________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૪]
શ્રી આત્માનંદ પ્રકાશ
મળવાના કાર્યક્રમના સ્વાભાવિક રીતે જ સમાવેશ થઈ જતા હતા. આચાર્ય તુલસીજી તથા મહારાજશ્રીનુ મિલન તા ન થયું, પણ એમના વિદ્વાન અને વિચારક શિષ્ય મુનિ શ્રી નથમલજી વગેરે મુનિવરા મહારાજશ્રીને એએક વાર મળ્યા હતા. એમના આ મિલન વખતે મહારાજશ્રી અને મુનિ શ્રી નધમલજી વચ્ચે જે વાર્તાલાપ થયો, તે તેરાપથી મહાસભાના સાપ્તાહિક હિંદી મુત્ર “ જૈન ભારતી”ના તા. ૧૯–૧૧–૧૯૬૭ના અંકમાં છપાયા છે. તે જાણુવા જેવા ડેવાથી એ આખા મૂળ વાર્તાલાપ આ વિશેષાંકમાં અન્યત્ર આપવામાં આવ્યો છે. આ વાર્તાલાપમાંના નીચે આપેલ ઘેડાક સવાલ-જવાબ ઉપરથી પણ મહારાજશ્રીની આગમસંશાધન અંગેની પ્રવૃત્તિ, ઝખના અને ચિતાનો ખ્યાલ આવી શકે છે—
kr
www.kobatirth.org
k
સવાલ (મુનિ નથમલજી) : આજકાલ આપ શું કરે છે?
..
જવાબ (મહારાજશ્રી) : અત્યારે હું ટીકા અને ચૂર્ણિએની પ્રતાનુ સ’શાધન કરી રહ્યો છું. આપ જાણો છે કે જે સૃણિ અને ટીકાઓ છપાઈ છે, એ ખૂબ અશુદ્ર છે. ઘણાં સ્થાનામાં તો મનથ જેવુ
થઈ ગયું છે. હું માનું છું કે આ કામ મહત્ત્વનું છે અને એ પહેલાં કરવુ' જોઇએ.
"
સવાલઃ આપ આ કામાં કયારથી પાવાયા છે ?
r¢
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જવાળ : આશરે પચીસ વર્ષથી હું આ કાર્યમાં લાગેલા છું,
સવાલ :
શુ આપ છાપાં-સામાયિકા પણ વાંચા છે ?
44
ke
જવાબ : ના. વિશેષે કરીને હું આગમામાં જ રમ્યા-પચ્યા રહું છું'. એ જ મારા માટે છાપાં-સામાયિકા
છે. હા, કયારેક કાઈ ખાસ નિબધ-લેખ આવી જાય તો વાંચી લઉ છું,
“ સવાલ ઃ આપ કેટલા ક્લાક કામ કરે છે ?
જવાબ : સમયની કાઈ મર્યાદા નથી; હું" ધા વખતને આ કામમાં જ ઉપયોગ કરું છું,
64
‘સવાલ : આપની સાથે કેટલા મુનિઓ કામ કરે છે
kr
જવાબ : હું એકલે જ યુ મને ભારે નવાઈ ઊપજે છે કે ઘણા બધા મુનિને આગમના કામમાં રસ છે જ નહી. એમને આ કામ જાળ જેવું લાગે છે. આમાં જેમને રસ પડે છે. એવા વિરલ છે. મને આમાં ખૂબ આનંદ આવે છે. આ કામની આગળ બીજા બધાં કામ મારે માટે જેટલું કરી શકુ એ મે' કર્યું" છે. કેટલાક પિંડતા પણુ કામ કરે છે. સેવા થઈ શકે છે.”
ગૌણ છે. હુ એકલા આ રીતે જૈન સાહિત્યની યત્કિંચિત્
આ છેલ્લા જવાબમાં આપણા સાધુસમુદાયની આગમ-સરશેાધનના કામ પ્રત્યેની ઉદાસીનતાની મહારાજશ્રીએ જે ટંકાર કરી છે, એમાં મહારાજશ્રીએ પાતાની આ અંગેની દુ:ખ અને ચિંતાની લાગણી વ્યક્ત કરી છે. બાકી તા, એ આગમધર મહાપુરુષ પાતાના આગમ-સશોધનના કાર્યમાં એવા એતપ્રેત હતા કે જેથી એમને આવી વિશેષ ચિંતા કરવાના ભાગ્યે જ અવકાશ મળતા.
આમ છતાં આગમ-સોાધનના કામને સમર્પિત થયેલું એક નાનું સરખું પણ મુનિમંડળ રચાય અને આ કાર્યાં મોટા પ્રમાણમાં ઝડપથી આગળ વધે એવા વિચારા મહારાજશ્રીને આવ્યા વગર રહે એ ક્રમ ખને ! એમની આવી ભાવના અને લાગણી આપણા વિદ્વાન મુનિરાજ શ્રી જબૂવિજયજી મહારાજ ઉપર મહારાજશ્રીએ વિ. સ. ૨૦૦૯ની સાલમાં જેસલમેરથી લખેલા પત્રમાં પણ જોવા મળે છે. તેઓએ લખ્યું હતું કે— હવે તો મારી પ્રુચ્છા એ જ છે કે આપણે સત્વર મળીએ અને મહત્ત્વનાં કાર્યને જીવનમાં પ્રારભીને પૂર્ણ રૂપ આપીએ, આપણે એક એવા સાધનરસિક મુનિવરાનુ મ’ડળ સ્થાપી શકીએ તા ઘણુ` સારુ. થાય.”
(6
(નાનાંજિલ, પૃ. ૨૯૫)
For Private And Personal Use Only