________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૪]
શ્રી આત્માનંદ પ્રકાશ સ્વનામધન્ય, સજનમૂર્ધન્ય, આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી
(શ્રદ્ધાંજલિ-ગીત, રચયિતા–પૂજ્ય મુનિ શ્રી પ્રદ્યુમનવિજયજી
(અમૃત ભરેલું અંતર જેનું–આંધળી માનો કાગળ ) પુણ્યવિજયજી નામ સોભાગી, મરણે આવે આજ; આયખું આખું વિતાવ્યું લેખે, મૃત સેવાને કાજ;
રખેવાળ જ્ઞાનકેન
ટાળનાર ભ્રમદોને........(૧) કપડવંજની પુણ્યભૂમિ પર, જનમ્યાં એ નરરતન; કિશોર વયમાં દીક્ષા ગ્રહીને, કીધું આત્મ-જતન;
સાધી જેણે સાધના સારી,
બન્યા અવધૂત અલગારી........(૨) ગુણિયણ ગુરુની સેવા કરીને, ફેરવ્યું વીર્ય અમાપ; જ્ઞાન-ધ્યાનની ધૂન મચાવી, અવગહ્યાં શાસ્ત્ર તમામ;
દીપાવ્ય વારસો રૂડે,
પ્રટા જ્ઞાનને દી........(૨) મુખ પ્રસન્ન ને નમણાં નયણાં, વયણ મધુરા જાસ; ખળ ખળ સરિતા જળ-શું વહેતું, જીવન પૂર્ણ પ્રકાશ
પરાણે પ્રીત કરાવે,
પળે પળે પ્રેમ જગાવે.... (૪) જાઓ ભલે ને ગમે તે વેળા, જ્ઞાન-ગંગાની પાસ; આસપાસ ચોપાસ દીસે ત્યાં, હસ્તપ્રતોને રાશ;
દર્શનથી દિલડું રીએ,
મનના સવા સંશયે છીએ.......(૨) લાખ મૂલ્યની હોય ભલે ને, પ્રાચીન પ્રતિ કેય, નિજ-પરના ભેદભાવ વિસારી, ગ્યને આપે ય;
સરવાણી સ્નેહની મીઠી,
આંખે આવી ક્યાંય ન દીઠી.....(૬) જેની અંધારી છઠ્ઠની રાતે, સાધી આત્મકલ્યાણ; જીવનલીલા સંકેલી જેણે, કીધું સ્વર્ગ-પ્રયાણ
જીવતર જેણે જીવી જાણ્યું, હસતે મુખે તને માણ્યું........(૭)
For Private And Personal Use Only