, શક્તિ અને સૂઝ અખૂટ હતી. પણ શાસનદેવની એવી ઈચ્છા નહિ હોય એટલે કાળે બહુમુખી પ્રતિભા ધરાવતા આ બહુત મહાન આત્માને આપણી સૌની વચ્ચેથી ઊચકી લીધા! અને આપણી વચ્ચે જે જ્ઞાનજ્યોતિ પ્રકાશી રહી હતી તે સદાને માટે વિલય પામ ! પૂજ્ય મહારાજશ્રીના અવસાનથી તેઓશ્રીની સત્યલક્ષી જ્ઞાનોપાસના સાથે તેઓના સત્વશીલ અને સ્નેહશીલ જીવનમાંથી સતત પ્રેરણું મેળવનાર ભારતીય અને વિદેશી વિદૂદ્દવર્ગને જે મોટી ખોટ પડી છે, એ બેટ કદી પુરાશે કે નહિ તે કોણ કહી શકે ? એ પ્રાતઃસ્મરણીય પૂજ્ય ગુરુવર્યને આપણી સૌની ભાવભરી વંદના હે ! || બનો તેહિં વમાસમi | For Private And Personal Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પુરવણું (૧) પાછળથી મળેલ સ્વર્ગવાસનેધ વગેરે. (૨) પૂજ્યપાદ મહારાજજીની હયાતીના સમયની કેટલીક મહત્વની સામગ્રી. (૩) “જ્ઞાનાંજલિ”માં નહીં અપાયેલ મહારાજશ્રીનાં લખાણે. For Private And Personal Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir मुनिराज श्री पुण्यविजयजीका दुःखद देहावसान यह जान कर हृदयको बहुत आघात पहुँचा कि आगमप्रभाकार मुनिराज श्री पुण्य विजयजीका सोमवार, दिनांक १४-६-७१ को रातके ८-५० बजे बंबईमें अकस्मात् निधन हो गया। मुनिराज केवल जैन समाजमें ही नहीं, संपूर्ण भारतीय समाजमें एक आदर्श सन्त एवं ज्ञानी थे। उनकी चारित्रनिष्ठा एवं श्रुतसंपन्नताका उदाहरण अन्यत्र मिलना दुर्लभ है। सौजन्यकी तो साक्षात्मूर्ति थे। इस धर्ममय ज्ञानज्योतिके आकस्मिक निर्वाणसे एक श्रुतशीलसम्पन्न मुनिका जो अभाव हुआ है उसकी पूर्ति होना शक्य नहीं दीखता। विद्याश्रम परिवारको इस अपूरणीय क्षतिसे हार्दिक वेदना है । “મા” માસિક ૨૬૭, ગુરા. पार्श्वनाथ विद्याश्रम, वाराणसी પુણ્યવિજયજી મહારાજનો કાળધર્મ આગમ દ્વારક, આગમપ્રભાકર, જૈન સાધુ, વિદ્વદર શ્રી પુણ્યવિજયજી મહારાજ મુંબઈમાં, મરીન ડ્રાઈવ પાસેની એક હેપીટલમાં, આજે રાત્રે ૮ વાગે કાળધર્મ પામ્યા હોવાના સમાચાર મળે છે. તેમની ઉંમર ૭૬ વર્ષની હતી. તેઓશ્રી વિચક્ષણ વિદ્વાન સાધુપુરુષ હતા અને જેસલમેરના જૈન ગ્રંથભંડાર વ.ના પ્રાચીન ગ્રંથને તેમણે જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. પ્રસિદ્ધ જૈન મુનિ વિદ્વાન, સંશોધનકાર અને ભાષાવિદ હતા. પ્રાચીન ભારતીય સંસ્કૃતિના પ્રખર અભ્યાસી મુનિશ્રીએ પ્રાચીન તાડપત્રોના અભ્યાસ માટે સુંદર સેવાઓ આપી હતી. (મુંબઈ, તા. ૧૪-૬-૭૧) જનસત્તા ” દૈનિક, અમદાવાદ, તા. ૧૫-૬-૭૧ શ્રી મુંબઈ જૈન સ્વયંસેવક મંડળ, મુંબઈ–મહારાજશ્રીના સ્વર્ગવાસ-દિવસે જ રાતના સંસ્થાની કાર્યવાહક સમિતિની સભા ચાલુ કામ માટે મળી હતી. સભા ચાલુ હતી તે દરમ્યાન જ મહારાજશ્રીના કાળધર્મના સમાચાર મળતાં મહારાજશ્રીને અંજલિ આપીને સભા મુલતવી રાખવામાં આવી હતી. શ્રી જૈન સંઘ, મહુવા–“સુઘોષા” માસિકના જુલાઈ, ૧૯૭૧ના અંકમાં જણાવ્યા મુજબ, મહુવાના શ્રીસંઘે મહારાજશ્રીને અંજલિ આપતો ઠરાવ કર્યો હતો. શેકઠરાવ-“જનસત્તા”ના તા. ૧૬-૬-૭૧ના અંકમાં જણાવ્યા મુજબ, અમદાવાદ, રતનપોળ મહાજનની સામાન્ય સભાએ મહારાજશ્રીને અંજલિ આપતે શે કઠરાવ પસાર કર્યો હતા. ઠરાવમાં જણાવવામાં આવ્યું હતું કે “મુનિશ્રીના સ્વર્ગારોહણથી જૈનધર્મ પ્રેમી પ્રજા ઉપર મહાન ફટકે પડ્યો છે. સદ્ગત મહારાજશ્રીએ જૈનધર્મના જ્ઞાનભંડારોને તેમ જ જૈન સાહિત્યને ઉદ્ધાર કર્યો હતે.” For Private And Personal Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માંડળ શ્રીસંઘે કરેલ બહુમાન [વિ. સં. ૨૦૨ માં પૂજ્યપાદ પુણવિજયજી મહારાજને, પાટણના વાળ પાડાના જિનમંદિરની પ્રતિષ્ઠા માટે, અમદાવાદથી પાટણ જવાનું હતું. પરમપૂજ્ય ન્યાયવિશારદ, ન્યાયતીર્થ મુનિવર્ય શ્રી ન્યાયવિજયજી મહારાજ તે વખતે માંડળમાં બિરાજતા હતા. આ બને મુનિવર વચ્ચે ગાઢ ધર્મ પ્રીતિ હતી; અને, સરળતા, સહૃદયતા અને જ્ઞાનસાધના જેવા ગુણોની સમાનતાને કારણે, બન્ને એકબીજા તરફ ખૂબ આદરભાવ ધરાવતા હતા. એટલે પૂજ્યપાદ પુણ્યવિજયજી મહારાજે, અમદાવાદથી સીધા પાટણ જવાને બદલે, માંડળ થઈને જવાનું નકકી કર્યું હતું, જેથી બને જ્ઞાનોપાસક સંતે એકબીજાને મળી શકે. જયારે મહારાજશ્રી માંડળ પધાર્યા ત્યારે માંડળના શ્રી સંધે, પરમપૂજ્ય ન્યાયવિજયજી મહારાજના સાંનિધ્યમાં, ચૈત્રી પૂનમના પવિત્ર દિવસે, તેઓશ્રીને નાનું સરખું સ્વાગત-પત્ર અર્પણ કરીને તેઓશ્રી પ્રત્યેની પોતાની ભક્તિા અને બહુમાનની લાગણી દર્શાવી હતી. એ સ્વાગત-પત્ર અહીં આપવામાં આવે છે.] न्यायविशारद-न्यायतीर्थ-मुनिश्रीन्यायविजयविरचितः आगमप्रभाकर-मेधाविमूर्धन्य महामहनीय-मुनिरत्न श्रीपुण्यविजयमहोदय-स्वागतोद्गारः यो भव्यमागमसमुद्धरणं करोति, सङ्घाग्रणीगणसमचितपादपद्मः। विश्वाभिरूपनिवहस्तुतवैदुषीश्रीः प्राचीनन्तनदृशोश्च विकासि धाम ॥१॥ एतादृशो मुनिवरो मुनिधर्मधामपुण्येन पुण्यविजयो विजयेन भास्वान् । अद्येत्य माण्डलमुवं कृपया पुनाति, नन्वेष नः कुशलकृत् खलु पुण्ययोगः ॥२॥ पुण्यश्रीसद्मने पुण्यमनोवाकर्मणे सते । नमोऽस्तु पुण्यप्रज्ञाय श्रीपुण्यविजयाय नः ॥३॥ . चैत्रपौर्णमासी, ॥ श्री सङ्घभट्टारकः, मांडल ॥ मंगलं महाश्रीः ॥श्रीः॥ वि. सं. २०२० -न्यायविजयः। सूर्यदिनम् , For Private And Personal Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૪] શ્રી આત્માનંદ પ્રકાશ જેઓ આગમેના ઉદ્ધારનું ભવ્ય કાર્ય કરી રહ્યા છે, જેઓ સંઘના અગ્રણી મહાનુભાવથી સમ્માનિત છે, જેમની વિદ્વત્તા જગતના વિદ્વાનમાં પ્રશંસાય છે અને જેઓ પ્રાચીન તથા નવીન એમ ઉભયવિધ વિચારધારાઓનું વિકાસશીલ ધામ છે, આવા મુનિધર્મના તેજ વડે પવિત્રિત વિજયથી દેદીપ્યમાન પુણ્યવિજયજી મહારાજ કૃપા કરી આજે માંડલ પધારીને માંડલની ભૂમિને પવિત્ર કરી રહ્યા છે, એ ખરેખર અમારે કલ્યાણકારક પુણ્યાગ છે. પુણ્યલમીન મંદિર અને જેમનાં મન-વચન-કર્મ તથા પ્રજ્ઞા પવિત્ર છે, એવા સંત શ્રી પુણ્યવિજયજી મહારાજને અમારા નમસ્કાર! ચૈત્રી પૂનમ, રવિવાર ) -માંડલ સંઘ વિ. સં. ૨૦૨૦ [ત્રણ કે અને એના અનુવાદ સાથેનું સ્વાગતવચનનું આ લખાણ, પાંચ પાનાંની, રંગ-બેરંગી અને આછા ચિતરામણવાળી, હાથે લખેલી નાની સરખી પુસ્તિકારૂપે મહારાજશ્રીને અર્પણ કરવામાં આવ્યું હતું.] આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજશ્રીના અડસઠમા જન્મદિન પ્રસંગે રચયિતા : શ્રી કે. ધીરજલાલ પરીખ આજે મંગલ પુણ્ય-જન્મદિન છે અડસઠમાં તીર્થમાં, ગન્ધ ગુણગાન ગાય ગગને ગાથા ગૂંથી જેમના; મન્ત્રોચ્ચારથી માંગલિક ભણતાં સાધુજને સંતના, પ્રજ્ઞાપંચમીની પ્રભા પ્રગટતાં કર્પટવાણિજ્યમાં. ભાળ્યા જેસલમેર, પાટણ અને ખંભાતના સૌ નિધિ, કલ્પી પાઠ અનેક નૌતમ દીધી સંપાદનની વિધિ રહ્યા પ્રાચીન ગ્રંથ હાથ ધરીને સંશુદ્ધિની સાધના, મુદ્રા-લિપિનવિશિષ્ટ આગમ તણી કીધી નવી વાચના. નિલેપી રહી કીતિથી “ચતુરની દીક્ષા ગ્રહી આકરી, શ્રીને “ગી” ગણી શબ્દ-અર્થ દ્રયની આરાધના આદરી, પુણ્યા સાધ્વીજી “રત્નશ્રીની મમતા સ્પશી નહીં જ્ઞાનીને, ચકાયે નવ કલેશ લેશ નિપજ્યા નિર્મોહી નિર્માનીને. વિદ્યાવારિધિ વીતરાગ જિનની નિશ્રા મહીં ઊછર્યા, જતુ-જીવ-પદાર્થ-મહ ત્યજીને નિર્વાણ પંથે સર્યા For Private And Personal Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૨૦૫ મુનિ શ્રી પુણ્યવિજયજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક યને આચરી જ્ઞાન-ધ્યાન-તપસ્યા, રાખી કશી ના મણા, જીર્ણોદ્ધારી, શ્રી જ્ઞાનમંદિર રચાં, ભંડાર ગ્રંથે તણ. શત્રુતા અરિહંતના અરિનીયે જેને ન રે’ આવરી, તંત્રી કોમળ કંઠની બજી રહે નિત્યે મૃદુતાભરી; જીત્યા રામવિકાર, પુણ્યવિજયશ્રીને ભય ઉત્સવ, - વન્દી પુણ્યદ પાદ પાર્વપ્રભુનાં પ્રાર્થ–ાતાવ! મનોરથ પૂરા થાય રે રચયિતા : શ્રી શાંતિલાલ શાહ, મુંબઈ (રાગ : ચંદનબાલાને બારણે....) મુનિ પુણ્યવિજયજી મહારાજ રે, મહારાજ રે, જેને જન્મ દિવસ છે આજ રે, સહુ નરનારી ગુણ ગાય. કીધાં શાસનનાં અનુકૂળ કામ રે, કીધું ઉજજવળ કપડવંજ ગામ રે..સહુ નરનારી એ ડાહ્યાભાઈના ડાહ્યા એ દીકરા, માણેકબાઈના લાલ રે; માતપિતાના લાડકવાયા, નામ હતું મણિલાલ રે; થયા બાલ્યવયમાં ત્યાગી રે, થયા અરિહંતના અનુરાગી રે....સહુ હે..યૌવનવયમાં આવતાં એણે, કીધે આગમને અભ્યાસ રે ...ઉઘાડી દીધાં ભંડારે જ્ઞાનના, સરસ્વતીને જ્યાં વાસ રે; એ તે પ્રાચીન શાસ્ત્રો શોધે રે, અને જિજ્ઞાસુને પ્રતિબધે રે...સહુ હે...કીતિની લાલસા કદી ન કરતા, નામને મેહ નથી રાખે રે, હે નિંદા-સ્તુતિની પરવા નથી, એણે અમૃતને રસ ચાખે રે; એ તે ધૂળમાંથી રને ખોળે રે, અને અજ્ઞાનીને ઢઢળે રે...સહુ ...કાયાને ઘડપણ આવ્યું છતાં પણ, કાર્યમાં હજી નવયુવાન રે; હે..આહાર-નિદ્રા અલ્પ છે જેનાં, ચૂકે નહિ કદી ધ્યાન રે; એણે પ્રગટાવી જ્ઞાનની તિ રે, એ તે શાસનનું અણમોલ મોતી રે....સહુ હે...ધન્ય માતા જેણે ઉદરે ધરીયા, ધન્ય છે એહના તાત રે હે.....અમર રહો ગુરુદેવ હમારા, કીતિ જગ ફેલાય રે, શાસનદેવની સહાય સૌ વછે, ગુરુજીના મનોરથ પૂરા થાય ....સહુ (અડસઠમી જન્મજયંતી કપડવંજમાં ઊજવાઈ ત્યારે મુંબઈના મંડળની બહેનેએ ગાયેલું ગીત) For Private And Personal Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૬] * શ્રી આત્માન પ્રકાશ અણમોલ મોતી રચયિતાઃ પૂજ્ય સાધ્વીજી શ્રી યશોદાશ્રીજી મહારાજ (રાગઃ પરદેશિયેસે અખિયાં.... ) જ્ઞાની ગુરુ મળીયા આજે પુણ્યના પ્રતાપે, જેન શાસનમાં જેની કીતિ ફેલાયે રે...જ્ઞાની ગુરુ માતા માણેક, જેની કુખે અવતરીયા, પિતા ડાહ્યાભાઈ જેનાં કુળ અજવાળીયા, ગામ કપડવંજ જેની જન્મભૂમિ હે રે...જ્ઞાની છાયાપુરી ગામ છે જ્યાં, દીક્ષાનું ધામ છે, વટપુરમાંહિ વડી દીક્ષાનું સ્થાન છે; આગમપ્રભાકર” બિરદ વટપુર શોભાવે રે...જ્ઞાની બાલ્ય વયમાં જેને સંયમ સ્વીકારી, ગુરુ “ચતુર” છે જેના જ્ઞાની સંધી , દાદાગુરુની જેણે પાટ દીપાવી. રે....જ્ઞાની રત્નોની ખાણમાંથી હીરા જ પ્રગટે, આગમ સંધી ગુરુ પુણ્યવિજય ઝળકે; જૈન શાસનનું એ તે અણમોલ મોતી રે....જ્ઞાની (વડોદરામાં દીક્ષા પર્યાયષષ્ટિપૂર્તિ ઉત્સવ પ્રસંગે ગવાયેલ ગીત) આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજ્યજી મનું સન્માન પ્રસિદ્ધ પુરાતત્વવિદ્ મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજને ૬૮મે જન્મદિન ગત સપ્તાહ દરમ્યાન કપડવંજ મુકામે પ્રજ્ઞાચક્ષુ પંડિત શ્રી સુખલાલજીના પ્રમુખપદે ભારે ઉત્સાહથી ઊજવાયો. શ્રી પુણ્યવિજ્યજી મહારાજે સતત જ્ઞાને પાસના વડે એમનું આખું જીવન પ્રાચીન આગમ-સાહિત્યના સંશોધનમાં સમપ્યું છે. મુનિશ્રીએ ગુજરાત-રાજસ્થાનના કેટલાયે હસ્તપ્રતાના ભંડારોને સુવ્યવસ્થિત કર્યા છે, એટલું જ નહિ પરંતુ, ભારત બહારના જિજ્ઞાસુ જ્ઞાન-પ્રેમી વિદ્વાનોને તેઓશ્રીએ અલભ્ય એવી હસ્તપ્રત આપીને આગમ સાહિત્યની ભારે સેવા કરી છે. મુનિ શ્રી પુણ્યવિજયજી મ.નું નામ સ્મૃતિમાં આવવાની સાથે જ જાણે કે પુરાતત્વ, આગમપ્રકાશન, પ્રાચીન હસ્તપ્રતોના ભંડારો ક૯૫નામાં ઊભરાવા લાગે, એમનું જીવન જ્ઞાનની સતત ઉપાસનામાં ઓતપ્રોત થયેલું દેખાય, એમની અભુત કાર્યશક્તિ, સરળતા અને સૌમ્યતા અંતરને ભક્તિભાવથી સ્પર્શી જાય. મહારાજશ્રીના આયુનાં સણસઠ વર્ષ પૂરાં થયાં, છતાં તેઓ અજોડ શક્તિ અને પુરુષાર્થથી જ્ઞાન પાસનાનું સુંદર કાર્ય કરી રહ્યા છે એ પ્રશંસનીય છે. જૈન પ્રકાશ” સાપ્તાહિક મુંબઈતા. ૧૫-૧૧-૧૯૬૨ (શ્રી સ્થાનક્વાસી જૈન કૉન્ફરન્સનું મુખ્યપત્ર) For Private And Personal Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક [२०७ मुनि पुण्यविजयजी से मिलन लेखक : पूज्य मुनि श्री दुलहराजजी [समन्वय व जैन एकता के पावन स्वर मुखरित करने वाले महामना आचार्य श्री तुलसी के बारे में हिन्दी के मूर्धन्य साहित्यालोचक व चिन्तक आ० हजारीप्रसाद द्विवेदी के भक्त कवि तुलसीदास के बारे में कहे शब्द अक्षरशः सत्य है : भारतीय जीवन व संस्कृति में लोकनायक वही हो सकता है जो समन्वय कर सके । आचार्यप्रवर की समन्वयसाधना का ही एक ज्वलन्त अध्याय विविधपंथी धार्मिक नेतृवर्ग से स्नेहमिलन के ये अनुपम दृश्य प्रस्तुत करते है। -सम्पादक ] ____ अहमदाबाद जैन संस्कृति का केन्द्र है। यहां अनेक जैन विद्वान् रहते हैं, जिन्होंने जैन शासन की प्रभावना के लिए रात दिन प्रयत्न किया है और आज भी अपनी अपूर्व मेधा से सारे वातावरण को प्रभावित कर रहे हैं। __ आचार्यश्री ने इस वर्ष का चातुर्मास अहमदाबाद में बिताना निश्चित किया उसके पीछे यह एक कारण भी विद्यमान रहा है कि यहां की जैन संस्कृति से निकट का परिचय प्राप्त किया जाए और आगम-अनुसंधान-कार्य में तत्रस्थ साधन-सामग्री का उपयोग किया जाए। आचार्य श्री १६ जुलाई को अहमदाबाद पधारे । दूसरे ही दिन आपने सन्तो से कहा कि-"हमे यहां त्रिविध कार्य करना है __ “१–जैन समन्वय की भावना को गतिशील बनाने के लिए विविध जैन सम्प्रदायों तथा उपसम्प्रदायों के अधिकारी मुनि और श्रावकों से विचार-विनिमय । “२-विभिन्न वर्गो में नैतिकता की प्रतिष्ठापना के लिए विविध आयोजन । "३-आगम-अनुसंधान-कार्यकी विभिन्न प्रवृत्तियों में रस लेने वाले विद्वानों से निकट संपर्क स्थापित कर विचार-विनिमय ।” इन तीन उद्देश्यों को लक्ष्य कर विविध गोष्ठियाँ तथा आयोजन हुए। एक दिन आचार्य श्री ने कहा-“ हमें यहां मुनि पुण्यविजयजी से मिलना चाहिए। वे आगों का कार्य बहुत वर्षों से कर रहे है। उनकी कार्यपद्धति से तथा उनके प्राप्त अनुभवों से लाभ उठाना चाहिए । हमारे प्रति उनकी सहृदयता सराहनीय है। स्वर्गीय श्री मदनचन्दजी गोठी ( सरदारशहर ) के माध्यम से वे अपने यहां चल रहे आगम-कार्य से परिचित है, किन्तु प्रत्यक्ष विचार-विनिमय का यह प्रथम अवसर है । मुनि नथमलजी ने भी उनसे मिलने की बात मुझ से कई बार कही थी। किन्तु इधर आना नहीं हो सका। कई बार उनको इस ओर भेजने की बात सोचता था। किन्तु अन्यान्य कार्य-बहुलता से उन्हें यहाँ नही भेज सका। इस बार सलक्ष्य यहां आना हुआ है, तो उनसे अवश्य मिलना चाहिए।" .... एक दिन निकाय-सचिव मुनि श्री नथमलजी आदि सात सन्त मुनि पुण्यविजयजी के ज्ञान-मन्दिर में गए। हम वहां मध्याह्न के लगभग दो बजे पहुंचे। उस समय मुनिजी अन्य कार्य में लगे हुए थे। हमें देख वे कार्य को छोड आए और हमे अन्दर ले गए। एक छोटा सा हाल था। किन्तु वह भी पुस्तकों से संकुल था-चारों ओर पुस्तको का अम्बार सा लगा हुआ था। यत्रतत्र थोडा-थोडा अवकाश अवश्य था, जहां व्यक्ति सुखपूर्वक चल-फिर सकता था। । औपचारिक बातचीत के पश्चात् मुनि श्री नथमलजी ने कहा-“ आज जब हम स्थान से चले तब आचार्य श्री ने कहा-मुनि पुण्यविजयजी जन वाङमय की बहुत बडी सेवा कर रहे हैं और उनके इस कार्य से बहुतों को प्रेरणा मिली है। हमारे कार्य में भी उनका यथेष्ट सहयोग रहा है।" । For Private And Personal Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २०८] શ્રી આત્માનંદ પ્રકાશ मुनि नथ-आज कल आप क्या कर रहे हैं ? मुनि पुण्य–मै वर्तमान में टीकाओं और चूर्णियों की प्रतियों का संशोधन कर रहा हूं । आप जानते हैं कि जो चूर्णियाँ और टीकाएं मुद्रित हुई हैं वे अत्यन्त अशुद्ध हैं। बहत स्थानों पर तो अनर्थ सा हो गया है। मैं मानतो हूं, यह कार्य महत्त्व का है और इसे प्राथमिकता देनी चाहिए । मुनि नथ-यह बहुत आवश्यक कार्य है। आपने यह कार्य हाथ में लिया है यह प्रसन्नता का विषय है। जब हम दशवकालिक और उत्तराध्ययन पर कार्य कर रहे थे, तब हमें ऐसा लगा कि मुद्रित चूर्णियों का पाठ अशुद्ध है। निर्णय करने में भी हमें बहुत कठिनाइयाँ महसूस होती थी। हम पूर्वापर का अनुसन्धान करते, टीकाओं तथा संवादी स्थलों का निरीक्षण करते और तत्पश्चात् किसी एक निर्णय पर पहुंचते । फिर भी इन मुद्रित प्रतियों के सहारे अधिक चलना पड़ता था। हमने कई बार ऐसा सोचा कि इन चूर्णि-टीकाओं का पहेले संशोधन किया जाए, किन्तु इस कार्य को, साधन-सामग्री की सुलभता न होने के कारण, वैसा कर नहीं सके । आपने यह कार्य प्रारम्भ किया है। मैं मानता हूं कि आप जैन वाङमय की बहुत बडी सेवा कर रहे हैं। मुनि नथ-आप इस आगम-कार्य में कब से लगे हुए हैं ? मुनि पुण्य-लगभग पचीस वर्षों से मैं इसी कार्य में संलग्न हूं। मुनि नथ-क्या आप पत्र-पत्रिकाए' भी पढते हैं? मुनि पुण्य-नहीं, विशेष रूप से मैं आगमों में ही रचा-पचा रहता हूं। वे ही मेरे लिए पत्र-पत्रिकाएं हैं। हो, यदा-कदा कोई विशेष निबन्ध आ जाए तो पढ़ लेता हूं। मुनि नथ-आप कितने घन्टे कार्य करते हैं ? मुनि पुण्य-समय की कोई मर्यादा नहीं। मैं सारा समय इसी कार्य में लगाता है। मुनि नथ-क्या आप व्याख्यान भी देते हैं ? मुनि पुण्य-निरन्तर नहीं, किन्तु आजकल चातुर्मास के कारण प्रतिदिन व्याख्यान देता हूं। लगभग ५-७ व्यक्ति तथा २० ३० बहिने सुनने आती हैं। मैं केवल आगम का वाचन ही करता हूं, उनकी लम्बी चौडी व्याख्याएं नहीं करता, अत्यन्त संक्षिप्त व्याख्या करता हूं । वे ही लोग व्याख्यान सुनने आते हैं जिन्हें मूल ग्रन्थों के स्वाध्याय की रुचि है। मेरी प्रसिद्धि वक्ता के रूप में नहीं है। लोग मुझे अनुसंधाता के रूप में अवश्य जानते हैं । ____ मुनि नथ-आपके साथ कितने मुनि कार्य संलम है ? मुनि पुण्य-मैं अकेला ही हूं । मुझे बडा आश्चर्य होता है कि बहुत सारे मुनियों का आगम-कार्य में रस है ही नहीं। उन्हें यह कार्य जंजाल सा लगता है। इसमे' जो रसानुभूति कर सके वे विरले हैं । मुझे इसमें बहुत आनन्द मिलता है। इस कार्य के आगे दूसरे सभी कार्य मेरे लिए गौण हैं। मैं अकेला जितना कर सकता हूं वह मैंने किया है। कुछ पण्डित भी काम करते हैं। इस प्रकार जैन साहित्य की यत्किंचित सेवा हो जाती है। आपके पास तो इस विषय में रस लेने वाले (हमारी ओर संकेत करते हुए) इतने सारे मुनि हैं। आपकी एक पूरी टीम इस कार्य में संलग्न है। दूसरी बात यह है कि मेरा कार्य तो सीमित है, किन्तु आपका कार्य विशाल है। आप आगों का अनुवाद, टिप्पण आदि का कार्य करते हैं । मैं अकेला इतना कर नहीं सकता। ..मुनि नथ- आपने अकेले में जितना कार्य किया है, कर रहे हैं, वह बहुत विशाल और महत्त्वपूर्ण है। आचार्य श्री ने आगम-कार्य के लिए एक सुव्यवस्थित टीम तैयार की है और अनेक साधु-साध्वियों को इस कार्य में नियोजित कर अन्यान्य साधु-साध्वियों में आकर्षण पैदा किया है। हमारे तेरापन्थ में एक आचार्य, एक नेतृत्व का ही यह सुपरिणाम है कि हम जिस किसी कार्य के लिए अनेक-अनेक कार्यकर्ता जुटा सकते हैं। आपका कार्य भी हमारे आगम कार्य का ही संपूरक है। हमें इससे अपने कार्य में काफी सुगमता मिलती है। For Private And Personal Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મુનિ શ્રી પુણ્યવિજયજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક [ २०८ मुनि पुण्य – मैंने आपके दशवैकालिक का दूसरा भाग देखा है । आपने उसमें बहुत परिश्रम किया है । मुनि नथ -- अभी-अभी ५-६ ग्रन्थ और प्रकाशित हुए हैं। संभव है, श्रीचन्दजी रामपुरिया ने आपको दिखाए होंगे? मुनि पुण्य - मैं मानता हूं कि आज चारों ओर से जैन साहित्य संबंधी कुछ न कुछ कार्य हो रहा है। अनेक संस्थान इस और कार्यशील हैं। यह शुभ बात है । २७ Acharya Shri Kailassagarsuri Gyanmandir तदनन्तर उन्होंने हमें कई प्रतियाँ दिखाते हुए कहा, प्राचीन प्रतियों के लेखन में कितने अनर्थ हुए हैं, यह आप लोग जानते हैं । सारे लिपिकर्ता विद्वान नहीं होते थे, अतः जब उन्हें कोई शब्द समझ में नहीं आता तो वे मनगढन्त शब्द की रचना कर उसे वहां योजित कर देते। अभी अभी जब मैं आवश्यक चूर्णि का पाठ संशोधन कर रहा था तो वहाँ एक शब्द आया : 'चाउलोदणंत" | बहुत प्रयत्न करने पर भी इस शब्द की पहिचान नहीं हो सकी और अर्थबोध अव्यक्त ही रहा । आगे-पीछे के प्रसंगों का अनुसन्धान किया, परन्तु सब व्यर्थ | कोई भी प्रसंग इस शब्द का सही अर्थबोध दे सके वैसा नहीं मिला । खोज चालू रही । अन्त में स्थविर अगस्त्य सिंह द्वारा रचित दशवैकालिक चूर्णि में तप के निरूपण की समाप्ति के बाद 'चालणेदाणि' पाठ मिला । इसीको आवश्यक चूर्णिकार ने ' चालणेदाणंत' के पाठ से सूचित किया था और यही शब्द लिपि में आते आते 'चाउलोदणतं' बन गया । इस प्रकार की कठिनाइयां एक नहीं अनेक आती है । उनको पार करने मैं धैर्य से संतुलन आवश्यक होता है । हमने अपने आगमकार्य के लिए आवश्यक कई ग्रन्थ उनसे प्राप्त किए । हमें लगा कि मुनि पुण्यविजयजी शरीर से वृद्ध हैं, किन्तु उनकी कार्यजा शक्ति तरुण है । इतने वृद्ध और एकाकी होने पर भी उनमें अपने इस श्रमसाध्य, किन्तु महत्त्वपूर्ण कार्य के प्रति अपूर्व उत्साह और लगन है उनकी व्यवहारकुशलता, सहज नम्रता, मिलनसारिता और श्रमशीतला हमारे मन में आकर्षण पैदा कर रही थी । 1 C 'जैन भारती' साप्ताहिक, कलकत्ता; ता. १९ -११-६७ (श्री तेरापंथी जैन महासभा का मुखपत्र ) મારું મન માથુ રચિયતા કુમારી પન્નાબહેન શાહ, કલકત્તાવાળાં 卐 શાસ્ત્રનું મોંઘેરુ' જ્ઞાન, મારુ મન મોહ્યું, ગુરુદેવ તારા જ્ઞાનમાં. ધ્યાન ધરો ભવિયા તમે સાચા ગુરુદેવનુ, ભક્તિની ધૂન મચાય....મારું મન માહ્યું ० જ્ઞાનના ભંડાર ભર્યાં પૂજ્ય ગુરુદેવમાં, 'ज्ञानांनति' ग्रंथ अर्पशु थाय.... भाउ भन भोह्युं For Private And Personal Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra २१० ] www.kobatirth.org गुजरात શ્રી આત્માનંદ પ્રકાશ વડોદરા સંઘની શુભ પ્રેરણાથી, 'पन्ना'नु' प्राशन थाय....भाऊ मन भो● संधवी वैद्यनी शुल प्रेरणाथी, રૂડા મહાત્સવ ઊજવાય....મારું મન મેાહ્યું પ્રતિવર્ષ ચૈાજો આવા મહાત્સવ ગુરુદેવના, આધ્યાત્મિક વિકાસ સધાય....મારું મન મોહ્યુ (વડાદરામાં દીક્ષાપર્યાયષષ્ટિપૂતિ મહાત્સવ પ્રસંગે ગવાયેલ ગીત ) Acharya Shri Kailassagarsuri Gyanmandir * के मूक साहित्यसेवी : मुनि पुण्यविजयजी लेखक : डॉ. जगदीशचन्द्र जैन बम्बई के बालकेश्वरके जैन उपाश्रय के एक कमरे में पोथियोंकी अलमारियां रखी हुई हैं। पोथी-पुस्तकें करीने से सजी है । कुछ छोटी संदूकचियां हैं। काष्ठकी चौकी पर एक थाली में चन्दनकी बुरकी रखी है। एक ओर पानीकी छोटी-सी घटिका तथा जैन साधुओं के पात्र और उपकरण दिखायी दे रहे हैं । यही आदीश्वर भगवानका सुप्रसिद्ध जैन मन्दिर है, जहां एक पाटिये पर बिछे हुए संथारे पर मुनिमहाराज बिराजमान हैं। पोथियों के बस्ते और पुस्तकके प्रूफ रखे हुए हैं। पास ही • कंपाउंड ग्लास का चश्मा है, जिससे पता लगता है कि महाराजजी किसी पुस्तकके प्रूफ देख चुके हैं । भक्तगणोंका तांता लगा है। स्त्री और पुरुष वंदन कर फर्श पर बैठ जाते हैं। कुशल-वार्ता होती है, फिर धर्मसम्बधी वार्तालाप | महाराजजी श्रावक-श्राविकाओंके सिर पर वासक्षेप (चंदन, कस्तुरी और अंबरमिश्रित सुगन्धित चूर्ण) करते हैं, जिसे भक्तगण सिर झुकाकर अत्यन्त श्रद्धापूर्वक ग्रहण करते हैं । वंदन के पश्चात् मैं भी उनके समीप बैठ गया । औपचारिक वार्तालापके पश्चात् मैंने निवेदन किया- आज आपके जैसलमेर के अनुभव सुननेके हेतु दर्शनार्थ उपस्थित हुआ हूं। आपने जैसलमेर, लिम्बडी, पाटण और संभातके जैन भंडारोंका उद्धार कर साहित्यकी महान सेवा की है। 33 ' जैसलमेर राजस्थानका एक सुप्रसिद्ध प्राचीन नगर रहा है । यह पाकिस्तानकी सरहद पर बसा है । वर्षमें दो-तीन इंचसे अधिक वर्षा नहीं होती, पानी के लाले पड़े रहते हैं। लोगों का जीवन कष्टमय है। कुछ वर्ष पूर्व यहांके कारीगर पत्थरकी जालियां, खरल और बोतलें बना कर अपनी गुजर-बसर करते रहे, लेकिन धीरे-धीरे उनका यह धंधा कम होता गया और कितने ही अपना घर-बार छोड अन्यत्र जाकर बस गये । अबसे सवासों वर्ष पहले यहांके घरोंकी संखा २७०० थी, जो अब २७ रह गयी है । ' मुनि महाराज कहते हैं, ऐसे दुस्सह स्थान में ग्रन्थभंडार स्थापित कर हमारे पूर्वजोंने प्राचीन साहित्यकी रक्षा कर महान् पुण्यका संचय किया है। आपने तो अनेक दुर्लभ ग्रन्थोंका पता लगाया होगा ? For Private And Personal Use Only 'पता तो केवल उन्हीं ग्रन्थोंका लगा सका जो कीड़ों और दीमकोंसे सुरक्षित रह सके । ग्रन्थोंकी रक्षा करनेके हेतु श्रद्धालु जन उन्हें जमीन के अन्दर बने हुए भौरोंमें रखकर बाहर से दरवाजा बंद कर देते और इस दरवाजे पर सीमेंट की मुहर लगा दी जाती । फिर किसकी हिम्मत जो दरवाजे को खोल सले ! लीजिए हो गयी ग्रन्थोंकी सुरक्षा ! बरसों तक परिश्रमपूर्वक लिखे गये ये ग्रन्थराज उसी हालत में दबे पडे रहते और क्षुद्र जंतुओं की खुराक बनते जाते । फलोदीका इसी तरहका एक ग्रन्थभंडार जब ४० वर्ष बाद खोलकर देखा गया तो धूल और मिट्टी के Page #236 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક ૨૧ सिवाय वहां कुछ भी दिखाई न दिया । कीडोके खाये हुए केवल पांच-सात पन्ने बाकी थे। इस तरह शानके प्रति अंधश्रद्धाके कारण न जाने कितने अनमोल ग्रन्थ कालकी वेदी पर चढ चुके हैं।' महाराजजी ! क्या जैन ग्रन्थभडारोमें केवल जैन ग्रन्थोंका ही संग्रह रहता है या अन्य ग्रन्थोंका संग्रह भी आपके देखने में आया? ___ 'जैसे आजकल केवल साहित्य या केवल विज्ञान की जानकारी ही अध्ययन के लिए पर्याप्त नहीं, थोडा-थोडा ज्ञान सब विषयोंका होना आवश्यक है, उसी तरह प्राचीन कालमें जैन, वैदिक अथवा बौद्ध विद्वानोंको एकदूसरेकी धार्मिक एवं दार्शनिक मान्यताओंका ज्ञान आवश्यक था। विशेषकर जैन विद्वान् जैनेतर दर्शनोंका खंडन-मंडन करनेके लिए वैदिक एवं बौद्ध सिद्धान्तोका गंभीर अध्ययन करते थे । जैसलमेर, पाटण, खंभात आदिके जैन भण्डारोंमें वैदिक एव' बौद्ध ग्रन्थोंका उपलब्ध होना इसका प्रमाण है। उदाहरण के लिए भगवद्गीता पर शंकराचार्यका लिखा हुआ शांकरभाष्य, उदयनाचार्यकृत तात्पर्यपरिशुद्धि टीका तथा न्यायप्रवेश, हस्तवाल (आचार्य दिङ्नागकृत), प्रमाणवार्तिक, प्रमाणवार्तिककी स्वोपज्ञ वृत्ति, हेतुबिंदु टीका और तत्त्वसंग्रह आदि अलभ्य ग्रन्थ इन भडारोंमें मिले हैं।' धर्मकीर्तिके प्रमाणवार्तिकका संपादन एक तिव्वती प्रतिके आधारसे स्वर्गीय महापंडित राहुल सांकृत्यायनने किया हैं। 'हा, वही प्रमाणवातिक यह है । लेकिन पाटण में उपलब्ध इस ग्रन्थके. पाठभेदोंके आधारसे राहुलजी द्वारा सम्पादित ग्रन्थमें अनेक संशोधन करने पडे। यह देखिए वह संशोधित प्रति । तिब्बती और फ्रेच आदि भाषाओंके विद्वान सुप्रसिद्ध मुनि जम्बूविजयजीने इस ग्रन्थका संपादन किया और यह ग्रन्थ रोमन लिपिमें प्रकाशित हुआ। तत्पश्चात् अहमदाबाद के लालभाई दलपतभाई भारतीय संस्कृति विद्यामन्दिरके डाइरेक्टर पंडित दलसुख मालवणीयाने इसके कतिपय अंशका सम्पादनकर इसे कलकत्तासे प्रकाशित किया ।' जैसलमेरके जैन भंडारोंके उद्धार करनेका श्रेय आपको रहेगा। प्राकृत और संस्कृतके प्राचीन साहित्य संबंधी प्रचुर सामग्री आपके देखने में आयी होगी। कृपया इस विपुल सामग्रीकी विशेषताओं के सम्बन्धमें कुछ बताईए । ' जैसलमेरमें ताडपत्र और कागज पर लिखे हुए लगभग १० हजार हस्तलिखित ग्रन्थ होंगे। ५०० से अधिक ताडपत्र पर लिखित प्रतियां हैं। जैसलमेरमें कुल मिलाकर दस भण्डार हैं, लेकिन तीन इनमें मुख्य हैं। अनेक भण्डारोंकी बहुमूल्य ग्रन्थराशि कीडों और दीमकोंकी भेट चढ चुकी है। यहां १०वीं शताब्दीके ताडपत्रीय और १३वीं शताब्दीके कागज पर लिखे हुए प्राचीन ग्रन्थ मौजूद हैं। भारतीय प्राचीन साहित्यके संशोधन संबधी इतनी विपुल सामग्री यहां है कि आपके विद्यार्थियोंके विद्यार्थियोंको भी बरसों तक पीएच. डी. की उपाधियां मिलती रहे । संस्कृतके प्राचीन नाटक-साहित्यका संशोधन करनेकी यहां पर्याप्त सामग्री मौजूद है।' महाराजजी ! आपने अपने गत ४० वर्षों के संशोधन-कालमें कितने ही हस्तलिखित ग्रन्थका अवलोकन किया होगा ? 'गुजरातके ग्रन्थभण्डारोंमें लगभग १० लाख हस्तलिखित ग्रन्थ होंगे। इनमेंसे ३ लाख मैं देख चुका हूँ। अब तो लगता है कि इन सबको देखने के लिए अन्य जन्म धारण करने होंगे।' आप तो आगमप्रभाकर कहे जाते हैं, जैन आगम ग्रन्थोंके आप वेत्ता हैं। चित्रकलामें आपकी रुचि कैसे हो गयी ? "जैसलमेरनी चित्रसमृद्धि" नामक आपने पुस्तक भी लिखी है। मध्ययुगमें भारतीय चित्रकलाने काफी उन्नति की । काष्ठ, वस्त्र, ताडपत्र और कागज पर विविध प्रकारके मनोरंजक चित्र निर्मित किये जाने लगे। जैनधर्मके उपासक अपने पवित्र ग्रन्थोंको सुनहरे और रूपहरे अक्षरोंसे लिखवाते और एक ओर अथवा दोनों ओर पौराणिक अथवा अन्य चित्र बनवाते । कितने ही नर्तकों, गायकों, भक्तो और साधुसन्तोंके चित्र इन ग्रन्थोंके पृष्ठोकी शोभा बढा रहे है । कही योद्धागण कूच कर रहे हैं, कहीं वे For Private And Personal Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २१२] શ્રી આત્માનંદ પ્રકાશ युद्ध में सलग्न है, और कही कोई शिकारी पशुओका पीछा कर रहा है । वस्तुतः इस कालकी जैन चित्रकला केवल हिन्दु मन्दिरोंकी सजावटके अभिप्रायसे ही प्रभावित नहि हुई, किन्तु मुगलकालीन फारसी कलाने भी इसे प्रभावित किया । आप देखेंगे कि काष्ठ चित्रपट्टिकाओं तथा सुनहरे और रूपहरे अक्षरों में लिखित ग्रन्थ, जो जैसलमेरके भण्डारोमें उपलब्ध हुए है, वे अन्यत्र दुर्लभ हैं । भारतकी मध्यकालीन चित्रकलाका अध्ययन इनके बिना अधूरा है । इन चित्रपट्टिकाओंमें जैन तीर्थंकरोंके जीवन-प्रसंग, प्राकृतिक दृश्य, जीवजन्तुओंकी आकृति विशेष रूपसे ध्यान आकर्षित करती है। १३ वी सदीकी एक चित्रपट्टिकामें जिराफकी सुन्दर प्रतिकृति बनी हुई है। और सबसे आश्चर्यपूर्ण बात यह है कि कई सौ वर्ष बीत जाने पर भी इन चित्रोंके रंग-रूपमें कोई अन्तर नहीं पड़ा है।' प्राकृत, संस्कृत, अपभ्रंश और पुरानी गुजरातीके उद्भट विद्वान, भारतीय पुरातत्त्ववेत्ता मुनि पुण्यविजयजी ७५ पूर्ण करने आये हैं, लेकिन उनकी कार्यशक्ति एवं स्मरणशक्तिमें कुछ भी अन्तर नहीं पडा । रात्रिके समय भक्तजनोंकी भीडसे अवकाश मिलने पर ग्रन्थोंके सम्पादन और संशोधनका काम चलता है । मुश्किलसे दो-चार घंटे सोनेका समय निकाल पाते है। १० वर्ष तक मुनिजीने धी- दूधका सेवन नहीं किया। फिर भी इस वृद्धावस्थामें ८-१० मील पैदल चलना (जैन साधुओंको वाहनका उपयोग करना निषिद्ध है ) आपके लिए कोई कठिन काम नहीं ; बम्बई जैसे भीडभडक्केकी नगरीमें आप बोरीबलीसे दादर या पायधुनीसे वालकेश्वर आने के लिए पदयात्रा ही करते हैं । २ वर्ष पहले आपके मोतियाबिंदका आपरेशन हुआ था, इससे चलनेमें कष्ट जरूर होता होगा, लेकिन आप उसे कष्ट न समझ जैन नियमोंका विधिवत् पालन करते हैं। १८९५ में गुजरातके कपडवंज नामक स्थानमें आपका जन्म हुआ । १३ वर्षकी अवस्थामें जैन दीक्षा स्वीकार की। अगले ही दिन मातेश्वरी रत्नश्रीजी ने अपने पुत्रके पदचिह्नोंका अनुगमन किया । गत वर्ष आपकी दीक्षा पर्यायकी षष्ठिपूर्तिका समारोह बडौदामें मनाया गया था। इस पुनीत अवसर पर भारतीय एवं विदेशी विद्वानोंने इस महामना मूक तपस्वीके चरणोमें 'ज्ञानाञ्जलि' (अभिवादन ग्रन्थ) समर्पित की । ___ मुनि पुण्यविजयजी महाराज जैसे निर्माही-अपरिग्रही विद्वानका मिलना बडे सौभाग्यकी बात है । कितने ही बहुम्ल्य अलभ्य ग्रन्थोंको स्वयं परिश्रमपूर्वक संशोधित और संपादित कर, आर दूसरोंको उनके अपने नामसे प्रकाशित करनेकी अनुमति प्रदान करने में जरा भी नहीं हिचकिचाते । कितने ही विदेशी विद्वानोंने आपकी हस्त. लिखित संशोधित प्रतियोंका उपयोग कर भारतीय तत्त्वविद्या क्षेत्रमें यशोपार्जन किया है। अहमदाबाद के लालभाई दलपतभाई विद्यामन्दिरको अपने संग्रहालयकी १० हजार हस्तलिखित प्रतियां तथा समय-समय पर संग्रहीत ८ हजार बहुमूल्य पुस्तके' में टकर अपने उदार सौजन्यका प्रदर्शन किया है । .: मुनिजीका कहना है कि संशोधनकी सामग्री आजकल जितनी उपलब्ध है उतनी पहले नहीं थी, लेकिन दुर्भाग्य यह है कि लगन के साथ काम करने वालोका अभाव है। स्वर्गीय वाडीलाल मोतीलाल शाहके शब्द उद्धृत करते हुए आपने बताया कि संसारके जितनेभर भी कष्ट और आपदाए' जब तक समाज पर टूट कर न गिर पडे तब तक समाज उन्नतिके पथ पर अग्रसर नहीं हो सकता। :- मुनि पुण्यविजयजीने भारतमें ही नहीं, अपनी अगाध विद्वत्ताके कारण विदेशों में भी ख्याति प्राप्त की है। अमेरिकाके सुप्रसिद्ध डबल्यू नार्मन ब्राउन और जर्मनीके पुरातत्त्ववेत्ता आल्सडा आदि विद्वान, संशोधन सम्बधी जिज्ञासाओंकी पूर्ति के लिए, आपके पास आते रहते है । १९५९ में गुजराती साहित्य परिषद् अहमदाबाद अधिवेशनमें इतिहास एवं भारतीय संस्कृति विभागके तथा १९६१ में अखिल भारतीय प्राच्यविद्या परिषद्, श्रीनगर अधिवेशनमें प्राकृत एवं जनधर्म विभागके आप अध्यक्ष रह चुके है । अभी हालमें आपको अमेरिकी प्राच्यविद्या सभाके माननीय सदस्य चुने जानेका सौभाग्य प्राप्त हुआ है। For Private And Personal Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી પુણ્યવિજયજી શ્રદ્ધાંજલિ વિશેષાંક [ રાકે अंत में मैंने उनसे कहा कि आपका बहुत समय मैंने ले लिया है। एक प्रश्न और है : इस वृद्धावस्थामे' स्थानांतर विहार करनेमें आपके समयका अपव्यय होता होगा। क्यों न किसी स्थान पर ठहर कर जैन आगमोंके उद्धारकी योजनाको सार्थक किया जाय ! और जो छोटे छोटे काम आप करते है उन्हें क्यों न किसी सुयोग्य शिष्यके सुपुर्द कर दिया जाय ? ... ___ 'मुझे भी लगता है कि वृद्धावस्थामे भ्रमण करने की आवश्यकता नहीं, लेकिन आप ही कहिए, भक्तोंकी भूख कैसे शान्त की जाय ? फिर हंस कर वे कहने लगे कि जब आपके ही योग्य शिष्य तैयार नहीं हैं, तो हमारे कैसे હો સંતે હૈ ?' “નવમારત રાષ્ટ્રસ સૈનિ, વરૂ, તા. રૂ-૧૦-૧૭ ૦ દીર્ધાયુ દેજો ! રચયિતાઃ પૂજ્ય સાધ્વીજી શ્રી એંકારશ્રીજી મહારાજ (સાખી). હે...જન્મ છે કાર્તિક સુદી પંચમીને, મુનિરત્ન પુણ્યવિજયજી તણે પુનિત પાવન પગલાં એમનાં, પુણ્ય તણી પમરાટ ભરે... હેજી (૨) હે...પર્વ આ જ્ઞાનપંચમી દિનનું, આનંદ એને ઉર ધરે, આગમભાવે થનગનતું મન એનું, ચોગ-ધ્યાનમાં લીન રહે. હેજી (૨) .....શિષ્ય થયા તમે “ચતુર” ગુરુના, “કાન્તિ સમ તેમ તેજ તપે; એવી મંગલ ભાવના કરીએ મનથી, નવું વર્ષ દીર્ધાયુ વરે. હેજી (૨) (રાગ કેઈ ગોતી દેશે). શોધું જ્ઞાન અમૃતનું મોતી (૨) કેઈ બતાવશે (૨) ગતી. આગમનું કે જિનશાસનનું મહામૂલું એ મોતી; જુગ જુગથી એ આંખડી મારી, અવિરત રહી જેતી...શોધું. શ્રદ્ધાભક્તિને સિતારે ઝળકે, મહતિમિરને હરતી; કે જ્ઞાનરસિકને મારગ ચીંધે, જેની જ્ઞાનમાં પ્રગટી તિશોધું શિવકાળે માયા છોડી, સંયમ સ્વીકાર્યું” “છાણી; જ્ઞાન-ધ્યાનમાં મગ્ન બનીને, આગમપ્રભાકર વટપુરે શેશી...શોધું નદી’ અનુગ” “પન્નવણા”નું, પ્રથમ પ્રકાશન કીધું; એવા યોગીને દીર્ધાયુ દેજ, શાસન દેવને પ્રાર્થ શોધું. (મુંબઈ, ગોડીજી ઉપાશ્રયમાં ૭૫માં વર્ષની પૂર્ણાહુતિ પ્રસંગે, અમૃતઉત્સવમાં ગવાયેલ ગીત) For Private And Personal Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra FERRIS J. STEPHENS SECRETARY-TREASURER www.kobatirth.org American Oriental Society FOUNDED 1842 39 Nft April 27, 1970 The Venerable Sri Muni Punyavijayaji c/o Professor Ernest Bender 5014 Woodbine Street Philadelphia, Pennsylvania 19131 Dear Sir: Acharya Shri Kailassagarsuri Gyanmandir 329 STERLING MEMORIAL LIBRARY YALE STATION. NEW HAVEN, CONN. 06520 I have the honor to inform you that at the Business Session of the 180th Annual Meeting of the American Oriental Society, the Members assembled voted to elect you Honorary Member. As provided in the Constitution and By-Laws of the Society, Honorary Members pay no dues, and as corporate members they have the right to attend the Annual Meeting and vote at the annual Business Session, to receive one copy of all issues of the Society's Journal as they are published, to purchase from the Society back numbers of the Society's Journal and other publications of the Society at a member's discount so long as such publications are available in the Society's stock, and to use the books of the Society's library, which is located at 329 Sterling Memorial Library, Yale University, New Haven, Connecticut. May I take this opportunity on behalf of the Society to welcome you to its membership. We look forward to your taking part in the Society's affairs in whatever form you think appropriate. With best wishes, I remain For Private And Personal Use Only Sincerely yours, Аглиявии Hugh M. Stimson Secretary-Treasurer પરમપૂજ્ય પુણ્યવિજયજી મહારાજને અમેરિકન ઓરિયેન્ટલ સેાસાયટીનું સભ્યપદ મળ્યું તેના દસ્તાવેજી પત્ર Page #240 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક [૨૧પ મહારાજશ્રીની એક પુસ્તિકા આ શ્રદ્ધાંજલિ વિશેષાંકમાં ( પૃ. ૪૩-૪૪) પૂજ્યપાદ પુણ્યવિજયજી મહારાજે સંપાદિત કરેલ કે રચેલ ગ્રંથની યાદી આપી છે, તેમાં એક પુસ્તિકાનું નામ આપવું રહી ગયું છે. આ પુસ્તિકાનું નામ “સ્યાદ્વાદ એટલે? શ્રીમાન વિજયલબ્ધિસૂરિજી પ્રત્યે મુનિશ્રી પુણ્યવિજયજીનું નિવેદન' એ પ્રમાણે છે. આ પુસ્તિકા વિ. સં. ૧૯૯૦ની કાર્તિક પૂર્ણિમાએ, પાટણના જન યુવક સંઘ તરફથી, પ્રગટ કરવામાં આવી હતી. આ પુરિતકાના નામ ઉપરથી જ સમજી શકાય છે કે એ કેઈક ચર્ચાના જવાબરૂપે પ્રગટ કરવામાં આવી હતી. મહાવીર-વાણીનું નિવેદન પં. શ્રીયુત બેચરભાઈએ તૈયાર કરેલ “મહાવીરવાણી” પુસ્તકનું ગુજરાતી સંસ્કરણ શ્રીમાન સ્વામી આનંદની વિદ્વતાભરી પ્રસ્તાવના સાથે પ્રસિદ્ધ થાય છે, એથી આપણને ખાત્રી થાય છે કે આજની પ્રજાની જિજ્ઞાસા કેવી વ્યાપક દિશામાં જઈ રહી છે! યુગબળ એ એક અજબ વસ્તુ છે. એક યુગમાં આપણી જિજ્ઞાસા સ્વદેશ અને સ્વ-સંપ્રદાયપૂરતી સીમિત–મર્યાદિત હતી, પણ આજે એ જિજ્ઞાસા દરદૂરના દેશ અને વિશ્વ સંપ્રદાય સુધી પહોંચવા સજજ બની છે. આ સ્થિતિમાં સમગ્ર પ્રજાને તેને લગતાં સાધને પ્રાપ્ત થાય તે જ એ જિજ્ઞાસા સંતોષાય અને પ્રજાનું જીવન વ્યાપક ભાવનામય બને. આ હકીકતને લક્ષમાં રાખીને પં. શ્રી બેચરભાઈએ “મહાવીરવાણી” પુસ્તકનું નિર્માણ કર્યું છે. આ પુસ્તકની રચના માટે તેમણે સૂત્રકૃતાંગ સૂત્ર, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન સૂત્ર અને આવશ્યક સૂત્રને જ મુખ્ય રીતે પસંદ કર્યા છે, અને તેમાંથી, લેકચિને પ્રેરણા મળે તે રીતે, શ્રી મહાવીર પરમાત્માએ ઉપદેશેલ આંતરજીવનને સ્પર્શતાં ગંભીર તરવાને લગતી ગાથાઓ અને છંદે ચૂંટી કાઢયાં છે. સાથે સાથે આ ગાથાઓ અને છંદોને અર્થ અને વિવેચન આપવા ઉપરાંત બૌદ્ધ વૈદિક સાહિત્ય સાથે તે તે વિષયની તુલના અને સમન્વય કરેલ છે. તેથી સામાન્ય વાચકને રૂચિકર થવા ઉપરાંત વિશિષ્ટ અભ્યાસીને અભ્યાસની દિશાની ખાસ સૂઝ પણ આમાંથી મળી શકે તેમ છે. પ્રસંગે પ્રસંગે કેટલાક વિષેની અમુક રીતે છણાવટ કરવામાં આવી છે એ આ પુસ્તકની મહત્તામાં ઉમેરો કરે છે. પુસ્તકની આદિમાં ભગવાન શ્રી મહાવીરનું સંક્ષિપ્ત જીવન આલેખવામાં આવ્યું છે. એમાં પણ ટ્રકમાં ભગવાનની જીવનરેખા ઠીક ઠીક રીતે આલેખાઈ છે, જેને લીધે પુસ્તક સવિશેષ આવકારલાયક બન્યું છે અને છે જ. અંતમાં મને સહજભાવે એક વિચાર કુરે છે કે શ્રી બેચરભાઈએ ઘણાં વર્ષો અગાઉ “ભગવાન શ્રી વીરપરમાત્માનું જીવનચરિત્ર કઈ પદ્ધતિએ લખાવું જોઈએ” એ વિષે એક લેખ લખ્યો હતો. એ લેખને, તે પછીના વર્ષોમાં થએલા અનુભવને આધારે, પુનઃ વિશદ રીતે આલેખવામાં આવે તે પિત-પતાની પદ્ધતિએ ભગવાન મહાવીરના જીવનને આલેખનાર કોઈ પણ લેખકને એમાંના વિચારો સવિશેષ માર્ગદર્શક થઈ પડશે. જૈન સંસાયટી, અમદાવાદ. સં. ૨૦૧૧, માઘ શુક્લ , સોમવાર ભાવનગરની શ્રી જૈન આત્માનંદ સભાના મણિમહોત્સવમાં કરેલ પ્રવચન ભાવનગરમાં આ સભા છે તેને મને ૧૩ વર્ષની ઉંમરે ડભોઈના પ્રથમ ચાતુર્માસ સમયે ખ્યાલ થયા. આ સભાના સેક્રેટરી શ્રી વલ્લભદાસભાઈ વગેરે ગુરુદેવ પાસે આવતા અને સભાની સાહિત્ય-પ્રકાશન-પ્રવૃત્તિ માટે ચર્ચા-વિચારણા કરતા. તે સમયે મને કલ્પના ન હતી કે મારે આ સભા સાથે સંબંધ થશે. સુરતમાં પૂજ્ય શ્રી સાગરાનંદસૂરિજીના ગ્રંથપ્રકાશન સમયે પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી ગુરુવર્યશ્રીને સંકલ્પ થયે અને નાના નાના ગ્રંથોનું પ્રકાશન શરૂ કર્યું. હું બાળકની જેમ આ બધું સાંભળતો, પણ For Private And Personal Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૬] શ્રી આત્માનઢ પ્રકાશ સમજતા નહિ. એમ છતાં આછાપાતળા ખ્યાલ ખરે! કે ત્યાં કંઈક મહત્ત્વની વસ્તુ થાય છે. મેં અનેક ગુરુની નિશ્રામાં જ્ઞાન મેળવ્યુ છે. પાલીતાણામાં પૂજ્ય સાગરાન દરિજીના સહવાસથી આગમ પ્રત્યેની રસવૃત્તિ જાગી અને જીવનની પ્રવૃત્તિના પ્રારંભ થયે. ઘણુા ડાકટરા (પીએચ. ડી. એ) પાતાના મહાનિબધા (થિસિસ) સાથે મને મળવા આવે, તે મને મૂર્તિ શાસ્ત્ર, લિપિશાસ્ત્ર વગેરે વિષયામાં પૂ; છું. પણ તેમને પૂછું. આમ પરસ્પર વિદ્યાવિનિમય થતાં હૂં તેના ગુરુ પણ બન્યા અને શિષ્ય પણ બન્યો. પતિ સુખલાલજી અને પંડિત શ્રી નિત્યાનંદજી મારા વિદ્યાગુરુ છે, મુનિ શ્રી જ ભૂવિજયજીના પરિચય ઘણાં વર્ષ પહેલાં મને પડિત સુખલાલજી ઉપરના તેમના પત્ર પરથી થયા. પંડિતશ્રીએ તે આપણી સાથે સશોધનકા માં જોડાય તેમ કહ્યું એટલે નાચક્રના સંશોધનનું મહાન કાર્ય તેઓશ્રીને સાંપવામાં આવ્યું અને તે કાર્યો માટે દરેક પ્રકારની સામગ્રી જુદા જુદા સ્થળેથી તથા મુનિરાજો વગેરે પાસેથી મેળવી તે બધી મુનિ શ્રી જખૂવિજયજીને સોંપવામાં આવી. તેમણે દેશપરદેશના વિદ્વાનાના સપર્ક સાધ્યા અને જરૂર જણાતાં તિબેટન, ફ્રેંચ વગેરે ભાષાઓના અભ્યાસ કરી તેમાં લખાયેલા પ્રથામાંથી સદર્ભો મેળવ્યા અને અથાક પ્રયાસને અંતે આ મહાન ગ્રંથનુ` સંશાધન-સપાદનકાર્યાં ઉત્તમ પ્રકારે પરિપૂર્ણ કર્યાં છે. આવા ઉત્તમ કાર્ય માટે મુનિશ્રીને અમે અભિનંદન અર્પણ કરીએ છીએ. ગ્રંથપ્રકાશનમાં કેટલા ખર્ચ થાય છે તેના આપણુને લેશ માત્ર ખ્યાલ નથી. ગુજરાત પુરાતત્ત્વ મંદિરે પંડિત સુખલાલજી તથા પડિત બેચરદાસજીને રાખી સમ્મતિતનું પ્રકાશન શરૂ કર્યું. તેના પગારને કેટલા ખર્ચ થયા હશે તે તેા તેનાં નાણાં ચૂકવનાર જ જાણી શકે. ગુરુમહારાજ શ્રી ચતુરવિજયજી મહારાજના સ્વવાસ પછી આત્માનદ સભા માટે સાહિત્ય પ્રગટ કરવા અંગેની તે જવાબદારી અમારી ઉપર આવી છે. સક્ષાએ જે સેવા કરી છે તેમાં અમે પણ બિંદુ ભેળવ્યુ તે અમારા, તમારા સૌના આનંદની વસ્તુ છે, ભાવનગર; તા. ૩૦ -૪-૧૯૬૭, રવિવાર (‘ ́ શ્રી આત્માનંદ પ્રકાશ'’ માસિકના મણિમહાત્સવ અંકમાંથી ઉદ્ધૃત) એક વિચારપ્રેરક પ્રવચન [તા. ૨૨-૨-૧૯૭૧, સેામવારના સવારના સવાનવ વાગતાં, મુંબઈમાં, ભાયખલામાં શ્રી મેાતીશા જૈન મદિર સાથેના સભાગૃહમાં, પૂ. આ. શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજ, પૂ. આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ તથા પૂ. મુ, શ્રી વલ્લભદત્તવિજયજી મહારાજનાં પ્રવચનેા રાખવામાં આવ્યાં હતાં; જે વખતે ચતુર્વિધ શ્રીસ'ધ હાજર હતા. આ પ્રત્રચના દરમ્યાન પૂ. આ. શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજ એક નિવેદનરૂપે ચતુર્વિધ શ્રીસ'ધ સમક્ષ પેાતાની ભાવના રજૂ કરવાના હતા; અને એમાં તેએ પન્ના પહેાંચવાની પેાતાની ઝંખના તેમ જ શ્રીસંઘની આચારશુદ્ધિ અંગે ચિંતા વ્યક્ત કરવાની સાથે સાથે સાધ્વીસધના વ્યાખ્યાનવાચન અને ખાસ કરીને કલ્પસૂત્રવાચનની છૂટ અગે કટલેાક જરૂરી ખુલાસે! પણ કરવાના હતા. આ પ્રસંગે પૂ. આચાર્ય મહારાજના નિવેદનની પૂર્વભૂમિકા સમજાવતાં તેમ જ શ્રોતાઓ સમક્ષ નિવેદન રજૂ થયા બાદ એનુ હ્રા સમજાવતાં પૂ. આગમપ્રભાકર મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજે એક માહિતીપૂર્ણ, વિચારપ્રેરક, મુદ્દાસરનું અને અભ્યાસપૂર્ણ પ્રવચન કર્યુ હતું, તેના સાર પુસ્તિકારૂપે પ્રગટ કરવામાં આવ્યા હતા તે અહીં આપવામાં આવે છે. For Private And Personal Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિવિશેષાંક [૧૭ જૈનધર્મની અનેકાંતદષ્ટિ આચાર્ય મહારાજના નિવેદનની પૂર્વભૂમિકા સમજાવતાં પૂજ્ય મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજે એ મતલબનું કહ્યું કે—જૈનધર્મની દષ્ટિ હમેશાં અનેકાંતવાદી રહી છે. એટલે તાત્વિક કે આચારને લગતી કોઈ પણ બાબતમાં એકાંત આગ્રહ ધરાવો એ જૈનધર્મની દૃષ્ટિથી વિરુદ્ધ છે. આ જ વાત સાધુજીવનના આચાર માટે નકકી કરવામાં આવેલ વિધિ-નિધિની ઉપબિતા કે અનુપાગિતાને કે એના રાારાસારપણાને વિવેક કરતી વખતે પણ ખયાલમાં રાખવાની હોય છે, કારણ કે એમ થાય તો જ એનાથી સંયમયાત્રાને નિરાકુલપણે આગળ વધારવામાં, ધમની શાવના કરવામાં અને શ્રીસંઘના અભ્યદય સાધવામાં સાચો લાભ મેળવી શકાય. આજે જે વિધિ-નિષા કાર્ય સાધક અને લાહાકારક લાગતા હોય, તે પલટાયેલા દેશ-કાળમાં લાભકારક બનતાં અટકી જાય એવું પણ બને; અને તેથી એમાં વિવેકપૂર્વક ફેરફાર કરવાનું પણ જરૂરી થઈ પડે. જૈન દર્શનની અનેકાંતદષ્ટિને આ જ સાર અને ઉપગ છે. અને એટલા માટે જૈન સંઘને આ રીતે માર્ગદર્શન કરાવવું તે આચાર્ય ભગવંતે આદિ સંઘનાયડેનું કાર્ય છે. આચાર્ય ભગવાન શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજે, શાસનના લાભાલાભને વિચાર કરીને, આપણું સાધવસંધના વિકાસ માટે શાસ્ત્રાભ્યાસ વગેરેની જે અનુજ્ઞા આપી હતી તે આ દૃષ્ટિએ જ આપી હતી; અને એ રીતે તેઓએ પોતાના સંઘનાયકપદને શ્રીસંઘના અભ્યદય માટે ઉપયોગ કર્યો હતો. આજે આચાર્ય મહારાજ શ્રી વિજયસમુદ્રસુરિજી મહારાજ પોતાની ભાવનાને વ્યક્ત કરતા નિવેદનમાં જે ખુલાસો કરવાના છે, તેને આ દષ્ટિએ સમજવાને આપ સૌ પ્રયત્ન કરજે. આ પછી આચાર્ય મહારાજનું નિવેદન વંચાયા બાદ એ નિવેદનમાંના મુદ્દાઓનું હાર્દ સમજાવતાં પૂજ્ય મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજે એ મતલબનું કહ્યું – વિધિ-નિધિને એક દાખલ શાસ્ત્રોમાં કહેવામાં આવેલા વિવિધ વિધિને દેશ-ક ના અનુસંધાનમાં વિચાર કરવામાં આવે એ જરૂરી છે. અને જે એ રીતે વિચાર કરવામાં આવે તો આજે જે બાબત કરવા જેવી લાગતી હોય તેમાં બદલાયેલા દેશ-કાળમાં ફેરફાર કરવાનું જરૂરી લાગે; અને ક્યારેક એવી પણ પરિસ્થિતિ ઊભી થાય કે એક કાળે જે બાબતમાં ફેરફાર કરવામાં આવ્યો હોય, તે ફેરફારને જતો કરીને ફરી પાછા મૂળ નિયમને અપનાવવાનું જરૂરી થઈ જાય. આ અંગે એક દાખી ધ્યાનમાં લઈને તે એ વાત વધુ સ્પષ્ટપણે સમજી શકાશે. સોળમાં સૈકામાં જ્યારે શ્રી આનંદવિરાળ ગણિએ એ જોયું કે મોગલોનાં જાતજાતના આક્રમણના કારણે અત્યારે નાની એટલે કે યુવાન ઉંમરની બહેનની આબરૂની સલામતી જોખમમાં આવી પડી છે, ત્યારે તેઓએ, તે વખતની પરિસ્થિતિની ગંભીરતા પારખીને, શ્રીસંઘને એવો આદેશ આપ્યો કે પાંત્રીસ વર્ષથી નાની ઉંમરની બહેનને ભાગવતી દીક્ષા ન આપવી. અને જ્યારે તેઓને લાગ્યું કે હવે આ ભય દૂર થયું છે, ત્યારે આ આદેશને પાછો ખેંચી લીધેલ હતો. આનું નામ જ શાસ્ત્રોના વિધિનિષેધને વિવેકપૂર્વક ઉપયોગ ગણાય, જે જૈનદર્શનની સ્યાદ્વાદશૈલી કે અનેકાંતદષ્ટિ સાથે સુસંગત છે. શિયાળામાં જે ગરમ અને જાડાં કપડાં જરૂરી થઈ પડે છે, એ જ કપડાંને બદલે ઉનાળામાં ઝીણાં અને સુતરાઉ કપડાંનો ઉપયોગ કરવામાં આવે છે, એવી જ સહેજે સમજાય એવી આ બાબત છે. સાધ્વીઓને વ્યાખ્યાનની અનુમતિ સંબંધમાં આચાર્ય ભગવાને (આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજે) એક કાળ, શાસ્ત્રના એક આદેશને ધ્યાનમાં લઈને, સાધીઓને વ્યાખ્યાન અને કલ્પસૂત્રના વાચનને નિષેધ કર્યો હતો, અને પછી, બદલાયેલી For Private And Personal Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮] શ્રી આત્માનંદ પ્રકાશ પરિસ્થિતિને અને લાભાલાભના તેમ જ સાધ્વીસમુદાયના વિકાસને વિચાર કરીને, તેઓએ પેાતે જ એની પેાતાના આજ્ઞાવર્તી સાધ્વીસમુદાયને અનુમતિ આપી હતી. આ વાતનુ મહત્વ સૌકાઈએ આ ષ્ટિએ વધારવું ઘટે. આચાર્ય મહારાજની સમયજ્ઞતા એવી વિવેકભરી અને જાગૃત હતી !, જે એમને એમ લાગ્યું હોત કે સાધ્વીવને આવી છૂટ આપવાથી શાસનને નુકસાન થવાના સ ́ભવ છે, તે! આ છૂટને પાછી ખે ́ચી લેતાં તેઓ ખમચાત નહી. પણ તેઓએ આવું કાઈ પગલુ ભર્યુ ન હતુ.. એટલે આપણા સાધ્વી. સંઘને શ્રાવકસ*ઘની સમક્ષ પણ વ્યાખ્યાન આપવાની તેમ જ અને કલ્પસૂત્રનું વાચન કરવાની જે અનુમતિ તેઓએ આપી હતી તેથી એકંદરે જૈન સંધને લાભ જ થયા છે. * 9 અત્યારે આચાર્યં શ્રી વિજયસમુદ્રસુરિજી મહારાજે આપ સૌની સમક્ષ જે વાત મૂકી છે, તેનું હાઈ આ જ છે; અને શ્રીસંધ એને આ દિષ્ટએ જ સમજશે અને અપનાવશે તા તેથી ઘણા લાભ થશે. આની સાથે શ્રાવકસ ધ સમક્ષ વ્યાખ્યાન વાંચનાર સાધ્વીને નટીની ઉપમા આપવામાં આવી છે, ' એના ભાવ પણ સમજવાની જરૂર છે, જેથી ખેાટી વાતને પણું આપ્યાના દોષથી ખેંચી શકાય. આ વાતને ખુલાસે એ કે જે સાધ્વી પેાતાના ગુરુની આજ્ઞા મેળવ્યા વગર જ, પેાતાની મેળે જ, શ્રાવકસધ સમક્ષ વ્યાખ્યાન આપે છે, તેને આવી ઉપમા આપવામાં આવી છે. અમારા સમુદાયનાં સાધ્વીજીએ શ્રાવકસંધ સમક્ષ વ્યાખ્યાતા આપવાની તેમ જ કલ્પસૂત્ર આદિનું વાચન કરવાની જે પ્રવૃત્તિ કરે છે, તે પેાતાના આચાર્ય દેવની અનુમતિથી જ કરે છે, તેથી એમને આ દોષ લાગતા નથી, એટલુ જ નહી, એથી એમની બુદ્ધિશક્તિ અને વિદ્વત્તામાં એક દર વધારા જ થયા છે. એટલે આયા ભગવાનના એકાદ જૂના કથનને આગળ કરીને આવેશ વિધ કરવા ઊંચત નથી. સ્વપ્નાંની એલીની આવકનો પ્રશ્ન સ્વપ્નાંની ખેાલીની આવક કેવળ દેવદ્રવ્યમાં જ ડૅ સાધારણ આદિમાં જ લઈ જવી જોઈએ એવા એકાંત આગ્રહ આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી ધરાવતા ન હતા, એની પાછળ પેાતાના ગુરુઆ અને વડીલાના મતવ્ય અને આદેશનુ બળ રહેલુ હતું. તેએએ વિ. સ’. ૧૯૪૩માં, રાધનપુરમાં, આચાર્ય ભગવાન શ્રી વિજયાન દરૢ રિજી (આત્મારામજી) મહારાજ પાસે દીક્ષા લીધી તે વમાં, આચાર્ય શ્રી આત્મારામજી મહારાજના માર્ગદર્શન મુજબ, રાધનપુરના શ્રીસ ઘે સ્વપ્નાંની બલીની આવક સાધારણ ખાતે લઈ જવા ઠરાવ કર્યા હતા, જે શ્રીસધના ચેકપડામાં નાંધી લેવામાં આવ્યા હતા. જેમા સ્વપ્નાંની ખેાલીની આવક દેવદ્રવ્યમાં જ લઈ જવાના આગ્રહ ધરાવે છે, તેઓએ આ ચાપડી ગુમ કરાવી દીધેા છે ! ચાપડા ભલે ગુમ કર્યો, પણ તેથી એ ચેપડામાં લખેલી વાત જ ગુમ થાય, એ બનવા જોગ નથી. વળી, ચોપડાના આ ઠરાવના ઉતારા આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજે “ નવયુગનિર્માતા” નામે હિંદીમાં લખેલ આચાર્ય દેવ શ્રી આત્મારામજી મહારાજના ચિરત્રમાં (પૃ. ૩૩૨-૩૩૩) સચવાઈ રહેલા છે. પાતાના મમતથી દારવાઈને મૂળ દસ્તાવેજને જ આ રીતે ગુમ કરી દેવા છતાં ખીજા મહાવ્રત(સત્યવ્રત)નુ પાલન ડેવી રીતે થઈ શકતું હશે ભલા ? શ્રી આત્મારામજી મહારાજના માર્ગદર્શન મુજબ પજાળમાં સ્વપ્નાંની બાલીની આવકના ઉપયેગ જૈન પાઠશાળાઓ ચલાવવાના ખર્ચમાં કરવામાં આવતા હતા. એ જ રીતે વળાના શ્રીસંધે પણ, શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજની સલાહ મુજબ, સ્વપ્નાંની ખેાલીની આવક સાધારણ ખાતે લઈ જવાનું નક્કી કર્યુ હતું. અહી એ વાત ધ્યાનમાં રાખવાની છે કે સ્વપ્નાંની ખેલી બાલવાની પ્રથા ચારસાસાડાચારસો વર્ષ જેટલી જ જૂની છે. For Private And Personal Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી પુણ્યવિજયજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક [૨૧૯ મુનિસમેલનના રાવ અંગે ખુલાસે વિ. સં. ૧૯૯૦માં અમદાવાદમાં મુનિસમેલને સ્વપ્નાની બોલીની આવક દેવદ્રવ્ય ખાતે લઈ જવાને ઠરાવ કર્યો હતો; અને મુનિસમેનને તૈયાર કરેલ પટ્ટકમાં આચાર્ય ભગવાન શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજે) પણ સહી કરી હતી. આ હકીકતને આગળ કરીને એમ પૂછવામાં આવે છે કે આચાર્ય મહારાજે મુનિસમેલનના પટ્ટકમાં સહી કરેલી હોવા છતાં તેઓ. એથી જુદી રીતે વર્તન, સ્વપનાંની બોલીની આવકને દેવદ્રવ્ય સિવાયના ખાતામાં લઈ જવાનું કેવી રીતે કહી શકે ? અને એક ખુલ સે એ છે કે શ્રીસંધમાં પ્રવર્તતા અનિચ્છનીય વાતાવરણને દૂર કરવા માટે મુનિસમેલને અનેક નિર્ણા જે પટ્ટક તૈયાર કર્યો હતા, તેને અમલ કરવાની જવાબદારી કેઈએ નિભાવી નથી. અને એનો બીજે પાયાનો ખુલાસો એ છે કે સમેલનમાં સ્વપ્નની બેલીની બધી આવક દેવદ્રવ્ય ખાતે લઈ જવાને આગ્રહ કરવામાં આવ્યો ત્યારે શ્રી વિજયવલભસૂરિજી મહારાજે એ વાત સ્પષ્ટતાપૂર્વક કરેલી કે પંજાબમાં ઠેર ઠેર જન પાઠશાળાઓ ચાલે છે, તેના ખર્ચને સ્વપ્નની બેલીની આવકથી જ પહોંચી શકાય છે. હવે જે સ્વપ્નની બેલીની આવક પંજાબમાં દેવદ્રવ્ય ખાતે જ લઈ જવામાં આવે છે. એ પાઠશાળાઓના ખર્ચને કેવી રીતે પૂરું કરવું એ સવાલ છે. આ માટે કાં તો એવું મોટું ભંડોળ આપસૌની પ્રેરણાથી એકત્ર થવું જોઈએ કે જેના વ્યાજની આવકમાંથી આ ખર્ચને પહોંચી વળાય. અથવા તે જરૂરી ખર્ચની કાયમી જોગવાઈના અભાવે આ પાઠશાળાઓ બંધ કરી દેવામાં આવે. આ બેમાંથી શું કરવું એને આદેશ અહીં બિરાજેલ મણસમુદાય આપે. હું પણ આ સંમેલનમાં હાજર હતાઅને મારી જાતમાહિતીની આ વાત છે, કે મુનિસમુદાયે આને કશે ખુલાસે ન આપે. પરિણામે એક બાજુ મુનિસમેલને સ્વપ્નની બેલીની આવક દેવદ્રવ્ય ખાતે લઈ જવાનો નિર્ણય કર્યો, અને બીજી બાજુ પંજાબમાં એ આવકને ઉપયોગ પાઠશાળાઓ ચલાવવામાં કરવાની પ્રથા પણ ચાલુ રહી અને એની સામે કોઈએ વિરોધ ન દર્શાવ્યો. વસ્તુસ્થિતિ આવી હોવા છતાં અમે ક્યારેય વાદવિવાદ કે વિતંડાવાદમાં ઊતરતા નથી, અને ઊભા કરવામાં આવેલ પ્રશ્નની બાબતમાં જરૂરી ખુલાસા કરોને જ સંતોષ માનીએ છીએ. આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજે આજે એમના નિવેદનમાં જે ખુલાસો કર્યો છે, તે આ દષ્ટિએ જ કર્યો છે. એ માન, ન માને એ સૌની મરજીની વાત છે. મુંબઈની શ્રી આત્માનંદ જૈન સમા તરફથી પ્રગટ કરવામાં આવેલ “એ મહત્ત્વનાં પ્રવચનો" નામે પુસ્તિકામાંથી ઉદ્ભૂત.] જૈનધર્મનાં બે ચિરંજીવ તો જૈન દર્શનને મુખ્ય આધાર અનેકાંતવાદ અને અહિંસાના સિદ્ધાંત ઉપર છે. અનેકાંતવાદના પ્રતાપે જૈનધર્મ જગતભરના ધર્મ અને સંપ્રદાયની માન્યતાઓને પિતામાં સમાવી સૌની સાથે ઐક્ય સાધવા પ્રયત્ન કર્યો છે અને અહિંસાની ભાવનાને પરિણામે જગત સાથે તેણે ભ્રાતૃભાવ સાધ્યો છે. આ જ કારણને લઈ નાની સંખ્યામાં રહેલા જૈનધમે પિતાને પ્રભાવે દરેક ધર્મ ઉપર પાડ્યો છે અને પિતાના અસ્તિત્વને ચિરંજીવ બનાવ્યું છે. - જૈનધર્મના અનેકાંતવાદ અને અહિંસાના સિદ્ધાંતને, તેના વાસ્તવિક સ્વરૂપને, ધ્યાનમાં નહિ લેનારા ભલે પરસ્પરવિરોધી તેમ જ નિર્માલ્યતાપક માને-મનાવે અને તેના વિષે ગમે તેવાં ચિત્રણે કાઢે; તે છતાં જગતને તત્ત્વજ્ઞાન અને ભ્રાતૃભાવના વિશાળ આદર્શ પૂરા પાડનાર જૈનધર્મનાં આ બે વિશિષ્ટ તો સદાય જૈનધર્મની જેમ ચિરંજીવ જ રહેશે. “જ્ઞાનાંજલિ,” પૃ. ૨૨૧ –પૂજ્યપાદ પુણ્યવિજયજી મહારાજ For Private And Personal Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઐતિહાસિક યુગ સમય-પરિવર્તન સાથે પ્રજાની ધર્મ, સમાજ, તત્ત્વજ્ઞાન, સાહિત્ય, કળા આદિ દરેક વિષયને લગતી જિજ્ઞાસા અને અભિરુચિના માર્ગો અને પ્રકારા પણ બદલાયા સિવાય નથી રહી શકતા. એક જમાના શ્રદ્ઘાયુગનેા હતા કે જ્યારે જગતના સનાતન સત્યના, આત્મસ્વરૂપને કે કોઈ પણ પદાર્થના નિર્ણય કરવા માટે પ્રજાને તર્ક કે લીલાને આશ્રય શેાધવા પડતા ન હતા. તેમ જ એ સનાતન સત્ય વગેરેને પાતાના વનમાં સાક્ષાત્કાર કરનાર આપણા પૂર્વ પુરુષોને—તેમનાં જીવન ત્યાગ અને તપ દ્વારા અતિવિશુદ્ધ અને પરિણત હાઈ—પાતે અનુભવેલા સનાતન સત્ય આદિના ઉપદેશના સમન માટે તર્ક કે યુક્તિની આવશ્યકતા નાતી પડતી. પર`તુ કાળની ક્ષીણતાને પરિણામે આત્મધર્મજ્ઞાની પુરુષોનુ આત્મિક જ્ઞાન અને તેમનાં ત્યાગ-તપ પાતળાં પડી જતાં તેમને પેાતાના વક્તવ્યના સમર્થન માટે ત અને યુક્તિઓના આશ્રય લેવા પડયો અને એ રીતે પ્રા પણ તેમના ઉપદેશ વગેરેને તર્ક, યુક્તિ આદિ દ્વારા કસવા લાગી, જેને પરિણામે શ્રદ્ઘાયુગનું સ્થાન ત યુગે લીધું. તર્ક યુગમાં પ્રત્યક્ષ, પરાક્ષ આદિ પ્રમાણેાનુ સ્થાન હતું, પરંતુ આજના આપણા ચાલુ વૈજ્ઞાનિક યુગમાં પ્રત્યક્ષ પ્રમાણને જ મુખ્ય સ્થાન આપવામાં આવ્યુ છે. આ પરિસ્થિતિમાં, ખીજી બાબતની જેમ, ધર્મ, તત્ત્વજ્ઞાન, આગમ આદિને પણ પ્રત્યક્ષ પ્રમાણુની શરાણ ઉપર ચડવુ' પડ્યુ છે, જેમાંથી આજના ઐતિહાસિક યુગના જન્મ થયા છે. આજના ઐતિહાસિક યુગમાં ધર્મના પ્રણેતા, તેમના અસ્તિત્વની સાબિતી અને સત્તાસમય, તેમણે ઉપદેશેલાં ધર્મતત્ત્વ, તેમના અનુયાયીવર્ગ અને એવનું વિજ્ઞાન-કલા-કૌશલ્ય, એના રીતરિવાજ વગેરે દરેક નાની-મે!ટી વસ્તુને પ્રત્યક્ષ મળતી ઐતિહાસિક સાબિતીઓ સાથે કસ્યા પછી જ તેની સત્યતા, યોગ્યતા અને પ્રાવતા ઉપર ભાર મૂકી શકાય છે. “જ્ઞાનાંજલિ,” પૃ. ૨૧૯ —પૂજ્યપાદ પુણ્યવિજયજી મહારાજ For Private And Personal Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ગ્રંથ-પ્રકાશનનો સાદ અને સુંદર સમારોહ ભાવનગરની શ્રી જૈન આત્માનંદ સભાના માસિક મુખપત્ર “શ્રી આત્માનંદ પ્રકાશને “મુનિ શ્રી પુણ્યવિજયજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક” તેમ જ શ્રી શાકટાયનાચાર્યે રચેલ અને પરમ પૂજ્ય વિર્ય મુનિરાજ શ્રી જંબવિજયજી મહારાજે સંપાદિત કરેલ “સ્ત્રીનિવા-જૈવચિકિરજે' નામે ગ્રંથ, એ બન્ને ગ્રંથોના પ્રકાશનને સમારોહ, સભાની વતી, વિ. સં. ૨૦૩ના પોષ સુદિ ૧૩, તા. ૬-૧૯ ૧૪, રવિવારના રોજ સવારના ૮-૩૦ વાગતાં અમદાવાદમાં શ્રી ઉજમફઈની ધર્મશાળામાં, પરમપૂજ્ય શાંતમૂર્તિ આચાર્ય મહારાજ શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજના સાંનિધ્યમાં યોજવામાં આવ્યો હતો. સમારોહમાં ચતુર્વિધ સંઘે સારા પ્રમાણમાં હાજરી આપી હતી; અને મુંબઈ, વડોદરા, કપડવંજ, રાધનપુર, પાટણ, ભાવનગર વગેરે સ્થાનમાંથી પણ ભાવિકે આવ્યાં હતાં. આ પ્રસંગે રાધનપુર તથા પાટણના આગેવાને પૂજય આચાર્ય શ્રીને વિનતિ કરવા આવેલ હોવાથી સમારોહ વિશેષ ગૌરવશાળી બન્યા હતા. મુનિ શ્રી પુણ્યવિજયજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક'ના પ્રકાશન માટે અમદાવાદ જૈન સંધના એક અગ્રણી શેઠ શ્રી આત્મારામભાઈ ભોગીલાલ સુતરીઆને અને “સ્ત્રીનિર્વજવંચિમુત્તિ ' ગ્રંથના પ્રકાશન માટે જાણીતા સાક્ષર . ભોગીલાલભાઈ જ. સાંડેસરાને આમંત્રિત કરવામાં આવ્યા હતા. અમારી શ્રી જૈન આત્માનંદ સભાના ઉપક્રમે અમદાવાદમાં ઉજવાયેલ આ સમારોહને ટકે અહેવાલ અહીં આપવામાં આવે છે. - પૂજ્ય આચાર્ય મહારાજશ્રીએ મંગલાચરણ કર્યા પછી બહેને તથા કન્યાઓએ મધુર સ્વરે ધૃતદેવતાની તથા સરસ્વતી માતાની સ્તુતિ કરી હતી અને જ્ઞાનપદની પૂજાનું ગાન કર્યું હતું. - ભાવનગર સંઘના એક અગ્રણી અને શ્રી જૈન આત્માનંદ સભાના ઉપપ્રમુખ શ્રી ગુલાબચંદ લલ્લુભાઈ શાહે સૌને આવકાર આપતાં કહ્યું કે પૂજ્ય મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજનું સ્મરણ કરતાં એમના અનેક ગુણો અને એમની અનેક પ્રકારની સેવાઓનું સ્મરણ થાય છે. અમારી સભાના તો તેઓ પ્રાણ જ હતા. આત્માનંદ સભા એટલે પુણ્યવિજયજી મહારાજ અને પુણ્યવિજયજી મહારાજ એટલે આત્માનંદ સભા એમ કહેવું પડે એવી એમની આત્માનંદ સભાની સેવાઓ હતી. આત્માનંદ સભાએ સેંકડો ગ્રંથ પ્રકાશિત કર્યા છે, એમાં પૂજ્ય મહારાજ સાહેબને ફાળે અનન્ય છે. દિવસો સાથે એમની સ્મૃતિ તાજી થાય છે. અમારી પ્રગતિને એ આધાર હતા. એમને સ્મરણ-અંક છપાય એ વિચાર અમને આવ્યો; શ્રી રતિભાઈ અને ભાઈ કોરાને સહકાર માગે. એમણે એ વાત સ્વીકારી. એક વર્ષમાં જ બહાર પાડવાની ઈચ્છા હતી, પણ અનેક કારણોને લીધે વિલંબ થતા રહ્યા. પણ છેવટે એ કાર્ય પૂરું થયું અને આજે એનું પ્રકાશન થઈ રહ્યું છે, તેથી આનંદ થાય છે. આ વિશેષાંકનું બધું જ કામ રતિભાઈએ કર્યું છે. સંપાદક-મંડળના વિદ્વાનોને પણ અમે આભાર માનીએ છીએ. આ પ્રસંગે અહીંથી તથા બહાર ગામથી તકલીફ લઈને પધારેલા આપસૌનું હું હાદિક સ્વાગત કરું છું અને આપ સૌને અંતઃકરણથી આભાર માનું છું. અમારી સભાના પ્રમુખ શ્રીયુત છે. ખીમચંદભાઈ ચાંપશી શાહ અમારા ખૂબ ઉત્સાહી કાર્યકર અને સાથી છે. પણ નાદુરસ્ત તબિયતને કારણે તેઓ આ પ્રસંગે હાજર રહી શક્યા નથી એનું અમને દુઃખ છે. ભાવનગર સંઘના પ્રમુખ શેઠ ભોગીલાલભાઈ વગેરે અમારી બધાની ઇરછા આ મેળાવડો ભાવનગરમાં જ કરવાની હતી. પણ પૂ. આચાર્ય મહારાજની નિશ્રામાં કરવા માટે અમદાવાદમાં કર્યો છે. પ્રકાશન-વિધિ કરવાનું અમારું આમંત્રણ સ્વીકારવા માટે અમે શ્રી આત્મારામભાઈ સુતરીઆને અને ડો. શ્રી ભોગીલાલભાઈ સાંડેસરાને તેમ જ આ કાર્યમાં મહેનત કરનાર દરેકને આભાર માનીએ છીએ, અને આપ સૌનું ફરી સ્વાગત કરીએ છીએ. " લાલ રતનચંદજી વગેરે દિલ્લી-પંજાબના મહાનુભાવોએ “પુણ્ય-સ્મૃતિ” નામે ભક્તિવાહી ગીત બુલંદ -મધુર સ્વરે ગાઈને સૌનાં અંતર ગવદ બનાવી દીધાં હતાં. For Private And Personal Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયભસરિજી: સમ્યગ્રજ્ઞાનની આરાધના અને એનું ઉદ્દઘાટન અત્યંત જરૂરી છે. નિઃરાયો ત્રી-ત્રત ધારણ કરનાર શલ્ય રહિત હય, પુણ્યવિજયજી મહારાજ સરળ હતા, નિષ્કપટ હતા. મહાવીરે કેટલું ચારિત્ર્ય પાળ્યું ? જીવનભરનું. પૂ. હરિભદ્રસૂરિજી, પૂ. હેમચંદ્રસૂરિજી, પુ. યશોવિજયજી આદિ આવા અનેક મહાત્મા થઈ ગયા. અહીં બિરાજેલા આચાર્ય (આચાર્ય શ્રી વિજયસમુસૂરિજી) મહારાજ તો ચોથા આરાના જીવ જેવા સરળ, ભદ્રિક અને નમ છે. પુણ્યવિજયજીએ જ્ઞાનને પ્રકાશ કર્યો. આપણે પણ આત્માને નિર્મળ બનાવીએ, જ્ઞાનને જીવનમાં ઉતારીએ, એ જ પુણ્યવિજયજી મહારાજને સાચી શ્રદ્ધાંજલિ ગણાય, શ્રી બાબુભાઈ મણિલાલ શેઠ કપડવંજવાળા : પૂજ્ય પુણ્યવિજયજી મહારાજ કપડવંજનાગૌ રવરૂપ હતા. કપડવંજમાં પૂજ્ય આગોદ્ધારક શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ જેવાં મહાન રને પાયાં હતાં. પુણ્યવિજયજી પણ તેમાંના એક હતા. એમને ખરી અંજલિ એમનું રીસર્ચનું કામ આગળ ધપાવીએ તે છે. મને કહેતાં દુઃખ થાય છે કે મુંબઈમાં આ કાર્ય જે રીતે ગોઠવાવું જોઈએ તે રીતે ગોઠવાયું નથી. - શ્રીમતી કાંતાબહેન બાબુભાઈ શેઠ કપડવંજવાળાં: આ મેળાવડા ખરી રીતે અમારા કપડવંજમાં જ શેભે, પણ રનની પરીક્ષા દાબડામાં નથી થતી. આ રાજનગર શત્રુંજયગિરિ જેવું સિદ્ધસ્થાન છે. એમને શ્રદ્ધાંજલિ અમારે આપવાની હોય નહીં. એ દીકરા અને માએ અમારા ગામને ઉજાળ્યું છે. જ્યારે અમે એમને મુંબઈમાં મળ્યાં ત્યારે તેમણે કહેલું : “હું અહીં કયાં આવ્યો " કમનસીબે તેઓ મુંબઈથી પાછા આવ્યા જ નહીં ! આપણે ઉજવણી કરીને આનંદ માણવાને નથી; એમનું અધૂરું કાર્ય પૂરું કરીએ. પૂજ્ય સાધ્વીજી શ્રી નિર્મળાશ્રીજી : મહાપુણ્યને ઉદય છે કે રાજનગરને આંગણે એક મહાન વિભૂતિની ઉજવણી પ્રસંગ મળે છે. મહારાજશ્રીએ જીવનભર જ્ઞાનોપાસના કરી. એ મહાપુરુષ પાંચ વર્ષ વધુ સ્વી ગયા હોત તે એમનું કાર્ય પૂરું થાત. પૂજ્ય આગમપ્રભાકરજી મહારાજ જેટલો જ્ઞાનીને અને જ્ઞાનને આદર કરતા એટલા જ સરળ પણ હતા. દશ વર્ષના બાળકથી સાઠ વર્ષના વૃદ્ધ કોઈ પણ એમને મળે તે, પોતાનું કામ છેડીને પણ, એમને પોતાને અમૂલ્ય સમય આપતા. પૂજ્ય સાધ્વીજી શ્રી યશોદાજીશ્રીએ ભાવવાહી ભક્તિગીત સંભળાવ્યું હતું. પૂજ્ય સાધ્વીજી શ્રી પ્રિયદર્શીનાશ્રીજી: ભાગ ૨ ના ટ્રિન હૈ. મુ મી સંગતિ ને મવસર પ્રાપ્ત हुआ यह मेरा सद्भाग्य है। महाराजश्री (पुण्यविजयजी )ने जीवनपर्यत ज्ञानका कार्य किया। उनके बाकी कामकी पूर्ति होनी चाहिए। महाराजजीने उनके गुरु और दादागुरुके साथ अनेक स्थानों के ज्ञानभडारांकी सुरक्षा की। ज्ञानका अंतिम फल आचार है। वो ही ज्ञान सच्चा है, जो आचार बनके हमारे सामने आये। શ્રી મુક્તિલાલ વીરવાડિયા : શ્રી રાધનપુર જૈન સંઘને પુણ્યોદય છે કે અમને આ પ્રસંગે ભાગે લેવાને માટે મળ્યો છે. પૂ. આ. વિજયવલ્લભસૂરિજીની જન્મશતાબ્દી પ્રસંગે મુંબઈના છત્રીસ જેટલા સંઘના આગેવાનોએ મહારાજ સાહેબને આચાર્યપદવી સ્વીકારવા અત્યંત આગ્રહ કરે, છતાં મહારાજ સાહેબે હા ન ભણી. આવી તે અનેક સ્મૃતિઓ છે. ( આ બાદ આચાર્ય મહારાજ શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજને રાધનપુર પધારવા બીજા ભાઈઓ સાથે મળી, તેમણે વિનંતિ કરી હતી.), રતિલાલ દીપચંદ દેસાઈએ આ પ્રસંગે જે થોડાક સંદેશા આવ્યા હતા તેની રજૂઆત કરી હતી. તે પછી બને છે તૈયાર થયા તેની પૂર્વભૂમિકા સમજાવતાં તેઓએ કહ્યું કે સ્ત્રીનિર્વાણપ્રકરણ માટે સ્વ. પૂજ્ય પંન્યાસ શ્રી નેમવિજયજી ગણિએ પિતાનાં સ્વ. ભગિની-સાધ્વીજી પ્રવતિની શ્રી દાનશ્રીજી મહારાજની પુણ્ય સ્મૃતિ નિમિતે સભાને સહાય અપાવી હતી. તેથી જ આ ગ્રંથ પ્રકાશિત કરવાનું શક્ય બન્યું છે. આ ગ્રંથ પિતાની હયાતીમાં જ પ્રકાશિત થાય એવી તેઓશ્રીની ઝંખના હતી, પણ ત્રણેક મહિના પહેલાં તેઓ ૯૨ વર્ષની ઉંમરે કાળધર્મ પામ્યા તેથી તેઓ આ ગ્રંથને જોઈ ન શક્યા એનું દુઃખ છે. આ પછી એમણે “ શ્રદ્ધાંજલિ-વિશેષાંક” અંગેની સવિસ્તર માહિતી રજૂ કરી હતી અને મહારાજશ્રીને અંજલિ આપી હતી. For Private And Personal Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી મિશ્રીમલજી: મારે ઘણું કહેવાનું છે. ખુશીની હદ નથી. આચાર્યશ્રી પધાર્યા ત્યારથી આટલી જ ભીડ જ થાય છે. બધા સંઘને એમનું દર્શન થઈ જાય તો પણ બસ, શેઠ આતુભાઈ-આત્મારામભાઈ ખૂબ જાણીતા છે. તેઓશ્રી ધાર્મિક કાર્યોમાં પણ ખૂબ રસ ધરાવે છે. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના તેઓ વહીવટદાર પ્રતિનિધ છે. આ વિશેષાંકનું પ્રકાશન કરવા માટે તેઓને હું વિનંતિ કરું છું. , શ્રી આત્મારામભાઈએ શ્રદ્ધાંજલિ વિશેષાંકનું પ્રકાશન કરીને તે પૂજ્ય આચાર્ય મહારાજને અર્પણ કર્યો હતો. પછી પોતાનું વક્તવ્ય રજૂ કરતાં તેઓએ કહ્યું કે આજે આપણે જે પ્રસંગ જવી રહ્યા છીએ તે મહાન વિભૂતિના સંપર્કમાં આવવાને થોડે લહાવો મને મળેલ છે. એમની સરળતા એટલી બધી હતી કે એવી સરળતા આપણામાં ન હોય તો પણ એમને યાદ કરતાં એને અંશ આવી જાય. આ વિશેષાંક નથી, પણ પુણ્યવિજયજીની સ્મૃતિમાં એક સારો ગ્રંથ થયે છે. એના ઉદ્દઘાટનની તક માટે આભાર માનું તે સામાન્ય વાત છે, પણ મને એમનું ઋણ અદા કરવાની આવી તક આપવા બદલ હું શ્રી જૈન આત્માનંદ સભાના કાર્યવાહકને અંતઃકરણથી આભાર માનું છું. મારા જીવનની આ ધન્ય પળ છે. પૂજ્ય પુણ્યવિજયજી મહારાજ, મારી દષ્ટિએ, ચીલાચાલુ સાધુ મહારાજ ન હતા. તેઓ વિદ્યાના મહાન ઉપાસક હતા, કામમાં ખૂબ એકાગ્ર રહેતા, છતાં બાળક જેવા નિર્દોષ, સરળ હતા. એમના વિચારો ઉદ્દામ હોવા છતાં એમનું સાધુપણું સાચવીને તઓ વર્તતા. રાતે મેડે સુધી વાંચતા એટલે લાઈટ રાખતા. ઘણાને તે ન રુચતું, પણ તેઓ અધિકારી હતા. કંઈ મોજશોખ માટે નહી, જ્ઞાનોપાસના માટે વીજળી રાતે વાપરતા. ધર્મ-અધર્મ શું તે અધિકારી જાણી શકે, શ્રી રિખવચંદજી લહેરી (જાલોર): રાગને ર શ રન વે વધાર્યું : 1. મુખ્યવિજ્ઞાની મહારાજ્ઞ, जिनकी स्मृतिमें यह ग्रंथ प्रसिद्ध होता है, उनको महावीर स्तुतिसे मैं अपनी श्रद्धांजलि अर्पित करता हूं। - શ્રી દલસુખભાઈ માલવણિયા : જેમને મળતાં, મળીએ એટલી વાર, એમના પ્રત્યે આદર વધતા જાય એ એમની મહત્તાની નિશાની છે. પૂજ્ય મહારાજ સાહેબને મારો એવો અનુભવ છે. જેનું પ્રકાશન આજે થઈ રહ્યું છે તે સ્ત્રી મુક્તિ-કેવલિભક્તિ ગ્રંથ ઘણાં વર્ષો પહેલાં આચાર્ય જિનવિજયજીએ “જૈન સાહિત્ય સંશોધક”માં છપાવેલ, પણ તે મૂળમાત્ર. પૂ. મહારાજશ્રીને ખંભાતના ભંડારનું સૂચિપત્ર બનાવતાં આ મૂળ ગ્રંથ અને એની ટીકાની પ્રતિ મળી હતી. ગ્રંથ બે ભાગમાં છેઃ ૧. સ્ત્રીમુક્તિ અને ૨. મેવલિભક્તિ એટલે કેવલીને આહાર વિષયક, દિગંબરના જૂના ગ્રંથ-પખંડાગમ-માં સ્ત્રીમુક્તિનું સમર્થન મળે છે. આજના દિગબર સમાજને સ્ત્રીમેક્ષ માન્ય નથી. આથી જૂના ગ્રંથની કેપી કરનાર પંડિતે સ્ત્રીમુક્તિનું સમર્થન કરનાર “ન’ શબ્દ કાઢી નાખેલો. છપાયું ત્યારે ટીકા વગેરે ઉપરથી જણાયું કે ત્યાં એ શબ્દ હોવો જ જોઈએ. સ્વ. ડો. હીરાલાલજી જૈન અને ડે. એ. એન. ઉપાધે જેવા વિદ્વાનોએ એ શબ્દ કાયમ રાખીને એ ગ્રંથ છો. દિગંબર સમાજે પોતાના આ ગ્રંથ તામ્રપત્રો પર કોતરાવવાનું નકકી કર્યું ત્યારે દિગમ્બર સંઘના આચાર્ય શ્રી શાંતિસાગરજીએ એ શબ્દ રદ કરવાનો નિર્ણય આપે. તારાબર આગમોમાં આવી કઈ વધઘટ કદી કરવામાં આવી નથી. શ્રદ્ધાંજલિ વિશેષાંકમાં અમે બધા સંપાદક-મંડળમાં છીએ, પણ એનું બધું કામ રતિભાઈએ સંભાળ્યું છે એ મારે અહીં કહેવું જોઈએ. ભગવાન મહાવીરના પચીસમા નિર્વાણ મહોત્સવની ઉજવણું કરનારાઓ ભગવાન મહાવીરને મહામાનવ કહે છે તે સામે કેટલાકને વિરોધ છે. પણ જૂનાં ચરિત્રોમાં પણ તીર્થકરોને મહાપુરુષ કહ્યા જ છે. દા. ત., ૪૩૫ન્નમહાપુરિસારિ. તીર્થકર પણ સામાન્ય માણસની જેમ જ જન્મે, રમે, ભણે છે; અને પછી પિતાની સાધનાથી મહાન થાય છે. કેવલિના જીવનમાં અલૌકિકતા બતાવવા કેવલિ આહાર પણ ન કરે.' એવી માન્યતા દાખલ થઈ. આને વિરોધ યાપનીય સંઘે પ્રથમ કર્યો. આ ગ્રંથના લખનાર શાકટાયનાચાર્ય યાપનીય હતા. મહારાજશ્રીએ પૂજ્ય મુનિ શ્રી જંબુવિજયજીને આ ગ્રંથનું સંપાદનકાર્ય ભળાવ્યું હતું. તેઓ આને માટે યોગ્ય વિદ્વાન છે. ડે. સાંડેસરા બહુ જાણીતા વિદ્વાન છે અને જૈન સાહિત્યના સંશોધનની એમની કામગીરી ઘણું અને સુવિદિત છે. આ ગ્રંથનું પ્રકાશન કરવાની હું ઠે. સાંડેસરાને વિનંતિ કરું છું, For Private And Personal Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ડૉ, ભેગીલાલ જ, સાંડેસરાએ ગ્રંથનું પ્રકાશન કરીને તે આચાર્યશ્રીને અર્પણ કર્યા બાદ કહ્યું કેઆત્માનંદ સભાની સાહિત્યસેવા અપ્રતિમ છે. સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી અનેક ગ્રંથો એણે પ્રકાશિત કર્યા છે. સ્ત્રીમુક્તિ ગ્રંથ આવો જ એક અગત્યને ગ્રંથ છે. એના સંપાદક પૂજય અંબૂવિજયજી મહારાજ પ્રતિભાશાળી વ્યુત્પમતિ વિદ્વાન છે. એમને નયચક્ર ગ્રંથ એમની દાર્શનિક તરીકેની શક્તિને પુરાવે છે. તેઓ મહારાજ સાહેબનાં અધૂરાં કાર્યો પૂરાં કરશે એવી આશા છે. પૂ. પુણ્યવિજયજી મહારાજ સાથે, હ ચૌદ વર્ષને હતે ત્યારથી, મારો પરિચય છે. જેમ જેમ પરિચય વધતો ગયો તેમ તેમ અહોભાવ વધતો ગયો. હું જે કંઈ આ ક્ષેત્રમાં કરી શકો તેને યશ પુણ્યવિજયજી મહારાજને છે. વિદ્યાનું ઋણ છે તે ચૂકવી શકાય નહીં. માત્ર વિદ્યાનું વિતરણ કરવાથી કિંચિત્ ત્રણ ચૂકવ્યું માનીએ. એમની ઉપસ્થિતિ સાત્વિક આંદોલન પ્રસરાવતી. તેઓ સમકાલીન હેવાથી એમનું મૂલ્ય કદાચ ઓછું અંકાય, પણ તેઓ પ્રાચીન મૃતધરોની જ મહાન પરંપરામાં હતા; એમનાથી કદાચ આગળ ગયા હતા. કારણ, આ વૈજ્ઞાનિક જમાનામાં પણ એમનું જ્ઞાન પ્રતીતિકર હતું. દેશવિદેશનું એમનું વર્તુળ હતું. એવા મહાન ઋષિનું પણ આપણે કદી પૂરેપૂરું ચૂકવી શકીશું નહીં. - પૂ. આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજ : મુનિરા બાનામામાકર પુષ્પવિનયની મહારાગ વસે विद्वान हेते हुए भी खूब विनम्र, सरल व निरभिनानी थे / हम सबका कर्तव्य है, जो साहित्य है, उसे पंड, अमलमें लावे'। महावीर निर्वाण महोत्सव में हमे' कुछ योजना बनानी चाहिए। साहित्य वहत प्रकाशित होता है, उसे पढ़ो। પંડિત શ્રી ગોવિંદરામજી વ્યાસ : દૂચ પુષ્પવિનાની પ્રથમ વાળાવિનયલી મહાન વે સાથ मिला। उनमें तीन गुण थे : वे विवेकी, विनोदी ओर विद्वान थे। विद्वान होने के साथ वे रसिक थे, दूसरोंका प्रिय थे / શેઠ શ્રી કેશવલાલ લલુભાઈ ઝવેરીએ આચાર્ય મહારાજને, એમની તબિયત બરાબર નહીં હોવાથી, સંક્રાંતિ અમદાવાદમાં કરવાની વિનંતિ કરી હતી. આચાર્ય મહારાજે એ વિનંતીને તથા રાધનપુર અને પાટણના સંઘની વિનંતીનો સ્વીકાર કર્યો આથી સૌ ખૂબ હર્ષિત થયા હતા. શ્રી ગુલાબચંદ લલ્લુભાઈ શાહે તથા રતિલાલ દેસાઈએ આભારનિવેદન કર્યું હતું. પૂજય આચાર્ય મહારાજે સર્વ મંગલ સંભળાવ્યા બાદ બારેક વાગે ઉલ્લાસના વાતાવરણમાં સમારોહ પૂરી થયે હતા. શ્રદ્ધાંજલિ-વિશેષાંક માટે મળેલ વધુ સહાય 1000 શેઠ શ્રી અમૃતલાલ કાળીદાસ દોશી, મુંબઈ. 251 શ્રી કપડવંજ જૈન સંઘ, શ્રી પાનાચંદ વ્રજલાલની પેઢી, કપડવંજ, (251 શ્રી કપડવંજ જૈન સંઘ, શ્રી મીઠાભાઈ ગુલાબચંદની પેઢી, કપડવંજ, 250 શ્રી મનુભાઈ ગુલાબચંદ કાપડીઆ ભાવનગરવાળા, મુંબઈ. 151 શ્રી રમણલાલ મંગળચંદ શાહ, ગોરેગાંવ, મુંબઈ. 101 શ્રી કંચનલાલ પોપટલાલ શાહ , , 51 શ્રી મહાસુખલાલ પોપટલાલ શાહ , , 101 શ્રી ગિરધરલાલ ત્રિકમલાલ કોઠારી હ. શ્રી ધીરુભાઈ, મુંબઈ. 101 શ્રી રમણીકલાલ મોહનલાલ ફજદાર, અમદાવાદ, 51 એક સદગૃહસ્થ, વડોદરા. 51 શ્રીમતી જાસુદબહેન ચીમનલાલ, અમદાવાદ. સભાના નવા લાઈફ મેમ્બર શ્રી કંચનલાલ પોપટલાલ શાહ, ગોરેગાંવ, મુંબઈ. For Private And Personal Use Only