SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૧૭ મુનિ શ્રી પુણ્યવિજયજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક थे। प्राचीन जैन भण्डारोंके उद्धार, संशोधन, प्रकाशन और रक्षणका उन्होंने सफल भागीरथ प्रयास किया । जैन शासनकी समुन्नतिके लिये उनकी सेवाएं सदैव सुवर्णाक्षरों में अंकित रहेगी। शासनदेवसे प्रार्थना है कि उनकी भव्य आत्माको अमर शान्ति प्राप्त हो और समाज उनकी સાહિત્યિક પ્રવૃત્તિ છિન્ન રહેમં સtઠ હો . (તા. ૨૬--૨) શ્રી જૈન પ્રાચ્ય વિદ્યા ભવન, અમદાવાદ પરમપૂજ્ય, આગમપ્રભાકર, મૃતશીલવારિધિ મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજ શ્રુતપરાગમી વિદ્વાન મુનિવર હતા. અને તેઓશ્રીની જ્ઞાનોદ્ધારને લગતી અનેકવિધ પ્રવૃત્તિઓ તેઓની આદર્શ શ્રુતભક્તિની કીર્તિગાથા બની રહે એવી હતી. તેઓએ પોતાના ૬૨ વરસ જેટલા દીર્ઘ દીક્ષા પર્યાય દરમ્યાન, જીવનભર જ્ઞાને પાસના, શાસ્ત્રસંશોધન, જ્ઞાનપ્રચાર અને જ્ઞાનની બહુમૂલ્ય સામગ્રીના રક્ષણનું સંઘોપકારક કાર્ય પૂરી નિષ્ઠા અને એકાગ્રતાથી કરતાં રહીને, પિતાની દાદાગુરુશ્રીના તથા ગુરુશ્રીના જ્ઞાનોદ્ધારના સંસ્કારવારસાને વિશેષ ગૌરવશાળી બનાવ્યો હતો. તેઓની વિદ્વત્તા અને જ્ઞાનોદ્ધારની પ્રવૃત્તિનો લાભ દેશ-વિદેશના વિદ્વાનોને બહેળા પ્રમાણમાં મળતા રહેતા હતા. અને તેથી તેઓશ્રીની સુવાસ વિદેશ સુધી પ્રસરી હતી. . વળી, શ્રમણજીવનના સારરૂ૫ સમભાવ તેમ જ નિખાલસતા, ઉદારતા, સરળતા, નિરભિમાનવૃત્તિ, સત્યપ્રિયતા જેવા સશુણોથી તેઓનું જીવન વિશેષ ઉપકારક અને શોભાયમાન બન્યું હતું. આવા એક જ્ઞાનચારિત્રસંપન્ન મુનિવરને મુંબઈમાં, વિ. સં. ૨૦૨૭ના જેઠ વદિ ૬, તા. ૧૪-૧-૧૯૭૧ સોમવારના રોજ, સર્ગવાસ થતાં જૈન સંધને તથા ભારતીય વિદ્યાના દેશ-વિદેશના વિદ્વાનોને બહુ મોટી ખોટ પડી છે. સ્વર્ગસ્થ પૂજ્ય મુનિવરની સલાહ અને દરવણીનો લાભ આપણા શ્રી જૈન પ્રાપ્ય વિદ્યા ભવનને પણ મળતું રહેતું હતું. શ્રી જૈન પ્રાપ્ય વિદ્યા ભવનની આ સભા પરમપૂજ્ય આગમપ્રભાકરજી મહારાજના સ્વર્ગવાસ અંગે પિતાના ડા દુઃખની લાગણી દર્શાવે છે અને તેઓશ્રીને ભાવપૂર્વક અનેકાનેક વંદના કરીને તેઓશ્રીની વિરલ શાસનસેવાઓને પિતાની હાર્દિક શ્રદ્ધાંજલિ આપે છે. (તા. ર૭-૬-૭૧) श्री आत्मानन्द जैन सभा, लुधियाना __ श्री आत्मानंद जैन सभा (रजिस्टर्ड) लुधियानाकी यह बैठक परमोपकारी, आगमरत्नाकर मुनि श्री पुण्यविजयजी महाराजके अकस्मात स्वर्गवास हो जाने पर जो असह्य हानि हुई है, उस पर गहरे दुःखका अनुभव करती है। मुनिसम्मेलनमें आपकी आगमविद्वत्ताकी गूंज उठी थी और हस्तलिखित प्राचीन ग्रंथोंके अनुसंधानका जो प्रशंसनीय कार्य आपने किया है उसकी समुच्चय जैन समाज और विद्वानोंने मुक्त कण्ठसे सराहना की है। हम अनुभव करते हैं कि आपके निधनसे प्राचीन ग्रंथोंको प्रकाशमें लानेवाली ज्योति बुझ गई और अखिल भारतवर्ष अपने एक महान सपूत, रिसर्च विद्वान्, आगमदिवाकरसे सदाके लिये महरूम हो गया । आपका वियोग उस समय हुआ जब कि समाजको आपकी परम आवश्यकता थी। आपके देवलोकगमनसे जो क्षति हो गई है उसकी पूर्ति असम्भव है। शासनदेवसे प्रार्थना है कि स्वर्गीय आत्माको शान्ति और समाजको उनके अधूरे कार्यकी पूर्तिके હિચે (તા. રર-૭૨) For Private And Personal Use Only
SR No.531809
Book TitleAtmanand Prakash Pustak 071 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1973
Total Pages249
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size94 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy