SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ડૉ, ભેગીલાલ જ, સાંડેસરાએ ગ્રંથનું પ્રકાશન કરીને તે આચાર્યશ્રીને અર્પણ કર્યા બાદ કહ્યું કેઆત્માનંદ સભાની સાહિત્યસેવા અપ્રતિમ છે. સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી અનેક ગ્રંથો એણે પ્રકાશિત કર્યા છે. સ્ત્રીમુક્તિ ગ્રંથ આવો જ એક અગત્યને ગ્રંથ છે. એના સંપાદક પૂજય અંબૂવિજયજી મહારાજ પ્રતિભાશાળી વ્યુત્પમતિ વિદ્વાન છે. એમને નયચક્ર ગ્રંથ એમની દાર્શનિક તરીકેની શક્તિને પુરાવે છે. તેઓ મહારાજ સાહેબનાં અધૂરાં કાર્યો પૂરાં કરશે એવી આશા છે. પૂ. પુણ્યવિજયજી મહારાજ સાથે, હ ચૌદ વર્ષને હતે ત્યારથી, મારો પરિચય છે. જેમ જેમ પરિચય વધતો ગયો તેમ તેમ અહોભાવ વધતો ગયો. હું જે કંઈ આ ક્ષેત્રમાં કરી શકો તેને યશ પુણ્યવિજયજી મહારાજને છે. વિદ્યાનું ઋણ છે તે ચૂકવી શકાય નહીં. માત્ર વિદ્યાનું વિતરણ કરવાથી કિંચિત્ ત્રણ ચૂકવ્યું માનીએ. એમની ઉપસ્થિતિ સાત્વિક આંદોલન પ્રસરાવતી. તેઓ સમકાલીન હેવાથી એમનું મૂલ્ય કદાચ ઓછું અંકાય, પણ તેઓ પ્રાચીન મૃતધરોની જ મહાન પરંપરામાં હતા; એમનાથી કદાચ આગળ ગયા હતા. કારણ, આ વૈજ્ઞાનિક જમાનામાં પણ એમનું જ્ઞાન પ્રતીતિકર હતું. દેશવિદેશનું એમનું વર્તુળ હતું. એવા મહાન ઋષિનું પણ આપણે કદી પૂરેપૂરું ચૂકવી શકીશું નહીં. - પૂ. આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજ : મુનિરા બાનામામાકર પુષ્પવિનયની મહારાગ વસે विद्वान हेते हुए भी खूब विनम्र, सरल व निरभिनानी थे / हम सबका कर्तव्य है, जो साहित्य है, उसे पंड, अमलमें लावे'। महावीर निर्वाण महोत्सव में हमे' कुछ योजना बनानी चाहिए। साहित्य वहत प्रकाशित होता है, उसे पढ़ो। પંડિત શ્રી ગોવિંદરામજી વ્યાસ : દૂચ પુષ્પવિનાની પ્રથમ વાળાવિનયલી મહાન વે સાથ मिला। उनमें तीन गुण थे : वे विवेकी, विनोदी ओर विद्वान थे। विद्वान होने के साथ वे रसिक थे, दूसरोंका प्रिय थे / શેઠ શ્રી કેશવલાલ લલુભાઈ ઝવેરીએ આચાર્ય મહારાજને, એમની તબિયત બરાબર નહીં હોવાથી, સંક્રાંતિ અમદાવાદમાં કરવાની વિનંતિ કરી હતી. આચાર્ય મહારાજે એ વિનંતીને તથા રાધનપુર અને પાટણના સંઘની વિનંતીનો સ્વીકાર કર્યો આથી સૌ ખૂબ હર્ષિત થયા હતા. શ્રી ગુલાબચંદ લલ્લુભાઈ શાહે તથા રતિલાલ દેસાઈએ આભારનિવેદન કર્યું હતું. પૂજય આચાર્ય મહારાજે સર્વ મંગલ સંભળાવ્યા બાદ બારેક વાગે ઉલ્લાસના વાતાવરણમાં સમારોહ પૂરી થયે હતા. શ્રદ્ધાંજલિ-વિશેષાંક માટે મળેલ વધુ સહાય 1000 શેઠ શ્રી અમૃતલાલ કાળીદાસ દોશી, મુંબઈ. 251 શ્રી કપડવંજ જૈન સંઘ, શ્રી પાનાચંદ વ્રજલાલની પેઢી, કપડવંજ, (251 શ્રી કપડવંજ જૈન સંઘ, શ્રી મીઠાભાઈ ગુલાબચંદની પેઢી, કપડવંજ, 250 શ્રી મનુભાઈ ગુલાબચંદ કાપડીઆ ભાવનગરવાળા, મુંબઈ. 151 શ્રી રમણલાલ મંગળચંદ શાહ, ગોરેગાંવ, મુંબઈ. 101 શ્રી કંચનલાલ પોપટલાલ શાહ , , 51 શ્રી મહાસુખલાલ પોપટલાલ શાહ , , 101 શ્રી ગિરધરલાલ ત્રિકમલાલ કોઠારી હ. શ્રી ધીરુભાઈ, મુંબઈ. 101 શ્રી રમણીકલાલ મોહનલાલ ફજદાર, અમદાવાદ, 51 એક સદગૃહસ્થ, વડોદરા. 51 શ્રીમતી જાસુદબહેન ચીમનલાલ, અમદાવાદ. સભાના નવા લાઈફ મેમ્બર શ્રી કંચનલાલ પોપટલાલ શાહ, ગોરેગાંવ, મુંબઈ. For Private And Personal Use Only
SR No.531809
Book TitleAtmanand Prakash Pustak 071 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1973
Total Pages249
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size94 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy