________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮]
શ્રી આત્માનંદ પ્રકાશ
શ્રી આત્માનંદ જૈન ગુરુકુલ, ઝઘડિયા આપશ્રીના તરફથી પરમપૂજ્ય પરમોપકારી આગમપ્રભાકર પુણ્યવિજયજી મહારાજ સાહેબના કાળધર્મ પામ્યોને સમાચાર તારથી જાણી શ્રી જૈન સંઘ સમસ્તને તેમ જ હમેને અંગત તથા ઝઘડિયા શ્રી અસ્મિાનંદ જૈન ગુરુકુળની કમિટિના સભ્યોને ઘણે આઘાત થયો છે. એમના કાળધર્મ પામ્યાથી આખા જૈન સમાજને ઘણી મોટી ખોટ પશે. સંઘ તરફથી આવતી કાલે શોકસભા રાખવામાં આવી છે. આપણા પૌરાણિક પુસ્તકોનો, વૃદ્ધાવસ્થા તેમ જ શારીરિક અશક્તિ હોવા છતાં, ઉદ્ધાર કરવામાં તેઓશ્રીએ જે જહેમત ઉઠાવી છે તે ઉપકાર ચિરંજીવ રહેશે.
(શા. મૂલચંદ લક્ષ્મીચંદ, તા. ૧૫-૬-૭૧) __ श्री आत्मानन्द जैन हाईस्कूल, अम्बाला सीटी जैन भण्डारों और हस्तलिखित ग्रथोंकी शोध करने वाले, जैन इतिहास व आगमके प्रतिष्ठित विद्वान्, आगभप्रभाकर मुनिपुंगव श्री पुण्यविजयजीके देवलोक गमन पर प्रबन्ध समिति हार्दिक दुःख તથા શો પ્રવેટ વરતી હૈ વૈન શાસન સનીય સેવા ! (તા. ૨૮-૭-૭૨)
શ્રી ભરૂચ જૈનધર્મ ફંડ પેઢી, ભરૂચ પરમપૂજ્ય આગમપ્રભાકર, પુરાતત્વવેત્તા, પૂજ્ય શ્રી પુણ્યવિજયજી મહારાજ સાહેબના કાળધર્મ પામ્યાના સમાચાર જાણ અત્રેના સકળ સંઘે ખૂબ જ આઘાત અનુભવ્યું છે.
પૂજ્યશ્રી આપણા મહાવિદ્વાન સાધુ સમુદાય પૈકીની આગલી હરોળના વિદ્વાન હતા, અને આપણા આગમના સંશોધન ક્ષેત્રે તેઓશ્રીએ આપેલ ફાળા અમૂલ્ય છે. તદુપરાંત પણ તેઓશ્રીએ અનેક ક્ષેત્રમાં સંશોધન કરેલ છે.
પૂજ્યશ્રીની અજોડ વિકતા તથા અનેકવિધ શાસનસેવાનાં કાર્યોથી તેઓશ્રીનું નામ જૈન શાસનના ગગનમાં સદાય ચમકતું અને પ્રકાશનું રહેશે. અને તેઓશ્રીની ખોટ પુરાવી અતિ મુશ્કેલ છે.
(સુરેશ ગટુભાઈ નાણાવટી; તા. ૧૬-૬-૭૧) श्री आत्मवल्लभ प्रेम भवन प्रवन्धक कमेटी, दिल्ली श्री आत्मवल्लभ प्रेम भवन (तपागच्छीय उपाश्रय) प्रबन्धक कमेटी व श्री जैन श्वेताम्बर तपागच्छ संघ दिल्लीकी यह सभा आगमप्रभाकर मुनि श्री पुण्यविजयश्रीजी महाराजके देवलोकका समाचार ज्ञात कर हार्दिक दुःख प्रकट करते हैं।
(અક્ષયકુમાર તૈન, મસ્ત્રી, તા. ૨૬-૬-૭૨) श्री आत्मानन्द जैन हायर सैकडरी स्कूल, लुधियाना आगमप्रभाकर, गीतार्थप्रवर, सन्तशिरोमणिके स्वर्गारोहणका समाचार हमारे लिए तथा समस्त जैन शासनके लिए वज्रपातके समान हैं। उनकी असंख्य सेवाए चिरस्मरणीय रहेंगी। आज उनके चले जानेसे एकवार फिर जैनसमाज अपने आपको अनाथ-सा महसूस कर रहा है। सचमुच, वे जैनशासनके पुंजीभूत गौरव थे। उनकी क्षतिपूर्ति असंभव है।
(ાનવુમાર જૈન, મંત્રી, તા. ૧-૭-૭૧)
For Private And Personal Use Only