Book Title: Adhyatmik Nibandho
Author(s): Bhogilal G Sheth
Publisher: Shreyas Pracharak Sabha
Catalog link: https://jainqq.org/explore/005210/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ આ ધ્યાત્મિક નિ બં ધો. m. For Shollane Galerie photos www jajnelibran.org Page #2 -------------------------------------------------------------------------- ________________ ||GJIGISTICIPE|||||||||||||||||||||||||Sele||2|2|2 = = e|GIRIJI| ગગગગગગગ લેખકઃ ગગગગગગગ ભેગીલાલ ગિ. શેઠ આ ધ્યાત્મિક નિબંધો ||||||||| JિS||BJEle||||||||||||||||||| Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક :શ્રેયસ પ્રચારક સભા વતી શ્રી એ. એમ. મહેતા શરફ મેન્શન, બીજે માળે ૩૨, પ્રીન્સેસ સ્ટ્રીટ મુંબઈ ૪૦૦ ૦૦૨ : પ્રાપ્તિ સ્થાન : એ. એમ. મહેતા એન્ડ કાં. મારફ મેન્શન, બીજે માળે ર–પ્રીન્સેસ સ્ટ્રીટ, મુંબઈ ૪૦૦ ૦૦૨ ફોન : ૩૧૩૯૮૭ જયંતીભાઈ ભીમાણી પ્રકાશ જવેલર્સ નવા નાકા રેડ, રાજકોટ પ્રિત : ૨૦૦૦ વિ.સં. ૨૦૩૭ ઈ. સ. ૧૯૮૧ મુક સ્થાન : સાધના મુદ્રણાલય દાણાપીઠ પાછળ ભાવનગર Page #4 -------------------------------------------------------------------------- ________________ સર્વ દ્રવ્યથી, સર્વ ક્ષેત્રથી, સર્વ કાળથી અને સર્વ ભાવથી જે સર્વ પ્રકારે અપ્રતિબંધ થઈ નિજસ્વરૂપમાં સ્થિત થયા તે પરમ પુરૂષને નમસ્કાર. પરમ સુખ સ્વરૂપ, પરમેસ્કૃષ્ટ શાંત, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ સમાધિને સર્વ કાળને માટે પામ્યા તે ભગવંતને નમસ્કાર. તે પદમાં નિરંતર લક્ષરૂપ પ્રવાહ છે જેને તે સહુને નમસ્કાર. શ્રીમદ્ રાજચંદ્ર (વ. (૩) * કાન ન મક - - - - - - - - - - - - - Page #5 -------------------------------------------------------------------------- ________________ 30 વીતરાગના કહેલે પરમ શાંતરસમય ધર્મ પૂર્ણ સત્ય છે, એવા નિશ્ચય રાખવે, જીવના અન–અધિકારીપણાને લીધે તથા સત્પુરૂષના ચેાગ વિના `સમજાતુ' નથી; તે પણ તેના જેવુ' જીવને સંસાર રોગ મટાડવાને બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી, એવુ' વારવાર ચિંતવન કરવું. આ પરમ તત્ત્વ છે, તેના મને સદાય નિશ્ચય રહેા; એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિષે પ્રકાશ કરો, અને જન્મમરણાદિ ખંધનથી અત્યંત નિવૃત્તિ થા! નિવૃત્તિ યાએ !! હે જીવ! આ કલેશરૂપ સ‘સાર થકી, વિરામ પામ, વિરામ પામ; કાંઇક વિચાર, પ્રમાદ છેડી જાગૃત થા! જાગૃત થા !! નહીં તે રત્નચિંતામણી જેવા આ મનુષ્ય દેહ નિષ્ફળ જશે. હે જીવ! હવે તારે સત્પુરૂષની આજ્ઞા નિશ્ચય ઉપાસના ાગ્ય છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ 5 Page #6 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જન્મ: કાર્તિક સુદ પૂર્ણિમા, સં. ૧૯૨૪ દેહવિલય: ચૈત્ર વદ ૫, સં. ૧૯૫૭ Page #7 -------------------------------------------------------------------------- ________________ Page #8 -------------------------------------------------------------------------- ________________ શ્રેયસ પ્રચારક સભા અમને જણાવતા આનંદ થાય છે કે જનસમૂહના વ્યવહારિક અસ્પૃદયમાં તથા પારમાર્થિક ઉત્કર્ષમાં કઈ પ્રકારે ઉપાગી અને સહાયભૂત થવાના હેતુથી આ “શ્રેયસ પ્રચારક સભા”ની સ્થાપના તા. ૨૩-૧૨-૧૯૮૦ના દિવસે કરવામાં આવેલ છે. તેને કાયદેસરને રજીસ્ટ્રેશન માટે ચેરિટી કમિશ્નરની ઓફીસમાં અરજી કરવામાં આવેલ છે અને તે ટૂંક સમયમાં પાસ થઈ જવા સંભવ છે. સભાના ઉદ્દેશોમાં મુખ્યતાએ જે મુદ્દાઓ સમાવેશ પામે છે તે આ પ્રમાણે છે. આમ જનતાનું નૈતિક, સાંસ્કૃતિક તથા આધ્યાત્મિક જીવનધોરણ જે હાલ નીચે ઉતરી ગયું છે, તે ઊંચુ આવે તે અર્થે ઉપયોગી અને ઉત્તમ સાહિત્ય પ્રસિદ્ધ કરવું તથા તેનું વેચાણ સૌને લાભ મળી શકે એ હેતુએ શક્ય તેટલી ઓછી કિંમતે કરવું. ધર્મના ભેદભાવ વિના ઉપકારી અધ્યાત્મગ્રંથનું પ્રકાશન કરવું, સામાજિક અસ્પૃદય માટે જ્યાં બની શકે ત્યાં સહાયભૂત થવું. ઈત્યાદિ. આ સભા તરફથી “આધ્યાત્મિક નિબંધ” નામનું આ પ્રથમ પુસ્તક પ્રગટ થાય છે, અને તે જિજ્ઞાસુઓના હસ્તકમળમાં આવે છે, એ જણાવતાં અમને હર્ષ થાય છે. આ પુસ્તકની છપામણી વગેરેનું તમામ ખર્ચ “મુનિક ફાર્માસ્યુટિકસ લેક્ઝ” એ આપેલ છે. સભા વતી એ. એમ. મહેતા Page #9 -------------------------------------------------------------------------- ________________ આ ધ્યાત્મિક નિ બં ધા ની માણિક પ્રસ્તાવના, સમર્પણ પત્રિકા, નિબંધો (૧) સપુરના મંગલ ઉપદેશનો સાર ... .. (૨) જેમ માટીમાંથી ઘડો થાય, તેમ જીવમાંથી શિવ થાય (૫) પુપ ઉપર એક વિચાર (૪) જાતિસ્મૃતિજ્ઞાન .... (૫) ઋણાનુબંધ ... ( ૬ ) આત્માનુભૂતિ .. (૭) પ્રેમ અને પૂર્ણતા (૮) પ્રેમ સંબંધી વચનામૃત .... (૯) પ્રેમ પ્રશસ્તિરૂપ અવતરણે .. (૧૦) આધ્યાત્મિક પ્રકાશનોની યાદી vy ૪૧ ૨ ૫ Page #10 -------------------------------------------------------------------------- ________________ જાતળા પારમાર્થિક વિષેને સ્પર્શતા અને તે સંબંધે કે ઉપયોગી માહિતી આપતા આ “આધ્યાત્મિક નિબંધે” નામના લઘુ ગ્રંથમાં સાત નિબંધને સંગ્રહ આપવામાં આવેલ છે. તેમાંને ત્રણ નિબંધ, (૧) પ્રેમ અને પૂર્ણતા (૨) ઋણાનુબંધ અને (૩) જાતિસ્મૃતિજ્ઞાન, આ અગાઉ નાની પુસ્તિકાઓ રૂપે છપાઈને પ્રગટ થઈ ચૂક્યા હતા. એ ત્રણે પુસ્તિકાઓ ધર્મપ્રેમી જિજ્ઞાસુઓમાં આશ્ચર્ય ઉપજાવે એવી પ્રિયતા પામવાથી તેના નકલે જોતજોતામાં થોડાક જ મહિનાઓમાં ખપી ગઈ; તેથી પ્રભુકૃપાએ અમને બીજા ચાર નિબંધોની સાથે એ ત્રણેને સમાવેશ કરી આ પુસ્તક પ્રગટ કરવાની બળવતી પ્રેરણા મળી અને તે પ્રેરણ સફળતાને પ્રાપ્ત થતી જોઈને અમને હર્ષ થાય છે. આ પુસ્તકમાં અપાયેલ નિબંધોના ક્રમમાં પહેલે છે, સપુરુષના મંગલ ઉપદેશને સાર.” આ નિબંધમાં શાંતસ્વરૂપ જ્ઞાની ભગવંતએ જીવની પુરૂષાર્થ સંબંધી માન્યતામાં જે મૂળભૂત ભૂલ છે તે ધર્મજિજ્ઞાસુઓના કલ્યાણાર્થે તેમના મંગલ ઉપદેશદ્વારા દર્શાવી અત્યંત ઉપકાર કર્યા છે, જ્યાં કરુણવંત ભગવતેએ ભારપૂર્વક બોધ કર્યો છે ત્યાં એમ કહ્યું કે હે ભળે, તમે સમજો, સમ્યફપણે સમજે કે આત્માના હિતાર્થે ચારેય ઘાતી કર્મોની ક્ષીણતા તથા ક્ષય કરવા માટે જે કંઈ ન્યૂન કે અધિક પુરૂષાર્થ સેવવામાં આવે તે સર્વ સર્વથા સફળ છે, નિષ્ફળ નથી. તેથી ઉલટું અઘાતી કર્મોની ક્ષીણતા કે નાશ માટે જીવથી થતે ઉદ્યમ પ્રારબ્ધાનુસાર ફળ આપે છે, સફળ થાય છે શ નિષ્ફળ જાય છે, માટે હે ભવ્ય, સ્વના શ્રેયાર્થે સત્ય પુરૂષાર્થમાં ભાગી જઈ અંતમાં અત્યાબાધ સુખસ્વરૂપ સ્થિતિને પામે અને Page #11 -------------------------------------------------------------------------- ________________ પરવતુના સંબંધમાં કરવામાં આવતે જે ઉદ્યમ, તેના ફળ પરત્વે અપેક્ષાને ત્યાગ કરી જે થાય છે તે મેગ્ય જ છે એમ નિશ્ચયથી માની સમપરિણામે રહેતા શીખે. જેમ માટીમાંથી ઘડે થાય, તેમ જીવમાંથી શિવ થાય” એ શીર્ષકવાળા બીજા નિબંધમાં જીવ પરમ શાંતરસપ્રેરક સન્માર્ગની પ્રાપ્તિથી માંડી શિવ થાય અર્થાત્ શુદ્ધતાની પૂર્ણતાને પામે ત્યાં સુધીની જે જે અવસ્થારૂપ પ્રક્રિયાઓ છે, તે સર્વને વ્યવહારિક દૃષ્ટાંત સાથે સરખાવતાં તે બન્ને વચ્ચે કેટલી સામ્યતા છે તે સૂચવી જાય છે. તે દષ્ટાંતથી વીતરાગમાર્ગની પ્રાપ્તિ માટેનું પરમેશ્ચ નિમિત્તકારણનું જ્ઞાન પણ સરળતાથી મળી જાય છે. તે ઉપરાંત કોઈ પણ કાર્યની સિદ્ધિ માટે બે કારણે મુખ્યતાએ રહ્યાં છે, (૧) ઉપાદાનકારણ અને (૨) નિમિત્તકારણ. બન્ને એક બીજાને ઉપકારી છે અને ઠેઠ બારમા ગુણસ્થાનકના અંત સુધી સાથે રહેવાવાળા છે. કોઈ એકની એકાંતે મુખ્યતા લેવા ગ્ય નથી એમ વિચારની યેગ્યતાઓ અને નિર્મળતાએ સમજાવું કઠણ નથી, અને એ વિચારની સુશ્રેણી આ દૃષ્ટાંત પૂરી પાડે છે. અમે જાણીએ છીએ કે જેનદર્શનની અર્વાચીન ફિલસૂફીમાં ઉપર કહ્યાં તે બે કારણેમાં કોની મુખ્યતા છે અને તેની ગૌણતા છે તે પ્રશ્ન ઉપર કેટલાક ફિલસૂફેએ ઠીક બુદ્ધિનો ઉપયેાગ કરી તક. પૂર્વકના અને ભેદ દર્શાવતા વિચારોના સમીક્ષા કરી છે, અને પ્રશ્ન અણુ ઉકેલ જ રહ્યો છે કેમ કે બનને કારણેની ઉપગીતા સમાન છે, સાથે સાથે છે. અમને તે નિશ્ચયરૂપ લાગે છે કે જેણે આત્મકલ્યાણ અને આત્મશ્રેય કરવું છે, તેવા જિજ્ઞાસુ મનુષ્ય તે નયની ગૂંચવાની વિચારશ્રેણીમાં અથવા નયની ભા. જાળમાં નહિ પડતાં સાદી બુદ્ધિને સી અને સરળ ભક્તિમાર્ગ એક નિષ્ઠાએ આરાધ. Page #12 -------------------------------------------------------------------------- ________________ ત્રીજે નિબંધ છે, “પુ ઉપર એક વિચાર” શેડાં વર્ષ પહેલાં એક વખત જ્યારે અમે ફરવા માટે બગીચામાં જઈ એકાંત સ્થાને બેઠા હતા, ત્યારે અમારી દષ્ટિ સન્મુખ સુંદરતાથી શોભતાં રંગબેરંગી કમળ ફૂલો ખીલી ઊઠ્યાં હતાં. અમે શાંતભાવમાં સ્થિર થઈ તેમનું નૈસર્ગિક સૌંદર્ય તેમનું આકર્ષક નૃત્ય, અને અને તેમની ઉત્સાહભરી લીલા રસપૂર્વક નિહાળતા હતા અને આનંદિત થતા હતા. તેવામાં આસપાસ ફરી રહેલી અમારી દષ્ટિ એકાએક એક પુપ ઉપર, જાણે કેમ મંત્રમુગ્ધ થયા હૈઈએ તેમ ચેટી ગઈ અને તેની જ ભાવભીની પ્રવૃત્તિ, હોંશભરી કીડા તથા વિકાસના વિવિધ પાસાં દર્શાવનારી ક્રિયાઓ જોવામાં સ્તબ્ધતાએ રોકાઈ ગઈ. પરંતુ અલ્પ સમય વીત્યા બાદ અમારૂં ચિત્ત અધ્યાત્મના પગથારે ચડી ગયું અને પછી તે તેની અંદર એ એકલાં અને અટૂલાં પુષ્પની સાહજિક ક્રીડા અને લીલા સંબંધમાં પરમાર્થભાવના અર્થવાળું તથા અનુરૂપ એવું બધપ્રદ કલ્પના ચિત્ર ઉપસી આવ્યું, અને સ્મૃતિપટ પર સ્પષ્ટપણે અંકિત થયું એ ચિત્રના ફળ રૂપે તેનું વર્ણન આ નિબંધમાં શબ્દો દ્વારા કરવામાં આવેલ છે ત્યાં અંતમાં જણાવ્યું છે કે “પુષ” તે સમકિત” જીવને શિવ થવા માટે સૌથી પ્રથમ અગત્યતા છે સમકિત પ્રાપ્તિની, સ્વરૂપ પ્રતીતિની, સ્વાત્માનુભવની. તે સમતિનું માહામ્ય અપરંપાર છે, તે સમકિત સાચા જિજ્ઞાસુને કેવા કેવા પ્રકારે દ્વારા પિતા તરફ આકર્ષે છે, એ વગેરે આ નિબંધમાં કહેવામાં આવ્યું છે. હવે “જાતિસ્મૃતિજ્ઞાન” નામના ચેથા નિબંધ સંબંધમાં વિચાર કરીએ. પરમોત્તમ અને પરમ પવિત્ર વીતરાગદર્શનમાં આ જ્ઞાનને મહિમા અતિ સ્પષ્ટ અને સુગમપણે બતાવવામાં આવેલ છે. પૂર્વ ભવ કે ભવે જ્યારે જ્ઞાનાવરણીયકમની મંદતાથી Page #13 -------------------------------------------------------------------------- ________________ મૃતિગમ્ય થઈ જ્ઞાનમાં ઝળકે છે, ત્યારે તે થકી ઉત્પન્ન થતું તેનું મહત કલ્યાણકારી ફળ સિદ્ધાંતરૂપે પ્રતિષ્ઠિત કરવામાં આવ્યું છે. ત્યાં એમ કહ્યું છે કે જે કોઈ ભાગ્યવંતને સાત વર્ષની વય વીત્યા પછી પૂર્વભવને કોઈ પ્રસંગ કે પ્રસંગે સ્મૃતિમાં અનુભવ ગમ્ય થાય, તે તે નિયમથી તે જ ભવે સમકિત એટલે સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે અધિકારી બને છે. તે પ્રાપ્ત થયા પછી, સમકિત ન વમે તે વધુમાં વધુ પંદર ભવે શુદ્ધ, બુદ્ધ ને મુક્ત થાય છે. આ નિબંધમાં આ જ્ઞાનને સ્પર્શતા વિવિધ વિષયેની વિસ્તારથી ચર્ચા કરી તેની સમજણ આપવા અલ્પ પ્રયાસ કરેલ છે. ત્યાર પછીના ક્રમમાં આવે છે “ત્રાણાનુબંધ” નામને પાંચમે નિબંધ. અહીં કેટલાક અગત્યના અને અવશ્ય જાણવા રોગ્ય એવા નિયમને ઉલેખ કર્યો છે તથા તે સંબંધની વિશેષ માહિતી આપવા પ્રયત્ન કરેલ છે, જેથી મૂળભૂત સિદ્ધાંતે સમજવા માટેની અને હૃદયમાં ઊતરી જવા માટેના સુગમતા થાય. વળી તે ઉગી અને ઉપકારી નિયમને નિજ હિતાર્થે દૈનિક જીવનમાં કામે લગાડી તેને સુખરૂપ લાભ સહેલાઈથી લઈ શકાય તે શુભ હેતુ તેમાં રહ્યો છે એમ જણવા ગ્યા છે. ત્રાણાનુબંધના શુભાશુભ ઉદયે દર્શાવતા દષ્ટાંતો વાસ્તવિક જીવનમાંથી લેવામાં આવ્યાં છે. તેમાં આપેલ પાત્રોનાં નામ કપિત છે, પરંતુ કથા અને પ્રસંગે સત્યઘટનારૂપ છે. દષ્ટાંતકથાઓ વાચક કે શ્રોતાજનના ચિત્ત ઉપર હંમેશા ઊંડી અને ઘેરી છાપ અંક્તિ કરે છે અને તેના સુભગ પરિણામે કયારેક અથવા ઘણી વખત તેના જીવનનું વહેણ કોઈ આકસ્મિક રીતે આમૂલ પરિવર્તન પામી આત્મિક વિશુદ્ધતાના પવિત્ર પથ પર આવી જાય છે, એમ જાણીને દષ્ટાંત આપવામાં આવેલ છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ સજયાકુંવર ભગવાનલાલ મોદી જન્મ : સં. ૧૯૫૭ .સ. ૧૯૦૧ દેહ વિલય: સં. ૨૦૩૬ અષાડ સુદ પુનમ તા. ૨૭-૭-૧૯૮૦ Page #15 -------------------------------------------------------------------------- ________________ Page #16 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠો નિબંધ છે “આત્માનુભૂતિ”, એટલે આત્માને અનુભવ. સ્વભાવથી આત્મા જ્ઞાન-દર્શન-ચારિત્રમય છે, અટલ અનુભવસ્વરૂપ છે, શુદ્ધ છે, અસંગ છે, જન્મ–જરા-મરણ રહિત છે, એમ જ્ઞાની પુરૂષના અવલંબને જાણવું તે જ્ઞાન, તેની સત્યતાને સ્વીકાર કરી માનવું તે દર્શન (શ્રદ્ધા) અને જેનું જેવું જ્ઞાન કર્યું છે તથા દર્શન કર્યું છે, તેને તે રૂપે અનુભવ કરે તે ચારિત્ર અથવા અનુ ભવદશા. આ અનુભવ સર્વ કાળે, સર્વ ક્ષેત્રે સંજ્ઞીપંચેન્દ્રિયપણું વાળી ચારેગતિમાં, ક્ષત્રિયાદિ સર્વ કુળમાં એક સરખે છે; જૈન, વેદાંત, ખ્રિસ્તી આદિ સર્વ દર્શનેની અપેક્ષાએ સમાન છે, કેમકે ચૈતન્યાત્મા સર્વત્ર સર્વથા એક સ્વભાવવાળે છે. એ અદ્વિતીય અને અલૌકિક અનુભવને પામવા માટે જ્ઞાનમાર્ગ, એગમાર્ગ, ક્રિયામા, ભક્તિમાર્ગ કહ્યા છે. તેમાં ભક્તિમાર્ગને, પ્રેમ-શ્રદ્ધા-અર્પણતારૂપ માર્ગને સર્વોપરી માર્ગ ગણવામાં આવ્યું છે, કારણ કે તે અબુધ અને અશક્તને પણ સહેલાઈથી પ્રાપ્ત થાય એ સરળ, સુગમ અને સ્વચ્છ માગે છે. આ વિષય સંબંધી વિશેષ સમજતી અમારાં “ભક્તિમાર્ગનું રહસ્ય” પુસ્તકમાંથી મળી શકશે. આ નિબંધમાં જે પૂર્ણ છે, જે પરમ શુદ્ધ છે અને જે પરમ ચૈતન્ય. સ્વરૂપ છે એ આત્મા તર્કથી કે બુદ્ધિથી, તપથી કે શાસ્ત્રાવ્યાસથી પ્રાપ્ત થતું નથી એમ બતાવીને તેની અનુભૂતિ થવા અર્થે આશ્રય કરવા ચોગ્ય અને મન, વચન, કાયાની એકાગ્રતાથી આરાધવા ગ્ય જે નિમિત્તો છે તેનું નિરૂપણ કરવામાં આવેલ છે. તથા અંતમાં આત્માનુભૂતિ વેળાએ શું હોય, કેવું હોય? તે વાણી ધર્મ કહી શકાય તે રીતે કહેવામાં આવ્યું છે. જે જ્ઞાન, જે તત્ત્વ, જે નિર્વિકલ૫ ચૈતન્યતા છે, તે માત્ર અનુભવ નેચર હેવાથી કેવી રીતે સ્થૂળ શબ્દથી યથાર્થતાએ વર્ણિત થઈ શકે? હવે આપણે “પ્રેમ અને પૂર્ણતા” નામના અંતિમ નિબંધ પ્રત્યે વળીએ. સર્વ જ્ઞાની પુરુષને એક જ અભિપ્રાય અને એક Page #17 -------------------------------------------------------------------------- ________________ જ ઉપદેશ છે કે આત્માનુભૂતિથી માંડી પૂર્ણ સ્વરૂપની પૂર્ણતા પામવા માટેની અદ્વિતીય ચાવી છે પ્રેમ, કઈ સદેહે વિદ્યમાન અથવા સજીવનમૂર્તિ એવા ભગવાનરૂપ સત્પષમાં અચળ પ્રેમ અને તે પ્રેમને પરમાર્થે સ્વાત્મા પ્રત્યેના પ્રેમ તરીકે ગણવામાં આવ્યું છે. આ જગતને વિષે પ્રેમ એ કઈ અદ્ભુત અને દિવ્ય તત્ત્વ છે અને જીવને પિતાને જ આદર્શ, નિર્મળ અને નિઃસ્પૃહ ગુણ છે. એ તત્ત્વના સત્ય સ્વરૂપની ઊંડી અને તલસ્પર્શી વિચારણાથી જે ઝાંખી થઈ, જે યથાગ્ય સમજણ આવી અને જે હૃદયના સ્વચ્છ પટ પર પ્રતિબિંબિત થઈ, તેને શબ્દો દ્વારા પ્રસ્તુત નિબંધમાં ઉતારવા યત્ન કરવામાં આવ્યા છે, તેના વાંચનથી સત્ જિજ્ઞાસુઓનાં હૃદયમાં પ્રભુપ્રેમની મીઠી બંસી બજ્યા કરે અને એ જ પ્રેમપિયૂષની સરવાણી અવિરતપણે પ્રવહતી રહે એ અમારી અભિલાષા છે. આ સાત નિબંધેના સંગ્રહરૂપ “ આધ્યાત્મિક નિબંધે” નામને આ લઘુ ગ્રંથ ધર્મપ્રેમી અને સત્ જિજ્ઞાસુઓનાં કરકમળમાં મૂકતાં અમને અત્યંત આનંદ થાય છે. આ પુસ્તકના મુફ રીડીંગનું સમગ્ર કામ સાધના મુદ્રણાલયવાળા શ્રી ગિરધરભાઈ શાહે ખૂબ ઝીણવટભરી કાળજીથી અને અંતરને સાચા ઉલ્લાસથી કરેલ છે તે માટે તથા આખુંય પુસ્તક છાપીને સમયસર તૈયાર કરી આપવા માટે અમે આ સ્થળે તેમને ખૂબ આભાર માની સંતેષ લઈએ છીએ પ્રેમમૂર્તિ, કલ્યાણમૂર્તિ કરુણામૂર્તિ, ચૈતન્યમૂર્તિ સપુરૂષનું ગબળ જગતનું કલ્યાણ કરે. ૩૪, મોરબી હાઉસ ગોઆ સ્ટ્રીટ, ભાગીલાલ ગિ. શેઠ બઈ-૪૦૦ ૦૦૧ તા. ૫-૩-૧૯૮૧ Page #18 -------------------------------------------------------------------------- ________________ સદગતિ પ્રાપ્ત અમારા પરમ પૂજ્ય માતુશ્રી ગં. સ્વ. જયાકુંવર ભગવાનલાલ મદીનાં પવિત્ર ચરણેમાં અમારાં ભાવવંદન હે! - સ મ ૫ ણ પત્રિકા હે સાર્થક નામધારી બા! તમારું નામ પણ કેવું સુંદર અને મધુ જેવું મધુર હતું, છે! જીવનના પ્રારંભથી તે તેના અંત સુધી વ્યવહારિક કે પારમાર્થિક જે જે અવરોધે અને અંતરાની ઉપસ્થિતિ થઈ તે સર્વને હિંમતથી સામનો કરીને આખરે તમે જયને વર્યા તે કારણે “જયા” એ નામ પ્રભુકૃપાએ સૂચક અને સાર્થક ઠર્યું. તેનો અમે આજે નિર્દોષ આનંદ લઈએ છીએ. હે આદર્શ ગૃહિણી તરીકે ફરજો બજાવનાર બા ! તમે ઘરને મંદિર જેવું સ્વચ્છ, સુઘડ અને સહુને સુખ ઉપજે એવી વ્યવસ્થાવાળું રાખવાના આગ્રહી હતાં. ગૃહના કેઈપણ સભ્યને કઈ મુશ્કેલી ન પડે તેવી કાળજીભરી સંભાળ લેવાનું તમને ખૂબ ગમતું. આવેલા મહેમાનોની સુખસગવડતા જાળવવામાં તમે પોતે રસ લેતાં અને તેઓ બધાં પ્રસન્નચિત્તથી રજા લઈને જતાં. સેવાના અવસરે ઉત્સાહથી સેવા કરવાની તમારી તત્પરતા અને કામ લેવાના પ્રસંગે ઉમંગથી કામ લેવાની તમારી આવડત ખરેખર અદ્ભુત હતી. અહા, શી તમારી કુશળતા અને કેવી તમારી અંદરની સૂઝ! એ ગુણેને આજે અમે યાદ કરી પ્રશં. સાનાં પુષ્પથી વધાવી સંતોષ લઈએ છીએ. હે મમતાળું નેહાળ બા ! તમે પોતે કષ્ટ વેઠીને અમને, તમારા બાળકને સ્નેહભરી ગાદમાં રાખી મીઠી હુંફ આપી સુરક્ષિત કર્યા હતાં, એટલું જ નહિ પરંતુ તમે અમારા ઉછેરમાં અને વિકાસમાં લેશ પણ ઉણપ રહેવા દીધી નહોતી. ક્યારેક Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૪ તમે વ જેવા કઠણ થઈ અમારી ભૂલ સુધરે એવા શુભ હેતુએ ઠપકો આપતાં, જે વખતે અમને જરૂર કડવા લાગતા, પણ પછીથી તેનુ' સુદર ફળ જોઈ અમે આન ંદિત થતાં. વળી તમે પણ તે પ્રસ`ગ વીત્યા પછી ફુલ જેવા કામળ થઈ તમારા સહુજ મમતાળુ અને સ્નેહાળ સ્વભાવ પ્રગટ કરતાં. હૃદયનાં ઊંડાણમાં રહેલી તમારી ઉપકારી અને હિતકારી લાગણી આજે પણ ફરી અમે અનુભવીએ છીએ. હે નીડરસ્વભાવી આ ! તમે તમારી પ્રોઢાવસ્થામાં ઉલ્કાપાત સમાન કર્યાંના વિષમ ઉદયાની સામે નીડરતાથી પડયાં. શૂરવીર પશુ ગ્રહીને, લગભગ એકલા હાથે ઝઝૂમીને વીરતાથી લડયાં અને ઈશ્વરાનુગ્રહે સફળતાથી પાર ઉતર્યાં એ સની સ્મૃતિ અમને ખૂબ પ્રેરણાબળ આપે છે. કસોટીના તે આકરા સમયે તમે તમારી વ્યવહારિક ફરજો કદી ચૂકયાં નહેાતાં. વિષમ પરિ ખળેા તમારા સુદૃઢ ચિત્તને ડગાવી શકયાં નહાતાં, તમે કુટુંબની પ્રતિષ્ઠિત આબરૂને સ્વલ્પ પણ આંચ ન આવે એવા ઉચિત અને પ્રેમાળભાવથી રક્ષિત સ વ્યવહાર જાળવવાનુ' તમારૂ' કૌશલ્ય અદ્ભુત હતુ. એ તમારા ગુણેાની સુવાસ અમારા હૃદયને સુમંધિત કરે છે. હું વાત્સલ્યમૂર્તિ ! જેમ જેમ અમે વયમાં મેટાં થતાં ગયાં અને અમારી ગુણાને પારખવાની બુદ્ધિ અંશે અંશે નિમ ળતા પામી સતેજ થતી ગઈ, તેમ તેમ તેનાં સુખરૂપ પરિણામે અમને અમારા સદ્ભાગ્યે તમારામાં રહેલા ગુણેાની પ્રગટતાએ ઝાંખી થઇ, તમારી સ્વનેા અને કુટુંબીજના પ્રત્યેની એકાંત વત્સલતા, સવને ઉપયેગી થવાની તમારી પ્રેમાળ ભાવના, તમારી કયારેક ન સમજાય એવી નિખાલસતા, તમારી અનુપકારી પ્રતિ પર પ્રીતિપૂર્વક ઉપકાર કરવાની વૃત્તિ અને પ્રવૃત્તિ, દુશ્મન પરત્વે Page #20 -------------------------------------------------------------------------- ________________ તમારામાં સમતલપણે રહેલી નિર્વેર બુદ્ધિ અને તેમની સાથે તમારે હેતાળ વર્તાવ, એ આદિ પ્રેમને વિસ્તારનાર ગુણે અમને, તમને વાત્સલ્યમૂર્તિ કહેવા લલચાવે છે. હે સદ્ધર્મપ્રેમી અને નેહસ્વરૂપી મા! પ્રતિષ્ઠિત, સુસંસ્કારી અને ધર્મિષ્ઠ કુટુંબમાં જન્મ થવાથી તમારામાં ધર્મશ્રદ્ધા અને ધર્મરૂચિ તે મૂળથી જ સહજપણે હતાં, પરંતુ સદ્ધર્મબીજને સત્યસ્વરૂપે ઓળખીને અને આરાધીને તેને પાંગરવા માટે તમારી વૃત્તિ ડી ઢીલમાં હોવાથી પરમાથે ભાગ્યવંત ઉદયકાળ વિલંબિત થતા હતા. આખરે ઉચિત કાળે કલ્યાણ માટેને અંદરને તમારો વેગ બહાર આવ્યું, તમારા સુભાગ્યને સુઅવસર આવ્યો. પ્રેરણાબળ માટે જે ચગ્ય નિમિત્તની જરૂર હતી તે પ્રાપ્ત થયું અને તમને પ્રભુજીના પરમ અનુગ્રહે સદ્ધર્મની સ્નેહપૂર્વકની આરાધનાનું જે સુંદર ફળ તે સંપ્રાપ્ત થયું. ત્યારથી અમે તમારા સ્વભાવમાં, તમારા ભામાં અને તમારા રાગદ્વેષનાં પરિણામે માં ઉત્તરોત્તર ઈષ્ટ પરિવર્તન નિહાળી શક્યાં હતાં. તેથી અમારાથી કહેવાય જાય છે કે ત્રિકાળ જયવંત વર્તી સમ્પરૂનાં અમૃતસ્વરૂપ વચને અને સદાય અમર રહે સદ્ધર્મપ્રેમ અને શ્રદ્ધા! હે પરમોપકારી પવિત્ર હૃદયી મા ! તમે આત્મારાધનથી જે અતુલ સુખ અને અપૂર્વ શાંતિ ઉપજે છે તેનું વેદન કર્યું, તેથી તમારાં પ્રિય બાળકે પણ પ્રભુપ્રિય થઈ શાંતરસમય સન્માર્ગને આરાધી પરમ સુખી થાય એવી મંગળ હેતુવાળી મંગળ ભાવના તમારાં હૃદયાકાશમાં પ્રકાશિત થઈ ગઈ એટલું જ નહીં પરંતુ તમે અમારાં ઉપર આરાધનના કાર્ય માટે પ્રેરણાની પુષ્પવૃષ્ટિ ફરી ફરી અવકાશે કરતાં રહીને પરમ ઉપકાર કર્યો છે તે કેમ ભૂલાય? વળી મૃત્યુસન્મુખ પહોંચાડે તેવી તમારી વારંવારની પીડાકારી માંદગીમાં તમે જે સમતા અને શાંતિને રાખી શકયાં, Page #21 -------------------------------------------------------------------------- ________________ તે નજરે જોઈને અમારામાં પણ જે શ્રદ્ધાનું તેજ પથરાયું હતું તે કેવી રીતે વિસ્મૃત થાય અને વળી એવા પ્રસંગેએ તમારા હદયમાં દયા, ક્ષમા અને શાંતિના વધેલા અંશેથી તમે પવિત્ર હદયી થયાં છે એવી ખાત્રી મળી રહેતી હતી. તેથી તે પવિત્ર હૃદયી મા ! અમે તમને પરમ પ્રેમે વંદન કરી કૃતાર્થ થઈએ છીએ. હે શાંતસ્વભાવી પ્રેમાળ મા ! માંદગીનાં ચેતાવનારાં વાવાઝોડાંના પરિણામે, પૂર્વ તમે જે સંસાર, દેહ અને ભેગ સંબંધી વૈરાગ્ય બોધ લીધું હતું તેમાં એકાએક ખૂબ દઢતા થઈ, તમે સંસારગત ભાવેને સરાવવાને મંગલ આરંભ કર્યો, મેહભાવ ક્ષીણ કરવાને ઉત્સાહ વધાર્યો અને પરકથાના રસને નીરસ કરવાને રસપૂર્વક પ્રયત્ન આદર્યો. દયાળુ મા ! દાનનું અસીમ માહામ્ય સમજી તમે યથાવકાશ ગુપ્તતાએ ઘણું દાન કર્યું હતું અને વિશેષતા તે એ છે કે તમે અમને વ્યવહાર અને પરમાર્થના લાભાર્થે સહાયભૂત થવાની પ્રેરણા અને આશીર્વાદ સહિતની સંમતિ આપીને અમારા ઉપર ઉપકાર કર્યો છે, તે અમે ભૂલી શકીએ તેમ નથી. તમે તે હવે અન્ય સર્વ ભાવને ગૌણ કરી મુખ્યતાએ નિજભાવમાં રહેવાનો પુરૂષાર્થ પ્રાધાન્ય કર્યો. આત્માનું જે શાંતરસમય સ્વરૂપ, તેના જે અમૃતસ્વરૂપ એકાંત શાંતિ, તેની જે જ્ઞાન-દર્શન-ચારિત્રમય એકાંત સ્થિતિ, તેમાં વિહરવા અર્થે યથાશક્તિ ઉગ્ર પુરૂષાર્થ તમે ઉત્સાહપૂર્વક ઉપાડ્યો. તે પુરૂષાર્થની વેળાએ શ્રી મહાવીર, કૃપાળુ દેવ, શ્રી સદ્ગુરૂદેવ, આત્મપ્રભુ શાંતિઃ ૐ શાંતિઃ એવાં સ્મરણ-ચટણમાં ઝૂલતાં તમારે આત્મા ઠરી શાંત થયા. આત્માના શાંતભાવને અમારા વારંવાર નમન હો, નમન હો! હે અમૂલ્ય વારસાનું દાન દેનાર દેવાનુપ્રિય દેવી! હે પરમ પૂજ્ય માતુશ્રી ! હે દયાની દેવી ! આખરે અમારા નબળા ભાગ્યે Page #22 -------------------------------------------------------------------------- ________________ તમારા નશ્વર દેહના ત્યાગને અવસર આવી પહોંચે."તા. ૨૬ જુલાઈ ૧૯૮૦ શનિવારે બપોર બાદ તમને પેટની પીડાને સખત ઉદય આવ્યો અને રવિવાર તા. ૨૭ જુલાઈ, સં. ૨૦૩૬, અશાડ સુદ પુનમ એટલે ગુરૂપૂર્ણિમાના પવિત્ર અને મંગલ દિવસે રાત્રિના પણું અગિયાર વાગ્યે તે પીડાના ઉદયને અંત આ અર્થાત્ તમારે પવિત્ર આત્મા શાંત સમાધિભાવમાં રહી નાશવંત દેહથી છૂટો પડ્યો. લગભગ છેલી ત્રણેક ઘડીના સમય પહેલાં આત્માને શાંતિમાં રાખવા અને શાંતિ આપવા પ્રભુજીને જે સતત વિનંતિ થઈ હતી. તેનું અમૃતમય પરિણામ સૌ જોઈ શકે તે મુજબ તાદશ્ય થયું હતું. કેઈ મહતું પુણ્યના ઉદવેગે અમે તમારા પરિવારનાં સર્વ બાળકે તથા નિકટના કેટલાંક સગાંસ્નેહીઓ તમારી અંતકાળની તેજરેખાઓથી દીપતી મુખમુદ્રાનાં દર્શન કરવા ભાગ્યવંત થયાં હતાં તે માટે પ્રભુને ઉપકાર માનીએ છીએ. હે કલ્યાણમયી મા! તમે તે વીરતાથી જીવન જીવી ગયાં અને મરણને પણ વીરતાથી મહોત્સવરૂપે ભેટ્યાં, એટલું જ નહિ પરંતુ તમે અમારા કલ્યાણાર્થે અમારા આત્મામાં પ્રભુભક્તિને દિવ્ય પ્રકાશ પાથરવાને કે સંદેશ આપે! કેવા અમૂલ્ય ભાવને અમૂલ્ય વારસે આપે ! હે પ્રાતઃ સ્મરણીય મા ! એક બાજ તમારા ઉપકારી સહવાસના કેગના વિયેગથી અમારી એક આંખમાંથી પેદનાં અશ્રુ સરી પડે છે, તે બીજી બાજુ તમે વારસામાં આપેલ ઉત્તમ ભેટથી અને તમારા ગુણની પવિત્ર સ્મૃતિથી તમે સન્મુખ જ છે એમ હદયમાં લાગવાથી અમારી બીજી આંખમાંથી ભાવભીનાં હર્ષાશ્રુ નીતરે છે અને અમને સુખ-શાંતિ આપે છે. અહ! તમારે કેટલે ઉપકાર માનીએ! અને હવે અંતમાં Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૮ હું ક્ષમાત મા ! અમે જાણતા કે અજાણતા તમારા આત્માને દુભવવારૂપ જે કોઈ અવિનયાદિ દોષ કર્યાં હોય તે સની અમે સાચા મનથી ક્ષમા માગીએ છીએ; અમને માફી આપશે. તથા હું આત્માનુરાગી મા ! તમારી મીઠી અને પવિત્ર યાદમાં તમને પ્રિય એવા અધ્યાત્મ વિષાને આલેખતા આ લઘુ “ આધ્યાત્મિક નિખા ” નામના ગ્રંથ તમારાં પાવનકારી ચરણામાં અમે પ્રેમથી અર્પણ કરીએ છીએ અને અલ્પાંશે પણ ઋણ ચૂકવવાના પ્રયત્ન કરીને સતાષ લઇએ છીએ. મહ તા. ૧૨-૧-૧૯૨ # સમાયા ચ ના હું પરમ ક્ષમાવંત સજ્ઞ દેવ ! અમારાં માતુશ્રીનાં ચરણેામાં અમારા ભાવ દર્શાવતી અ પત્રિકા ઉપર આપવામાં આવેલ છે. તે પત્રિકાનું સમગ્ર લખાણુ અમે ખૂબ કાળજીપૂર્વક ઉપયોગ રાખીને પ્રમાણિકપણે કરવાને યત્ન કરેલ છે, જેથી રાગને કારણે કે કોઈ અન્ય કારણે તેમાં જણાવેલ કોઈ ભાવને વિષે અમારી અપક્ષપાત દૃષ્ટિ જળવાઈ રહીને કોઈ અતિશયક્તિ આવવા ન પામે. તેમ છતાં, હું કરુણાવત ભગવ'ત! અમારી છદ્મસ્થ અવસ્થાને લીધે કળી ન શકાય એવા ગુપ્ત રહેલા રાગ ભાવના પિરણામે જે દોષ થયા હાય, તે સર્વના અમે આપની સમક્ષ હૃદયના પશ્ચાત્તાપપૂર્વક ક્ષમા માગીએ છીએ. પ્રભુજી, કરુણા લાવી અમને માફી આપશે. 卐 આપનાં ૠણી બાળકો Page #24 -------------------------------------------------------------------------- ________________ પાના . અશુદ્ધિ આધ્યાત્મિક નિબંધ શુદ્ધિ પત્રક લાઈન શુદ્ધિ છેલ્લી પ્રતિમા પર ગારવ શાંત રસે ઈ . જણ અરૂપીપાં દર્શાવવામાં અંતઃ કર, મૃત જ્ઞાન નાય પ્રતિમા રૂપ ગૌરવ સાત રસે ઇરછ જાણે અરૂ પીણું દશાવવામાં અંતઃ કરણ मत शान તો ય તૈયાર તયાર પૂર્વક પર્વ આનંદ ચિહ્નો દૃષ્ટિ ગોચર હિંમત વસેની ક આનંદ ચિહ્ના દગોચર હિંમત વોની તનું વિધામાન કથા તિર્યંચ પુત્રા તેનું વિદામાન ૧૦૦ ક્યા ૧૪ ૧૧૩ તિચ પત્રી Page #25 -------------------------------------------------------------------------- ________________ લાઈન પાના નં. ૧૧૪ ૧૨૭ ૧૨૮ ૧૩૧ નિવૃત્ત વ્યવહારિક અશુદ્ધિ નિવૃત્તિ વ્યાવહારિક સહદે ૨૧ ૨૧ મદષ્ટ અકૃષ્ટ ૧૫ર ૧૫૬ ૧૭ અત્ર તીર્થ કરે આત્માનુભવ સ્વભાવવાળા શ્રય માહામ્ય ચૈતન્યનું અત્રે તીર્થકર આત્માનુભ સ્વભાવાળા શ્રદ્ધ માહયેય યતન્યનું ૧૮ ૧૬ એકાંત એકાત હૈયું ૧૭૫ થાય ૧૭૬ લેટા નિસ્પૃહતા થય લા નિસ્પૃહતા માન પ્રેન મૌન પ્રેમ ૧૮૧ ૧૮૩ ૧૪ ૧૮૪ “સ્વાથી ” નિસ્પૃહ ૧૮૯ પ્રેમ સ્વાથી” નિસ્પૃહ હેય સંક્ષેપે એકયતા ભૂલ પ્રકૃષ્ટ શુદ્ધ પાસે સક્ષેપે ૨૦૨ એકયતા ભૂલ પ્રકૃષ્ટ ? શુદ્ધ પાસ ૨૦૫ Page #26 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક નિબંધો નિબંધ ૧ લો સત્પરના મંગલ ઉપદેશનો સાર સર્વ સમર્થ પુરુષે સ્વાનુભવથી એક જ પરમ હિતકારી, કલ્યાણકારી અને મંગલકારી ઉપદેશ આપી ગયા છે, આપે છે અને ભાવિકાળમાં આપશે કે આ ચતુર્ગતિરૂપ સંસાર કેવળ અસાર છે અશરરૂપ છે, અનિત્ય છે ને ભયાકુળ છે. ત્યાં માત્ર એક ધર્મ જ, આત્મા જ સારરૂપ છે, શરણસ્વરૂપ છે, નિત્ય છે અને નિર્ભયતાનું ઉત્તમ દાન-પ્રદાન કરનાર છે. દુખારૂં અને પીડાત્ત સંસારને વિષે બિચારા પામર જીવે અનેકાનેક પ્રકારનાં દુખે, શારીરિક વ્યાધિ અને વેદના, માનસિક ચિંતા, વ્યથા ને ઉપાધિ નિરંતર વેદ્યા કરે છે; તેઓ અકાળ (?) મરણને શરણ થાય છે; અકસ્માતથી તેમના હાથ પગ આદિ ઉપાંગે છેડાયભેદાય છે ત્યારે અપંગપણું, અંધપણું ઈત્યાદિ તેમને પ્રાપ્ત થાય છે અથવા તેમનું મૃત્યુ પણ થાય છે. તેઓ પરવશતાએ પિતાનાં પિતાને પરમ પ્રિય એવા સ્વજનનાં તથા પરમ સનેહી એવા સંબંધીઓનાં જન્મમરણનાં ભીષણ દુખે જુએ છે તેમ વેદે છે. આ દુખમય અને કલેશમય સંસારમાં જીવને કઈ શરણરૂપ નથી, કેઈ પાતાને કાળના. Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨ : આધ્યાત્મિક નિબંધ પંજામાંથી છોડાવનાર નથી, મતથી બચાવનાર નથી. આ જગતને વિષે જીવ માત્ર એકલો જમે છે, એક મરે છે અને એકલો જ પિતાનાં પૂર્વનાં શુભાશુભ કર્મોનું ફળ ભોગવે છે; દુઃખનાં વેદનમાં અન્ય કોઈ તને સાથ આપી ભાગીદાર થઈ શકતું નથી અર્થાત્ તેનાં દુખની કે ઈ અંશવાળી માત્રા પણ બીજાને ભાગે આવી શકતી નથી. “આ લેક ત્રિવિધ તાપથી આકુળ વ્યાકુળ છે. ઝાંઝવાનાં પાણીને લેવા દેડી તૃષા છિપાવવા ઈચ્છે છે એવો દીન છે. અજ્ઞાનને લીધે સ્વરૂપનું વિસ્મરણ થઈ જવાથી ભયંકર પરિભ્રમણ તેને પ્રાપ્ત થયું છે. સમયે સમયે અતુલ ખેદ, વરાદિક રોગ, મરણાદિક ભય, વિયાગાદિક દુઃખને તે અનુભવે છે; એવી અશરણતાવાળા આ જગતને એક પુરુષ જ શરણ છે; પુરુ ની વાણી વિના કઈ એ તાપ અને તૃષા છેદી શકે નહિ એમ નિશ્ચય છે; માટે ફરી ફરીને પુરુષનાં ચરણનું અમે ધ્યાન કરીએ છીએ. ” “સંસાર કેવળ અશાતામય છે. કોઈ પણ પ્રાણીને અલપ પણ શાતા છે, તે પ સપુરુષને જ અનુગ્રહ છે; કોઈપણ પ્રકારના પુણ્ય વિના શાતાની પ્રાપ્તિ નથી અને એ પુણ્ય પણ સારુષના ઉપદેશ વિના કેઈએ જાણું નથી; ઘણે કાળે ઉપદેશેલું તે પુણ્ય રૂઢિને આધીન થઈ પ્રવર્તે છે; તેથી જાણે તે શ થાદિકથી પ્રાપ્ત થયેલું લાગે છે, પણ એનું મૂળ એક સપુરુષ જ છે; માટે અમે એમ Page #28 -------------------------------------------------------------------------- ________________ સત્પુરુષાના મગઢ ઉપદેશના સાર : ૩ જ જાણીએ છીએ કે એક અંશ શાતાથી કરીને પૂછ્યુ કામતા સુધીની સવ સમાધિ તેનું સત્પુરુષ જ કારણ છે; આટલી બધી સમથતા છતાં જે કઈ પણ સ્પૃહા નથી, ઉન્મત્તતા નથી, પોતાપણું' નથી, ગરૂ નથી, ગૌરવ ની, એવી આશ્ચયની પ્રતિમારૂપ સત્પુરુષને અમે ફરી ફરી નામરૂપે સ્મરીએ છએ. 39 – શ્રીમદ્ રાજચંદ્ર સમસ્ત સ`સારી જીવા કમ વશાત્ શાતા-મા તાના ઉદય અનુ વ્યા જ કરે છે, જેમાં મુખ્યપણે તે અશાતાના જ ઉદય અનુભવાય છે. કચિત્ અથવા કાઈક દેહસયેાગમાં શાતાના ઉદ્ભય અધિક અનુભવાતા જણાય છે, પણ વસ્તુતાએ ત્યાં પણ અંતરદ્દાહ અન્યા જ કરતા હાય છે. પૂર્ણ જ્ઞાની પણુ જે અશાતાનુ વણૅન કરી શકવા ચેોગ્ય વચનયોગ ધરાવતા નથી તેવી નત ન'ત અશાતા આ જીવે ભેગવી છે અને જો હજી તેનાં કારાને નાશ કરવામાં ન આવે તે ભાગવવી પડે એ સુનિશ્ચિત છે. ’ – શ્રીમદ્ રાજચંદ્ર “ ભયંકર નરકગતિમાં, તિય ચગતિમાં, દેવ તથા મનુષ્યતિમાં હે જીવ! તુ' તીવ્ર દુઃખને પામ્યા, માટે હવે તેા શ્રી જિન ભગવાન જે પરમ શાંતરસે પરિણમી સ્વરૂપસ્થ થયા તે પરમ શાંતસ્વરૂપ ચિ'તવના ભાવ, ચિ’તવ કે જેથી તેવાં અનંત દુઃખાના આત્યંતિક વિચાગ થઈ પરમ અવ્યાબાધ સુખસત્તિ સાંપ્રાપ્ત થાય. "" Page #29 -------------------------------------------------------------------------- ________________ ૪: આધ્યાત્મિક નિબંધ આ પ્રમાણે ચતુગતિરૂપ આ દુઃખમય અને કલેશમચ સંસારથી સર્વ કાળને માટે સર્વથા છૂટવાને અને નિજ અનંત સુખસ્વરૂપમાં સ્થિતિ કરવાને ઉપદેશ કર્યો છે. એવા સંસારને વિષે જ્યાં સુધી જીવની સ્થિતિ હોય ત્યાં સુધીમાં તેણે સંસારનાં, દેહનાં અને ભેગનાં સત્ય સ્વરૂપનું જ્ઞાન કરી લઈ વૈરાગ્યભાવને ઉત્તમ આશ્રય કરે ઘટે છે; દોહ પુદુ બળવરૂપ છે. જન્મ, જરા અને રોગનું ધામ છે, નાશવંત અને વિનાશી છે; ભેગપભોગ ક્ષણિક સુખ આપનાર અને પશ્ચાતું દુઃખ દેનાર છે. વળી તે ક્ષણભંગુર છે, તેથી દેહને ટકાવી રાખનાર, જીવંત રાખનાર અને લક્ષણે તેનાથી કેવળ ભિન એ એક આત્મા જ પ્રાપ્ત કરવા છે, સત્કારવા યોગ્ય છે, સમાનવા ગ્ય છે, સંકીર્તન કરવા ચોગ્ય છે, આદરવા રોગ્ય છે, આરાધવા ગ્ય છે, ઉપાસવા ગ્ય છે, કેમકે સર્વ પદાર્થોમાં એક ચિતન્યાત્મા જ જ્ઞાન દર્શન રૂપ છે, નીરાગી, નિર્વિકારી અને સચ્ચિદાનંદ સ્વરૂપ છે, એ ચિશ્ચમત્કાર માત્ર આત્મા સ્વભાવથી જ અવિનાશી, નિત્ય અને શાશ્વત છે, નિરંતર અટલ અનુભવસ્વરૂપ છે. કયારેય તે અનુભવરહિત નથી. કાં તો તે સ્વન ને કાં તે તે પરનો અનુભવ કર્યા જ કરે છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ સત્પુરુષાના મંગલ ઉપદેશના સાર : ૫ એ જ્ઞાનમૂતિ આત્મપ્રભુ પરના કિચિત્ માત્ર અવલ‘અન વિના, આધાર વિના માત્ર સ્વ-સ્વરૂપથી ત્રિકાળ જીવનાર છે. ચૈતન્યના ફૂવારાના ધેાધ સમેા એ પવિત્ર પ્રભુ અમર્યાદ અનંત શક્તિએ ન લબ્ધિઓના ધારક છે. તેના સહજ વૈભવ અને તેનુ અવય અમાપ છે, અખૂટ છે. તે શુદ્ધ છે, બુદ્ધ છે, ચૈતન્યઘન છે, સ્વય ચૈાતિ છે, તે કેવળ અનંત શાંતસ્વરૂપ અને સુખસ્વરૂપ છે. અનાદિ કાળથી ભયકરમાં ભયંકર કર્મોથી સારી રીતે લેખાવા છતાં અને તેના વિષમ અને ભીષણ ળાને પરાધીનતાએ વેઢવા છતાં, તે સવ અવસ્થાને વિષે સદા ન્યારા ને ન્યારા જ રહે છે. પેાતે સ્વભાવે છે એવા ને એવા નિર્લેપ અને શાશ્ર્વત ગુણેથી સુશાભિત સદા, સથાને ત્રિકાળ રહે છે અન ંત દેહ ધારણ કરવા છતાં તે કદી દેહરૂપ થયા નથી, થતા નથી, અનત કર્માથી વીંટાયા છતાં તે કદી કમરૂપ થયેા નથી, થતા નથી, કર્માંનાં ફળ ભોગવવાં છતાં તે કદી પેાતાના સ્વભાવ ત્યાગતા નથી. Page #31 -------------------------------------------------------------------------- ________________ ૬ ઃ આધ્યાત્મિક નિખ ધે શુદ્ધ સ્વભાવે તે શુદ્ધ છે. પરભાવથી કેવળ મુક્ત છે; તે અસબ્ય પ્રદેશી છે, જેમાંના એક પણ પ્રદેશ કયારેય ઘટતા નથી, વધતા નથી, ઘસાતા નથી, નિખળ થતા નથી, તે અજર, અમર, અવિનાશી અને શાશ્વત છે અને હમેશા નિર્વિકલ્પ જ્ઞાતા દૃષ્ટારૂપ રહેનાર છે, પરમ પરમ આશ્ચર્યકારક એવી મૂર્તિ સમાન અને અચિંત્ય અનંત શક્તિઓના ધારક ચૈતન્યાત્મા પ્રત્યે પ્રિતિ કાને ન થાય ? દેહાદિથી સં પ્રકારે સથા ભિન્ન, સ્વપર પ્રકાશક જાતિ સ્વરૂપ ચૈતન્યદેવને પૂર્ણપણે શુદ્ધ કરવાની વૃત્તિ કાને ન થાય ? દેહમાં રહેલા આનદઘન ચિદ્રપ આત્મ પ્રભુના અનત ઉત્તમાત્તમ ગુણા પ્રગટાવવાની જિજ્ઞાસા અને તમન્ના કથા વિવેકી સજ્જને ન થાય ? પાતાના શાશ્વત નિજ ઘરમાં સર્વ ફ્રાળને માટે શીઘ્ર સ્થિતિ કરવાની અભિલાષા કાને ન થાય ? સસારનાં સર્વ કલેશ અને દુઃખથી વિમુક્ત થઇ, સહજ, સ્વાધીન, સ્વાવલખી અને અવ્યાબાધ સુખ તથા શાંતિ પ્રાપ્ત કરવાની તીવ્રચ્છા કેાને ન થાય? અર્થાત્ થાય જ. તેા પછી આશ્ચય છે કે સસારી જીવ સ‘સારાં કેમ અટવાઇને રહ્યો છે ? સંસારનાં દુઃખથી છૂટી આત્મિક Page #32 -------------------------------------------------------------------------- ________________ સપુરુષના મંગલ ઉપદેશને સાર : ૭ સત્ય સુખ મેળવવા પુરુષાથી કેમ થતો નથી ? શાસ્તા પુરુ નાં અનાદિની મોહનિદ્રામાંથી જાગ્રત કરાવનાર અમૃતમય અને શાંતરસમય અપૂર્વ વચન વિદ્યમાન હોવા છતાં જીવ શા માટે દુખદાવાનલમાં સળગી રહ્યું છે? રાગશ્રેષની બળતી આગમાં સપડાઈ શા માટે ભસ્મીભૂત થઈ રહ્યો છે તેનું સમાધાન પુરુષોનાં ઉપશમસ્વરૂપ ઉપદેશ વચનમાં સમાય છે. ત્યાં તેઓ નિષ્કારણ કરુણાથી પ્રેરાઈ તેનું કારણ દર્શાવતાં વચનો પ્રકાશે છે કે – બાહ્યદષ્ટિથી રાચતા અજ્ઞાની છોને સંસારનું એકાંતે દુઃખમય જે સત્ય સ્વરૂપ છે, તે સ્વરૂપની ઝાંખી પણ તેમને લક્ષગત નહીં હોવાથી અને સંસારનાં વ્યવહારિક સુખને સાચું માનતા હોવાથી તેઓ સંસાર સુખાભિલાષી રહ્યા કરે છે. તેઓ સંસારની ભક્તિમાં લયલીન રહેતા હોવાથી તેમનામાં વૈરાગ્ય ઉદયગત સ્થિતિને પામી લેકોત્તર અને અલૌકિક સુખ પ્રત્યેની અંતવૃત્તિ ઊગતી નથી, તે જ તેમનું દુર્ભાગ્ય છે. તેઓને સંસારસુખમાં જ પ્રેમ (રાગ, આસક્તિ) છે, તે સુખ સાચું છે એવી શ્રદ્ધા છે અને તેની પ્રાપ્તિ અર્થે જે કંઈ આડું આવતું હોય, જે કંઈ છોડવા યોગ્ય જણાતું હોય, તે હર્ષ થી છોડવાથી જે અંતરંગ તત્પરતા છે તે અપંણુતા છે અને તે જ તેમની સંસાર ભક્તિ છે. પ્રેમ, શ્રદ્ધા અને અર્પણતાની ત્રિપુટી એટલે ભક્તિ, એ ત્રણેને સંગમ એટલે ભક્તિ, એ ત્રણે ભાવની એકતારૂપ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૮ : આધ્યાત્મિક નિબંધ અવસ્થા તે ભક્તિ, આવી સંસારભક્તિના પ્રભાવના પરિણામે તે મહાધીન જીવોને સંસારમાં જ ગતિ કરવાને લાભ! નિરંતર મળ્યા કરે છે. કરુણાવત સપુરુષનાં પવિત્ર હદયમાંથી સહજતાએ નિર્ઝરતી અમૃતવાણી પ્રકાશિત થાય છે ત્યારે જીવના દોષનું રહસ્યાત્મક મૂળ ઉપદેશવચનમાં પ્રગટ થાય છે. ત્યાં તે મહત્ પુરુષો બહિષ્ટિ અને મોહમદિરાના પાનથી ઉન્મત્ત કે મૂચ્છિત થયેલ જીવોને ઉધમ કે હોય છે તે સ્પષ્ટપણે દર્શાવે છે અને મૂળભૂત ભૂલ પ્રત્યે અંગુલિનિર્દેશ કરી જાગૃતિ માટે ચેતાવે છે. તેઓ કહે છે કે જ્યાં જીવને પુરુષાર્થ કામમાં આવી કાર્યકારી અને સફળ થાય છે, ત્યાં જીવ પ્રમાદવશ રહી તેની ઉપેક્ષા સેવે છે; તથા જ્યાં જીવને ઉદ્યમ ખાસ પ્રકારે સફળ થતો નથી ત્યાં તે બડે ઉદ્યમી થઈ, શૂરવીરપણાના અશોને દાખવવામાં પ્રયત્ન થઈ ધારેલી અપેક્ષાની અથવા ઈચ્છાની સિદ્ધિ માટે આકાશ પાતાળ એક કરવા જેટલે શ્રી લેવામાં અટકતો નથી. પુદગલાભિનંદી અને સંસારસુબાહી જીવની આ એક આશ્ચર્ય ઉપજાવે એવી દુઃખદ અને કરુણ કહાણી છે, આ વાતને થોડા વિસ્તારથી જોઈ તે સમજવી જરૂરી થાય છે. શ્રી જિનદેવે અનંત પ્રકારનાં કર્મો કહ્યાં છે. તેમાં મુખ્ય આઠ બતાવ્યાં છે ને તેમાં પણ એક મોહનીયનું મુખ્યપણું કહ્યું છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ સપુરુષના મંગલ ઉપદેશ સાર : ૯ “કમની મૂળ પ્રકૃતિ આઠ. તેમાં ચાર ઘાતીની અને ચાર અઘાતીની કહેવાય છે. ચાર ઘાતિની ધર્મ આત્માના ગુણને ઘાત કરવાને અર્થાત્ (૧) તે ગુણને આવરણ કરવાનો અથવા (૨) તે ગુણનું બળવીય રોકવાનો અથવા (૩) તેને વિકળ કરવાનું છે અને તે માટે ઘાતિની એવી સંજ્ઞા તે પ્રકૃતિને આપી છે. બીજી ચારે પ્રકૃતિ જો કે આત્માના પ્રદેશ સાથે જોડાયેલી છે તથા તેનું કામ કર્યા કરે છે અને ઉદય અનુસાર વેદાય છે, તથાપિ તે આત્માના ગુણને આવરણ કરવારૂપે કે અંતરાય કરવારૂપે કે તેને વિકળ કરવારૂપ ઘાતક નથી, માટે તેને અઘાતીની કહી છે. “આત્માના ગુણ, જ્ઞાન, દર્શન તેને આવરણ કરે તેને અનુક્રમે (૧) જ્ઞાનાવરણીય અને (૨) દશના રણય એવું નામ આપ્યું. અંતરાય પ્રકૃતિ એ ગુણને આવરતી નથી, પણ તેના ભાગ ઉપગ આદિને, તેનાં વિર્યબળને રોકે છે. આ ઠેકાણે આમા ભેગાદિને સમજે છે, જાણે, દેખે છે એટલે આવરણ નથી પણ સમજતાં છતાં ભેગાદિમાં વિદન, અંતરાપ કરે છે માટે તેને આવરણ નહીં પણ અંતરાય પ્રકૃતિ કહી. આમ ત્રણ આત્મઘાતીની પ્રકૃતિ થઈ. એથી ઘાતીની પ્રકૃતિ મેહનીય છે. આ પ્રકૃતિ આવરતી નથી. પણ આત્માને મૂર્શિત કરી વિકળ કરે છે, જ્ઞાન દર્શન છતાં, અંતરાય નહીં છતાં પણ આત્માને વખતે વિકળ કરે છે, ઊંધા પાટા Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૦ : આધ્યાત્મિક નિબંધ બંધાવે છે, માટે તેને મેહનીય કહી, આમ આ ચારે સર્વ–ઘાતીની પ્રકૃતિ કહી. “ ઘનઘાતી એવાં ચાર કર્મ મેહનીય, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય જે આત્માના ગુણને આવરનારાં છે, તે એક પ્રકારે ક્ષય કરવાં સહેલાં પણ છે. વેદનીયાદિ (અર્થાત્ વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર) કમ જે ઘનઘાતી નથી તે પણ તે એક પ્રકારે ખપાવવાં આકશ છે. તે એવી રીતે કે વેદનીયાદ કર્મને ઉદય પ્રાપ્ત થાય તે ખપાત્ર સારુ ભેગવવાં જોઈએ; તે ન ભેગવવાં એવી ઈચ્છા થાય તો પણ ત્યાં તે કામ આવતી નથી, ભેગવવાં જ જોઈએ. મેહનીય કર્મ જે મહા જોરાવર તેમ ભેળું પણ છે, તે તરત ખપાવી શકાય છે, જેમ તેની આવણું વેગ આપવામાં જ ખબર છે, તેમ તે જલદીથી ખસી પણ શકે છે. મોહનય કમનો તીવ્ર બંધ હોય છે, તે પણ તે પ્રદેશબંધ ન હોવાથી તરત ખપાવી શકાય છે. નામ, આયુષ્ઠાદિ કર્મ, જેને પ્રદેશબંધ હોય છે તે કેળળજ્ઞાન ઉત્પન્ન થયા પછી પણ છેડા સુધી ભેગવવાં પડે છે; જ્યારે મેહનીયાદિ ચાર કર્મ તે પહેલાં ક્ષય થાય છે.” – શ્રીમદ્ રાજચંદ્ર ઉપરનાં વચનેને સાર એ છે કે ચાર ઘાતી કર્મ છે તે આત્માશ્રિત છે એટલે આત્માના ગુણ સાથે સંબંધિત હાઈ આત્મા દ્વારા ગવાય છે અને બીજાં ચાર જે Page #36 -------------------------------------------------------------------------- ________________ સપુરુષના મંગલ ઉપદેશને સાર : ૧૧ અઘાતી કર્મ છે તે દેહાશ્ચિત છે એટલે દેહ સાથે સંબંધિત હૈઈ તે દેહ થકી ભગવાય છે. ઘાતી કર્મો સવિચારથી, જ્ઞાન વિચારથી, પશ્ચાત્તાપથી, યે 5 યત્ન કરવીથી નાશ પામે છે, મેહનીય કમ મનથી જીતાય છે પરંતુ અઘાતી કર્મો ભેગવવાથી જ નિવૃત્ત થાય છે. સર્વ પ્રકારનાં કર્મ એવો છે કે તે અફળ હેય નહીં, માત્ર તેની નિવૃત્તિના પ્રકારમાં ફેર હોય છે. આને અર્થ એ થયે કે મેહનીયાદિ ઘાતકર્મો કેઈ અપેક્ષાએ ક્ષય કરવાં સહેલાં છે કેમકે તે કર્મોની સ્થિતિ અને અનુભાગ મનુષ્ય ધારે તે નિશ્ચયથી ક્ષીણ કરી ક્ષય કરી શકે છે. મેહનીય કર્મ જે સર્વથી બળવાન છે અને જેના થકી અન્ય સર્વ કર્મોની ઉત્પત્તિ છે, તે કમ માત્ર જીવના વિચારબળથી, વિરા ભાવથી, સંયમથી, ભક્તિથી ક્ષીણ થાય છે અને અંતે ક્ષય થાય છે. જ્ઞાનાવરણીય અને દર્શાનાવરણીય કર્મો પણ વારંવારના યત્નથી નબળાં પડે છે, જેમકે જ્ઞાનાવરણીય કર્મના ઉદયને લીધે સમરણશક્તિ મંદ હેય ને યાદ ન રહેતું હોય ત્યારે તે વિષયને વારંવાર અભ્યાસ કરવાથી આવરણ દૂર થઈ યાદદાસ્ત સતેજ થાય છે અને વિષય સ્મૃતિમાં રહે છે. અંતરાય કર્મ છે તે જ્ઞાની ભગવંતની સત્યસ્વરૂપે શ્રદ્ધા કરવાથી તેમની આ શ્રવભક્તિથી અથવા આજ્ઞારાધનથી શિથિલ થઈ દૂર થાય છે. બીજી બાજુ દેહાશ્રિત આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય એ ચાર અઘાતી કમ માત્ર ભોગવવાથી જ નિવૃત્તિ પામે છે; Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૨ : આધ્યાત્મિક નિબંધ ત્યાં આગળ ઈચ્છાબળ, વિચારબળ કે નિશ્ચયબળ સફળ થતાં નથી, એટલે કે ભેગવવાની ઈચ્છા લેશ પણ ન હોય તે પણ ભેગવવા પડે, એ નિયમ છે. સંસારી જીવન ઉદ્યમ સંબંધે જણાવતાં પહેલાં મોહનીય કર્મ, જે મૂળ, મુખ્ય અને બળવાન છે તે બંધાવાનું મૂળ કારણ જણાવીએ છીએ અને તે છે અપેક્ષા. અપેક્ષા એ જ કમની છાવણ છે. અપેક્ષામાંથી ઈરછા જમે છે, ઈરછામાંથી આસક્તિ અને આસક્તિમાંથી વાસના ઉભવ પામે છે. વાસના પ્રવાહ વહ્યા કરે છે અને તેને લઈને સર્વ મેટા દેષની ઉત્પત્તિ થાય છે. અપેક્ષાનું મૂળ સ્વરૂપ ખૂબ જ નાનું અથવા સૂક્ષમ છે. પરંતુ તે અગ્નિના તણખાની જેમ વિસ્તરી વિરાટરૂપે પ્રગટ થઈ શકે છે–અગ્નિને એક કણ જેમ પાસે સંયોગમાં રહેલી મોટી ઘાસની ગંજીને બાળી નાખવા સમર્થ છે, તેમ અપેક્ષા વિકસીને વિસ્તાર પામે ત્યારે તે કાર્યશીલ થઈ આત્માના ગુણ સમૂહને ઘાત કરવા શક્તિ ધરાવે છે. અપેક્ષા એ લેભનો સૂક્ષ્મ પ્રકાર છે; અપેક્ષા એ દુઃખનું સર્જન કરનાર કુર દેવી છે; અપેક્ષા એ ગુપ્તાએ બાળનાર અગ્નિ છે, અપેક્ષા એ સંકલેશ પરિણામની જનેતા છે. ઉપર ઉપરથી જોતાં અપેક્ષામાં મીઠાશ છે પણ અંદરથી જોતાં તેમાં કડવાશ છે. અપેક્ષામાં જમ્બર આકર્ષણ શક્તિ છે. અપેક્ષાથી અપેક્ષા જમે છે. વિકસે છે, વૃદ્ધિ પામે છે અર્થાત્ અપેક્ષાની સંતતિ ઘણી મોટી Page #38 -------------------------------------------------------------------------- ________________ સપુરુષના મંગલ ઉપદેશને સારઃ ૧૩ અને વિશાળ છે. તે સંતતિને ફેલાવે અટકાવવાનું કાર્ય તેથી અતિ દુષ્કર બને છે. તેને સંયમમાં લેવા ગંભીર અને ભગીરથ પુરુષાર્થની અત્યંત આવશ્યકતા રહે છે. અહીં જે વર્ણન કર્યું તે સાંસારિક ઈચ્છાની અપે. ક્ષાએ કરેલ છે. ઈચ્છા માત્ર દુઃખનું મૂળ છે. કર્મબંધનું કારણ છે પરંતુ જે સંસાર ભ્રમણથી અને તેનાં દુઃખોથી છૂટવાની ઈચ્છા કરીએ, વૈરાગ્ય, ભક્તિ, સ્વાધ્યાય, સંપાદિ આરાધનના ભાગ કરીએ, મેની અભિલાષા રાખીએ, તો તે સર્વ ભાવ પ્રશસ્ત શુભ છે, તેમ આત્મકલ્યાણ અને આત્મશ્રયના હેતુભૂત છે. તેથી આત્માની શુદ્ધતા પ્રગટાવવાના લક્ષે ઇષ્ટ સત્સાધનનું ભાવથી આરાધન કરવામાં આવે છે ત્યારે તેના પરિણામે ચારે ઘાતકર્માની સ્થિતિ અને અનુભાગ (રસ પ્રદાનશકિત) ઘટે છે અને સાથે સાથે પરમાર્થ પુણ્યને બંધ થાય છે. આ પરમાર્થપુણ્યના બંધને સંચય મેક્ષપર્યાય પ્રાપ્ત કરાવવામાં સહાધ્યભૂત ઉત્તમ અને ઉપકારી નિમિત્ત થાય છે. આ ઘાતકર્મો સંબંધી સર્વ પુરુષનો જે મંગલ ઉપદેશ છે, તે અત્યંત વિચારણીય, ધ્યાનમાં લેવા યોગ્ય અને આચારમાં ઉતારવા યોગ્ય છે. તેઓ શ્રી ઉત્સાહથી ભારપૂર્વક ઉપદેશ છે કે ઘાતકર્મોમાં જેનું મુખ્યપણું છે એવું જે મેહનીય કર્મ, તેની સ્થિતિ અને અનુભાગ ઘટાડવા માટે અને ક્ષય કરવા માટે જીવ જે યથાર્થ પુરુષાર્થ કરે એટલે યથાર્થ ચોગને પામીને સાચા મનથી. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૪ઃ આધ્યાત્મિક નિબંધો ઉદ્યમ કરે છે તે અવશ્ય સફળ થાય છે. તેનું વિચારબળ, જિજ્ઞાસાબળ, નિશ્ચયબળ અને વિરબળ અપવાદ વગર ઉપકારી થઈ આત્મસિદ્ધિને આપનાર થાય છે. વળી જ્ઞાનાવરણયાદિ અન્ય ઘાતક સંબંધી પણ તે જ નિયમ લાગુ પડે છે. આમ જ્યાં જીવને પુરુષાર્થ હમેશા સફળ થાય છે, ત્યાં જીવ પ્રમાદ સેવે છે; તે સ્થળે તે ઉદ્યમી થતો નથી. તેની ઊંધી દષ્ટિ હોવાથી ત્યાં પિતાનું સ્વતંત્રપણે ચાલે તેમ છે ત્યાં તે બેદરકાર રહે છે અને છતી શક્તિએ ઉત્તમ લાક્ષની પ્રાપ્ત ગુમાવે છે– એક અત્યંત ખેદની વાત છે; જીવને દોષની એક કરુણ કથની છે; જીવની દીર્ધ સ્થાયી ભૂલનું જવલંત ઉદાહરણ છે. આ જગતને વિષે જીવનો સતત ઉદ્યમ અઘાતી કર્મોનાં અશુભ ફળને દૂર કરવા પ્રત્યે વર્તતે હોય છે. તે કાર્યમાં સફળતા મળવી અથવા ન મળવી તે પ્રાસંધને આધીન છે. ઉદ્યમ નિયમથી સફળ થાય એવું કંઈ નથી. ધન, સંપત્તિ વા સમૃદ્ધિની પ્રાપ્તિને ઉદ્યમથી લાભ મળવાને આધાર તેવા અનુકૂળ પ્રારબ્ધના ઉદય ઉપર રહ્યો છે, પરંતુ જે પ્રારબ્ધની પ્રતિકૂળતા વતી હોય ત્યારે ગમે તેટલો પરિશ્રમ કરવામાં આવે તે પણ તે નિયમથી નિષ્ફળ જાય છે. અશાતા વેદનીય કર્મની સ્થિતિ અને અનુભાગરૂપ ઉદયાવસ્થા હોય ત્યાં સુધી અશાતાની નિવૃત્તિ માટે લાખે ગમે ઉપાય કરવામાં આવે તે પણ ત્યાં તે કાર્યકારી થતા નથી અર્થાત્ Page #40 -------------------------------------------------------------------------- ________________ સપુરુષના મંગલ ઉપદેશને સાર : ૧૫ કરેલ ઉદ્યમ અફળ જાય છે. કર્મની સ્થિતિ પૂરી થાય ત્યારે જ અશાતાની નિવૃત્તિ માટે ઉચિત નિમિત્તને ગ મળી આવે છે અને સફળ પણું પ્રાપ્ત થાય છે. દેહાયુધની સ્થિતિ જેટલા કાળની નિર્મિત હોય, તેટલા કાળ સુધી દેહનું ટકવું રહે છે અને તે પૂર્ણ થતાં દેહને અંત આવે છે એટલે મૃત્યુ થાય છે. દેહને ટઢાવવા, તેની સ્થિતિ લેશ પણ લંબાવવા અને તેનો અંત અટકાવવા ગમે તેટલા પ્રયત્ન કરવામાં આવે તેમ છતાં તેમાં સફળતા મળતી નથી. દેહ રોગગ્રસ્ત થતાં રેગકમની સ્થિતિ જેટલા કાહાની હેય, તેટલા કાળમાં રોગની નિવૃત્તિ માટે અપાતાં ઔષધ સફળ થતાં નથી અને કર્માદય (પ્રારબ્ધ) પૂર્ણ થતાં ઔષધ લાગુ પડે છે ને નીરોગી થવાય છે. અથવા ક્યારેક તુચ્છ નિમિત્તથી તંદુરસ્તી કે આરેગ્યતા ફરી આવીને મળે છે. મુખ્યતાએ જોતાં સંસારસુખના મહી ને મુખ્ય ઉદ્યમ ચાર અઘાતી કર્મોના અશુભ ઉદનાં બળને તેડવા માટે હેય છે, સમસ્ત જીવન ઘણું કરીને તેવા ઉદ્યમની પાછળ ખરચાઈ જાય છે. જે ફળની ઈચ્છા રાખી ઉદ્યમ કરવામાં આવે છે, તે ફળની પ્રાપ્તિ થવી પ્રારબ્બાધીન છે. નિયમ તે એ છે કે શુભ કે અશુભ, પુણરૂપ કે પાપરૂપ પ્રારબ્ધને ઉદય આવે છે ત્યારે તે પ્રકારના શુભાશુભ ભાવ તથા ઠીકઠીક મતી ઉદ્દભવે છે અને પ્રારબ્ધનાં ફળને પ્રાપ્ત કરાવનારાં નિમિત્તો જા સહજ Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧૬ઃ આધ્યાત્મિક નિબંધ આવીને મળે છે. એટલે જ કહેવામાં આવ્યું છે કે જે પુણ્ય ઉદયમાં આવી ફળસમુખ થયું હોય તે ત્યાં પુરુષાર્થની શી જરૂર છે? અર્થાત્ જેમ પુરુષાર્થ એની મેળે સહજપણે થાય છે; અને જે પુણ્ય ફળસન્મુખ ન થયું હોય એટલે તેને ભેદય ન હોય તો ત્યાં પુરુષાર્થ કરવાથી શું વળે? અર્થાત્ મહેનત માથે પડે છે. મઘાતી કર્મે આયુષ્ય, નામ, ગેત્ર અને વેદનીય છે; તેમાં આયુષ્ય તથા વેદનીય સંબંધના પુરુષાર્થનું જે અસફળપણું છે તે ઉપર જણાવ્યું છે અને જ્યાં સફળપણું દેખાય છે ત્યાં તે પ્રાધના અનુકૂળ ઉદયાકુમાર હેય છે તે પણ જેમ છે તે દર્શાવ્યું છે. હવે નામ અને ગાત્ર કર્મો સંબંધી જોઈએ. ગતિ નામકર્મના ઉદયને લીધે તેને એગ્ય અને અનુરૂપ દેહ, દેહનાં અંગઉપાંગો, દેહની રચના, સંઘયણ, દેહના રંગ, તેની સુરુપતા-કુરુપતા, દેખાવ, ઈન્દ્રિયે વગેરે મળે છે; અંગઉપાંગે ખામીવાળા કે ખામીરહિત મળે છે. ખામીવાળા ભાગને ફેરફારથી સુધારવા જે પ્રયોગ થાય તેની સફળતા પણ પૂર્વોપાર્જિત પુણ્યના ઉદય ઉપર આધારિત છે. તેવા પ્રારબ્ધના શુભ ઉદય વિના જીવને સ્વતંત્ર ઉદ્યમ ઉપયોગી થતો નથી. ઊંચા કે નીચા કુળમાં જન્મ થ તે ગોત્રકર્મને આધીન છે. તેમાં ફેરફાર અસંભવિત છે. જ્ઞાનાવરણીય આદિ ચાર ઘાતકર્મોના બંધ થવા માટે જે મૂળ મુખ્ય કારણે છે અને જે પરમકૃપાળુ Page #42 -------------------------------------------------------------------------- ________________ સપુરુષના મંગલ ઉપદેશને સાર ઃ ૧૭ ભગવંતોએ જ્ઞાનમાં દીઠાં છે તે અહીં જીવના હિતાર્થે રજૂ કરીએ છીએ, આઠેવા કર્મોમાં મેહનીય બળવાન છે, સમ્રાટ છે અને અન્ય કર્મોનાં કારણરૂપ છે. તે એક ન હોય તો બીજાં કઈ કર્મનું અસ્તિત્વ સંભવે નહીં. એ મેનીસ કર્મના બંધનું મૂળ કારણ છે અપેક્ષા, અને પછી તે થકી ઈચ્છા, સ્વછંદ, રાગ દ્વેષ ઈત્યાદિ જન્મ પામે છે. જ્ઞાનાવરણીય કર્મનો બંધ થવાનું મૂળ કારણું છે પદ્રવ્યમાં સુખ બુદ્ધિ, આ પ્રકારની સુખબુદ્ધિ અનેકાનેક રીતે કામ કરતી હોય છે; કઈ હેતુએ જ્ઞાન અને જ્ઞાનીની આશાતના કે અવિનાદિ દોષ કરવાથી જ્ઞાન આડે મહું આવરણ ઉત્પન્ન થાય છે. દર્શનાવરણી કને બંધ મુખ્યતાએ લાલસાવાળી, લોલુપતાવાળી પરિગ્રહબુદ્ધિથી થાય છે; પરગ્રહની પ્રાપ્તિ અર્થે જે આભ પ્રવૃત્તિ કરવી પડે છે, હલનચલના કિયા કરવાનું થાય છે તેથી ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનવરણીય કર્મ બંધાય છે. વિશેષમાં એટલું સ્મૃતિમાં રાખવા એગ્ય છે કે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મો વચ્ચે ખૂબ ગાઢ સંબંધ છે, એટલે જ્યાં જ્ઞાનાવરણીય છે. ત્યાં દર્શનાવરણીય છે જ. હવે અંતરાય કર્મના બંધનું મૂળ કારણ સક્ષેપ કહીએ છીએ અને તે છે બીજા ના સુખને રોકવું, તેની આડે આવવું તેને નાશ ક, ઈત્યાદિ ભાવસહિતની પ્રવૃત્તિ પ્રમાદથી કરવી? આથી અંતરાયકર્મ બંધાય છે. આ, ૨ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧૮ : આધ્યાત્મિક નિધ છેલ્લે મહાકૃપાવંત અને કરુણાના નિધિ એવા શ્રી સત્પુરુષા જીવને ઉપકાર થાય એવાં અમૃતતુલ્ય વચનેાથી પ્રમાથી સમજાવે છે કે હે ભવ્ય, ચારે ઘાતી કર્મોની ક્ષીણતા અને ક્ષય કરવા માટેના તારા પુરુષાર્થ સદા સફળ થાય છે એમ તુ' જાણે; તેમ કરવામાં તારી પેાતાની સ્વતંત્રતા છે, પરાધીનતા નથી એમ જાણી પ્રમાદના ત્યાગ કર, ત્યાગ કર અને સત્ય પુરુષાથી થા, સત્યપુરુષાથી થા. જ્યાં તારી શક્તિના ઉપયાગ કાર્ય કારી થઈ સફળ થાય છે, ત્યાં આળસ કરવી ચેગ્ય નથી. વળી હું લભ્ય ! એવા સત્પુરુષાર્થના ખળથી આયુષ્ય વર્જિત ખાકીનાં ત્રણ અઘાતી કર્મોનાં અશુભ ફળ ઘટે છે. એટલે તે ભાગવવાની કાળમર્યાદા અને તેના કટુ રસની માત્રા ઘટે છે; અને જે નવા કમના ખંધ પડે છે તે નિયમથી શુભ એટલે પુણ્યરૂપ હોય છે. હું આયુષ્યમાન્! આ કઈ ઓછા લાભની વાત નથી. આયુષ્ય તા વર્તમાન ભવમાં આગામી એક ભવનુ જ મધાય છે અને તેથી વર્તમાન ભવમાં સત્યધમ સ'અ'ધી પુરુષાર્થ કરવાથી શુભ આયુષ્યને જ અંધ પડે છે. અંતમાં ચાર ઘાતી અને ચાર અઘાતી કર્મોના ક્ષયથી અજર અમર અને અવિનાશી ચૈતન્યાત્માના જે ગુણા પ્રકટે છે તે નીચે પ્રમાણે છેઃ Page #44 -------------------------------------------------------------------------- ________________ સપુરના મંગલ ઉપદેશ સાર ઃ ૧૯ જ્ઞાનાવરણીયના સંપૂર્ણ નાશથી કેવળજ્ઞાન, અનંતજ્ઞાન દર્શનાવરણીયના ,, ,, કેવળદર્શન, અનંતદર્શન મહનીયના ,, , યથાખ્યાત ચારિત્ર પૂર્ણ શુદ્ધ સ્વભાવદશા અંતરાયના કેવળવી, અનંતવીર્ય આયુષ્યકર્મના સાદિ અનંત સ્થિતિ નામ કમના , , અરૂપી પણું, અવગાહનત્વ ગોત્ર કમને અગુરુલઘુપણું વેદનીય કર્મના, , અવ્યાબાધ અનંત સુખ ૐ શાંતિઃ અos, - - - - “ચક્રવતીની સમસ્ત સંપત્તિ કરતાં પણ જેને એક સમયમાત્ર વિશેષ મૂલ્યવાન છે, એવો આ મનુષ્યદેહ અને પરમાર્થને અનુકૂળ એવા યોગ સંપ્રાપ્ત છતાં જે જન્મમરણથી રહિત એવા પરમપદનું ધ્યાન રહ્યું નહીં તે આ મનુષ્યને અધિષ્ઠિત એવા આત્માને અનેકવાર ધિકકાર હે !” શ્રીમદ્ રાજચંદ્ર (વ. ૯૩૫) Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૦ : આધ્યાત્મિક નિબંધ ખ સર્વ દ્રવ્યથી, સર્વ ક્ષેત્રથી, સર્વ કાળથી અને સર્વ ભાવથી જે સર્વ પ્રકારે અપ્રતિબંધ થઈ નિજસ્વરૂપમાં સ્થિત થયા તે પરમપુરુષોને નમસ્કાર. જેને કંઈ પ્રિય નથી, જેને કંઈ અપ્રિય નથી, જેને કોઈ શત્રુ નથી, જેને કઈ મિત્ર નથી, જેને માનઅપમાન, લાભ–અલાભ, હર્ષ-શોક, જન્મ-મૃત્યુ આદિ કંઠને અભાવ થઈ જે શુદ્ધ ચૈતન્યસ્વરૂપને વિષે સિથતિ પામ્યા છે, પામે છે અને પામશે તેમનું અતિ ઉત્કૃષ્ટ પરાક્રમ સાનંદાશ્ચર્ય ઉપજાવે છે. “દેહ પ્રત્યે જેવો વસ્ત્રને સંબંધ છે તેવો આત્મા પ્રત્યે જેણે દેહને સંબંધ યથાતથ્ય દીઠે છે; માન પ્રત્યે તરવારને જે સંબંધ છે તે દેહ પ્રત્યે જેણે આત્માને સંબંધ દીઠે છે, અબદ્ધ સ્પષ્ટ આત્મા જેણે અનુભવ્યું છે, તે મહત્ પુરુષોને જીવન અને મરણ બંને સમાન છે. “જે અચિંત્ય દ્રવ્યની શુદ્ધ ચિતિસ્વરૂપ કાંતિ પરમ પ્રગટ થઈ અચિંત્ય કરે છે, તે અચિંત્ય દ્રવ્ય સહજ સ્વાભાવિક નિજ સ્વરૂપ છે એ નિશ્ચય જે પરમ કૃપાળુ સતપુરુષે પ્રકાશ્યો તેને અપાર ઉપકાર છે.” શ્રીમદ્ રાજચંદ્ર ( વ. ૮૩ ૩ ). M WWW Page #46 -------------------------------------------------------------------------- ________________ નિબંધ ૨ જે જેમ માટીમાંથી ઘડે થાય, તેમ જીવમાંથી શિવ થાય. પૂર્વાચાર્યોમાંથી કેણે પ્રથમ આ વચને પ્રકાશ્યાં હશે તે તો જાણવામાં નથી, પણ પ્રકાશનાર મહા પ્રજ્ઞા વંત, અતિ વિચક્ષણ, અત્યંત વિવેકસંપન્ન અને પરમાર્થમાર્ગના યથાર્થ જાણનાર હોવા જોઈએ એમ તે વચનના અંતર્ગત ભાવ જોતાં ભાયમાન થાય છે. વાંચકોમાંથી ઘણાને તે વાક્યોને પરિચય હશે તથા તેની યથાયોગ્યતા ઉપર વિચાર પણ કર્યો હશે. તો પણ તે સુંદર ભાવદર્શક વચનને વિશેષતા એ સમજવા પ્રયત્ન કરે ઉચિત લેખાશે. તે અર્થગભીર વાક્યોમાં રખે મેક્ષમાર્ગ સમાયો છે; તેમાં માર્ગની પ્રાપ્તિનું રહસ્ય ગુપ્તપણે રહ્યું છે, તેમાં વિકાસને નિશ્ચિત કેમ સમાવેશ પામે છે, તેમાં ઉપાદાન –નિમિત્તની સ્વાભાવિક પરસ્પર સંબંધિત સ્થિતિ જેમ છે તેમ કુશળતાથી દર્શાવવામાં આવી છે. આટલા પ્રાકુકથનથી એ સુપ્રતીકરૂપ થવા ગ્ય છે કે અધ્યાત્મમાર્ગના સાચા અને યથાર્થ જાણકાર જ વ્યવહાર દૃષ્ટાંત દ્વારા આવું સરખાપણું બતાવી કહી શકે, કેમકે Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ઃ આધ્યાત્મિક નિબંધ આ વચનેમાં સરખાપણાના ભાવ ઊંડા છે, ગંભીર છે અને યથાયોગ્ય છે. પ્રથમ માટી લઈએ. બધા પ્રકારની માટીમાંથી ઘડો બનવે સંભવિત નથી. ઘડો બનવાને યોગ્ય માટી હોવી જરૂરી છે, એટલે માટીમાં કેટલાક ગુણે કેટલેક અંશે હોવા જોઈએ. તેવી રીતે બધા પ્રકારના જ શિવ બની શકતા નથી. શિવ બનવાને ગ્ય જીવ તે મનુષ્ય છે; અન્ય ગતિના જીવ, દેવ, નારકી કે પશુપક્ષી તે પૂર્ણ પદની પ્રાપ્તિ માટે અધિકારી થઈ શકતા નથી, કેમકે દેવ અને નરક ગતિઓ એ ભેગભૂમિ છે, જ્યાં પૂર્વોપાર્જિત પુણ્યનું અથવા પાપનું ફળ મુખ્યપણે ભગવાય છે; અને તિયચ ગતિના સંજ્ઞી પંચેન્દ્રિય છે બિચારા અશુભ કર્મોના ઉદયે અત્યંત પરાધીન છે, તેથી મોક્ષ માટે પુરુષાર્થ સ્વતંત્રતાના અભાવે તેઓ કરી શકતા નથી. તેમ છતાં પરમપદનું બીજ, બેધબીજ, તો ચારે ગતિએમાં થઈ શકે છે, માત્ર પૂર્ણતાને પામવા માટેના અધિકારી કેવળ મનુષ્ય છે. તેમ છતાં બધા મનુષ્ય કેટલાક આવશ્યક ગુણની કેટલાંક અંશે પ્રગટતા થયા વિના પરમ સુખરવરૂપ અને પરમાનંદરૂપ શિવદશાને પ્રાપ્ત કરવાને સમર્થ થતા નથી, અને તેવી પ્રગટતા થાય ત્યારે જ તથારૂપ યોગ મળે જ કલ્યાણ અને શ્રેય સાધી શકાય છે. રત્નચિંતામણિ સમાન મનુષ્યદેહની પ્રાપ્તિ થવા છતાં Page #48 -------------------------------------------------------------------------- ________________ તેમ જીવમાંથી શિવ થાયઃ ૨૩ } તેની સાર્થકતા નહીં થતી જોઈ જ્ઞાની પુરુષને કરુણા આવે છે અને બળવાન કલ્યાણકારી વચને, તેમનાં મુખકમળમાંથી સરી પડે છે. “ચકવતીની સમસ્ત સંપત્તિ કરતાં પણ જેનો એક સમય માત્ર વિશેષ મૂલ્યવાન છે એવો આ મનુષ્યદેહ અને પરમાર્થને અનુકૂળ એવા યોગ સંપ્રાપ્ત છતાં જે જન્મમરણથી રહિત એવા પરમપદનું ધ્યાન રહ્યું નહીં તે આ મનુષ્યત્વને, અધિટિત એવા આતમોને અનંતવાર ધિક્કાર હે અતુ. – શ્રીમદ્ રામચંદ્ર, વચનામૃત ૯૩૫ બીજું, માટીમાંથી ઘડો થવામાં કુંભાર એ પ્રબળ ઉત્તમ નિમિત્ત છે. જે કુંભારનું નિમિત્ત ન હોય તે અનંતકાળે પણ માટીમાંથી ઘડો થાય નહીં, અને માટી માત્ર પિતા થકી ઘડારૂપે પરિણમી શકે નહીં એવી વસ્તુ સ્થિતિ સર્વને સુવિદિત છે. સર્વ કાર્યની સિદ્ધિ ઉપાદાન અને નિમિત્તનાં સગી કારણેથી સમુત્પન થાય છે. બંનેનું એક સરખું સમાન માહાસ્ય અને મૂલ્ય છે. તે જ પ્રમાણે અને તે જ ન્યાયથી જીવને જે પુરુષ કે જ્ઞાની પુરુષ(સદ્દગુરુ )નું પ્રબળ અને ઉત્તમ ઉપકારી નિમિત્ત ન હોય તે અંનતકાળે પણ જીવ શિવસ્વરૂપ થાય નહીં. જીવ પોતે માત્ર પિતા થકી શિવપર્યાયરૂપે પરિણમી શકે નહીં. શ્રીમદ્ રાજચંદ્રજી, જેઓ પરમજ્ઞાની ને જ્ઞાનાવતાર પુરુષ થઈ ગયા, તેઓ વચનામૃત ૨૦૦માં પ્રકાશે છે કે, “અનંતકાળ સુધી જીવ નિજ ઈદે ચાલી Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૪ : આધ્યાત્મિક નિબંધ પરિશ્રમ કરે તે પણ પિતે પિતાથી જ્ઞાન પામે નહીં, પરંતુ જ્ઞાનીની આજ્ઞાન આરાધક અંતમુહૂર્તમાં પણ કેવળજ્ઞાન પામે. શાસ્ત્રમાં કહેલી આજ્ઞાએ પક્ષ છે અને તે જીવને આધકારી થવા માટે કહી છે. મેલ થવા માટે પ્રત્યક્ષ જ્ઞાનીની રિજ્ઞા આરાધવી જોઈએ.” હવે ઉપાદાન –નિમિતે કારણે સિદ્ધિ માટે પરમ આવશ્યક છે અને પર કર હુંકારી છે તથા નિશ્ચય અને વ્યવહાર નય ઠેઠ પૂર્ણતા થતાં સુધી સાથે સાથે રહેલ છે અથવા એકાંતે કેઈ નયને જાગ્રહ શખવા પોગ્ય નથી એ દર્શાવતાં શ્રીમદ્જીનાં જ વચને અહી ઉતારીએ છીએ, શ્રી જિનભગવંતને પણ ત્રણે કાળ સત્ય એ સિદ્ધાંત છે કે કંઈ વાત એકાંતે ગ્રહણ કરવી નહીં. શ્રી જૈનદર્શન અનેકાંતવાદને સિદ્ધાંત સ્પષ્ટપણે પ્રતિપાદન કરે છે. “અનંતકાળમાં કાં તે સત્પાત્રતા થઈ નથી અને કાં તો પુરુષ (જેમાં સદ્ગુરુત્વ, સત્સંગ અને સત્કથાએ રહ્યાં છે) મળ્યા નથી; નહીં તે નિશ્ચય છે કે મોક્ષ હથેળીમાં છે, ઈષપ્રાગભારા એટલે સિદ્ધ-પૃથ્વી પર ત્યાર પછી છે. એને સર્વ શાસ્ત્ર પણ સંમત છે (મનન કરશે) અને આ કથન ત્રિકાળસિદ્ધ છે.” (વચનામૃત ૫૫) અહીં સપાત્રતા ને ઉપાદાન કારણ અને પુરુષ તે નિમિત્તકારણ છે. બંને સાથે હોય તે સિદ્ધિ છે એમ દર્શિત કર્યું. “અનેક પ્રકારે સંતોએ શાસ્ત્ર વાટે તેને માર્ગ Page #50 -------------------------------------------------------------------------- ________________ ...તેમ જીવમાંથી શિવ થાય ઃ ૨૫ કહ્યો છે, સાધન બતાવ્યાં છે, યોગાદિક થયેલો પિતાને અનુભવ કહ્યો છે, તથાપિ તેથી યથાયોગ્ય ઉપશમલાવ આવો દુર્લભ છે. તે માને છે; પરંતુ ઉપાદાનની બળવાન સ્થિતિ જોઈ એ, ઉપાદાનની બળવાન સ્થિતિ થવા નિરંતર સત્સંગ જોઈએ” (૧૨૬) આ વચનથી સ્પષ્ટ કર્યું કે ઉપાદાન એટલે નિજ સહેજ શક્તિ એમને એમ બળવાન થતી નથી. તેની બળવાન સ્થિતિ થવા માટે સત્સંગ આદિ નિમિત્તની પરમ આવશયકતા છે. તમે અને બીજા જે જે ભાઈઓ મારી પાસેથી કંઈ આત્મલાભ ઈચ્છો છો, તે તે લાભ પામે એ મારી ચંતઃકરણથી ઈછા જ છે, તથાપિ તે લાભ આપવાની જે યથાગ્ય પાત્રતા, તેમાં મને હજુ કંઈક આવરણ છે, અને તે લાભ લેવા ઈચ્છનારની પણ કેટલીક રીતે યોગ્યતાની મને ન્યૂનતા લાગ્યા કરે છે. એટલે તે બને યોગ જ્યાં સુધી પરિપકવતાને નહીં પામે ત્યાં સુધી ઈચ્છિત સિદ્ધિ વિલંબમાં રહી છે એમ માન્યતા છે.” (વચનામૃત ૧૪૨) આ વચનથી સિદ્ધાંતનું સમર્થન સહજતાએ થઈ જાય છે. કેવળજ્ઞાન ઊપજવાના છેલ્લા સમય સુધી પુરુષનાં વચનનું અવલંબન વીતરાગે કહ્યું છે, અર્થાત્ બારમા ક્ષી મોહગુણસ્થાનક પર્યત શ્રતજ્ઞાનથી આત્માના અનુ ભવને નિર્મળ કરતાં કરતાં નિર્મળતા સંપૂર્ણતા પામ્યું કેવળજ્ઞાન” ઉત્પન્ન થાય છે. તે ઉત્પન્ન થવાના પ્રથમ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૨૬ : આધ્યાત્મિક નિબંધો સમય સુધી ઉપદેશેલ માર્ગ આધારભૂત છે, એમ કહ્યું છે તે નિઃસંદેહ સત્ય છે.”(૭૫૧) ક્ષીણમાહ પયત જ્ઞાનીની આજ્ઞાનું અવલંબન પરમ હિતકારી છે.” (વચનામૃત ૮૮૮) બારમા ગુણ સ્થાનકને અંતે જ્યાં કેવળજ્ઞાન, કેવળદર્શન પ્રગટે છે અથવા આત્મા નિજ શુદ્ધતાને સંપ્રાપ્ત થાય છે ત્યાં સુધી પણ શ્રુતજ્ઞાનનું અથવા જ્ઞાનીની આજ્ઞાનું અવલંબન, તે. રૂપ નિમિત્ત આવશ્યક છે જ, એમ અત્ર બતાવ્યું. “નિશ્ચયવાણી સાંભળી, સાધન તજવાં તેય, નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સેય. નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ, એકાંતે વ્યવહાર નહિ, અને સાથે રહેલ. ઉપાદાનનું નામ લઈ, એ જે તજે નિમિત્ત, પામે નહિ સિદ્ધત્વને, રહે બ્રાંતિમાં સ્થિત.” -શ્રીઆત્મસિદ્ધિશાસ્ત્ર આ વચને સદબુદ્ધિથી અને નિરાગ્રહપણે વિચારતાં સત્ય જણાશે અને સિદ્ધાંતની સિદ્ધિ થશે. પરમકૃપાળુ, શ્રીમદ રાજચંદ્રજીએ પુરુષ અને જ્ઞાની પુરુષનું માહાત્મ્ય તેમનાં ટકેલ્કીર્ણ વચનામૃતમાં ઠેક ઠેકાણે ભારપૂર્વક ગાયું છે. જીવને કલ્યાણાર્થે તેમની પરમ આવશ્યકતા કહી બતાવી છે અને સત્ય માર્ગદર્શન આપ્યું છે. તેનું રહસ્ય કારણ સમજાય છે ત્યારે જ તેમનાં વચનમાં પ્રતીતિ. Page #52 -------------------------------------------------------------------------- ________________ તેમ જીવમાંથી શિવ થાયઃ ૨ આવે છે, વચનેની અપૂર્વતા લક્ષગત થાય છે અને વચ * નના પ્રકાશનાર પ્રત્યે સહજ જ આત્મામાં અભાવ આ રસ આવી ઉ૯લાસ પરિણામ પ્રગટ થાય છે. આવી દશા આવ્યા વિના મનુષ્ય આત્મવિકાસ સત્યપણે સાધી શકતો નથી અને આધ્યેથી વિકાસગતિ ઉત્તરોત્તર વધી અલ્પકાળે અને મ૯૫ પ્રયાસે પુરુષની આમદશાની સ્થિતિને સંપ્રાપ્ત થાય છે. અસીમ ઉપકારભૂત એ ત્રિકાળ સત્ય વચને ત્રિકાળ જયવંત વર્તા, જયવંત વ અને અગણિત વંદન હો એ વચનના પ્રકાશના૨ જ્ઞાનાવતાર મહાપુરુષને ! હવે માટીમાંથી ઘડો અને જીવમાંથી શિવ થતાં સુધીની સર્વ ક્રિયાઓની સરખામણી કરી બન્ને વચ્ચે કેટલી સામ્યતા છે તે તપાસી જઈએ. વિકાસના દરેક સ્થાનકે દશાની સ્થિતિ કેવી હોય ને તે સત્ય છે કે કેમ? તેની ખાતરી કરીએ. ઘણું સામ્યતા હોય તે જ આ આપેલું વ્યવહારિક દષ્ટાંત અનુરૂપ અને ઉચિત કહેવાય. જે કે વ્યવહાર દષ્ટાંત ઠેઠ સુધી પૂર્ણ પણે સામ્યતાવાળું દેવું લગભગ કઠણ છે, તે છતાં અહીં આપેલું દષ્ટાંત બહુ સામ્યતાવાળું હોવાનું જણાશે. દષ્ટાંત પરિસીમાને પામે. પરંતુ સિદ્ધાંતના સંબંધમાં તેમ બનતું નથી, તે તે ત્રણે કાળ અપરિસીમાભૂત અને અબાધિત છે. ત્યારે હવે સરખામણના કાર્યનો આરંભ કરીએ. જેમ માટીમાંથી ઘડો થાય, તેમ જીવમાંથી શિવ થાય Page #53 -------------------------------------------------------------------------- ________________ ૨૮ : આધ્યાત્મિક નિબંધ જેમ અમુક ગુણ સહિતની માટી જ ઘડો બનવાને એગ્ય છે, તેમ અમુક ગુણ સહિતને જીવ જ શિવ થવાને લાયક છે. જેમ અતિ દીર્ઘકાળ દરમ્યાન કુદરતની આકમિક અને અન્ય ઘટનાઓને પરિણામે કૂટાતા અને પીટાતા સ્થળ અને કઠણે માટીની સ્થાઓ પલટાઈને અમુક ગુણ ગ્રહણ કરે છે. તથા અતિવ. તેની ઘડાને ચગ્ય પર્યાય થાય છે, તેમ ઘણા ઘણા લાંબા કાળે કર્મોનાં દુઃખરૂપ અને પીતાયુક્ત ઝપાટામાં અશુભ ફળની સંપ્રાતિને લીધે સંસારબ્રમણ દરમ્યાન અથડાતા અને દુઃખ સહન કરતા જીવન પર્યાય પલટાતાં પલટાતાં અમુક ગુણગ્રહણવાળી સ્થિતિમાં અંતે આવે છે અને શિવને ચોગ્ય ભૂમિકામાં પ્રવેશ કરે છે. જેમ માટીના સંબંધમાં અમુક અંશે પ્રગટ થયેલા ગુણે છે કમળતા, સ્નિગ્ધતા, ચીકાશ, તેમ જીવના સંબંધમાં કેટલેક અંશે ઉત્પન્ન થયેલા ગુણ છે. શમ, સંવેગ, નિવેદ, આસ્થા અને અનુકંપા અથવા વિરાગ્ય અને ઉપશમભાવ, જેમ માટીને ઘડારૂપ થવામાં ઉત્તમ અને ઉપકારી નિમિત્ત જે કુંભાર છે, તે માટીમાં વારંવાર પાણી નાખી તેને મસળે છે અને પિચી કરે છે તેમ જીવને શિવરૂપ થવામાં પરમપકારી જે પુરુષ (સદ્ગુરુ કે તેઓ જીવને વચનરૂપી સમૃતનું શ્રવણ કરાવે છે, અનુપકારી વૃત્તિઓને મંદ કરે છે તથા તેને સત્ જિજ્ઞાસુ બનાવે Page #54 -------------------------------------------------------------------------- ________________ ...તેમ જીવમાંથી શિવ થાય : ર૯ છે, તેથી નરમ થયેલી વૃત્તિઓને લીધે જીવની પાત્રતા વધે છે. પછી જેમ પિચી થયેલી માટી ચાકડામાં ચડે છે, તેમ સત્પાત્રતા પામેલો જીવ સત્સંગમાં જાય છે. જેમ ઉપકારી નિમિત્તકર્તા કુંભાર દંડથી ચકડો ફેરવે છે તેમ ઉપકારી બધí નિમિત્ત એવા પુરુષ વચનરૂપી આજ્ઞા (દંડ) ફરમાવે છે. જેમ ચાકડે રોળ ગોળ ફરે છે, તેની અસરને લીધે માટી વધુ પિચી, લીસી, મુલાયમ, જેમ ઘાટમાં વાળવો હોય તેમ વાળી શકાય તેવી અને જેવી આકૃતિ પાડવી હોય તેને બરાબર યોગ્ય થાય છે, તેમ જ વારંવારના સત્સંગ અને સસમાગમના ચેગની અસરથી વધારે ને વધારે કોમળ, નગ્ન, સરળ, વિવેકસંપન્ન અને જે શુદ્ધ પર્યાય પ્રાપ્ત કરવી છે તેને ચગ્ય થાય છે, તેનામાં દયા, શાંતિ, સમતા, ક્ષમા આદિ ગુણે અંશે અશે વધતા જાય છે. જેમ કુંભારના નિમિત્તથી નરમ, મુલાયમ, રસસક્ષર, ચીકણી માટી ધીમે ધીમે આકાર (૫ ) બદલતાં બદલતાં ઘડાના ઈષ્ટ આકારે થતી જાય છે, તેમ સહુરુષને નિમિત્તથી વિનમ્ર અને સરળ જીવ દોષોને હળવા કરી છેદતે, સ્વચ્છ અને પ્રમાદને ટાળતો, ભગવાનરૂપ પુરુષમાં (શ્રી સદગુરુદેવમાં) પ્રેમ અને શ્રદ્ધાના બળને આત્મભાવે વધારતો અને અર્પણતાના પંથ પર ડગ ભરવા વધુ ને વધુ ઉત્સાહિત થતો શિવના ઈષ્ટ ધ્યેય તક્ જ જાય છે. અંતરંગમાં Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૦ : આધ્યાત્મિક નિબંધ ઉછરંગ છે, હદયમાં ઉલવાસ છે, ચિત્તમાં એક નિષાએ ચીટકી રહેવાની વૃત્તિ છે, અને આત્માના પવિત્ર દર્શન માટે, સ્વરૂપ પ્રતીતિ માટે અંગે અંગમાં હેશનું નિર્મળ વહેણ છે. આખરે જેમ ઉપકારી કુંભારના પ્રબળ નિમિત્તથી મુલાયમ ચીકણી માટી કાચા ઘડા રૂપે તૈયાર થાય છે અર્થાત્ કાચો ઘડો બની જાય છે તેમ ઉપકારી પુરુષના પ્રબળ નિમિત્તથી તેમનામાં જ પ્રેમ-શ્રદ્ધાના તેજને વધારીને, પ્રેમ સમાધિ પામીને ધર્મધ્યાનના બળે, નિષ્ઠામાં ચીકાશથી ચૂંટી રહેનાર જીવ સ્વરૂપને અનુભવ કરે છે; સ્વરૂપ પ્રતીકરૂપ થાય છે તે દશાને જૈન દર્શનમાં ક્ષપશમ સમકિત કહે છે. જેમ જ્યાં પૂરતું ધ્યાન આપવામાં આવે છે અને ઘડાને કુંભારની સંભાળનું નિમિત્ત વતે છે, ત્યાં ઘડાને પવન આદિ અશુભ નિમિત્તથી રક્ષણ મળે છે અને તેને કંઈ નુકસાન થતું નથી, તેમ તે સમકિતી જીવને પુરુષમાં પ્રેમ-શ્રદ્ધાનું બળ છે તથા તેમની આશ્રયભક્તિનું નિમિત્ત છે ત્યાં સુધી મહેરાજાના બળવાન સિનિકોને દૂર રહેવું પડે છે અર્થાત્ તે સમકિતને હાનિ પહોંચતી નથી; સમક્તિનું વમન થતું નથી. જેમ કુંભાર તયાર થયેલ કાચા ઘડાને બાજુ પર મૂકે છે અને ત્યાં તે ઘડે સૂર્યની ગરમીથી દેષરૂપ પરમાણુ શેકાઈને છૂટા પડતાં પ્રથમ અવસ્થાની અપેક્ષાએ બળવાન ને મજબૂત બને છે અને તે ઘડા ઉપર કુંભારની સંભાળ Page #56 -------------------------------------------------------------------------- ________________ તેમ જીવમાંથી શિવ થાય ઃ ૩૧ ભરી દષ્ટિ રહ્યા કરે છે, તેમ પુરુષ, આત્માનુભવી અને પ્રેમ-શ્રદ્ધા-અપશુતાના ભાવમાં વિશેષપણે લીન થતા ભવ્ય જીવને આત્માનુસંધાન દ્વારા પિતાની બાજુ પર રાખે છે અને તે બધાના એકત્રિત બળથી તથા ધર્મધ્યાન રૂપ સૂર્યની ગરમીથી તે જીવ અનંતસંસાર વધારનારા -સર્વદેષભાવોને બાળી, ભસ્મ કરી બળવાન થાય છે, અર્થાત્ ક્ષાયિક સમકિત પ્રાપ્ત કરે છે. જેમ સમય વીતવાની સાથે ઘડે સૂર્યની ગરમીથી કમશઃ વધુ અને વધુ મજબૂત થતો જાય છે, પાકો થતો જાય છે અને તેનામાં તેના પર પડતા ટકારા સહન કરવાની શક્તિ આવે છે, તેમ ભવ્ય અને ભાગ્યવંત જીવ સટ્ટુરુ ભગવંતમાં પ્રેમ-શ્રદ્ધા-અર્પણતાના વર્ધમાન થતા ભાવબળને લીધે અથવા કહો કે ધર્મધ્યાનના વિશેષ બળના પ્રગટ વાથી ઉત્તરોત્તર ગુણસ્થાનકની સીડીનાં પગથિયાં ચડતે જાય છે અને જ્યાં ધર્મધ્યાનની મુખ્યતા છે એવા અપ્રપર સંયમ નામના સ્થાનકે આવે છે. અહીંયા આ જીવની આત્મિક શક્તિનું પ્રભુત્વ એવું પ્રભાવશાળી થયું હેય છે કે કર્મોના વિચિત્ર અને વિષમ ઉદયે વચ્ચે રહેવા છતાં તેની આત્મસ્થિરતા અને આત્મશાંતિરૂપ દુગની કાંકરી સરખી ખરતી નથી; પરિષહ અને ઉપસર્ગરૂપ હથડા(માત્ર ટકોરા નહીં)ના મારને સમપરિણામે વેદવાની શક્તિ તેનામાં ખૂબ ખીલી હોય છે. ત્યાર પછી જેમ કુંભારના નિમિત્તથી થોડે પાકે Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩ર : આધ્યાત્મિક નિબંધે થયેલ ઘડો નીંભાળામાં જાય છે, ત્યાં વિશિષ્ટ પ્રકારની પ્રબળ અગ્નિ પ્રજવલિત થતાં તે થકી ઘડામાં જે કચાશ, દે રહ્યાં હોય તે બધા અલ્પકાળમાં બળી જઈ ભદમીભૂત થાય છે અને કાચે ઘડો પૂર્ણ પણે પાકે થાય છે; તેના પર પડતા ટકરાનો વન નક્કર, રણકાર જે સુમધુર અને સુસ્વયુક્ત હોય છે, તેમ પુરુષના નિમિત્તબળથી અપ્રમત્ત સંયમી જીવ શુકલધ્યાનની પ્રબળ અગ્નિથી પ્રજવલિત એવી ગહન ગુફાની ઊંડાણમાં જાય છે અને ત્યાં ઉત્તમ યાગ્નિની જવાળાથી ચારે ઘાતી કર્મો બળીને ભસ્ય થઈ જાય છે, તેમાં પ્રથમ મહનીય કર્મ, જે જીવને સંસારમાં રબડાવનાર છે તેને અંશતઃ નાશ થાય છે અને તેના બીજે જ સમયે બાકીનાં એ ઘાતી કર્મો, જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય, તત્કાળ નષ્ટ થઈ જાય છે; જીવ તેથી અનંતજ્ઞાન, અનંતદશન, અનંતવીર્ય અને સમનંત સુખરૂપ અનંત ચતુષ્ટયને સ્વામી હોય છે, તેવી શુદ્ધતા તે જ શિવસ્વરૂપ છે; બલી સીદશીવતું ચાર શેષ રહેલાં અઘાતી કર્મો, આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય, તેની ઉદયસ્થતિ માત્ર આયુષ્ય પર્વત રહે છે અને તેને ઉદયરૂપ ટકરાનો દવનિ કેવળ સુખરૂ, આનંદદાયક ને મધુર હોય છે. તે અઘાતી કર્મોનો તે જ શુકલ ધ્યાનની આગ્નથી નાશ થાય છે અને જીવ પૂર્ણપણે શુદ્ધ, પરમાણુ માત્રના સ્પર્શથી રહિત એ શુદ્ધ શિવ થાય છે અને શિવસ્થાનકે સર્વ કાળને માટે વિરાજમાન રહે છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ ...તેમ જીવમાંથી શિવ થાય : ૩૩ અહીં કુંભાર તે ભગવાનરૂપ સપુરુષ (સદ્ગુરુ, પરમગુરુ); ચાકડે તે સત્સમાગમ અને સત્સંગ કુંભારની કારીગરી તે પુરુષની ગુપ્ત કૃપારૂપ ક્રિયા, દંડ તે ગુરુની આજ્ઞા અને નીંભાળે તે શુકલધ્યાનની અગ્નિથી પ્રજવલિત ગહન ગુફા. અસદ્દગુરુના નિમિત્તથી જીવ શિવસ્વરૂપ કદાપિ થઈ શકતું નથી. તેવા ગુરુના આશ્રયથી અને તેમની આજ્ઞામાં રહેવાથી આત્મશ્રેય સાધી શકાતું નથી. અસ૬ગુરુ આત્મજ્ઞાનના આકાંક્ષી ન હોય અને સ્વચ્છેદ આદિ દેલવાળા હોય તે લાભને બદલે નુકસાન થાય છે. જેમ દંડ (આજ્ઞા) બે પ્રકારે કામ કરી શકે છે. (ઘડાને ઉત્પન્ન કરવાનું અને (૨) ઘડાનો નાશ કરવાનું, તેમ શ્રી સદગુરુની આજ્ઞા પાલનથી જીવ સંસારને તરી જાય છે અને લોભી તથા લાલચુ એવા સ્વચ્છેદી અસદગુરુની આજ્ઞાના સેવનથી જીવ સંસારમાં ડૂબે છે. જેમ બિનઅનુભવી અને અકુશળ કુંભારના નિમિત્તથી માટી ઘડારૂપ થઈ શકતી નથી, તેમ આત્માનુભવ રહિત અને અનિષ્ણાત ગુરુના નિમિત્તથી જીવ. શિવરૂપ થઈ શકે નહીં, એ સમજવું કઠણ નથી. આ. ૩ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩૪ : આધ્યાત્મિક નિબંધ wwwmmmmwuawan warna “દેહથી ભિન્ન સ્વપરપ્રકાશક પરમ જ્યોતિ સ્વરૂપ એવો આ આત્મા, તેમાં નિમગ્ન થાઓ. હે આર્યજને ! અંતર્મુખ થઈ, સ્થિર થઈ, તે આત્મામાં જ રહે તે અનંત અપાર આનંદ અનુભવશે. સર્વ જગતના જીવો કંઈ ને કંઈ મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઇચ્છે છે; માટે ચક્રવતી રાજ તે પણ વધતા વૈભવ, પરિગ્રહના સંક૯પમાં પ્રયત્નવાન છે; અને મેળવવામાં સુખ માને છે, પણ અહે! જ્ઞાનીઓએ તો તેથી વિપરીત જ સુખને માર્ગ નિર્ણત કર્યો કે કિંચિત્ માત્ર પણ ગ્રહવું એ જ સુખને નાશ છે. “વિષયથી જેની ઈન્દ્રિએ આર્ત છે, તેને શીતળા એવું આત્મસુખ, આત્મતત્ત્વ ક્યાંથી પ્રતીતિમાં આવે ? પરમ ધર્મરૂપ ચંદ્ર પ્રત્યે રાહુ જેવો પરિગ્રહ તેથી હવે હું વિરામ પામવાને જ દરકું છું. અમારે પરિગ્રહને શું કરે છે? કશું પ્રજન નથી. સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ.” શ્રીમદ્ રાજચંદ્ર (વ. ૮૩૨ ) Page #60 -------------------------------------------------------------------------- ________________ નિબંધ ૩ જે પુષ્પ ઉપર એક વિચાર એક અનુપમ પુષ્પ છે. એકલું ને અટૂલું. છે તે અતિ સુંદર અને પવિત્રતાથી શોભતું. લીલાછમ છોડની પાંચ લીલી ડાળીઓતેના મધ્યની ડાળી ઉપર તે ઊંચે ઊભુ છે. જાણે કેમ તે અનંતતાના પ્રતીકરૂપ હોય ને તેના પ્રેમી આશકને અનંતતામાં લઈ જવા બહુ ઉસુક હોય! એક અતિ મનોહર પુષ્પ છે, એકલું ને અટૂલું. તે હસે છે, રમે છે, ખીલે છે, ડેલે છે. મધુર વાયુની મંદ લહરીથી તે નૃત્ય કરે છે. તેની નૃત્યકળા ખૂબ રમ્ય અને ઘણી આકર્ષક છે. જેનાર હોય તો તેના ઉપર મુગ્ધ થયા વિના રહે નહિ. પરંતુ તેને પ્રેમપૂર્વક જેનાર ક્યાં છે? એવું રળિયામણું પુષ્પ છે એ ઘણુ ખરા જાણતાય નથી. ત્યારે કેટલાક જાણે છે પરંતુ પ્રમાદ સેવે છે. તે પુષ્પની મનોરમ અને પવિત્ર બારીક પાંદડીઓ ક્યારેક હર્ષપૂર્વક ઓછી વધની ઊઘડે છે, ક્યારેક બંધ થાય છે. એ ઊઘાડ-બંધની ક્રિયા અવાર નવાર થયા કરે છે, Page #61 -------------------------------------------------------------------------- ________________ ૩૬ : આધ્યાત્મિક નિબંધ જ્યારે કઈ પ્રેમી જનના હૃદયમાં પ્રેમઝરણું વહે છે અને જિજ્ઞાસા સહિત તેની સમીપ આવે છે, ત્યારે તે પુ૫ અતિ આનંદિત થાય છે અને હર્ષમાં આવી પિતાની બીડેલી પાંદડીએરૂપ દ્વાર ખેલે છે અર્થાત્ તે પ્રેમીને હોંશ તેમ જ ઉત્સાહથી આવકારે છે. સાથે સાથે કયારેક તેને અમૃતરસથી ભીંજવે છે. કદીક સુધારસને નિર્મળ ધોધ વરસાવીને એ પ્રેમી જનને તેમાં હુવરાવી તરબોળ કરે છે. આમ ત્યારે બનવું શકર્થ થાય છે કે જ્યારે પ્રેમી તેને અત્યંત પ્રેમથી ચાહત હોય છે. તે અતિ સુંદર પુષ્પ છે, એકલું ને અટૂલું. તે ક્યારેય કરમાતું નથી, સદા જીવત ને ખીલતું રહે છે. તે સતગ્રાહકની પ્રતીક્ષા નિરંતર કરતું રહે છે. એ ગ્રાહક ન મળે તે અણગમે દર્શાવતું નથી, ખેદ કરતું નથી, નિરાશા સેવતું નથી, કારણ કે તે જાણે છે કે ઉત્તમ વસ્તુના ગ્રાહક વિરલ હોય છે. તેથી તે તે ધીર, ગંભીર અને શાંત રહે છે. પરંતુ જયારે કોઈ પ્રેમીજન તેને નેહથી મળવા ઈચ્છે છે, ત્યારે તેને આકર્ષવાની તેની રીતિએ ચમત્કારિક હેય છે. પિતાની અવનવી રીતે તે આકર્ષવાનું કાર્ય કર્યા કરે છે, અને તે કાર્યનું પરિણામ પ્રેમી જન માટે બહુ હિતકારી થાય છે. એ નિર્મળ અને પવિત્ર પુષ્પની આકર્ષણ રીતે તો જુઓ! ક્યારેક તે બહુરૂપી પુ૫ પિતાના રંગ બદલાવે છે, Page #62 -------------------------------------------------------------------------- ________________ પુષ્પ ઉપર એક વિચાર ઃ ૩૭ આછો પીળે કે વાદળી, નમ્ર ગુલાબી કે જાંબલી, આછો લીલે કેકેસરી, તે વળી કયારેક મેઘધનુષની જેમ સાતે રંગની એક સાથે દશ્ય થતી સુંદર આકૃતિરૂપ દર્શનનું સર્જન કરી વિરમયતા પમાડે છે. ક્યારેક તે પિતાના મીઠાશભર્યો સિમતથી આકર્ષે છે, ફરકતા સ્મિતથી જ્યારે તે બને હોઠ ઉઘાડે છે, ત્યારે તે મુખમાં અમૃતપ્રભા પ્રકાશિત દેખાય છે, સાચા જનાર હોય તે જ અમૃતભેગી થાય છે. પરંતુ એવા સાચા સુદષ્ટિવાન ક્યાં છે? ક્યારેક તે નિર્મળ પુષ્પ સુંદર ડાળીની ટોચ પર રહીને મીઠા મિત સહિતનાં મધુર સંગીતમાં લીન થાય છે. ક્યારેક તે દિવ્ય સંગીતને સુસ્વર ચોતરફ ફેલાવે છે. સુહદયમાં પ્રેમરસધારા વહેવડાવનાર ને ચિત્તશાંતિ દેનાર એ દિવ્ય સૂર, સુંદર દિવ્ય સ્વરૂપે હોવા છતાં તેને સાંભળનાર સુકર્ણવાળા સાચા પુરુષ ક્યાં છે? ક્યારેક તે તે જ ડાળીના ઊંચા સ્થાન પર રહીને મંદ પવનની લહરીઓ વચ્ચે આનંદથી હીંચકા ખાય છે, આમથી તેમ ડોલે છે, નૃત્ય કરે છે ને પ્રેમપૂર્વક સ્મિત કરે છે, કેઈ વેળાએ ખડખડાટ હસે છે અને તે બધી ક્રિયાઓથી વાતાવરણમાં અપૂર્વતાનું દર્શન સહજતાઓ ખડું થાય છે અલૌકિક ઝલામાં ખૂલનાર, એકાંતે આનંદમગ્ન રહેનાર, Page #63 -------------------------------------------------------------------------- ________________ ૩૮ : આધ્યાત્મિક નિધા સત્તા સર્વથા પેાતાની જ સ્વરૂપમસ્તીમાં મસ્ત રહેનાર એ એકલાં અને અટૂલાં પુષ્પને જોનાર કથાં છે ? વળી કચારેક એ પુષ્પ પ્રેમીઓને આકર્ષવા માટે દશે દિશામાં સુગધની પવિત્ર સૌરભ પ્રસરાવે છે. સુગ'ધ અનેક પ્રકારની અથવા મિશ્રરૂપ હાય છે. તેને મનગમતી ખાસ સુગંધ છે, ચંદનની, ગુલામની અને કેંસરની. સુગ'ધની મધુરતા અને મીઠાશથી ભવ્યાત્માને પેાતા તરફ ખે'ચવાના એ પવિત્ર પુષ્પના પરમ ઉચ્ચ હેતુ હોય છે. પરંતુ એ હેતુને સફળ કરવાવાળા કેટલા જીવા છે ? એ દિવ્ય સુગંધના અનુભવ લેવા સવૃત્તિવાન કેટલા છે ? અને કયારેક એ સુંદર પુષ્પ પેાતાની સુંદરતાના ખ્યાલ આપવા, પેાતાની પવિત્રતાનું લક્ષ કરાવવા, પેાતાની ઉત્તમતાના ઉત્તમ બેધ આપવા, એક નવી આશ્ચર્યકારક રીતના ઉપયાગ કરે છે. તે પાતાની ક્રિન્ય પાંદડીએમાંથી તેજ કિરણા છોડે છે. દિવ્ય પ્રકાશની દિવ્ય રેખાઓ પાથરે છે. પ્રેમના પ્રભાવ જો કોઈના હૃદયમાં હોય તે તે અમૃતપ્રભાનાં પતિંત્ર દન કરી શકે છે, તેનાથી આકર્ષાઈ તેની સાથે એકપણે થઈ શકે છે, પણ તેવા પ્રેમપ્રભાવવાળા કેટલા જના હશે ? Page #64 -------------------------------------------------------------------------- ________________ પુષ્પ ઉપર એક વિચાર ઃ ૩૮ હા, આ પુષ્પ છે, એકલું ને અટૂલું. એ નિરંતર પ્રેમીજનની આતુરતાથી રાહ જુએ છે, પિતાની દિવ્ય રીતથી આકર્ષવા યત્ન કરે છે, પ્રેમી સાથે ભળી જઈ એકરૂપ થવા આકાંક્ષા સેવે છે, છતાં કેઈ ન મળે ત્યાં સુધી ધીર ને ગંભીર રહે છે. એ પુષ્પ જગતની આંખે દશ્યરૂપ થતું નથી, મેલી દષ્ટિ હોય ત્યાં સુધી તે જોઈ શકાતું નથી. બાહ્ય સંપત્તિ ને સમૃદ્ધિના રાગી છ અંધ છે. ધન, સત્તા ને કીર્તિની લાલસાવાળા મેલા છે. તેઓ રાગની આગમાં બળી જળી રહ્યા છે, તેથી આત્માના શીતળ બાગમાં તેઓ પ્રવેશતા નથી. રાગના ત્યાગમાં અનુપમ સુખ ને નીરવ શાંતિ છે, એવી તેમને કહપના સરખી પણ નથી. તેઓ રાગ અને દ્વેશની ભઠ્ઠીમાં ખૂબ શેકાય છે, દેશથી કલેશ અને દુખ સદા વેવા કરે છે. તેમ છતાં સૃષ્ટિ સાવ રૂડા જેવો વિહેણું નથી, તેમાં સુદષ્ટિને પામવાના ઈચ્છક જીવ પણ છે, તે રૂડા જી કુડા ભાવેને ત્યાગ કરે છે. આત્મલક્ષી રૂડા ભાવોને પરમાશ્રય લે છે. તેઓ વિવેકી આંખના વધતા જતા પ્રકાશથી પુછપની પવિત્રતા અને નિર્મળતાને પારખી લે છે. તેની સમીપ આવવા અને ભેટવા તત્પર બને છે. પાસે આવનારમાંથી કેટલાક પાછા વળી જાય છે, Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૦ : આધ્યાત્મિક નિબંધે હડમત હારી જઈ અપૂર્વ અવસર ચૂકી જાય છે, તેના મૃદુ અને પવિત્ર સ્પર્શના અનુભવથી, તેને નિળ ભાવથી ભેટવાના ઈષ્ટ સ તાષથી, તેની સહજ શાંતિના ઉપભાગથી તે વચિત રહે છે. કૈાઈ પરમ ભાગ્યવંત સત્યપુરુષાથી પુરુષ તથારુપ અનુભવી ઉત્તમ પુરુષના આશ્રયમાં રહી, આજ્ઞામાં રહી તેમની કૃપાથી અપૂર્વ ખળ મેળવી એ પુષ્પને ભેટવા, તેની સાથે એકરુપ થવા શૌયતા ઉપજાવી સદ્ભાગી થાય છે. એ પ્રેમળ પુષ્પ એકલુ અને અટૂલું ઊભુ` છે. કાઈ એક પુષ્પના લેાગી મનવાના આકાંક્ષી છે. તે પાતાનુ' વી બળ નિમિત્ત પામીને પ્રગટાવે છે. તેના હૃદયમાંથી પવિત્ર પ્રેમના ઝરા વહે છે, અંતરમાં ઉત્સાહ છે, ઉલ્લાસ છે, ઉમ‘ગ છે. એના ખળ થકી તે પેલા અલૌકિક પુષ્પની સમીપ હિંમતભેર અને હાંશથી આગળ વધે છે. પુષ્પનું મધુર સ્મિત, તેની દિવ્ય મનેાહરતા, તેની મીઠી સુગલ, તેની પ્રકાશમય જાતિ, તેની અદ્ભુત અને અલૌકિક શીતળતા તેની પાસે આવનાર ભાગ્યવત વ્યક્તિને વધુ અને અતિ વધુ બળથી ખેચે છે. એ પુરુષાથી પુરુષ પવિત્ર પુષ્પ પ્રતિ આકર્ષાય છે. તેનામાં પ્રેમામૃતની ધારા વરસવા માંડે છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ પુષ્પ ઉપર એક વિચાર ઃ ૪૧ તે સુંદરતાથી શોભતું દશ્ય જોઈને પુષ્પની ખુશીને પાર નથી, આનંદની અવધિ નથી. તે પિતાની બીડેલી પાંદડીઓ નેહથી ઉઘાડે છે, જેમ જેમ એ ભાગ્યવંત વધુ નજીક આવતા જાય છે, તેમ તેમ તેને હેતથી અને પ્રીતથી આવકારવા, કહે કે તેને પિતાનામાં સમાવી લેવા, પુષ્પ પિતાની પાંદડીએ વધુ ઘેરમાં વિકસાવે છે. વિર્યના અને શૌર્યના અતિ પ્રબળ વેગથી આશ્ચર્યકારક એક ઝપાટે એ ભાગ્યવંત પુષ્પની વિકસેલી ને ઉઘડેલી પાંદડીઓમાં પ્રવેશે છે. પાંદડીઓ સુધારસથી ભરપૂર છે અમૃતપ્રભાથી ખૂબ સુશોભિત છે. પ્રબળ વય અને શૌર્યથી શોભતા એવા ભાગ્યવંતની દષ્ટિ પુષ્પની વિકસેલી ને ઉઘડેલી પાંદડીઓમાં સ્થિર થાય છે. પાંદડીઓ સુધારસથી ભરપૂર છે. અમૃત પ્રભાથી ખૂબ સુશોભિત છે. તેની સ્થિર દષ્ટિના પરિણામે પુપની દિવ્યતા વધુ ને વધુ તેની નજરે ચડે છે અને તેથી તે પ્રત્યેનું તેનું આકર્ષણ વધુ ને વધુ ઘેરું બને છે. તે ભાગ્યવંતનું ધ્યાન પુષ્પના મનહરરૂપ ઉપર કેન્દ્રિત થાય છે, ત્યારે Page #67 -------------------------------------------------------------------------- ________________ કર : આધ્યાત્મિક નિબધે જાણે કેમ તે અગમ્યપણે પુષ્પ પ્રત્યે ચા ન હેય! અને તેની સાથે એક રૂપ થતું ન હોય! એવી કલ્પના પણ કરી શકાય કે પુષ્પના ધ્યાનમાં એકાગ્ર થયેલ તે ભાગ્યવંત જાણે કે પુષ્પની વિકસેલી અને ઉઘડેલી પાંદડીઓમાં એક સુખદ કેદી તરીકે પૂરા ન હોય! અર્થાત્ તે ભાગ્યવંત અને તે પુષ્પનું કોઈ દિવ્ય અને અપૂર્વ મિલન થયું હોય એમ જ લાગે! તેને આનંદ અપાર છે. તેને કેવળ અદ્વિતીય સુખ છે, અપૂર્વ શાંતિ છે. તેથી તે તેમાંથી બહાર આવવાનું કેમ ઈચ્છે ! પુષ્પના અમૃત રસાસ્વાદને તે અનુભવ કરે છે. તેમાંથી નીકળવું તેને કેમ ગમે? પરંતુ સમયમર્યાદા પૂરી થતાં વીર્યબળ નબળું પડે છે અને અમૃતાનુભવમાંથી તેને અનિચ્છાએ નીકળવું પડે છે અને નીકળે છે તે પણ હજુ તેના અંતરમાં અનુભવેલ દિવ્ય આનંદની છાયા રહી છે. અપૂર્વ આનંદ અને અલૌકીક શાંતિનો અનુભવ થયે હેવાથી તેની વૃત્તિ ફરી ફરી પુષ્પની મનોહરતા અને દિવ્યતા પ્રતિ વળ્યા કરે છે. તે અનુભવ માટેની ઈચ્છા તેને વારંવાર થયા કરે છે. પુષ્પ તે સમકિત. Page #68 -------------------------------------------------------------------------- ________________ નિષધ ૪ થા જાતિસ્મૃતિજ્ઞાન પૂર્વ ભાવ અથવા ભવાના પ્રસંગે। આદિની સ્મૃતિ થવી તેને જાતિસ્મૃતિજ્ઞાન કહે છે. મતિજ્ઞાનના ધારણા નામના ભેદમાં આ જ્ઞાન સમાય છે. મતિજ્ઞાનના મુખ્યતાએ ચાર ભેદ છે, (૧) અવગ્રહ (ર) ઇહા (૩) અવાય અને (૪) ધારણા. તે સમજવા માટે અંગ્રેજી શબ્દે ક્રમથી. આ પ્રમાણે છે: (૧) Perception(૨) Conception (૩) Decision અને (૪) Retention. આ ભેદ જ્ઞાનની ઉત્તાત્તર વિશેષતા બતાવનાર છે. કઈક છે' એવુ અસ્પષ્ટ જ્ઞાન તે અવગ્રહ; ‘એ એ જાણવા માટે અંદરમાં ઉહાપાહ થવા અને તે આ છે કે તે છે' એવા અસ્પષ્ટ નિણું ય થવા તે ઈહા; વિશેષ વિચારના મળથી તે આ જ છે,' એવા સ્પષ્ટ નિર્ણુય તે અવાય; અને તે નિ ય અંદરમાં દૃઢપણે કાતરાઈ જાય અને ટકી રહે તે ધારણા. છે ? ’ • < શુ' ક્યાર જીવનાં ભવેાભવનાં ભ્રમણ દરમ્યાન તેણે જે જે સાંભળ્યુ હોય, વાંચ્યું હોય, જાણ્યુ. હાય, વિચાયુ હોય, અનુપ્રેક્ષણ કર્યું" હોય, અનુભવ્યુ. હાય, તે તે સવ મતિજ્ઞાનમાં સમાય છે; અને જે જે વિષાની ઊંડી • આ Page #69 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ઃ આધ્યાત્મિક નિબંધે ઘેરી છાપ, વિચાર, અનુપ્રેક્ષણ અને અનુભવના કારણે આમામાં પડી હોય. તે તે સર્વ સંસ્કારો મતિજ્ઞાનનાં ધારણભેદમાં સમાય છે. આ સંસ્કારો સારા વા નરસા, સાચા વા ખોટા, હિતકારી વા અહિતકારી હોઈ શકે છે; સારા અને સાચાને સુસંસ્કાર તથા નરસા અને બેટાને કુસંસકાર કહે છે. અસત્ય,હિંસાદિના વિચારોથી કુસંસ્કારોને તથા સત્ય અહિંસાદિના વિચારોથી સુસંસ્કારનો વારસે મળે છે. સંસ્કારોના ઉદયબળથી તે તે વિષયનું જ્ઞાન સ્વયં ઉપસી આવીને કાર્યશીલ થાય છે. આમ વિચારતાં જણાશે કે દરેક જીવ પિતાનું વર્તન પૂર્વના સંસ્કાર અને અન્ય જીવ સાથેના સંબંધને આધારિત કરે છે. કેટલાંક કારણ તેમજ સંજોગેની સહાયથી આ પૂર્વના સંસ્કાર કે અન્ય સાથે પિતાને સંબંધ સ્મૃતિપટ પર અંકાઈ જાય છે અથવા તે કેરાઈ જાય છે, અને વર્તમાન પ્રસંગ કે વર્તનની કડી ભૂતકાળના કેઈ ભવમાં મળી આવે છે. આ પ્રકારની સ્મૃતિ થવી તેને જાતિસ્મૃતિજ્ઞાન કહેવાય છે. “સર્ષમાં જન્મથી ક્રોધનું વિશેષપણું જોવામાં આવે છે, પારેવાને વિષે જન્મથી નિહિ સકપણું જોવામાં આવે છે, માંકડ આદિ જતુઓને પકડતાં તેને પકડવાથી દુઃખ થાય છે એવી ભયસંજ્ઞા પ્રથમથી તેના અનુભવમાં રહી છે તેથી તે નાસી જવાનો પ્રયત્ન કરે છે; કંઈક પ્રાણીમાં જન્મથી પ્રોતિનું, કંઈકમાં સમતાનું, કંઈકમાં Page #70 -------------------------------------------------------------------------- ________________ જાતિસ્મૃતિસાન ઃ ૪૫. વિશેષ નિર્ભયતાનું, કંઈકમાં ગંભીરતાનું, કંઈકમાં વિશેષ ભયસંજ્ઞાનું, કંઈકમાં કામાદિ પ્રત્યે અસંગતાનું અને કંઈકને આહારાદિ વિષે અધિક અધિક લુબ્ધપણાનું વિશેષપણું જોવામાં આવે છે. એ આદિ ભેદ એટલે ક્રોધાદિ સંજ્ઞાના ન્યૂનાધિકપણ આદિથી તેમ જ તે તે પ્રકૃતિએ જન્મથી સહચારીપણે જોવામાં આવે છે તેથી તેનું કારણ પૂર્વના સંસ્કાર જ સંભવે છે.” –શ્રીમદ્ રાજચંદ્ર બાળકને ધાવતાં કઈ શીખવતું નથી, છતાં તેને સ્વયં આવડે છે તે પૂર્વને સંસ્કારબળથી છે. “હું દેહ છું.” એ પૂર્વના દઢ કરેલા સંસ્કાર સ્વયં સહજ ફળરૂપ રહે છે. આ બધાં દષ્ટાંતે “ધારણ”નાં છે અને આ પરથી ધારણાનું માહાસ્ય કેટલું છે તે લક્ષગત થશે. સવને પૂર્વભવની સ્મૃતિ કેમ થતી નથી? જન્મોજન્મના અનુભવેનું જ્ઞાન ધારણમાં સમાય છે અને ટકીને સ્થિર રહે છે, તે તેનું સ્મરણ એટલે પૂર્વભવનું જ્ઞાન દરેકને થવું જોઈએ એમ લાગે; પરંતુ તેમ થતું નથી એ નક્કર હકીકત છે. પૂર્વભવમાં ગમે. તેટલું ભણ્યા હોઈએ, ગમે તેટલું જ્ઞાન સંપાદન કર્યું હાય, તે છતાં આ ભવના જન્મકાળે તેની વિસ્મૃતિ હેય છે. આથી વિસ્મૃતિનું કેઈ સબળ કારણ હોવું જોઈએ, એ પ્રશ્નનું સમાધાન આતમજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજીનાં વચનથી સમજીએ. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૪૬ : આધ્યાત્મિક નિબંધ જેમ બાલ્યાવસ્થાને વિષે જે કંઈ જોયું હોય અથવા અનુભવ્યું હોય તેનું સ્મરણ વૃદ્ધાવસ્થામાં કેટલાકને થાય ને કેટલાકને ન થાય, તેમ પૂર્વભવનું ભાન કેટલાકને રહે ને કેટલાકને ન રહે. ન રહેવાનું કારણ એ છે કે પૂર્વ દેહ છોડતાં બાહા પદાર્થોને વિષે જીવ વળગી રહી મરણ કરે છે અને નવ દેહ પામી તેમાં જ આસક્ત રહે છે, તેને પૂર્વ પર્યાયનું ભાન રહે નહીં; આથી ઊલટી રીતે પ્રવર્તનારને એટલે અવકાશ રાખ્યો હોય તેને પૂર્વ ભવ અનુભવવામાં આવે છે. પૂર્વ પર્યાય છોડતાં મૃત્યુ આદિ વેદનાના કારણને લઈને, દેહ ધારણ કરતાં ગર્ભાવાસને લઈને, બાલપણામાં મૂઢપણને લઈને અને વર્તમાન દેહમાં અતિ લીનતાને લઈને પૂર્વપર્યાયની સ્મૃતિ કરવાનો અવકાશ જ મળતો નથી; તથાપિ જેમ ગર્ભાવાસ તથા બાલપણું સ્મૃતિમાં રહે નહીં તેથી કરીને તે નહેતાં એમ નથી, તેમ ઉપરનાં કારણોને લઈને પૂર્વ પર્યાય મૃતિમાં રહે નહીં તેથી કરીને તે નહોતા એમ કહેવાય નહી. જેવી રીતે આંબા આદિ વૃક્ષેની કલમ કરવામાં આવે છે તેમાં સાનુકૂળતા હોય તે થાય છે, તેમ જ પૂર્વ પર્યાયની સ્મૃતિ કરવાને ક્ષયપશમ આદિ સાનુકૂળતા (ગ્યતા) હોય તે જાતિમરણજ્ઞાન થાય. પૂર્વ સંજ્ઞા કાયમ રહેવી જોઈએ. અસંસીને ભવ આવવાથી જાતિમરણજ્ઞાન ન થાય.” પૂર્વભવની વિસ્મૃતિ થવાનું કારણ જ્ઞાનને ગાઢ Page #72 -------------------------------------------------------------------------- ________________ જાતિસ્મૃતિજ્ઞાન ? ૪૭ આવરણ આવી જવું તે છે; અને ગાઢ આવરણનાં કારણે છે: (૧) પૂર્વ દેહ છોડતાં જીવને ઉપગ દેહ અને બાહ્ય પદાર્થોમાં ચીટકી રહીને દેહત્યાગ થ, (૨) ગર્ભાવાસનાં દુઃખનું વદન દેહાસક્તિપૂર્વક થવું, (૩) જન્મવેળાની વેદના પ્રસક્તભાવે સહેવી, (૪) “દેહ તે-હું” એ ભાવનું નિરંતર સ્મરણ. આ પ્રમાણે મુખ્યપણે અને વિશેષ કરીને બહુલતાએ બનતું હોવાથી પૂર્વભવની સ્મૃતિ થવી દુર્લભ થાય છે. કેઈ વિરલા જીવને જાતિસ્મરણજ્ઞાનને ઉત્તમ લાભ મળે છે; સર્વને તે લાભની પ્રાપ્તિ થવી અસંભવિત છે. નજાતિસ્મૃતિજ્ઞાન કેને થવું સંભવે છે? મતિજ્ઞાનાવરણ ગાઢપણે બંધાવાનાં કારણે ઉપર જણાવ્યાં, તેથી ઊલટું ન્યૂનાવિકપણે બન્યું હોય તે પૂર્વભવની સ્મૃતિ આવવી શક્ય થાય છે. પૂર્વદેહ છોડતાં એટલે મરણ સમયે જીવન ઉપયોગ દેહમાં તીવ્રપણે વળગી રહ્યો ન હોય, દેહાસક્તિની પ્રબળતા કેટલાક અંશે મંદ હોય, તથા ન દેહ ધારણ કરી ગર્ભવાસમાં રહેતાં તથા જન્મ થતાં દેહાસક્તિનું કોઈ પ્રકારે મદપણું હોય તે જાતિસ્મૃતિજ્ઞાન તેના પ્રમાણમાં પ્રગટે છે. નિયમ એ છે કે જેટલા અંશે દેહાસક્તિનું તીવપણું, તેટલા અંશે જ્ઞાનાવરણનું ગાઢપણું અને જેટલા અંશે દેહાસક્તિનું મંદપણું, તેટલા અંશે જ્ઞાનાવરણનું જૂનપણું. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૪૮ : આધ્યાત્મિક નિબંધો આ રીતે મોહનીય અને જ્ઞાનાવરણ કર્મો વચ્ચે ગાઢ સંબંધ છે. - મિથ્યાત્વસહિત અજ્ઞાનદશા હોય તે પણ પૂર્વોક્ત કારણસર જાતિસ્મૃતિજ્ઞાન થવું સંભવે છે. તે જ્ઞાન સાત વર્ષની વય પૂર્ણ થતાં પહેલાં થયું હોય અને તપાસમાં સત્ય જણાયું હોય તે પણ તેની વિસ્મૃતિ થડા જ કાળમાં થઈ જાય છે, અને તે પરમાથે ઉપકારી થઈ શકતું નથી. આઠમા વર્ષના પ્રારંભ પછી ગમે તે વયે પૂર્વભવના જ્ઞાનને ઉઘાડ થયે હય, તો તે ટકી રહે છે અને આત્મજ્ઞાનના અપૂર્વ લાભને અધિકારી બનાવે છે. આ રીતે જાતિસ્મરણજ્ઞાનનું માહાસ્ય ઘણું મોટું છે. આ જ્ઞાન મનુષ્ય, દેવ, નારક અને સંજ્ઞી પંચેન્દ્રિય તિયચ એમ ચારેય ગતિના જીવોને થઈ શકે છે. દેહત્યાગના અવસરે સમકિતી જીના ભાવે ધર્મમય અને પ્રભુમય હોય છે અર્થાત્ દેહાત્મભાવ હેતે નથી, તેથી તેમનું જ્ઞાનાવરણ તથા દર્શનાવરણ હળવું થઈ જાય છે. તે કારણે તેમના છેવટના તીવ્ર કે મંદ ધર્મભાવનુસાર તેમને બીજા ભવમાં જાતિસ્મૃતિજ્ઞાન વહેલું કે મેડુ, બાલવયમાં, કિશોરવયમાં કે યુવાવયમાં થવાના યોગ સહજ આવે છે ને ઉપકારી થાય છે. જેટલી જ્ઞાન અને સ્વભાવ દશા ઊંચી, તેટલી પૂર્વભવની સ્મૃતિ જલદી આવે છે. આથી જ્ઞાની પુરુષોને બીજા ભવમાં પૂર્વભાનું જ્ઞાન અવશ્ય થાય છે.' Page #74 -------------------------------------------------------------------------- ________________ અતિ સ્મૃતિજ્ઞાન : ૪૯ ચારથી છ સાત વર્ષની ઉંમરના બાળકોને પૂર્વભવની કેટલીક સ્મૃતિ આવ્યાના અને તપાસને અંતે સત્ય હેવાના દાખલાઓ નોંધાયા છે. છાપાઓ કે પુસ્તકો દ્વારા તે જાણવામાં આવ્યા હશે, પરંતુ ઉંમર વધતાં બાળક મેટું થયા પછી આવેલી સમૃતિ ચાલી ગઈ હોય છે અને આશ્ચર્ય તે એ છે કે કેટલાક કિસ્સામાં તેને જાતિસ્મૃતિજ્ઞાનથી જાણેલ પ્રસંગોની યાદી દેવા છતાં તેવી સ્મૃતિ થયાની પણ વિસ્મૃતિ થઈ જાય છે. તેના કારણમાં ઉપર જણાવ્યા પ્રમાણે પૂર્વદેહના ત્યાગના સમયે કેઈ પ્રકારે દેહાસક્તિનું કેઈ અંશે મંદપણું હતું અને તેને લાભ કઈ પ્રગટ કે અપ્રગટ નિમિત્તને પામીને તેને થયે અને બાદમાં જ્ઞાનાવરણના ભારે ઉદયથી જ્ઞાનની વિરમૃતિ પણ થઈ. તે જ બાળકને ફરીથી સાત વર્ષની ઉંમર વીત્યા પછી પૂર્વભવનું જ્ઞાન થાય તો તે ટકી રહે છે, પૂર્વે આવેલ અને વિસ્મૃત થયેલ જાતિસ્મૃતિજ્ઞાનની કડી સાથે જોડાઈ આગળ ને આગળ વધે છે એટલે નવા નવા પ્રસંગો અને અન્ય છ સાથેના સંબંધે- સગ-- પણ સમરણમાં આવતાં જાય છે. આ જ્ઞાન તેનાં જીવનનાં વહેણુને આમૂલ પરિવર્તન લાવી બદલાવે છે અને પરમ ઉપકારી થાય છે. જાતિસ્મૃતિજ્ઞાનના પ્રકારે ? આ જ્ઞાનને સામાન્ય અને મુખ્ય એમ બે પ્રકારમાં વહેચી શકાય; અને તે બનેના ભેદ પણ ઘણું છે. આ. ૪ Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૦ : આધ્યાત્મિક નિબધા સાયાન્ય પ્રકારમાં આવેલ સ્મૃતિની અસર ઉપર ઉપરની, આછી અને તરત ભૂસાઈ જાય તેવી હોય છે. ઘણીવાર તે સ્મૃતિ પર ધ્યાન દેવામાં આવતું નથી; તેનું કાઈ અંશે માહાત્મ્ય છે છતાં તે પરત્વે દુર્લક્ષ અપાય છે, આથી તે જ્ઞાનના વિકાસ થતા અટકે છે. જો તે પ્રત્યે ઉપયેાગ દેવામાં આવે, અથવા તે ગુપ્તજ્ઞાનનાં નિષ્ણાત અનુભવી પુરુષ પાસેથી માદન મેળનીચેાગ્ય યત્ન કરવામાં આવે તા, તે જ્ઞાન વિકસિત કરી શકાય, તેનેા ચિત લાભ મેળવી શકાય અને સત્ય જીવન તરફ પ્રયાણુ કરી શકાય. સામાન્ય જાતિસ્મૃતિજ્ઞાનનાં દૃષ્ટાંત આ રહ્યાં : કોઈ અજાણ્યા અને અપરિચિત સ્થળે એકલા અથવા કોઈ મિત્રાદિ સાથે ફરવા ગયા હોઈએ; સ્થળનુ સૌદર્યાં, આજુખાના મકાનાની કળાત્મક રચના, સુંદર શેરીઓ અને રસ્તાઓ વગેરે હષથી જોતાં હાઈ એ, તેવામાં કાઈ રચના કે રસ્તે જોતાં કોઈ કારણ વિના એકાએક ક્ષણ માત્ર સ્તબ્ધ થઈ જવાય, સ્થિર થઈ જવાય અને તત્કાળ અંદરમાં તે દૃશ્ય પરિચિત હેાય એવું સુખદ ભાન થાય, તેવુ' કયાંક કયારેક પણ જોયું છે એવી સ્મૃતિને ઝબકારી આવે તે આ જ્ઞાનમાં સમાય છે, એકલા હાઈએ તા કદીક કાં' અને ‘કેવી રીતે” જોયુ છે તે જાણવાની જિજ્ઞાસાથી ઉહાપોહ થવા સાવ છે અને તે વેળાએ જ્ઞાનાવરણ હળવુ હોય તે સ`ખનાના રિણામે ' Page #76 -------------------------------------------------------------------------- ________________ જાતિસ્મૃતિજ્ઞાન : ૫૧ - પૂર્વનું ચિત્ર તાદશ્ય થાય છે. પરંતુ આમ માત્ર ક્યારેક બને છે. સમુહની સાથે હોઈએ તે કાં તો તે મૃતિની ઉપેક્ષા કરાય છે અને કાં તો કૂતુહલતાથી તે વાત સાથીદારોને કહેવામાં આવે છે. વિશેષ વિચારણા માટે ધ્યાન દેવામાં આવતું નથી. કઈ વખત રસ્તામાં ચાલતાં જતા હોઈએ અને સામે કેઈ અજાણું વ્યક્તિ, સ્ત્રી, પુરુષ કે બાળક દષ્ટિ સન્મુખ થતાં એકાએક અંદરના ઊંડાણમાંથી ભાવ ઉપસી આવે કે તેને ચહેરો પરિચિત લાગે છે અને ક્યાંય પણ જે હોય તેવી ઝાંખી થાય છે. તે પૂર્વ પરિચયની ઝાંખી તે પણ જાતિસ્મૃતિજ્ઞાનનો એક પ્રકાર છે. ઘણું કરીને જેનાર આ પ્રસંગને સામાન્યપણામાં ગણે છે અથવા “ઘણાને જોયા હોય તે બધું સ્મૃતિમાં ડું રહે!” એમ મન મનાવી પ્રસંગની ઉપેક્ષા કરે છે અથવા સમાન મુખાકૃતિવાળાં કેટલાંક હોય છે તેથી કંઈક ભૂલ થઈ હશે એમ માની સંતોષ લે છે અથવા કદાપિ પૂર્વે જોયેલ હશે તે ભાવે તેમ હો પણ અત્યારે. તેનું કંઈ પ્રયજન નથી એમ ધારી મનને વાળી લે છે. કવચિત્ એવું બને છે કે સ્મૃતિના બળથી આશ્ચર્યમુગ્ધ થયેલ જેનાર વ્યક્તિ અન્ય વ્યક્તિને પૂછે છે, “તમારું નામ સુંદરદાસને?” ઉત્તરમાં બીજી વ્યક્તિ જ્યારે ના. પાડે છે ત્યારે તે કહે છે, “માફ કરજો, મારી ભૂલ થઈ.” એમ કહી છૂટા પડે છે. પાછળથી પ્રથમ વ્યક્તિ Page #77 -------------------------------------------------------------------------- ________________ પર ઃ આધ્યાત્મિક નિબંધ વિચારે છે કે સુંદરદાસ નામની કંઈ વ્યક્તિથી પોતે પરિચિત નથી છતાં તે નામ હૈયે આવી હોઠથી કેમ બોલાયું હશે? વિધિની વિચિત્રતા કે મનની કલ્પના ગણી તે પ્રશ્નને ઉપશમાવે છે અને પ્રસંગને વિસ્મૃત કરે છે. આ પૂર્વભવના પ્રસંગની ક્ષણિક સ્મૃતિ છે. કોઈ વેળા સવજન, સંબંધીઓ કે મિત્રો એકઠાં મળી અવનવા અનુભવ પ્રસંગેની વાત કરતા હોય, હળવા અથવા ભારે દિલથી ચર્ચા થતી હોય, ત્યારે કેઈને કઈ પ્રસંગ અથવા સિદ્ધાંત વાત પિતે જાણેલી અથવા અનુભવેલી હોય એવું અંતરમાં ભાસન થાય, તે જાતિ સ્મૃતિજ્ઞાનના સામાન્ય પ્રકારમાં લેખાય. અહીં તે શ્રોતાનું ચિત્ત, વર્ણ ત થતા અનુભવ પ્રસંગમાં એકાએક લીન થાય; અંદરમાં થોડી ક્ષણે સુધી ઉહાપોહ થયો હોય છે અને સાંભળેલી વાત પિતાને પરિચિત છે એમ લાગે છે. તેની સ્તબ્ધતા જોઈ જ્યારે બીજા તેનાં કારણ માટે પ્રશ્ન કરે છે, ત્યારે તે પિતાની વાત જેમ છે તેમ કહી બતાવે છે. સહુને થોડું આશ્ચર્ય થાય છે; કેઈ તેને અભિનંદન આપે છે; કઈ એ આ જ્ઞાન સંબંધી જાણ્યું હોય, કે વાંચ્યું હોય તે આ શક્તિ કેળવવાની ઉમદા સલાહ આપે છે, કેઈ તેને કલ્પનાશીલ ઊર્મિવાળે ગણી અનુભવને કલ્પનાના પ્રતિબિંબ તરીકે ઓળખાવે છે અને તેને કલપનામાં ન રાચતાં, મનની નિર્બળતા અટકાવવાની સલુણી શિક્ષા આપે છે. તેમ છતાં એ અનુભવ સામાન્ય Page #78 -------------------------------------------------------------------------- ________________ જાતિસ્મૃતિજ્ઞાન : પર જાતિસ્મૃતિજ્ઞાનને એક નાનકડો ભાગ છે. વળી કઈ વેળા શાંત ચિત્તથી અને રસાસ્વાદપૂર્વક કોઈ વાર્તાને ગ્રંથ કે નવલકથા કે આધ્યામિક શાસ્ત્ર કે અન્ય કે ઈ પુસ્તક વાંચતા હેઈએ, ત્યારે તેમાંની કેઈ વાત અથવા તે પ્રસંગ જાણે પોતે ક્યારેક અનુભવે હોય તેવી સ્પષ્ટ છાપ અંદરથી ઉપસી આવે તે સમજવું કે તે જાતિસ્મૃતિજ્ઞાનને કોઈ પ્રકાર છે. સામાન્ય રીતે તે વાંચતી વખતે ચિત્ત એકાએક સ્થિર થાય છે, તે સ્થિરતા થોડી ક્ષણ માટે હોય છે અને તેટલા અતિ અ૯૫ કાળમાં પૂર્વાનુભવની સ્મૃતિ સન્મુખ થાય છે. આવું ક્યાંક જાણ્યું છે અગર અનુભવ્યું છે તેની જાણ થાય છે. પછી ખૂબ વિચાર કરતાં આ ભવમાં તે તેવું કાંઈ બન્યું નથી તેની ખાતરી થાય છે ત્યારે અનુભવના સમાધાનને પ્રશ્ન કોયડારૂપ બને છે; ઉકેલ જડી શકતો નથી તેથી મૂંઝવણ ભરેલ પ્રશ્ન છૂટી જાય છે. કેઈક વિરલ વ્યક્તિ જ તેને અંત લાવવા પ્રયત્ન કરે છે અને ભાગ્યશાળી થાય છે. સર્વને માટે આ કાર્ય થવું સુલભ નથી. સુલભ થવા માટે પૂરી જિજ્ઞાસા, ઉત્સાહ, ખંત અને ધીરજ હેવાં ઘટે છે. કોઈ કુટુંબ સાથે ઓળખાણ થતાં અથવા ઓળખાણ વધ્યા પછી વિશેષ પરિચયમાં આવતાં, તેનાં કેટલાક સભ્ય પોતાના હોય તેમ અંતરમાં પ્રેરણા થાય, પારકાં નથી એમ લાગે તથા સ્વાભાવિક પ્રેમનું સફુરણ Page #79 -------------------------------------------------------------------------- ________________ ૧૪: આધ્યાત્મિક નિબંધ વહેવા માંડે તે માનવું કે આત્માએ કઈ પૂર્વભવનાં સંબંધની અંદરમાં સ્મૃતિ લીધી છે અને પોતે પિતાને પ્રેરણા આપી તેની જાણ પ્રગટ કરી છે. આ પ્રકારને અનુભવ જાતિસ્મૃતિજ્ઞાનમાં આવે છે અને અત્યાર સુધી જણાવેલ અનુભવે કરતાં આ અનુભવ વિશિષ્ટ પ્રકારને અને ઉચ્ચ કક્ષાનો છે. આ પ્રકારનો અનુભવ ઘણું કરી આત્મજ્ઞાનના પ્રકાશ થઈ જ્ઞાનદશા વધ્યા પછી થાય છે; તેથી વિસ્મૃતિ થતી નથી એટલું જ નહીં પણ અનુભવનાર જ્ઞાની પુરુષ તે વ્યક્તિઓના આત્મકલ્યાણની સાધનામાં ઉત્તમ નિમિત્ત થાય છે, તેમને અધ્યાત્મમાગમાં પ્રેરે છે અને માર્ગ પર ચડાવે છે. મુખ્ય જાતિસ્મૃતિજ્ઞાન : આ બીજા ભેદને પણ બે વિભાગમાં વહેંચી શકાય, (૧) આત્મજ્ઞાન પ્રથમનું અને (૨) આત્મજ્ઞાન પછીનું જાતિસ્મૃતિજ્ઞા ન. અગાઉ જણાવ્યું તે પ્રમાણે આત્મજ્ઞાન પ્રથમનું જાતિસ્મૃતિજ્ઞાન સાત વર્ષની વય પહેલાં થયું હોય તે તે ભૂલી જવાય છે અને પરમાથે ઉપકારી થતું નથી. તે વય સુધીમાં પૂર્વભવની સ્મૃતિમાં પિતાનું જન્મસ્થળ, ગામ, નામ ઉપરાંત પોતાના કુટુંબીજનો જેવાં કે મા, બાપ, પત્ની, પુત્રાદિનું નામ સહિત જ્ઞાન આવે છે. આવા ઘણાં સત્યસ્વરૂપ દાંતે છાપાં કે પુસ્તક દ્વારા જાણવામાં આવ્યા છે ને આવ્યા કરશે. ' . Page #80 -------------------------------------------------------------------------- ________________ " જતિસમૃતિજ્ઞાન : પપ સાત વર્ષની વય વીતાવ્યા બાદ ગમે ત્યારે પૂર્વભવના પ્રસંગ કે પ્રસંગેનું જ્ઞાન અત્યંત ઉપકારી થાય છે; કેમકે તે જાતિસ્મૃતિજ્ઞાન તેને આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે અધિકારી બનાવે છે. તે જ્ઞાનના અપૂર્વ પ્રભાવથી પૂર્વે પિતે હતે, વર્તમાને છે એમ જણાયાથી આત્માના અસ્તિત્વ અને નિત્યત્વની પ્રતીતિ આવે છે. વળી વિશેષ વિચારથી પિતાને થતા શુભ અશુભ ભાવે તથા દેહાદ સંબંધે સુખ દુઃખનું વેદન લેતાં પિતે જ કમેનો કર્તાભોક્તા છે એમ શ્રદ્ધા થાય છે અને વિચારની શ્રેણી માં આગળ વધતાં શુભાશુભ ભાવનું મંદપણું અને ક્ષીણપણું અનુભવગમ્ય હઈ તેને ક્ષય પણ થઈ શકે એ શ્રદ્ધાભાવ આવે છે, એટલે મેક્ષ છે એમ અંદરમાં શ્રદ્ધા આવે છે તથા ભાવને ક્ષય કરવા માટે સંયમાદિ સાધન ઉપયોગમાં લેવાય તે સિદ્ધિ મળે એ વાત તેના હૃદયમાં સહજતાએ ઉતરી જાય છે. આ રીતે આત્માનાં છ પદ તેની શ્રદ્ધામાં આવતાં આત્માનુભવરૂપ આત્મદશા પ્રાપ્ત થવી સુલભ થાય છે, કેમકે તેની જિજ્ઞાસાથી તેને યથાએગ્ય નિમિત્ત મળી રહે છે. આત્મજ્ઞાન થવા પ્રથમનું અને સાત વર્ષની વય પછીનું જાતિસ્મૃતિજ્ઞાન આ રીતે અત્યંત ઉપયોગી, લાભદાયી અને ઉપકારી છે. તે પ્રગટવાના નિમિત્તમાં વર્તમાને બનેલ કેઈ ગંભીર પ્રસંગ કે પ્રસંગો અને તેની આડમા પર પડેલી ઘેરી ઊંડી છાપ હોય છે, તે Page #81 -------------------------------------------------------------------------- ________________ ૫૬ : આત્મિક નિબંધ ઘેરી છાપને લીધે અંતરંગમાં “આ શું?”, “આમ કેમ અને શા માટે?” “તે શું હશે?” વગેરે પ્રશ્નોથી આત્મા ઘેરાય છે અને સમાધાન માટે પરમ જિજ્ઞાસાથી ઉહાપોહ કરતાં કરતાં ઊંડા ચિંતનમાં પડી જાય છે. ચિંતનની ગુફામાં પ્રવેશતાં જાણે થાક લાગે હેય ને ઊંઘમાં પડી જવાય અથવા જાણે ધક્કાની કળ ઊતરી ગઈ હોય ને શાંતિમાં ડૂબી જવાય તેમ તે બાહ્ય વાતાવરણની અસરથી મુક્ત થઈ સ્થિર, શાંત અને શૂન્ય થાય છે. તેવી સ્થિરતાવાળી સ્થિતિમાં પૂર્વભવમાં બનેલા પ્રસંગની સ્મૃતિ આવી, તાદશ્ય ચિત્ર ખડું થાય છે અને પ્રશ્નરૂપ કોયડાને સુખદ ઉકેલ મળી આવે છે. આત્મજ્ઞાન થયા પછીનું જાતિ સમૃતિજ્ઞાન ઘણું કરીને વહેલા અથવા મેડા થાય જ છે અને તે સહજપણ આવે છે. લગભગ દરેકને પૂર્વે પોતે કેણ હતો? કોના સંબંધમાં કેવી રીતે હતે? પોતે શું કર્યું હશે? ધર્મારાધન, લેકે પોગી સત્કાર્યો વગેરે કેવાં કર્યા હશે ? એ આદિ ભા થયા હોય છે. તેથી તે પ્રકારનાં કર્મો બંધાઈ, નિકાચિત થઈ ઉદયગત થાય છે ત્યારે પૂર્વે અનુભવેલા પ્રસંગો અને તેની વાત સ્મૃતિમાં આવે છે જે સદગુરુને નિમિત્તથી પિતાને જ્ઞાન થયું છે, તે ગુરુદેવ સાથે પિતાના પૂર્વ સંબંધો કેવા પ્રકારના હતા એ વગેરે વિગતનું જ્ઞાન તેને થાય છે. સંસાર સગપણના સંબંધો, સત્સંગસંબંધે, પારમાર્થિક સંબધે જેમ હતા Page #82 -------------------------------------------------------------------------- ________________ જાતિસ્મૃતિજ્ઞાન ઃ ૫૭ તેમ ધીમે ધીમે, ટુકડે ટુકડે અથવા સળંગ સ્મૃતિમાં પ્રકાશિત થાય છે. જેમ જેમ મતિજ્ઞાન નિર્માંળતાને પામતુ જાય છે અને આત્મદશા ઉચ્ચતાનાં એક પછી એક શિખરને પ્રાપ્ત થતી જાય છે, તેમ તેમ પૂના ભવા વધારે ને વધારે જ્ઞાનષ્ટિમાં આવે છે; પ્રસ`ગેા ને ભવાની સંખ્યાની સ્મૃતિનું પ્રમાણ વધી જાય છે. જ્ઞાની પુરુષોને વમાન પામતાં જાતિસ્મૃતિજ્ઞાનથી ઉત્તમ લાભ એ થાય છે કે તેમના અંતરમાં રહેલ વૈરાગ્ય વિશેષ વિશેષ પ્રક્રીપ્ત થાય છે, રાગાદિ ભાવા પર અદ્ભુત કાણુ પ્રકાશિત થઈ પરમ ઉદાસીનતા પ્રગટ થાય છે અને સયમના સુવાસિત ફૂલડાં મઘમઘી ઊઠી, આત્માની જ્યાતિનાં તેજને વિશેષ અજવાળી તેજોમય બનાવે છે. આવુ' છે અદ્ભુત સામર્થ્ય જાતિસ્મૃતિજ્ઞાનનુ; આવી છે તે પવિત્ર જ્ઞાનની ચમત્કૃતિ; આવેા છે તેના પરમ ઉપકારી પ્રભાવ ! જાતિસ્મૃતિજ્ઞાન થવાનાં નિમિત્તોઃ “ આ કાળમાં પણ કાઈ કાઈ મહાત્માએ ગતભવને જાતિસ્મરણજ્ઞાન વડે જાણી શકે છે; જે જાણવું કલ્પિત નહીં પણુ સમ્યક્ હાય છે. ઉત્કૃષ્ટ સંવેગ, જ્ઞાનયોગ અને સત્સ`ગથી પણ એ જ્ઞાન પ્રાપ્ત થાય છે, એટલે શુ કે તે ભૂતભવ પ્રત્યક્ષ અનુભવરૂપ થાય છે. “જ્યાં સુધી ભૂતભવ અનુભવગમ્ય ન થાય ત્યાં સુધી ભવિષ્યકાળતુ ધર્મ પ્રયત્ન શંકાસઢ માત્મા કર્યો Page #83 -------------------------------------------------------------------------- ________________ ૫૮ : આધ્યાત્મિક નિબંધો કરે છે અને શંકાસહ પ્રયત્ન તે ચોગ્ય સિદ્ધિ આપતું નથી. “પુનર્જન્મ છે” આટલું પરોક્ષે–પ્રત્યક્ષે નિઃશંકત્વ જે પુરુષને પ્રાપ્ત થયું નથી, તે પુરુષને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું હોય એમ શાસ્ત્રશલી કહેતી નથી.” –શ્રીમદ્ રાજચંદ્રજી, પત્રાંક (૬૪) સામાન્ય જતિસ્મૃતિજ્ઞાનના પ્રકારનું વર્ણન આગળ. આપ્યું હતું ત્યાં તે જ્ઞાન થવાનાં સામાન્ય નિમિત્તે જણવ્યા હતા, જેમકે પૂર્વે જેયેલ સ્થળ અથવા દશ્ય પૂર્વે સાંભળેલી વાત અથવા પ્રસંગકથા એ આદિ બીજા ભવે પુનઃ અનુભવમાં આવવાં. અહીં મુખ્ય જાતિસ્મૃતિજ્ઞાન ઉદ્ભવવાનાં કારણે દર્શાવ્યા છે અને તે ખૂબ જ મહત્વના છે. તેમાં પ્રથમ છે ઉત્કૃષ્ટ સંવેગ. સંવેગ. શબ્દનો અર્થ છે સમ્યફ પ્રકારને વેગ; આત્માના ભાવની ગતિ પરભાવથી છૂટી સ્વભાવ તરફ વળી ઉચ્ચતમ સ્તરને પહોંચવાની ઉત્કૃષ્ટ અભિલાષા તે સંવેગ; અથવા આત્માની પરમ શુદ્ધતાની એટલે મોક્ષની પરમ ઈચ્છા તે સંવેગ. સવેગ આવવાનું કારણ છે નિવેદ એટલે સંસારસુખની અનભિરુચિ, નિર્વેદ અવસ્થા શ્રદ્ધાના બળથી જન્મ પામે છે; શ્રદ્ધા એટલે અનિત્ય અને અશરણરૂપ સંસારનું સત્યસ્વરૂપ અને ચૈતન્યનું નિત્યત્વ તથા સહજ અળ્યા. બાધ સુખસ્વરૂપ બતાવનાર પુરુષનાં અમૃતવચનમાં. તલ્લીનતા. આથી જ અનંતકાળથી રખડતા, ૨ઝળતા અને સંસાર દુખની લાતે ખાતા શુદ્ધ ચેતન્યસ્વરૂપ નિજ માની. Page #84 -------------------------------------------------------------------------- ________________ જાતિસ્મૃતિજ્ઞાન : ૧૮ દયા, અને અનુકંપા આવતાં તે જ સ્વરૂપ પ્રગટ કરવાની હોંશ, જિજ્ઞાસા તથા તાલાવેલી જાગવાથી, તે ભાવમાં રમ્યા કરવાથી, ચિત્ત ત્યાં ચોંટી રહેતું હોવાથી, “હું કેણ છું? ક્યાંથી થયે ? શું સ્વરૂપ છે મારું ખરું?” એના વિચારમાં લીન થવાથી એક સુભગ પળે જાતિસ્મૃતિજ્ઞાન પ્રગટ થાય છે. બીજું નિમિત્ત કારણ છે, જ્ઞાનગ. જ્ઞાન એટલે તત્વજ્ઞાન અને પેગ એટલે જોડાવું, એકરૂપ થવું, એકતાર થવું; આથી જ્ઞાનગ એટલે જે ત્રિકાળી શુદ્ધ અનુપમ તત્ત્વ છે, તેમાં એકતાર થવાને સત્ય પુરુષાર્થ એ જ્ઞાનગ. તેની પ્રાપ્તિ માટેનાં જે જે સાધન છે તેમાં એકલ લાવી નિષ્ઠાપૂર્વક સાધના કરવી તે પણ જ્ઞાનગ. માં સમાય છે. જ્ઞાનયેગમાં મુખ્યપણું નિજ શુદ્ધા-માનું છે; પ્રધાન અવલંબન તેનું જ છે; એકલક્ષી દયેયબિંદુ પણ તે જ છે. સાધનાકાળમાં ઉદાસીનતાસંયુક્ત ચિત્તસ્થિરતા જ્યારે સદ્ભાગ્યયોગે આવી જાય છે, અને મન બાહ્ય ઉપાધિથી વિરક્ત થઈ શાંત થાય છે, ત્યારે પૂર્વે કઈ વેળાએ ગતભવ જાણવાની જિજ્ઞાસાએ કરી, નિકાચિત કર્મબંધન ઉપાર્જન કર્યું હોય તે ઉદયગત થતાં પૂર્વ લાવ વા ભવે મરણરૂપ થાય છે, ક્યારેક વળી પૂર્વે આરાધન કરેલાં જન, ઉપવન આદિ ક્ષેત્રો, જ્ઞાનચર્ચા આદિ પ્રસંગો અને ધ્યાન સમાધિગો દિવ્ય દૃષ્ટિ સન્મુખ તાદેય થાય છે. . . . . Page #85 -------------------------------------------------------------------------- ________________ ૬૦ : આધ્યાત્મિક નિબંધ ત્રીજું કારણ સત્સંગ કહ્યું છે. સત્સંગનું માહામ્ય અપાર છે; તેનાં ઉત્તમ ફળોથી તે ઉત્કૃષ્ટતાએ શોભે છે. “સત્સંગ મળ્યો કે તેના પ્રભાવ વડે વાંછિત સિદ્ધિ થઈ જ પડી છે. ગમે તેવા પવિત્ર થવાને માટે સત્સંગ શ્રેષ્ઠ સાધન છે. સત્સંગનો સામાન્ય અર્થ એટલે કે ઉત્તમને સહવાસ....આત્માને સત્ય રંગ ચઢાવે તે સત્સંગ...જ્યાં શાસ્ત્રોનાં સુંદર પ્રશ્નો થાય, જ્યાં ઉત્તમ જ્ઞાન-થાનની સુકથા થાય, જ્યાં સત્પરુનાં ચરિત્ર પર વિચાર બંધાય, જ્યાં તત્ત્વજ્ઞાનના તરંગની લહેરીઓ છૂટે, જ્યાં સરળ સ્વભાવથી સિદ્ધાંત વિચાર ચર્ચાય, જ્યાં મેક્ષજન્ય કથન પર પુષ્કળ વિવેચન થાય એ સત્સંગ તે મહાદુર્લભ છે. પિતાની સમાગને વિષે યોગ્યતા જેવી છે, તેવી ચેગ્યતા ધરાવનારા પુરુષને સંગ તે સત્સંગ કહ્યો છે. મોટા પુરુષના સંગમાં નિવાસ છે, તેને અમે પરમ સત્સંગ કહીએ છીએ, કારણ એના જેવું પરમ હિતસ્વી સાધન આ જગતમાં અમે જોયું નથી અને સાંભળ્યું નથી.” અચિંત્ય જેનું માહાતમ્ય છે એવું સત્સગરૂપી કલ્પવૃક્ષ પ્રાપ્ત થયે, જીવ દરિદ્ર રહે એમ બને તે આ જગતને વિષે તે અગિયારમું આશ્ચર્ય જ છે. ” -શ્રીમદ્ રાજચંદ્રજી સપુરુષ કે જ્ઞાની પુરુષના પવિત્ર સત્સંગને અપૂર્વ ચોગ પ્રાપ્ત થ કે દુલભ છે, તે પણ કઈ મહા Page #86 -------------------------------------------------------------------------- ________________ જતિરસ્કૃતિસાન ઃ ૬૧. પરમાર્થ પુણ્યના ઉદયે તે જગ બને ત્યારે પૂર્વભવની મૃતિ થવી સુલભ થાય છે; પિતાનું જ્ઞાન-દર્શનને આવરણ કરનારું કર્મ હળવું હોવું જોઈએ એ નિયમ તે છે જ. એવા પુરુષની શાંત મુખમુદ્રાના દર્શન, પવિત્ર હૃદયગંગામાંથી પ્રવહતી અમૃતસ્વરૂપ વાણું એ આદિના પ્રભાવથી સત્સંગીના અંતરમાં જાગૃતિ આવે છે અને એથી પ્રભાવિત થયેલું તેનું ચિત્ત ચિંતનની ઊડી ગુફામાં સરી પડે છે અને ગતભવમાં તે પુરુષ સાથે થયેલ સમાગમ યોગ તથા બીજા પ્રસંગરૂપ મૌક્તિકો તેના હાથમાં આવે છે. કોઈ વાર સમસ્વભાવી અને પિતાના જેવી ચગ્યતા ધરાવનાર પુરુષ સાથે સત્સંગ, જેમાં આત્માના વૈભવની સુકથા થતી હોય, સપુરુષના ગુણસમૂહની વહાલી કથની કહેવાતી હોય અને આનંદતરંગની લહેરીએ છૂટતી હોય, તેવા અમૂલ્ય સત્સંગથી પણ ચિત્ત શાંત થાય છે, રાગદ્વેષની પરિણતિરૂપ સાંકળ તૂટી જાય છે અને હૃદય આનંદવિભેર બની એકાગ્ર અને સ્થિર થતાં પૂર્વભવનું જ્ઞાન પ્રગટ થાય છે. આમ આ ત્રણે નિમિત્તકારણોથી ભૂતભવ પ્રત્યક્ષ અનુભવરૂપ થાય છે એટલે મનઃચક્ષુ સમક્ષ તે દશ્યરૂપ થાય છે. જાતિસ્મરણજ્ઞાનનું માહાસ્ય દર્શાવતાં વચનો શ્રીમદ્ રાજચંદ્રજીએ પ્રકાશ્યાં તે મુજબ જ્યાં સુધી ગતભવ અનુભવગમ્ય ન થાય ત્યાં સુધી ધર્મપ્રયત્ન Page #87 -------------------------------------------------------------------------- ________________ ક૨ ઃ આધ્યાત્મિક નિબંધો શંકાસ થતું હોવાથી યોગ્ય સિદ્ધિ આપતું નથી. જાતિગૃતિ જ્ઞાન થવાથી આત્માના અસ્તિત્વ અને નિત્ય સંબંધે નિઃશંકપણું આવે છે. આ નિઃશંકતા પરોક્ષપણે અથવા પ્રત્યક્ષપણે થવી જ જોઈએ; તે ન હોય ત્યાં સુધી આત્મજ્ઞાન થયું હોય એમ શાસલી કહેતી નથી. એને અર્થ એ થશે કે પિતાને પૂર્વભવ કાં તે પોતાના જાતિસ્મરણજ્ઞાનથી પિતે જાણે અને નિઃશંક થાય અથવા કઈ સદ્દગુરુ કહી બતાવે એટલે પક્ષપણે જાણે અને તે કારણથી નિઃશંક થાય. કેઈવાર શ્રી સદ્દગુરુ પૂર્વ ભવને કોઈ અગત્યનો પ્રસંગ જણાવે છે ત્યારે શિષ્યના જ્ઞાન આડેને પડદે ખસી જાય છે અને પિતાને તેની મૃતિ પ્રત્યક્ષપણે આવે છે, તે વળી કેઈવાર જ્ઞાનાવર gય તેમ દર્શનાવરણીય કર્મો ભારે ઉદયમાં હોય તેથી શ્રી ગુરુએ કહેલી ગતભવની કથા પોતે સ્મૃતિમાં ન લાવી શકે તે પણ તેની શ્રી ગુરુદેવમાં અડેલ શ્રદ્ધા હોવાને લીધે તે વાતને નિઃશંકપણે સ્વીકાર તેના આત્મામાં થાય છે અને ત્યાં જ પરિણામ પામે છે. એમ પણ બને છે કે ક્યારેક પુરુષ પિતાના અદ્દભુત વચનબળથી કેઈ મનુષ્ય કે સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચના જીવને તેના કલ્યાણાર્થે બોધ આપે છે, પૂર્વભવને પ્રસંગ કહી સંભળાવે છે અને તેની સ્મૃતિ કરાવે છે. શાસ્ત્રમાં આવા ઘણા દષ્ટાંતે સુપ્રસિદ્ધ છે, જેમાં શ્રી મહાવીર પ્રભુએ ચંડકોશી નાગને પ્રતિબોધીને જાતિસ્મરણજ્ઞાન કરાયું હતું તે પ્રધાનતાએ શોભે છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ જતિસ્મૃતિજ્ઞાન : ૬૩ જાતિસ્મૃતિજ્ઞાન ચારે ગતિઓમાં થાય છે. શ્રી જિનેશ્વરદેવને સિદ્ધાંત છે કે આત્મજ્ઞાનની પ્રાપ્તિનાં નિમિત્તોમાં જાતિસ્મૃતિજ્ઞાન પણ એક કારણ છે અને તેને લાભ મનુષ્ય, દેવ, નારકી તથા તિર્યંચગતિના સંજ્ઞી જીવને મળી શકે છે. જાતિસ્મૃતિજ્ઞાન થવાનાં નિમિ. તોનું વિવેચન પૂર્વ અપાઈ ગયું છે. આ જ્ઞાનની પ્રાપ્તિ સર્વ ગતિની અપેક્ષાએ મનુષ્યગતિમાં વિશેષતાઓ અને સુલભતાએ થાય છે. મનુષ્ય પિતા થકી કે પરના નિમિત્ત થકી તે જ્ઞાન મેળવી શકે છે; નારકી મુખ્યતાએ પોતાના જ બળથી અને કવચિત્ જ પરના આશ્રયથી પૂર્વભવની મૃતિ કરે છે; નરકગતિના જીવનમાં કઈ કઈ જ તેવું જ્ઞાન લેવા ભાગ્યશાળી થાય છે; સંજ્ઞી તિય"ચ જીવોમાં ઉત્પન્ન થતું આ જ્ઞાન મુખ્યતાઓ પરના બધ અને આલંબન ઉપર આધારિત છે, અપવાદમાં કયારેક જ પિતા થકી થાય. ' હવે દેવગતિના છ સંબંધે વિચારીએ. આ ગતિમાં સર્વ જીવોને જન્મથી જ સહજ અવધિજ્ઞાન હેય છે, તેના ઉપયોગથી તે જ પિતાના ગતભવ જેવા જાણવા સમર્થ છે. અવધિજ્ઞાનનું ન્યૂનાધિક પણું ભલે હે, પણ તેઓ બધા ગતભવ તે જોઈ જાણી શકે છે, અને જ્યારે તેમ છે તે પૂર્વભવનું જ્ઞાન થતું હોવાના કારણે તે સમસ્ત જીવે આત્મજ્ઞાનની પ્રાપ્તિના અધિકારી નિયમ મુજબ થાય છે, પરંતુ તે સર્વને સમકિત થતું નથી એ Page #89 -------------------------------------------------------------------------- ________________ ૬૪: આધ્યાત્મિક નિબંધો પણ સત્ય હકીકત છે. તે તેનું કારણ શું? ગતભવ જેવા જાણવાનું કાર્ય મતિજ્ઞાનથી ( જાતિસમૃતિજ્ઞાનથી) તથા અવધિજ્ઞાનથી થાય છે. ત્યાં ઉપયોગની દષ્ટિએ સમાનતા અને ફળની અપેક્ષાએ ભિન્નતા શા માટે? તે બને જ્ઞાન વચ્ચે તફાવત છે? આ પ્રશ્ન જરૂર ઉપસ્થિત થાય (નારકી જીવોને પણ જન્મથી સહજ અલ્પ અવધિજ્ઞાન છે એટલે ત્યાં પણ તે જ પ્રશ્ન ઉદ્દભવ પામે છે). તેના સમાધાન માટે આટલું વિચારવું એગ્ય છે. અવધિજ્ઞાનમાં ઉપયોગ મૂકવો પડે છે તે ખરું છે, પરંતુ તે સહજ છે અને ત્યાં ઊંડું ચિંતન નથી, જાતિ મૃતિજ્ઞાન વખતે ઊંડા ચિંતનમાં પડી જવાય છે; અવવિજ્ઞાનમાં વિશેષ જિજ્ઞાસા, ઉહાપોહ તેમજ ઝરણું નથી, જ્યારે તે બધી અવસ્થાએ જાતિસ્મૃતિજ્ઞાન લેતી વેળાએ હેય છે; અવધિજ્ઞાનમાં અંતર સ્થિરતા નથી, બીજામાં છે; પહેલામાં વૈરાગ્યની ઝલક પણ નથી જ્યારે બીજામાં વૈરાગ્યનું મુખ્યપણું છે. આથી અવધિજ્ઞાનથી પૂર્વભવ જેવા જાણવા છતાં તે પ્રસંગ કે પ્રસંગેની આમાં પર વિરાગ્યભાવની અસર થવા પામતી નથી, આત્માના અસ્તિત્વ, નિત્યસ્વ આદિ પદ સંબંધે સુવિચારણું કરવા જેટલે અવકાશ નથી હોતું અને તેથી જેવા જાણવાનું કાર્ય ઈન્દ્રિયો અને મનના કાર્યોની પેઠે સામાન્ય થઈ જાય છે, પરંતુ જાતિસ્મૃતિજ્ઞાનથી જાણેલ પૂર્વભવને પ્રસંગ (પ્રસંગે) વિશેષ વૈરાગ્યને પ્રેરે છે, તેની આત્મા પર Page #90 -------------------------------------------------------------------------- ________________ ઋતિસ્મૃતિજ્ઞાન : પ દૃઢ અને ગાઢ છાપ પડે છે, તેથી વિશિષ્ટ પ્રકારની સુવિચારણાના જન્મ થાય છે અને વૃત્તિ સ્વરૂપ પ્રતીતિ કરવા પ્રતિ વળે છે. આ પરથી જણાશે કે દેબને તથા નારકીને પૂર્વભવનું જ્ઞાન, અધિજ્ઞાન દ્વારા થતુ હોવા છતાં તે આત્મજ્ઞાન માટે અધિકારીપણું આયવા સમર્થ નથી. તે જ પ્રમાણે મનુષ્ય અને તિય ચ( સ'ની )ગતિના કાઈ કાઈ અજ્ઞાન જીવાને પણ અવધિજ્ઞાન થવાનું શ્રી જિને સ્વીકાયુ' છે અને તેમ છતાં તે જ્ઞાન તે જીવાને પરમાર્થે ઉપકારી થવાનું કહ્યુ' નથી; તેનુ" કારણુ ઉપરના વિવેચનથી જાવુ'. અજ્ઞાનદૃષ્ટિ જીવેને જે અધિજ્ઞાન છે તેને કુઅવધિજ્ઞાન કહ્યુ' છે; કેમકે મતિજ્ઞાનની સમલ સ્થિતિને લીધે કઈ કઈ નિજ કલ્પનાએ અવધિજ્ઞાનમાં પાછા અથવા વધતા પ્રમાણમાં ભળી જાય છે અને જ્ઞાનને દૂષિત કરે છે; તે જ્ઞાનમાં સત્ય અને અસત્યનુ મિશ્રણ હોય છે; કયારેક કલ્પનાનાં ખળથી કંઈક જુદું જુએ છે, તેમ જાણે છે. સ'ની તિયચ ગતિના જીવાને ઘણું કરી જ્ઞાની પુરુષના પરમ ઉપકારી નિમિત્તથી જાતિસ્મૃતિજ્ઞાન થાય છે; કેાઈક જ જીવને પૂર્વ સકારાની જાગૃતિથી તે જ્ઞાન થવુ' સ'ભવે છે. ફાઈ જીવે ધમભાવમાં અજ્ઞાનપણે રહી આરાધન કર્યુ હોય ત્યારે અથવા ત્યાર પછી માયા કપટ્ટાક્રિના ઉતારી પાડે એવા દાષા કર્યો ડાય તેવા જીવને પૂર્વનું શુભ આરાધન કર્યાની સ્મૃતિ દુ:ખાના વેદનકાળે આ. ૫ Page #91 -------------------------------------------------------------------------- ________________ ૬૬ : આધ્યાત્મિક નિબંધ થવા સંભવ છે; આ દુખ શાથી, શા માટે એ પ્રશ્નના સમાધાન માટે અંતરમાં થતે ઉહાપોહ કવચિત્ જાતિમૃતિજ્ઞાન ઉત્પન કરે છે. નરકગતિને છ માટે પણ ઉપર કહ્યું તેમ સમજવું. તે ઉપરાંત ઉપરની નરકમાં વસતા નાકીએને પિતાના પૂર્વ ભાવના કેઈ સમ્યફદષ્ટિ મિત્રદેવ જાતિસ્મૃતિજ્ઞાન કરાવે છે અથવા ભાવિ તીર્થકર જેવા સમ્યક્દષ્ટિ મહાત્માઓ-જેઓ પિતાની પૂર્વને ભૂલોને લીધે નરકગતિને વર્યા હોય, તેઓ અન્ય ત્રણાનુબંધી નારકીઓને પૂર્વની સ્મૃતિ કરાવી તેમનું કલ્યાણ કરે છે. સમ્યફદકિટ મહાત્માઓ જ્યાં હોય ત્યાં માત્ર કલ્યાણનું કાર્ય કરતા હોય છે, તેમનું જીવન પિતાનાં કર્મોની. નિવૃત્તિ માટે અને લોકહિતની આવૃત્તિ માટે હોય છે. જાતિસમૃતજ્ઞાનવાન ગત ભવ કેવી રીતે દેખે છે? આ સંબંધમાં પરમકૃ5 આત્મજ્ઞાની શ્રીમદ્દ રાજચંદ્રજીનાં વચનો અહીં ઉતારીએ છીએ. નાનપણે કોઈ ગામ, વસ્તુ આદિ જોયાં હોય અને મેટપણે કોઈ પ્રસંગે તે ગામાદિનું આત્મામાં સ્મરણ થાય છે તે વખતે, તે ગામાદિનું આમામાં જે પ્રકારે ભાન થાય છે, તે પ્રકારે જાતિસ્મરણ જ્ઞાનવાનને પૂર્વભવનું ભાન થાય છે. કદાપિ આ ઠેકાણે એમ પ્રશ્ન થશે કે, “પૂર્વભવમાં અનુભવેલાં એવા દેહાદિકનું Page #92 -------------------------------------------------------------------------- ________________ તિસ્મૃતિજ્ઞાન : ૬૭ આ ભવમાં ઉપર કહ્યું તેમ ભાન થાય એ વાત યથાતથ્ય માનીએ, તે પણ પૂર્વભવમાં ચીનુભવેલાં એવા દેહાદિ અથવા કોઈ દેવલોકા નિવાસસ્થાન અનુભવ્યાં હોય તે અનુભવની સ્મૃતિ થઈ છે અને તે અનુભવ યથાત થયે છે, એ શા ઉપરથી સમજાય? તે એ પ્રશ્નનું સમાધાન આ પ્રમાણે છે – અમુક અમુક ચેષ્ટા અને લિંગ તથા પરિણામ આદિથી પિતાને તેનું સ્પષ્ટ ભાન થાય છે, પણ બીજા કેઈ જીવને તેની પ્રતીતિ થવા માટે તો નિયમિતપણું નથી. કવચિત્ અમુક દેશમાં, અમુક ગામ, અમુક ઘેર, પૂર્વે દેહ ધારણ થયે હોય અને તેનાં ચિહ્ના બીજા જીવને જણાવવાથી તે દેશાદિનું અથવા તેનાં નિશાનાદિનું કઈ પણ વિદ્યમાનપણું હોય તો બીજા જીવને પણ પ્રતીતિન હેતુ કે સંભવે; અથવા જાતિસ્મૃતિજ્ઞાનવાન કરતાં જેનું વિશેષ જ્ઞાન છે તે જાણે. તેમ જ જેને જાતિસ્મૃતિજ્ઞાન છે, તેની પ્રકૃતિ આદિને જાણતો એ કઈ વિચારવાન. પુરુષ પણ જાણે કે આ પુરુષને તેવાં કંઈ જ્ઞાનનો સંભવ છે અથવા જાતિસ્મૃતિ હેવી સંભવે છે; અથવા જેને જાતિસ્મૃતિજ્ઞાન છે, તે પુરુષના સંબંધમાં કેઈ જવા પૂર્વભવે આવે છે, વિશેષ કરીને આવ્યો છે, તેને તે સંબંધ જણાવતાં કંઈપણ મૃતિ થાય તો તેવા જીવને પણ પ્રતીતિ આવે.” –શ્રીમદ્ રાજચંદ્રજી. Page #93 -------------------------------------------------------------------------- ________________ ૬૮ : આધ્યાત્મિક નિબંધ ઉપરનાં વચનમાં સહુના અનુભવરૂપ વ્યવહારિક દૃષ્ટાંતથી સમજાવ્યું કે જેમ નાની વયે ગામ, શેરી, ઘર, મિત્ર, કુટુંબીજને આદિ જોયા હોય અને પછી મોટી વયે કોઈ વાતચીત, સ્વભાવ આદિની ચર્ચા વગેરે પ્રસંગના નિમિત્તથી આત્મામાં પૂર્વે જોયેલાં અને અનુભવેલાં તે ગામ આદિ સ્મૃતિરૂપ થાય છે અને જે રીતે તેનું આત્મામાં ભાન થાય છે, તેમ જાતિસ્મૃતિજ્ઞાનવાનને તે પ્રકારે પૂર્વભવના પ્રસંગ કે પ્રસંગોનું કોઈ નિમિત્ત પામીને ભાન થાય છે એટલે પર્વભવના પ્રસંગનું આબેહૂબ ચિત્ર પિતાના મન ચક્ષુ સમક્ષ ખડું થાય છે. જેમ થિયેટરમાં પડદા પર ચલચિત્ર જોઈએ છીએ તેમ ચિત્તની સ્થિર અને શાંત અવસ્થામાં દિવ્ય આકાશના પડદા પર પૂર્વભવના પ્રસંગનું ચિત્ર દેખાય છે. તે દષ્યમાં ક્યારેક ગામ, નગર, ઘર, કિલ્લા આદિ દેખાય છે, તે કયારેક તે ઉપરાંત પૂર્વની અમુક સંબંધિત વ્યક્તિ કે વ્યક્તિઓ પણ જોવામાં આવે છે. ઘણું કરીને વ્યક્તિની દેહાકૃતિ વર્તમાન ભાવમાં જેવી હોય તેવી દેખાય છે અને તેથી ઓળખવાનું કાર્ય સુલભ બને છે; ઉદાહરણ તરીકે આ ભવમાં એક મિત્રની પુત્રી છે (અથવા હતી ) તેના તે જ દેહે તે જ્ઞાનમાં પોતાના પૂર્વભવમાં પોતાની પુત્રીરૂપે હતી એમ જણાય તેથી તેને તુરત ઓળખી શકાય અને પૂર્વના સગપણ સંબંધનું જ્ઞાન પણ થાય. કોઈ વખત વ્યક્તિ ને ઓળખી Page #94 -------------------------------------------------------------------------- ________________ જાતિસ્મૃતિસાન ઃ ૬૯ શકાય એવા દેહે દેખાય, ત્યારે બે વિકલ્પની શક્યતા છે કે તેવી દેહધારી વ્યક્તિ કાં તે પૂર્વભવના સંબંધવાળી હોય અને પૂર્વભવમાં તેને જે દેહ હતા તે દેહરૂપે દેખાય અથવા તે તે વર્તમાન ભવમાં વિદ્યમાન હોય પરંતુ તેની સાથેનો પરિચય હજુ સુધી થયે ન હોય તેમ બને. આ રીતે થાય ત્યારે ઓળખવાનું કાર્ય કઠણ અને એ સમજાય તેવું છે. આવી સ્થિતિમાં પ્રથમ વિકલ્પ જે અપરિચિત દેહાકૃતિ ધરાવતી વ્યક્તિ જોવામાં આવે છે ત્યારે અંદરમાં, કેણ હશે? એ પ્રશ્ન થતાં તેની ઓળ ખાણ આપતું જ્ઞાન સહસા વિલંબ વગર અંતરૂ પ્રેરણાથી આવી જાય છે, તેથી વર્તમાનમાં પરિચિત વ્યક્તિને દેહ પૂર્વે કેવા પ્રકારને હતું અને પોતાની સાથે કેવા સંબંધે હતો તે જણાઈ જાય છે. મોટા ભાગના દાખલાઓમાં ઘણું કરીને આમ બને છે; છતાં ક્યારેક ઓળખાણ ન થવાને કેયડે અણુઉકેલ પણ રહે છે, ત્યાં પણ જે યથાર્થ જિજ્ઞાસાથી ઉકેલ માટે પુરુષાર્થ કરવામાં આવે તે અદષ્ટ જ્ઞાન દષ્ટ થઈ શકે છે. બીજા વિક૯૫માં પરિચયમાં નહીં આવેલ એવી દેહાકૃતિવાળી વ્યક્તિ વિદ્યમાન હાય, તે તે વહેલે અથવા મોડે સંબંધમાં આવે છે અને ત્યારે પૂર્વે અનુભવેલ સ્થિતિની સ્મૃતિ થતાં કેયડાનો ઉકેલ સહજ થઈ જાય છે. સમાધાન થવાને અથવા ન થવાને આધાર જ્ઞાન અને દશનને આવરણ કરનાર કર્મોના ઉપશમ ઉપર રહ્યો છે તે નિયમ નિરંતર Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૦ : આધ્યાત્મિક નિબંધ સ્મૃતિમાં રાખવા; ક્ષયાપશમ શક્તિ વધારે હોય તે સમાધાન થવાનું જ અને જો એછી હોય તેા પ્રશ્ન પ્રશ્નરૂપે રહેશે. કેાઈ પુરુષને ઉચ્ચ ગતિ પામેલા કેાઈ જ્ઞાની મહાત્મા અથવા મહાપુરુષનાં પરમ કલ્યાણકારી વચના વાંચતાં કે માંલળતાં તે જ્ઞાનીપુરુષની વિદ્યમાનતા હોવા છતાં, ન સમાય તેવા પ્રેમ હૃદયમાં પ્રગટે તા સમજવું કે તે પુરુષને તે મહાપુરુષ સાથે પૂના શુભ સખ'ધ કાઈ પ્રકારે હાવે જોઈ એ, અને આ ભવમાં તે થયા નથી તે તે નિશ્ચયરૂપ વાત છે. હવે તે પુરુષ જેમ જેમ વાંચે છે, વિચારે છે, સમજે છે, તેમ તેમ તે તે મહાપુરુષ પ્રત્યે પ્રેમભાવ ઊછળી ઊછળીને વધતા જાય છે, અત્યંત અહેાભાવ પ્રગટ થઈ તેના આત્માને પ્રેમામૃતરસથી ભીજવી દે છે અને પછી તા જાગૃત થયેલ તેના માત્મામાં તે મહાપુરુષ સાથે પાતાના કેવા પ્રકારના સંબધ પૂર્વ ભવમાં થયેા હશે તે જાણવાની તીવ્ર તમના ઉત્પન્ન થાય છે, તેનું ચિત્ત તે એક જ ભાવમાં બળવાનપણે કેન્દ્રિત થઈ જાય છે, તેમાંથી છૂટવુ' હાય તાપણુ ન છૂટી શકાય તેવી વેગવાળી વૃત્તિ રહ્યા જ કરે છે, કહો કે તેનું હૃદય તેની પાછળ ઘેલુ' બની જાય છે. જિજ્ઞાસા, તમન્ના અને ધ્યેયની એક લકને કારણે તેને જાતિસ્મૃતિજ્ઞાન થાય છે, જેમાં તે મહાપુરુષ સાથેના પોતાના પૂર્વ સબધ પ્રસગે। દૃષ્ટિગોચર થાય છે, તેની ઈચ્છાનુ ફળ Page #96 -------------------------------------------------------------------------- ________________ જાતિસ્મૃતિજ્ઞાન : ૭ પ્રાપ્ત થયા પછી તેના આત્મામાં જબ્બર પરિવર્તન થાય છે અને આત્મદશા જલદીથી વધે છે. જાતિસ્મૃતિજ્ઞાનનો એક બીજો પ્રકાર જોઈએ. આ પ્રકારમાં પૂર્વભવના પ્રસંગ અથવા પ્રસંગેની સ્મૃતિ આવીને તે જ્ઞાનમાં ભાસે છે પણ પ્રસંગે દશ્યરૂપ થતા નથી, એટલે જ્ઞાન થાય છે પરંતુ દર્શન થતું નથી. આ અનુભવમાં પ્રસંગોને દર્શાવતા વિચારોનો નિર્મળ પ્રવાહ. ક્રમબદ્ધ વહેતા હોય છે અને અનુભવનાર તેનું જ્ઞાન સ્પષ્ટપણે કરે છે. પહેલાં આમ બન્યું, પછી આમ અને ત્યાર પછી આમ એ રીતે બનેલા પ્રસંગેનું જ્ઞાન વિચારધારાથી પ્રગટ થાય છે, જાણે કેમ કોઈ કુશળ કથાકાર કેઈ શાસ્ત્ર કથાનું કમસર સુંદર વર્ણન કરતા હોય અને આપણે શાંત ચિત્તથી સાંભળતા હોઈએ તેમ અનુભવ થાય છે. જ્ઞાન થવું પણ દર્શન ન થવું તેના કારણમાં તે વખતે અનુભવ કરનારને જ્ઞાનાવરણ કમને વિશેષ લયોપશમ હોવાથી જ્ઞાનને ઉઘાડ છે તેથી જ્ઞાન થાય છે પરંતુ દર્શનાવરણ કર્મને ઈષ્ટ ક્ષપશમ ન હોવાથી પ્રસંગો દર્શનરૂપ થતા નથી. આ પ્રકારની સમૃતિને અનુભવ ઘણું કરીને જ્ઞાનદશા આવ્યા પછી થાય છે અને કવચિત્ જ આત્મજ્ઞાન થતાં પહેલાં થાય છે. આ પણ એક ઉપયોગી પ્રકાર છે અને તેની અસર ઊંડી અને ઘેરી હોઇ છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ ૭૨ આધ્યાત્મિક નિબંધ આ પૂર્વભવનું જ્ઞાન છે એમ શા પરથી સમજાય? પૂર્વભવમાં અનુભવેલાં દેહ, સ્થાન, ઘર તથા પ્રસંગાદિનું જ્ઞાન ઉપર કહ્યું તેમ આ ભવમાં થાય એ વાત સ્વીકારીએ તે પણ તે પૂર્વભવના અનુભવની સ્મૃતિ થઈ છે ને તે અનુભવ યથાતથ્ય એમ જ છે, એ શા ઉપરથી સમજાય? વિચારના ચક્રમાં અટવાયેલા ચિત્તમાં તે વિચારેની પડેલી છાપ જેમ સ્વપ્નમાં પ્રતિબિંબિત થાય છે તેમ આ ભવમાં ગુપ્તપણે કે પ્રગટપણે પોતે જ કરેલા ભાવે આ પ્રકારે પ્રતિબિંબિત થઈ તેનું ભાન કરાવે છે, એમ કેમ ન હોય? એ પ્રશ્નના સમાધાન માટે પરમ કૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજીનાં વચને શરૂમાં ટાંક્યાં છે, ત્યાં કહ્યું હતું કે અમુક અમુક ચેષ્ટા અને લિંગ તથા પરિણામ આદિથી પિતાને તેનું સ્પષ્ટ ભાન થાય છે, એ વચનને વિશેષતાએ સમજીએ. એ તે નિયમ છે કે કોઈ પણ જીવના પૂર્વનાં ભાવ, વિચારે, ટેવ, આદતો, ચેષ્ટાઓ આદિની પરંપરા ત્યાં સુધી ચાલે છે કે જ્યાં સુધી તેમને પુરુ વાઈબળથી નકાર વર્તાવી અટકાવવામાં ન આવે. પૂર્વ ભવની મુખ્ય મુખ્ય ચેષ્ટાઓ અને ભાવની પરિણતિ આ ભવમાં મુખ્યતાએ ચાલી આવી દષ્ટિગોચર થાય છે. અમુક પ્રકારે બેસવું, અમુક રીતે ચાલવું, અમુક શિલીથી વાત કરવી, અમુક ઢબથી વર્તન કરવી, અમુક પ્રકારે અંગમરોડ કરવા, અમુક રીતે હસવું ઈત્યાદિ Page #98 -------------------------------------------------------------------------- ________________ જાતિસ્મૃતિસાન ઃ ૭૩ ચેષ્ટાઓ આદતરૂપ થઈ જાય છે અને બીજા ભવે તે પ્રકાર એ જ પ્રમાણે ચાલ્યો આવે છે. તેથી પોતાની ટે, આદતો, ચેષ્ટાઓ પિતાને સુપરિચિત હેવાથી તેના આધારે પૂર્વભવના અનુભવની સ્મૃતિ પ્રતીતિરૂપ થાય છે. તે ઉપરાંત વિશેષ પ્રતીતિ માટે પરિણામને જે આધાર છે તે તે ઓર જ છે. પૂર્વભવની સ્મૃતિ આવતાં જે દશ્ય દેખાય છે તેની અસર આત્માના પરિણામ ઉપર થાય છે, અંદરમાં અગમ્યપણે તેને સ્વીકાર થાય છે અને તે પૂર્વભવની ઘટનાને અનુભવ છે એવી પ્રતીતિ પરિણામમાં આવે છે. તે જ રીતે ચિન્હ પરથી પણ થયેલા અનુભવ પૂર્વભવનો છે એમ પ્રતીત થાય છે. સ્વપ્નમાં પ્રતિબિંબિત થયેલા ભાવના અથવા જોયેલી ચેષ્ટાઓના ભાનની અસર પરિણામમાં તેવા પ્રકારે થતી નથી એ મુખ્ય ભેદ છે. જાતિસ્મૃતિજ્ઞાન જેને થયું છે, તેની પ્રતીતિ બીજાને થવા માટેના જે નિયમો શ્રીમદ્ રાજચંદ્રજીએ બતાવ્યા છે તે અતિ સ્પષ્ટ છે એટલે તે સંબંધે કઈ વિસ્તારની આવશ્યકતા નથી. પૂર્વ ભવનું જ્ઞાન ઇરછીએ તે લઈ શકાય? ચેતન્યાત્મક જીવ જ્ઞાનસ્વરૂપ છે, ભવભવમાં તેણે જે જે જોયું છે, સાંભળ્યું છે, વાંચ્યું છે, અનુભવ્યું છે, તે તે સર્વ તેના જ્ઞાનમાં અંકિત થઈને રહ્યું છે, તેનામાં જ્ઞાનને Page #99 -------------------------------------------------------------------------- ________________ ૭૪ : આધ્યાત્મિક નિબંધો અખૂટ ભંડાર છે, માત્ર તે જ્ઞાનને ઉઘાડ કરી અનુભવેની મૃતિ લેવી હોય તે અમુક ચોક્કસ નિયમેન આરાધનથી લઈ શકાય છે. પિતે પિતાના જ અનુભવનું સ્મરણ ન. કરી શકે એ અસંભવિત છે. જ્ઞાન આડે જે કર્મ રૂપી પડદે છે તે ખસેડવાનો છે, જેટલે અંશે પડળનું અંધારું દૂર થાય, તેટલે અંશે જ્ઞાનજ્યોતિને પ્રકાશ પ્રગટ થાય. અત્યાર સુધીના લેખમાં સહજપણે પૂર્વભવનું જ્ઞાન સ્વયં પ્રગટ થાય છે તેના પ્રકારો વગેરેની વાત જણાવી; હવે અહીં તે જ્ઞાનની પ્રગટતા માટે શું કરવું, કેમ કરવું ? તે પરના વિચાર અને વિધી જણાવીએ છીએ. જ્ઞાન અને દર્શનને આડે આવી આવરણ કરનાર કર્મોને જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મ કહેવાય છે. તે બંધાવાનું મૂળ કારણ જીવની દેહાસક્તિ, પર પદાર્થોમાં મેહ અને સુખબુદ્ધિ છે. તે દેછે જેમ જેમ ઘટતા જાય, ટળતા જાય અને નિજ શુદ્ધ સ્વરૂપ પ્રત્યે વૃત્તિ વળી જ્ઞાનપિપાસા વધતી જાય, તેમ તેમ જ્ઞાનને ઉઘાડ પ્રગટ થતો જાય. દેની ન્યૂનતા ને ક્ષીણતા થવા માટેનાં નિમિત્તે કારણે છે. સઋત, વિચાર, સ્વાધ્યાય, સદાચાર, સત્સંગ અને જ્ઞાની પુરુષને સમાગમગ, અને તેમાં પણ છેલ્લે જણાવ્યું તે કારણ પ્રધાન છે. સદાચારનું હદયથી સેવન અને પૂર્વ ભવ જાણવાની વારંવારની પરમ જિજ્ઞાસા હેય તે પણ જાતિસ્મૃતિજ્ઞાન પ્રગટ થાય છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ જાતિસ્મૃતિજ્ઞાન : ૭૫. ઉપરોક્ત કારણેનું આરાધન કરતાં કોઈ મનુષ્યને પોતાના પૂર્વભવના પ્રસંગેની સ્મૃતિ લેવાની ઈરછા થાય, તે તે ઈચ્છાને વાગોળી વાગોળીને દ્રઢ અને બળવતી કરવી પડે છે, તેના તે જ ભાવમાં ઈચ્છાને રેકી સ્થિર કરવી પડે છે; સ્મૃતિ લેવી છે અને આવશે જ એવી નિઃશંક શ્રદ્ધા કેળવવી જરૂરી બને છે. તે સ્મૃતિ ન આવે ત્યાંસુધી ધીરજ, હિંમત અને સમતા રાખવાની આવશ્યકતા છે. એક વારને આ અભ્યાસ કરે જરૂરી છે એટલે કે ઈરછાશક્તિ અથવા જિજ્ઞાસાબળ કેળવવા જોઈ એ. પછી વિચારબળથી પૂર્વના સંસ્કારો જાગૃત થાય છે અને પૂર્વના પ્રસંગના અનુભવ સ્મૃતિમાં આવી દરૂપ બને છે. કેઈપણ સિદ્ધિ માટે પ્રથમનું કાર્ય કઠિનતાવાળું હોય છે અને ક્યારેક સફળતા ન મળતાં નિરુત્સાહ અને નિરાશાનાં વાદળ ઘેરાઈ જતાં જોઈ પ્રયત્ન છેડી દેવાની હદ સુધી આવી જવાય છે; ઘણું કરી તે વેળાએ તે મનુષ્ય લગભગ સિદ્ધિની સીમા સુધી પહોંચે હોય છે અને જરાક માટે અટક્યો હોય છે, પરંતુ તેને તેની ખબર હતી નથી; જે જાણે તે તેને કેટલો ખેદ થાય, કેટલ અફસોસ થાય! શરૂની આકરી કસોટીમાંથી પસાર થવાય તે પછી કઠિનતા ટકી શકતી નથી અને આગળ ઉપર તો સુલભતા પ્રાપ્ત થાય છે અને એક નહીં પણ ઘણા ભવેનું જ્ઞાન મેળવી શકાય છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ - ૭૬ : આધ્યાત્મિક નિબંધો ધારો કે આજે કોઈ મનુષ્ય પૂર્વભવની સ્મૃતિ લેવાને દઢ નિર્ધાર કર્યો, સદાચાર, સત્સંગ આદિ પૂર્વ તૈયારીરૂપ ઉપકારી સાધન તેની પાસે છે અને આરાધે છે. ભક્તિ આદિ સાધનાના બળથી તેનાં આવરણકર્મો શિથિલ થયા વિના રહેતાં નથી. તેણે તે હવે ઈચ્છાબળ વધાર્યા કરવાનું છે. પ્રતિદિન રાત્રે અનંત ઉપકારી પ્રભુજીને પૂર્વભવ જાણવાની જિજ્ઞાસા પૂર્ણ કરવા માટે પ્રેમભાવપૂર્વકની વિનંતિ કરવી અને તે દયાળુ અને કૃપાળુ પ્રભુ આજે જ રાત્રે જ્ઞાન આપશે એવી શ્રદ્ધારૂપ ભાવના ઊંઘનો ત્યાગ થઈ શકે ત્યાં સુધી ભાવ્યા કરવી, ઊંઘને ઉદય આવતાં ભલે તેને વશ થઈ જવાય, સવારના જાગ્યા પછી જ્ઞાન ન આપ્યું હોય તે કંઈ ફીકર ન કરતાં હવે આજે આવશે એવા આશાપૂર્ણ ભાવમાં રમવું. ફરીથી વિનંતિ કરવી, ભાવના ભાવવી, બે, ત્રણ, પાંચ, સાત દિવસ વીતી જાય તે પણ હિંમત અને ધીરજનો અંત ન લાવે, પરંતુ ઊલટુ બળવાન થતાં જવું. દયાળુ દેવને હિંમતથી કહેવું કે “હું થાકવાને નથી, તમે જ્ઞાન આપે ત્યાં સુધી અટકવાનું નથી, કટી ભલે કરે પણ પાર ઉતરીશ અને જ્ઞાન મેળવીશ.” ત્યારે એક સુભગ દિવસની ઉષા ઉગશે; તે જ ભાવ અને તે જ ચિંતનમાં રહી અંતરમાં ઊંડા ઊતરવાનું શરૂ થશે; બહારનું ભાન અને જ્ઞાન લુપ્ત થતું જશે, ચિત્તની એકાગ્રતા અને સ્થિરતા વધતાં પહેલાં ક્યારેક Page #102 -------------------------------------------------------------------------- ________________ જાતિસ્મૃતિજ્ઞાન : ૭૭ - આછા પીળા, વાદળી કે લાલ, લીલા રંગનાં વાદળ પસાર થતાં દેખાશે અને પછી પડદા પર ચિત્ર જોતાં હાઈ એ તેમ અતચક્ષુ સામે ગત ભવના પ્રગ આલેખાતા જણાશે. અગાઉ જણાવ્યુ' તેમ જાતિસ્મૃતિજ્ઞાનના પ્રભાવથી વિચારતુ, આચારનુ અને જીવનનું ધ્યેય બદલાય છે અને તેમાં જખ્ખર કલ્યાણકારી પરિવર્તન થઈ જાય છે. જાતિસ્મૃતિજ્ઞાનના મહિમા કાઇ અલૌકિક છે. “ હુ કાણુ છુ... ? કયાંથી થયા ? શું સ્વરૂપ છે મારૂ ખરુ? કાના સબંધે વળગણા છે ? રાખું કે એ પરિહરુ ? એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કરે, તે જાતિસ્મૃતિજ્ઞાનથી તે પૂર્વભવને અનુભવે. 29 જાતિસ્મૃતિજ્ઞાનવાન પાછળના કેટલા ભવ જાણી શકે ? જાતિસ્મૃતિજ્ઞાન એટલે જીવની પૂર્વ પર્યાય ક થવાથી આ ન્યૂનાધિકપણુ પર્યાયાનું જ્ઞાન; મતિજ્ઞાનની નિમ ળતા જ્ઞાનની પ્રગટતા હોય છે; નિમ`ળતાનુ અ'તા, મમતા અને પરમાં સુખબુદ્ધિના ત્યાગ પર અવલખિત છે; પૂર્ણ નિમ ળતા તથા પૂણું શુદ્ધતા તા કેળવજ્ઞાનને વિષે છે, જેમાં ત્રણે કાળના સર્વ પદાર્થા, સર્વ ભાવા ને સર્વ પર્યાયે એક જ સમયે યુગપત્ જાણી દેખી શકાય છે. મતિજ્ઞાનની તેવી સમર્થતા નથી તેથી પૂર્વભવ જાણવાની મર્યાદા છે; અમુક હદ સુધી જ તે Page #103 -------------------------------------------------------------------------- ________________ ૭૮ : આધ્યાત્મિક નિબંધ પાછળના ભાવે જાણવાની શક્તિ ધરાવે છે. તે હદ ક્યાં સુધીની? એ પ્રશ્નના સમાધાનમાં પરમ કૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે કે “ પૂર્વ સંજ્ઞા કાયમ રહેવી જોઈએ. અસંજ્ઞીને ભવ આવવાથી જાતિસમૃતિજ્ઞાન ન થાય.” એનો અર્થ એ થયો કે મતિજ્ઞાનની નિર્મળતા વિપુલતા સુધી પહોંચી શકે છે અને એ નિર્મળ જ્ઞાનરૂપ દર્પણમાં જીવે અસંજ્ઞીપણું છોડી સંજ્ઞી પણું પ્રાપ્ત કર્યું તે વખતના પ્રથમ ભવથી અત્યાર સુધીના સમસ્ત ભવે પ્રતિબિંબિત થાય છે. જીવના આત્મિક વિકાસમાં સંસીપણને પહેલો ભવ તિર્યંચ ગતિમાં હોય છે; ત્યાં કેટલાય ભલે કર્યા બાદ મનુષ્યદેહે મળે છે અને પછી કર્મબંધના ફળ અનુસાર ચારે ગતિમાં તિયચ, મનુષ્ય, નરક અને દેવ-બ્રમણ થાય છે. તે સર્વગતિના સર્વભવનું ભાન “જાતિસ્મૃતિજ્ઞાન” ના પ્રભાવથી આવી શકે છે. એટલે આ જ્ઞાનની મર્યાદા હોવા છતાં તેની જાણવાની શક્તિ કંઈ ઓછી નથી, આશ્ચર્ય પમાડે એવી અદ્ભુત છે, સંજ્ઞીપણું પ્રાપ્ત થયા પછી સિદ્ધ પર્યાય સુધીની કાળ મર્યાદા શાસ્ત્રમાં બે હજાર સાગરની કહી છે; તેમ ન થાય તે જીવનું ઉતરાણ થઈ તે એકેન્દ્રિય સુધી પહોંચી જાય છે અને ફરીથી ચઢાણ કરવું પડે છે. હવે પ્રશ્ન એ થાય કે અસંજ્ઞીને ભવ આવવાથી જાતિસ્મૃતિજ્ઞાન અટકી કેમ જાય છે ? અસંજ્ઞીના ભ Page #104 -------------------------------------------------------------------------- ________________ જાતિસ્મૃતિજ્ઞાનઃ ૭૮ કેમ જાણે શકાતા નથી તેવું સમાધાન આ પ્રમાણે વિચારી શકાય. - સંજ્ઞાની પ્રાપ્તિથી વિચારશક્તિ અને વિવેકશક્તિ આવે છે અને તેના ઉપયોગે ભ અને ભાવાની છાપ આત્મા પર વિશેષ કરીને ગાઢપણે પડે છે તેથી મતિજ્ઞાનની ઉચિત નિર્મળતાથી તે સર્વ ભવેનું જ્ઞાન મેળવી શકાય છે. બીજી તરફ અસંશી ભામાં વિચાર-વિવેકશક્તિના અભાવે ભ અને ભાવની છાપ સૂમપણે થતી હેવાને કારણે તે જાણવાને માટે સૂક્ષમતાવાળું જ્ઞાન, અતિ અતિ નિર્મળ, શુદ્ધ જ્ઞાન જરૂરી છે અને તેવું જ્ઞાન તો કેવળજ્ઞાન સિવાય બીજે હાઈ શકતું નથી. આ વાત બીજી રીતે કહેવી હોય તે એમ કહેવાય કે જાતિસ્મૃતિજ્ઞાન મતિજ્ઞાનના ધારણના ભેદમાં સમાય છે; અને ધારણ એટલે દઢતાએ પડેલી છાપ અથવા દઢ સંસ્કાર, અસંશના ભવમાં તેવી છાપ અંકિત થવી અસંભવિત છે; તેથી તેવી છાપ ન હોય તે જાતિમૃતિજ્ઞાન તેનું કાર્ય કરતા અટકી જાય તે સમજાય તે પ્રકાર છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ પરિશીષ્ટ શ્રીમદ્ રાજચંદ્રજી જાતિસ્મૃતિજ્ઞાનના પ્રસંગે કચ્છના રહીશ ભાઈ પદમશીભાઈ ઠાકરશી વિ. સં. ૧૯૪૨ થી શ્રીમદ્ભા સમાગમમાં આવ્યા હતા. તેમણે એક વખત મુંબઈમાં શ્રીમદ રાજચંદ્રજીને જાતિસ્મરણજ્ઞાન ક્યા પ્રસંગે થએલ તે બાબત પૂછ્યું હતું. તેના ઉત્તરમાં શ્રીમદ રાજચંદ્રજીએ આખો પ્રસંગ જણાખ્યો હતો. તેને સાર આ પ્રમાણે છે. શ્રીમદ્ રાજચંદ્રજી સાત વર્ષની વયના હતા તે વખતે વવાણીઆમાં અમીચંદભાઈ નામના એક સદગૃહસ્થ, જેઓ શ્રીમદ્દ પર ખૂબ વહાલ રાખતા હતા, તેઓ સર્પ કરડવાથી અચાનક ગુજરી ગયા. આ વાત સાંભળી શ્રીમદ્ રાજચંદ્રજીએ ઘેર આવી તે બાબત તેમના પિતા. મહને પૂછયું. ગુજરી જવા બાબત કહેવાથી નાનું બાળક ગભરાઈ જશે એમ ધારી તેમના પિતામહે તે વાત ટાળવા બીજી અનેક આડી અવળી વાતો કરી, પણ શ્રીમદ્ રાજચંદ્રજી તે વારંવાર તે બાબત ભૂલ્યા વિના પૂછવા લાગ્યા. આથી તેમના પિતામહે કહ્યું કે અમીચંદ Page #106 -------------------------------------------------------------------------- ________________ જાતિસ્મૃતિજ્ઞાન : ૮૧ ભાઈ ગુજરી ગયા તે વાત સાચી છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ તે પછી ‘ ગુજરી જવુ' એટલે શું તે જાણુવા તીવ્ર જિજ્ઞાસા દર્શાવી. તેમની તે જિજ્ઞાસા સ તાષવા પિતામહે સમજાવ્યું કે ગુજરી જવુ' એટલે જીવ નીકળી જવા, પછી શરીર હાલી ચાલી ન શકે, મેાલી ન શકે, ખાઈ પી ન શકે, તેથી તે શરીરને સ્મશાનમાં ખાળી રો. એ સમજ્યા પછી શ્રીમદ્ રાજચંદ્રજીછૂપી રીતે તળાવ પર ગયા. ત્યાં એ શાખાવાળા એક બાવળના ઝડ પર ચઢીને તેમણે જોયુ તે એક ચિંતા મળતી હતી, અને તેની આસપાસ અનેક માણુસા બેઠા હતા. તે જોઈ તેમને વિચાર થયા કે આવા સારા માણુસને ખાળવા એ કેવી ક્રૂરતા કહેવાય ? આમ શા માટે કરતા હશે ?....વગેરે ઊડી વિચારણામાં તેએ ઉતરી ગયા અને એ વખતે આવરણ તૂટી જતાં તેમને પૂર્વ જન્મનું જ્ઞાન થયું. પદમશીભાઈએ તે વિશે વધુ જાણવા જિજ્ઞાસા દર્શાવી તે શ્રીમદ્ રાજચંદ્રજીએ ટૂંકમાં જ જણાવ્યુ કે ત્યાર બાદ જુનાગઢના કિલ્લા જોયા ત્યારે તેમાં ઘણે વધારા થયા હતા. પૂર્વ જન્મની ખાતરી આપતુ એક પદ્ય તેમણે વિ. સ', ૧૯૪૫માં રચેલુ' મળે છે; જેમાં તેમણે લખ્યુ છે કેઃ આ. Page #107 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ઃ આધ્યાત્મિક નિબંધ લઘુ વયથી અદ્દભુત થયે, તત્વજ્ઞાનને બેધ; એ જ સૂચવે એમ કે ગતિ આગતિ કાં શોધ? જે સંસ્કાર ઘટે અતિ અભ્યાસે કાંય, વિના પરિશ્રમ તે થ, ભવશંકા શી ત્યાં ? “પૂનર્જન્મ છે, જરૂર છે, એ માટે હું અનુભવથી હા કહેવામાં અચળ છું.” વિ. સં. ૧૯૪૮ના વૈશાખ માસમાં શ્રીમદ્ રાજચંદ્રજીએ પોતાના અનુરાગી મુનિશ્રી લલ્લુજી મહારાજને લખેલું કે, “સત્સંગનું અત્યંત માહાસ્ય પૂર્વભવે વેદન કર્યું છે, તે ફરી ફરી સ્મૃતિરૂપ થાય છે, અને નિરંતર અભંગાણે તે ભાવના ફુરિત રહ્યા કરે છે.” વિ. સં. ૧૯૪૬ ના પ્રથમ ભાદરવા સુદ ૬ ના રોજ શ્રીમદ રાજચંદ્રજીએ ધમેચછક ભાઈઓને વિસ્તારથી લખેલું કે : “અંતરજ્ઞાનથી સ્મરણ કરતાં એ કોઈ કાળ જણાતું નથી વા સાંભરતો નથી કે જે કાળમાં જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય, સંકલ્પ વિકપનું રટણ ન કર્યું હોય, અને એ વડે સમાધિ ભૂ ન હોય. નિરંતર એ સ્મરણ રહ્યા કરે છે, અને એ મહાવૈરાગ્યને આપે છે.” વળી સ્મરણ થાય છે કે પરિભ્રમણ કેવળ સ્વછંદથી કરતાં જીવને ઉદાસીનતા કેમ ન આવી? Page #108 -------------------------------------------------------------------------- ________________ જાતિસ્મૃતિસાન ઃ ૮૩ બીજા જી પરત્વે ક્રોધ કરતાં, માન કરતાં, લોભ કરતાં કે અન્યથા કરતાં તે માઠું છે એમ યથાયોગ્ય કાં ન જાણું? અર્થાત્ એમ જાણવું જોઈતું હતું, છતાં ન જાણ્યું એ વળી ફરી પરિભ્રમણ કરવાનો વિરોગ્ય આપે છે.” વળી મરણ થાય છે કે જેના વિના એક પળ પણ હું નહીં જીવી શકું એવા કેટલાક પદાર્થો-સ્ત્રી આદિક-તે અનંતવા૨ છેડતાં, તેને ગિ થતાં અનંત કાળ પણ થઈ ગયે, તથાપિ તેના વિના જિવાયું એ કંઈ થોડું આશ્ચર્યકારક નથી. અર્થાત્ જે જે વેળા તે પ્રીતિભાવ કર્યો હતો તે તે વેળા તે કલિપત હતું, એ પ્રતિભાવ કાં થયે? એ ફરી ફરી વિરાગ્ય આપે છે.” વળી જેનું મુખ કેાઈ કાળે પણ નહીં જોઉં, જેને કોઈ કાળે હું ગ્રહણ નહીં જ કરું તેને ઘેર પુત્રપણે, સ્ત્રીપણે, દાસપણે, દાસીપણે, નાના જતુપણે શા માટે જન્મે ? અર્થાત એવા શ્રેષથી એવા રૂપે જન્મવું પડ્યું ? અને તેમ કરવાની તો ઈચ્છા નહોતી! કહે એ સ્મરણ થતાં આ લેષિત આત્મા પર જુગુપ્સા નહીં આવતી હેય? અર્થાત્ આવે છે.” વધારે શું કહેવું? જે જે પૂર્વનાં ભવાંતરે ભ્રાંતિપણે ભ્રમણ કર્યું, તેનું સ્મરણ થતાં હવે કેમ જીવવું એ ચિંતને થઈ પડી છે. ફરી ન જ જન્મવું Page #109 -------------------------------------------------------------------------- ________________ ૨૪: આધ્યાત્મિક નિબંધો અને ફરી એમ ન જ કરવું એવું દઢવ આત્મામાં. પ્રકાશે છે.” આ અવતરણ પણ તેમના પૂર્વભવના જ્ઞાન હોવાની સાક્ષી પૂરે છે. એ જ પ્રમાણે વિ. સં. ૧૯૪૭ના કારતક સુદ ૧૪ના રોજ શ્રીમદ્ રાજચંદ્ર શ્રી સૌભાગભાઈને લખેલાં નીચેનાં વચને તેમના જ્ઞાન વિશે સારો પ્રકાશ પાડે છે. ઉપશમ અને ક્ષપક એ બે જાતની શ્રેણું છે. ઉપશમમાં પ્રત્યક્ષ દર્શનનો સંભવ નથી, ક્ષેપકમાં છે. પ્રત્યક્ષ દર્શનના સંભવને અભાવે અગ્યારમેથી જીવ પાછો વળે છે. ઉપશમ શ્રેણી બે પ્રકારે છે, એક આજ્ઞારૂપ પણ આજ્ઞા આરાધન સુધી પતિત થતો નથી. પાછળ ઠેઠ ગયા પછી માર્ગના અજાણપણાને લીધે પડે છે. આ નજરે જોયેલી આત્માએ અનુભવેલી વાત છે. કેઈ શાસ્ત્રમાંથી નીકળી આવશે, ન નીકળે તે કંઈ બાધ નથી. શ્રી તીર્થકરના હૃદયમાં આ વાત હતી, એમ અમે જાણ્યું છે.” શ્રીમદને જાતિસ્મરણજ્ઞાન હોવાની પ્રતીતિ આપતાં આ બધાં વચન સાથે એમના એક અનુરાગી, ખંભાતના શ્રી છોટાલાલ માણેકચંદને થયેલો શ્રીમદ્ આ બાબતને અનુભવ નોંધવા જેવો છે. તે તેમના જ શબ્દોમાં જોઈએ. સં. ૧૯૪૬ના આસો વદમાં પરમકૃપાળુ દેવ ખંભાત પધાર્યા ત્યારે અંબાલાલભાઈના મકાનમાં ઊતર્યા Page #110 -------------------------------------------------------------------------- ________________ જાતિસ્મૃતિજ્ઞાન : ૮૫ હતા. હું ત્યાં ગયે તે વખતે કૃપાળુદેવ મકાનમાં વચલા હાલમાં બિરાજ્યા હતા, અને કૃપાળુ દેવની સમીપે લાલચંદભાઈ વગેરે ઘણા ભાઈ એ બેઠા હતા. હું કૃપાળુ દેવની સન્મુખ દર્શન કરીને ઉભો રહ્યો કે સાહેબજીએ મને જણાવ્યું: “અમે તમને જોયા છે” હું જે જે સ્થળોએ, ગામાએ ગએલો તેનાં નામ દઈ પૂછયું કે “આ સ્થાને, આ ગામે મને જે છે?” સાહેબજીએ કહ્યું કે “ના ત્યાં નહીં. ” મેં સાહેબજીને કહ્યું કે “આ સ્થળે કે ગામો સિવાય મારા ધારવા મુજબ હું કોઈ ઠેકાણે ગયો નથી. ” સાહેબજીએ જણાવ્યું, “અમે તમને જોયેલા છે.” મેં પૂછયું “આપે મને ક્યારે જોયેલે ?” તે વખતે સાહેબજ મૌન રહ્યા. અનુમાનથી મેં ધાર્યું કે સાહેબજીએ પૂર્વભવમાં મને જે હશે. (“શ્રીમની જીવનસિદ્ધિ”માંથી સાભાર) આખો દિવસ નિવૃત્તિના યોગે કાળ નહિ જાય ત્યાં સુધી સુખ રહે નહિ, એવી અમારી સ્થિતિ છે. આત્મા, આત્મા.” તેને વિચાર, જ્ઞાની પુરુષની સમૃતિ, તેના માહામ્યની કથા વાર્તા, તે પ્રત્યે અત્યંત ભક્તિ, તેમના અનવકાશ આમ ચારિત્ર પ્રત્યે મેહ, એ અમને હજુ આકર્ષ્યા કરે છે અને તે કાળ ભજીએ છીએ. શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક નંબર ૪૬૫ X Page #111 -------------------------------------------------------------------------- ________________ ૮૬ : આધ્યાત્મિક નિબંધ પૂર્વ કાળમાં જે જે જ્ઞાની પુરુષના પ્રસંગે વ્યતીત થયા છે તે કાળ ધન્ય છે, તે ક્ષેત્ર અત્યંત ધન્ય છે; તે. શ્રવણને, શ્રવણના કર્તાને અને તેમાં ભક્તિભાવવાળા જીને ત્રિકાળ દંડવત્ છે. તે આત્મસ્વરૂપમાં ભક્તિ, ચિંતન, આત્મવ્યાખ્યાની જ્ઞાની પુરુષની વાણી અથવા જ્ઞાનીના શાસે કે માર્ગાનુસારી જ્ઞાની પુરુષના સિદ્ધાંત, તેની અપૂર્વતાને પ્રણામ અતિ ભક્તિ કરીએ છીએ. અખંડ આત્મધૂનના એકતાર પ્રવાહપૂર્વક તે વાત અમને હજી ભજવાની અત્યંત આતુરતા રહ્યા કરે છે, અને બીજી બાજુથી આવાં ક્ષેત્ર, આવા લેકપ્રવાહ, આવા ઉપાધિગ અને બીજા બીજા તેવા તેવા પ્રકાર જોઈ વિચાર મૂછવત્ થાય છે. ઈશ્વરેચ્છા. પ્રણામ પહોંચે. શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક નં. ૪૬પ પૂર્વે સ્મૃતિમાં આવેલી વસ્તુ ફરી શાંતપણે સંભારે તે યથાસ્થિત સાંભરે. પિતાનું દષ્ટાંત આપતાં જણાવ્યું કે પિતાને ઈડર અને વરસની શાંત જગ્યાઓ સંભારવાથી તદ્રશ્ય યાદ આવે છે. તેમજ ખંભાત પાસે વડવા ગામે સ્થિતિ થઈ હતી ત્યાં વાવ પછી ત્યાં થોડી ઊંચી ભેખડ પાસે વાડથી આગળ ચાલતાં રસ્તે, પછી શાંત અને શીતળ અવકાશની જગ્યા હતી. તે જગ્યાએ પતે શાંત સમાધિસ્થ દશામાં બેઠેલા તે સ્થિતિ આજે પિતાને પાંચ વાર Page #112 -------------------------------------------------------------------------- ________________ જાતિસ્મૃતિજ્ઞાન : ૮૭ સ્મૃતિમાં આવી છે. બીજાઓ પણ તે સમયે ત્યાં હતા. પણ બધાને તેવી રીતે યાદ ન આવે, કારણ કે તે ક્ષાપશમને આધીન છે. સ્થળ પણ નિમિત્ત કારણ છે. શ્રીમદ્ રાજચંદ્ર –વ્યાખ્યાન સાર નં. ૨ ઈડરના તે વખતના મહારાજા સાહેબ શ્રીમદ્ રાજચંદ્રજીની બે વખત મુલાકાત લીધેલી તે દરમ્યાન જ્ઞાનવાર્તા થયેલી, તેને સાર “દેશી રાજ્ય' નામના માસિકમાં ઈ.સ. ૧૯૨૮માં પ્રસિદ્ધ થયે હતે. આ વાર્તાલાપમાં મહારાજા સાહેબે એક પ્રશ્ન પૂછો હતો. એને ઉત્તર અહીં નોંધવા લાયક છે. કારણ કે એમાં શ્રીમદે પિતાના પૂર્વભવને ઉલ્લેખ કર્યો છે. શ્રીમદ્ રાજચંદ્રજી કહેઃ “આ પ્રદેશમાં ઐતિહાસિક પ્રાચીન સ્થાન જોતાં તેમને અસલની–તેમાં વસનારાઓની પૂર્ણ વિજયી સ્થિતિ અને તેમની આર્થિક, નિતિક અને આધ્યાત્મિક ઉન્નતિને પુરાવા આપે છે. જુઓ તમારે ઈડરિયો ગઢ; તે ઉપરનાં જૈન દેરાસરો, રૂખી રાણીનું માળિયુંરણમલની ચેકી. મહાત્માઓની ગુફાઓ અને ઔષધિ-વનપતિ, આ બધું અલૌકિક ખ્યાલ આપે છે.” જિન તીર્થંકરોની છેલ્લી વીસીના પહેલા આદિનાથ ઋષભદેવ અને છેલ્લા મહાવીરચવામીનાં નામ Page #113 -------------------------------------------------------------------------- ________________ ૮૮ : આધ્યાત્મિક નિબંધો આપે સાંભળ્યા હશે. જિન શાસનને પૂર્ણપણે પ્રકાશ કરનાર આ છેલ્લા તીર્થકર અને તેઓના શિષ્ય ગૌતમ આદિ ગણધરો વિચરેલાને ભાસ થાય છે. તેઓના શિષ્ય નિર્વાણને પામ્યા તેમાં એક પાછળ રહી ગયેલે જેને જન્મ આ કાળમાં થયેલ છે. તેનાથી ઘણા જીવનું કલ્યાણ થવાનો સંભવ છે.” લોકસંજ્ઞા જેની જિંદગીને ધ્રુવકટ છે તે જિંદગી ગમે તેવી શ્રીમંતતા, સત્તા કે કુટુંબ પરિવારાદિ યોગવાળી હોય તો પણ તે દુઃખને જ હેતુ છે. આમશાંતિ જે જિંદગીને ધ્રુવકાંટે છે તે જિંદગી ગમે તે એકાકી અને નિર્ધન, નિર્વસ્ત્ર હોય તે પણ પરમ સમાધિનું સ્થાન છે.” - શ્રીમદ્ રાજચંદ્ર (વ. ૯૪૯) wwwwwwwwwwww ચિંતિત જેનાથી પ્રાપ્ત થાય તે મણિને ચિંતામણિ કહ્યું છે, એ જ આ મનુષ્યદેહ છે કે જે દેહમાં, યોગમાં આત્યંતિક એવા સર્વ દુઃખના ક્ષયની ચિંતિતા ધારી તો પાર પડે છે. અચિંત્ય જેનું માહાત્મ્ય છે એવું સસંગરૂપી કપવૃક્ષ પ્રાપ્ત થયે જીવ દરિદ્ર રહે એમ બને તે આ જગતને વિષે તે અગિયારમું આશ્ચર્ય જ છે.” શ્રીમદ્ રાજચંદ્ર (વ. ૯૩૬) Page #114 -------------------------------------------------------------------------- ________________ નિબંધ ૫ મેં ઋણાનુબંધ ભાભવના ભ્રમણકાળ દરમ્યાન એક જીવ અનેકાનેક અન્ય જીવ સાથે પરિચય અને સંબંધમાં આવે છે અને સંજોગો અનુસાર અનુકૂળ-પ્રતિકૂળ સ્થિતિ વચ્ચે આવતાં રાગદ્વેષના તીવ્ર કે મંદ ભાવો કરી પરસ્પર કર્મોથી બંધાય છે. આ રાગદ્વેષની સાંકળ એ ઋણાનુબંધ છે. ઋણ એટલે કરજ-દેવું અને અનુબંધ એટલે તેને અનુસરતે અનુરૂપ ફળ દેનાર બંધ, રાગથી શુભબંધ અને દ્વેષથી અશુભબંધ થાય છે. શુભબંધના ઉદયનું ફળ મીઠું છે તથા અશુભબંધના ઉદયનું ફળ કટુ છે. ભભવમાં અન્ય છ સાથે વારંવાર થતા શુભાશુભ ભાવેને લીધે ઋણાનુબંધ દ્રઢ થતું જાય છે. તે શુભાશુભ ઋણની પતાવટ અથે જીવ ઋણાનુબંધી જી સાથે સંસારી સંબંધથી જોડાય છે, જેવા કે મા-બાપ, પતિ-પત્ની, ભાઈ-ભગિની, દેરાણી-જેઠાણું, પુત્ર-પુત્રી, સાસુ-વહુ, નણંદ-ભેજાઈ કાકા-કાકી, મામામાસી તેમ મિત્ર-શત્રુ, વ્યાપારી ભાગીદાર ઈત્યાદિ. એક જીવને જન્મ અમુક જ મા-બાપને ત્યાં શા માટે થયો તેનું કારણ આ સિદ્ધાંતથી સમજાશે, તેમ અન્ય સંબંધિત Page #115 -------------------------------------------------------------------------- ________________ ૯૦ : આધ્યાત્મિક નિબંધ છે સાથે અનુરાગ-અનુરાગ, સંગ-વિયોગ, સુખદુઃખના અનુભવે શા માટે થાય છે, તે પણ સ્પષ્ટ થશે. એક ભવનું આયુષ્ય પુરૂં થતાં અને તે ભવમાં સંબંધિત જી સાથેના ઋણાનુબંધને ઉદય પૂર્ણ થતાં જીવ આદર્યા અધૂરાં રાખી તે દેહને ત્યાગ કરી ચાલ્યા જાય છે, તેમાં સમય માત્રને પણ ગોટાળે થતો નથી. મૃત્યુનું આવવું અનિયત અને નિશ્ચિત છે. પછી જે નવું ગતિનામકર્મ બાંધ્યું હોય તે નિમાં તે જ કર્મના ઉદયથી જન્મ લે છે, ત્યાં ઋણાનુબંધની ચૂકવણી અથે તે તે છે સાથે સંગ કે સમાગમમાં આવે છે અને બંધની ઉદયગત સ્થિતિ થતાં તેનું ફળ ભગવાય છે અને દેવું ભરપાઈ થાય છે – આ જુનું ઋણ છે. સાથે સાથે ભેગવતી વેળાએ પ્રીતિ– અપ્રીતિ, રાગ – દ્રષ વગેરે થયેલાં પરિણામેથી નવું ઋણ બંધાય છે. ફરીથી આયુષ્યકર્મના ક્ષય સાથે દેહત્યાગ થાય છે અને ઉપરના નિયમ પ્રમાણે નવ દેહ ધારણ થાય છે. આ જન્મમરણનું ચક જ્યાં સુધી ઋણાનુંબંધ સત્તામાં હોય, ત્યાં સુધી અવિરતપણે ચાલ્યા કરે છે. ત્રણની પૂરી પતાવટ થાય છે ને તેને અંશ પણ શેષ રહેતો નથી ત્યારે જ સંસારના આવાગમનના ફેરા અટકે છે, અર્થાત્ જીવ સંસારનાં બંધનથી છૂટે છે અને મુક્ત થઈ નિજ આવ્યાબાધ સુખસ્વરૂપ, કેવળ શાંત સ્થિતિમાં સર્વ કાળને માટે રહે છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ ઋણુ નુ બંધ : ૯૧. આથી સ્પષ્ટ થશે કે સંસારના સગપણ-સંબંધે છે કે મિત્રાદિ સંબંધે છે, તે સર્વે ઋણાનુબંધની ચૂકવણી અર્થે છે. તે સંબંધે શુભ વા અશુભ હેય છે. રાગદ્વેષની બળવાન ઘનિષ્ટતા મા-બાળક, પતિપત્ની, સાસુ-વહુ, નણંદ-ભેજાઈ, માતા-પિતા વગેરેના સગપણ સંબંધ બનતી હેવાને લીધે તેવા સગપણ સંબંધથી જોડાવાનું વારંવાર બન્યા કરે છે. વર્તમાન ભવમાં કેઈ એક જીવને બીજા જીવ સાથે પતિ – પની(કે અન્ય પ્રકારને નિકટ સગપણ સંબંધોને સંબંધ હોય, તે પ્રથમ વાર છે એમ હતું નથી, કેમકે પૂર્વમાં તેવા સંબંધે બન્યા જ હોય છે. પરમાર્થથી જોતાં સંસારના સગપણ સંબંધે કલિપત છે, જૂઠા છે. “જીવ જે જરાય વિચાર કરે તો સ્પષ્ટ દેખાય એવું છે કે કેઈને વિષે પુત્રપણું ભાવી, આ જીવે માઠું કર્યામાં પણ રાખી નથી, અને કેઈને વિષે પિતાપણું માનીને પણ તેમ જ કર્યું છે, અને કઈ જીવ હજુ સુધી તે પિતાપુત્ર થઈ શક્યા દીઠા નથી. સૌ કહેતા આવે છે કે આને આ પુત્ર અથવા આ પિતા, પણ વિચારતાં આ વાત કોઈપણ કાળે ન બની શકે તેવી સ્પષ્ટ લાગે છે. અનુપન એવો આ જીવ તેને પુત્રપણે ગણવે કે ગણાવવાનું ચિત્ત રહેવું એ સૌ જીવની મૂઢતા છે.” (શ્રીમદ્ રાજચંદ્ર, વચનામૃત ૫૦) આ પ્રકારે સંસારના સંબધે માયાયુક્ત અને મિથ્યા છે, તે પણ તેમાં એક વિશેષતા છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ મકર : આધ્યાત્મિક નિબંધ તે વિશેષતા આ પ્રકારે છે. જે કોઈ જીવ કેઈ અન્ય જીવ (કે જી) સાથે સંસારવ્યવહારમાં ઘણા ભ પર્યત પતાના શુભ ભાવે જાળવી રાખી શુભ ઋણાનુબંધ બાંધ્યા કરે તો વ્યવહારથી પ્રથમ જીવને બીજા જીવ થકી સહાય, મદદ, સુવિધા આદિ સંસારી લાભ મળ્યા કરે એ તો ખરૂં; પણ તે ઉપરાંત ઘણું ભવના શુભ ઋણાનુબંધથી બીજે એક મોટો લાભ એ છે કે જ્યારે બેમાંથી કોઈ એક જીવ પરમાર્થ ધર્મમાં રૂચિવંત થઈ કઈ ઉત્તમ યથાર્થ યોગને પામીને ધમરાધન કરતાં આત્મજ્ઞાન પામે અને તેની ઊંચી આત્મદશા થાય ત્યારે તે જ્ઞાની પુરુષ, માગને પામેલો હોઈ, પિતાના બીજા શુભ ઋણાનુબંધી જીવને અધ્યાત્મમાર્ગ તરફ ખેંચી તેને જ્ઞાન પમાડવામાં નિમિત્ત થાય છે તથા તેની આત્મદશાના વિકાસમાં સહાયભૂત થઈ તેને ઊંચી પાયરી પર લઈ જાય છે. ઘણીવાર વ્યવહારનું ઋણ આ રીતે પરમાર્થથી ચૂકવાય છે, અને વિચારતા તેના જેવું રૂડું બીજું શું હોઈ શકે ? વ્યવહારથી ઋણની ચૂકવણી કરવાની હોય તે એક ભવપ્રમાણુ સંસારસુખને લાભ મળે; પણ પરમાર્થથી દેવું ચૂકવાય ત્યારે સંસારભ્રમણને કાળ એકદમ ઘટી જવા સાથે આત્મકલ્યાણ અને આત્મશ્રેયને અપૂર્વ લાભ પ્રાપ્ત થાય છે ને અંતમાં શુદ્ધ, બુદ્ધ અને મુક્ત થવાય છે. જેમ વ્યવહારમાં જીવ શુભ ઋણાનુબંધના ઉદયથી Page #118 -------------------------------------------------------------------------- ________________ ઋણા નુ બંધ : ૯૩. સંસારના સગપણ સંબંધથી અથવા મિત્રાદિ સંબંધથી બંધાય છે અને પ્રીતિ-સ્નેહમાં સહજતાએ રહી પરસ્પર અનુકૂળતાએ વતે છે, તેમ પરમાર્થમાં અધ્યાત્મમાર્ગના રૂચિવંત જીવ બીજાઓ સાથેના શુભ ઋણાનુબંધના ઉદયથી સત્સંગીઓ, મુમુક્ષુઓ કે જિજ્ઞાસુઓ તરીકે પરસ્પર પ્રેમભાવથી જોડાય છે અને હેતથી મળીને સાથે, ધર્મારાધન કરે છે. આ પરથી એ પણ સમજાશે કે ગુરુ-શિષ્યના સંબંધ છે તે શુભ ઋણાનુબંધના ફળરૂપ છે. ઋણને શુભ ઉદય હેય તે વેળાએ શિષ્ય શ્રીગુરુના સમાગમમાં આવે છે. શ્રીગુરુની શાંતમુખમુદ્રાના દર્શનથી અથવા તેમનાં એકાંત હિતકારી વચનોના શ્રવણથી અથવા તેમના સાંનિધ્યની શીતળ અસરથી અથવા તેમનાં કરુણાર્ક અમીભર્યા નયનના પ્રભાવથી શિષ્ય પ્રભાવિત થાય છે અને “આ સાચા જ્ઞાની પુરૂષ છે” એવી તેના આત્મામાં પ્રતીતિ આવે છે તેમને ઉપકારી સદગુરુ તરીકે સ્વીકારી નિજાત્માના ઉત્કર્ષના હેતુએ તેમની આય-ભક્તિમાં જોડાય છે. ઉદયના બળવાનપણાની તરતમતાએ કયારેક પ્રથમ સમાગમગે આમ બને છે તે ક્યારેક કેટલાક વખતના સમાગમ પછી ઉપરોક્ત ફળ પ્રાપ્ત થતું દેખાય છે. આ ઉપરથી એ પણ લક્ષમાં આવશે કે અમુક જીવ અમુક જ જ્ઞાની પુરૂષથી શા માટે આકર્ષાય છે? Page #119 -------------------------------------------------------------------------- ________________ ૯૪ : આધ્યાત્મિક નિબંધ તેમને જ શા માટે પ્રેમથી ચાહે છે? અને તેમની જ ભક્તિ શા માટે કરે છે? અન્ય જ્ઞાની પુરૂષ કદાપિ વિદ્યામાન હેય ને તેમની વાણી સાંભળી હોય તથા સુંદર ભાવવાહી અને આકર્ષક લાગી હોય તે પણ તેમને ગુરુ તરીકે સ્વીકારવા તેનું હૃદય તૈયાર થતું નથી, કેમ કે ત્યાં તેવા પ્રકારના ઋણનાં બંધને અભાવ છે. જેની સાથે ઋણાનુબંધને શુભ સંબંધ હોય અને તે ઉદયમાં હોય ત્યાં જ જીવનું આકર્ષણ હોય એ નિયમ છે અને તે અબાધિતપણે કામ કરે છે. જીવના કેઈ એક ભવમાં જન્મારા સુધી બીજા જીવ સાથે સળંગ શુભ કે અશુભ ભાવ રહ્યા કરે એમ એકાંતે થવું અસંભવિત છે; તેથી એક શુભ કે એક અશુભ ઋણને બંધ થતો નથી, તે પણ અનેક ભાને કાળ જતાં એકાંત શુભ વા એકાંત અશુભ સણને બંધ થ સંભવિત બને છે, અને તેના ઉદયે તપ્રકારનું ફળ ભગવાય છે. દષ્ટાંત તરીકે શ્રી ભાવિ તીર્થકર અને તેમના માતાપિતા વચ્ચે વર્તતે એકલા શુભ ઋણનો ઉદય તથા વાસુદેવ અને પ્રતિવાસુદેવ વચ્ચે વર્તતે એકલા અશુભ ઋણનો ઉદય. આથી જીવના કોઈ એક ભવમાં જીવન પર્યંત બહુલતા મોટા પ્રમાણમાં જે શુભ કે અશુભ ભાવો વર્યા કર્યા હોય તે અનુસાર શુભ કે અશુભ ઋણાનુબંધની ગણતરી થાય છે. આવા અનેકાનેક ભવમાં શુભ કે Page #120 -------------------------------------------------------------------------- ________________ ઋણા નું બંધ : ૯૫ અશુભ ઋણાનુબંધને સંચય થતો જાય છે અને તે બંધ નિકાચિત થવાથી બળવાન થાય છે, તેથી તેને ઉદય અત્યંત તીવ્રપણે શુભ કે અશુભ ફળરૂપે કાર્યકારી થાય છે. આ સંબંધમાં આટલું સ્મૃતિમાં રાખવું આવશ્યક (૧) પૂર્વ ભવ કે ભવમાં બંધાયેલ ઋણ, પછીના ગમે તે ભવમાં તેની ચૂકવણી અથે સંસારના સંબંધસગપણ-સમાગમમાં આવવા છતાં, તે પૂર્ણપણે ઉદયમાં આવી નિવૃત્ત થતું નથી. જે ઋણાનુબંધરૂપ કર્મને આબાધાકાળ પૂરો થયે ન હોય, તે કર્મ ઉદયમાં ન આવવા યોગ્ય હૈઈ અને તેને ઉદય ભાવિમાં થવાનો હેવાથી, તે કર્મ અથવા ઋણનું બંધન સત્તામાં રહી જાય છે. વળી વર્તમાન ભવમાં ઋણની ચૂકવણી કરતી વખતે પણ શુભાશુભ ભાવની પરિણતિ રહેતી હોવાથી જે નવા બંધ પડે છે, તે પૂર્વના બંધ સાથે જોડાઈ જાય છે. આનો અર્થ એ થયો કે અપવાદ બાદ કરતાં બંધાયેલ સમસ્ત ઋણ એક ભવમાં પૂર્ણ પણે ઉદયમાં આવી નિવૃત્ત થવું દુષ્કર છે, વળી ત્યાં ન બંધ પડે ન જોઈએ. કેટલાક ભવાની ધમસાધના પછી છેલલા ભવે તેમ બને છે, એટલે ઋણ મુક્ત થવાય છે. (૨) ઋણાનુબંધવાળા ભવાની ગણતરી કરવામાં દેવ, મનુષ્ય અને સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ ગતિના ભવોની Page #121 -------------------------------------------------------------------------- ________________ ૯૬ : આધ્યાત્મિક નિબંધ સંખ્યા ઉપયોગમાં લેવાય છે. જેમકે વર્તમાન ભવમાં કઈ બે જીવો ઋણાનુબંધી છે, તેમણે ધારો કે અનેકાનેક પૂર્વભવોમાં તિર્યંચ ગતિમાં દશ ભવ, દેવ ગતિમાં બે ભવ અને મનુષ્ય ગતિમાં અઢાર ભવ શુભ કે અશુભ ઋણાનુબંધ બાં હોય, તે તેમની વચ્ચે ત્રીસ ભવન તત્રકારને ઋણાનુબંધનો સંબંધ છે એમ કહેવાય. કોઈ બીજા બે જી વચ્ચે તે જ પ્રમાણે ગણતરી કરતાં પાંત્રીસ ભલેને શુભ વા અશુભ ઋણાનુબંધ હોય, તે પણ પ્રથમના બે જીવેના ઋણબંધ કરતાં તેમને ઋણાનુબંધ નબળે હોઈ શકે છે, ભલે ભવેની સંખ્યા વધારે હેય. તેનું કારણ એ છે કે પ્રથમના બે જીવો વચ્ચેના વતતા ભાવે પ્રબળ, ઘનિષ્ઠ અને ઉત્કૃષ્ટ હોય તે બંધની માત્રા અને સ્થિતિ વધી જાય છે; પરંતુ સાધારણ રીતે આવું બહુ ઓછું બને છે અને જ્યાં બન્યું હોય છે, ત્યાં વર્તમાન ભાવથી પૂર્વના થોડા ભમાં જ તેવી સ્થિતિ હોય છે. ચારેય ગતિમાં ભવભ્રમણની સંખ્યાનું જ્ઞાન પ્રભુકૃપાએ અપ્રમત્તભાવદશામાં ઠીક આગળ વધ્યા પછી સહજ આવે છે. અલબત્ત, ત્યાં ક્ષાયિક સમકિતની પ્રાપ્તિ થયેલી હોવી જોઈએ. વળી તે જ્ઞાન માટેની તીવ્ર જિજ્ઞાસા ન હોય, તે તે જ્ઞાનની પ્રાપ્તિ થવી દુર્લભ બને છે. (૩) સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ ગતિમાં બંધાતે ઋણાનુબંધ શિથિલ અને અલ૫ બળવાન હોય છે, કેમકે તે બિચારાં પ્રાણીઓને આત્મવીર્યને ઉઘાડ પ્રમાણમાં Page #122 -------------------------------------------------------------------------- ________________ ઋણ નુ બંધ : ૯૭ ન્યૂન હેઈ, ભાવનું બળ ઓછું હોય છે. વળી કર્મોના ઉદયની ધારા વેદવામાં તેમની પરાધીનતા વિશેષતાઓ વર્તતી હોય છે. અર્થાત્ ઉદય સામે પડવાની શક્તિ તેમનામાં હોતી નથી. તેવી શક્તિ માત્ર મનુષ્યમાં છે; કારણ કે આ ગતિમાં કર્મોના શુભાશુભ ઉદય એકધારા તીવ્ર તાએ કે પ્રબળપણે હોતા નથી, તેથી પોતાની સ્વતંત્ર શક્તિને ઉપયોગ તે જે કરવા ધારે તે અવશ્ય કરી શકે છે અર્થાત્ ઉદયના બળની સામે પડી શકે છે. દેવગતિમાં અન્ય શક્તિઓ વધારે હોવા છતાં મોહનીયકર્મની બળવત્તરતાને આધીન થઈ તે જીવને વર્તવું પડે છે, એટલે તેમની સ્વતંત્રતા ઉપર કાપ પડે છે. મનુષ્યને જે સ્વતંત્રતા છે તેને લીધે જ તે ઉત્કૃષ્ટ શુભ ભાવ અથવા અશુભભાવ કરી શકવા સમર્થ થાય છે અને તે જ સ્વતંત્રતાના અવલંબને અને પ્રકારના શુભાશુભ ભાવથી પર રહેવા તે શક્તિશાળી બને છે. આ સ્વતંત્રતાના સિદ્ધાંતાનુસાર જીવ નરક ગતિને સૌથી પ્રથમ બંધ માત્ર મનુષ્યભવમાં પાડી શકે છે અને મનુષ્યગતિ છેડી નરક ગતિમાં જાય છે, ત્યારબાદના નરક ગતિના ભવ મનુષ્ય કે તિર્યંચ ગતિઓમાંથી થઈ શકે છે. ઉત્કૃષ્ટ શુભ ભાવથી સર્વાર્થસિદ્ધ વિમાનનું અથવા ઉત્કૃષ્ટ અશુભ ભાવથી સાતમી નરકનું તેત્રીસ સાગરોપમની ઉત્કૃષ્ટ રિથતિવાળું કર્મ મનુષ્યભવની અંદર જ બાંધી શકાય છે. તે પ્રમાણે મનુષ્યને મળેલી સ્વતં... અ, ૭ Page #123 -------------------------------------------------------------------------- ________________ ૯૮ : આધ્યાત્મિક નિબંધ તાથી તે સર્વ ઘાતી કર્મોની સામે પડી, તેને ક્ષય કરી, સર્વ ભાવથી પર રહી શુદ્ધ, બુદ્ધ અને મુક્ત પણ તે જ ગતિમાં થાય છે. રત્નચિંતામણિ સમાન મનેષ્યદેહની ઉત્તમતી અને તેની સ્વતંત્રતા આથી સહજ લક્ષમાં આવશે. ગણાનુબંધના બળને સંચય : ભભવ સંસારી સગપણ સંબંધ જેમ જેમ વધતા જાય, તેમ તેમ ભાવાનુસાર શુભાશુભ ઋણાનુબંધને સંચય પણ વધતો જાય છે. જેમ તેવા ભવની સંખ્યા વધારે, તેમ બળ અને ફળ અધિક તથા જેમ તેવા ભવની સંખ્યા ઓછી, તેમ બળ અને ફળ ન્યૂન, ઉત્કૃષ્ટ લાભ કે હાનિ અધિકતમ શુભાશુભ ઋણાનુબંધવાળા ઘણુ ભવેની સંખ્યા પર આધારિત છે; કનિષ્ટ લાભ કે હાનિ ન્યૂનતમ શુભાશુભ ઋણાનુબંધવાળા અલપ ની સંખ્યા પર અવલંબિત છે. અધિક શુભ ઋણવાળી ભવેની મોટી સંખ્યા વ્યવહારથી અત્યંત લાભદાયી અને પરમાર્થ થી ચોગ મળતાં આત્મદશાની શીઘ્રતાએ ઉત્કર્ષતા લાવવામાં ઉપકારી થાય છે. અધિક અશુભ ત્રણવાળી ભવસંખ્યા અત્યંત પીડાકારી અને આધિ, વ્યાધિ અને ઉપાધિથી દુઃખદાયક થાય છે; જ્ઞાની ભગવંતના છેલા ભવમાં જે આકરા પરિ. સહો અને વિષમ ઉપસર્ગો આવે છે તે આવા દીર્ઘકાલીન અધિક ભવસંખ્યાના અશુભ ત્રણની ચૂકવણું અર્થે હોય છે. Page #124 -------------------------------------------------------------------------- ________________ ઋણ નુ બંધ : ૯૯ ઋણાનુબંધના બળનો માટે સંચય મુખ્યપણે શુભ હોય તે મોક્ષ થતા પહેલાંના અને અશુભ હોય તો નરકગતિમાં જતાં પહેલાંના પચ્ચીસ ભવમાં થાય છે. તે સિવાયને ન્યૂનાધિક બળવાળે સંચય તે પ્રત્યેક ભવે તે રહે છે અને તેનું ફળ પણ ભેગવાતું હોય છે. ઋણાનુબંધના બળને સંય સૌથી વધારે મનુષ્ય ભવમાં થાય છે, અને સૌથી ઓછા તિર્યંચગતિના ભવમાં થાય છે. શ્રીગુરુ અને શિષ્ય વચ્ચે ગણુનુબંધ : આગળ કહેવાય ગયું છે કે શિષ્ય અને શ્રી સદ્ગુરુ વચ્ચે શુભ ઋણાનુબંધ રહ્યો છે. શિષ્ય શ્રી ગુરુનો જ્ઞાનીપુરુષ તરીકે સ્વીકાર કરી તેમને આશ્રય કરે ત્યારે બંને વચ્ચે ઓછામાં ઓછા પચ્ચીસ ભવના શુભ ત્રણાનુબંધનો ઉદય હેય છે. તે સિવાય ગુરુશિષ્યના સાચા ઉપકારી સંબંધ થવા શક્ય નથી. આ શુભ ઋણાનુબંધની અંદર બળની તરતમતા ઘણું હોય છે અને તેથી ફળ અપેક્ષાએ પણ ઓછા વધતાપણું હોય છે. જેમ ગુરુ-શિષ્ય વચ્ચે શુભ ત્રણને બંધ માટે, તેમ તેને ઉદય ઘણું કરીને તીવ્ર હેય છે. તેવા પવિત્ર ઉદયકાળે ગુરુ પ્રત્યેના શિષ્યને પ્રેમ અને શ્રદ્ધાના ભાવે કઈ અગમ્યપણે ઉપસી આવી ઉછળે છે; અંદરથી બહાર નીકળવા જોર કરતી અદમ્ય લાગણું પ્રેમપ્રવાહ રૂપે Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ : આધ્યાત્મિક નિબધે અખલિતપણે શ્રીગુરુ પ્રત્યે ખેંચાઈને વહેવા લાગે છે; શ્રીગુરુની મીઠી સુખદાયક સ્મૃતિ હૃદયમાંથી ખસતી નથી અથવા વિના પ્રયાસે પુનઃ પુનઃ આવ્યા કરે છે; ત્યારે નિર્દોષ પવિત્ર પ્રેમનું સત્ય સ્વરૂપ શિષ્યને સમજાય. છે. જગત જેને પ્રેમના નામે ઓળખે છે તેનાથી સર્વથા ભિન્ન એવી કેવળ અલૌકિક, મીઠી, કોમળ, હદયસ્પશી, નિઃસ્પૃહ, સર્વ ભોગ આપવામાં નિરંતર તત્પર અને અપૂર્વ લાગણીને તેને પ્રત્યક્ષપણે અનુભવ થાય છે. શ્રી ગુરુ અને તેમના પાવનકારી નિર્મળ આત્મા પ્રત્યેને શિષ્યને પ્રેમ-શ્રદ્ધા–અર્પણતાને નિર્દોષ ભાવ કથા વિકટ સાધ્યને સિદ્ધ ન કરી શકે? અર્થાત્ સુગમતાએ કરી શકે. તેમ થવામાં તેના ગર્ભમાં રહેલું રહસ્ય અગમ-અગેચર છે. બીજી બાજુ શ્રી ગુરુ પણ એવા જ શુભ ઋણના બંધથી બંધાયેલા છે અને તેના ઉદયવશ તેમને પણ શિષ્ય પ્રત્યે શુભ કેમળ ભાવ થાય છે. શિષ્યને પિતા પ્રત્યેનો પ્રેમપ્રવાહ જોઈને ચિત્ત પ્રસન્નતા થાય છે અને અને ઋણની ચૂકવણી કરવા આનંદિત થાય છે, તેઓ શિષ્યને અનેક જુદા જુદા પ્રકારે ક્યારેક પ્રગટપણે તે કક્યારેક અપ્રગટપણે તેના શ્રેયને અથે સાથ આપી સહાય કરે છે, તેમાં સિદ્ધાંતજ્ઞાન, વિવેકજ્ઞાન, આચારજ્ઞાન અને રહસ્યયુક્ત ગુપ્તજ્ઞાનનું દાન સમાવેશ પામે છે. તે સર્વનું લાભપ્રદ પરિણામ એ આવે છે કે શિષ્યને પ્રેમ-શ્રદ્ધાને ભાવ પ્રબળપણે વધે છે અને અર્પણતાને Page #126 -------------------------------------------------------------------------- ________________ ઋણા નુ બંધ : ૧૦૧ સુખરૂપ ઉડ્ડય આવે છે; તે પેાતાનાં મન, વચન અને કાયા તથા તેની પ્રવૃત્તિ શ્રીગુરુનાં પવત્ર ચણામાં અકપટભાવે અપણું કરે છે; તેને યથાતાએ લક્ષ આવે છે કે પેાતાનાં મન, વચન, કાયા પરત્વે શ્રીગુરુદેવની ચેષ્ટા ગમે તે પ્રકારની હો, છતાં તેના હૃદયના ઊંડાણુમાં લેશ શકા કે આશકા કે વિકલ્પ ઉદ્ભવ ન પામે ત્યારે જ અપશુતાના પ્રકાર સત્ય કહી શકાય અને ત્યારે ૪ તે ફળરૂપ થાય છે. પણુતાના ભાવ અનુસાર શ્રીગુરુની ગુપ્ત કે પ્રગટ સહાય મળે છે, તેની પાછળ પણ ઋણાનુઅધના સિદ્ધાંત અવશ્ય રહ્યો છે. વિકાસમાં હીનવીય-મળવીય થી પડતા ભેદો : જીવ વિકાસ કરતા કરતા એકેન્દ્રિયથી આગળ વધી સની તિય ચ ગતિ પ્રાપ્ત કરે ત્યારથી માંડી માક્ષના છેલ્લા ભવ સુધીમાં ઘણા ઘણા ( આ સંખ્યા નિશ્ચિત છે) ભુવા કરે છે તે ચારે ગતિમાં રઝળે છે ને આથડે છે. આ રઝળપાટમાં સૌથી વધારે સખ્યાના ભવા સન્ની તિર્યંચગતિના એટલે સ્થળચર, જળચર અને નાચર પ્રાણીષેના અર્થાત્ પશુપક્ષીના, તેનાથી ઓછા ભવ મનુષ્ય ગતિના, તેનાથી આછા દેવગતિના અને તેનાથી એછા નરક ગતિના હેાય છે. ભવાની જે નિશ્ચિત સખ્યા છે ત્યાં સુધીમાં જીવને જે આત્મજ્ઞાન પામી મેાક્ષ પ્રાપ્ત ન થાય, તે તે નીચે ઊતરતા જાય છે અને ડૅડ એકેન્દ્રિય સુધી પહેાંચી જાય છે. તેવી Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ : આધ્યાત્મિક નિબંધ પછડાટવાળા પતનનું મુખ્ય કારણ છે, જ્ઞાની ભગવંતની આશાતના. દષ્ટાંતમાં શ્રી વિરપ્રભુને એક વખતનો શિષ્ય, ગોશાળે. જ્ઞાની પુરુષની અવજ્ઞા બેલવી તથા તેવા પ્રકારના પ્રસંગમાં ઉજમાળ થવું, એ જીવનું અનંત સંસાર વધવાનું કારણ છે, એમ તીર્થકર કહે છે. તે પુરુષના ગુણગ્રામ કરવા, તે પ્રસંગમાં ઉજમાળ થવું, અને તેની આજ્ઞામાં સરળ પરિણામે પરમ ઉપગદષ્ટિએ વર્તવું, એ અનંત સંસારને નાશ કરનારું તીર્થકર કહે છે, અને તે વાકળ્યો જિનગમને વિષે છે. ઘણા છે તે વાક્યો શ્રવણ કરતા હશે, તથાપિ પ્રથમ વાક્યને અફળ અને બીજા વાકયને સફળ કર્યું હોય એવા છે તે કવચિત જેવામાં આવે છે; પ્રથમ વાક્યને સફળ અને બીજા વાક્યને અફળ એમ જીવે અનંતવાર કર્યું છે, તેવાં પરિણામ આવતાં તેને વખત લાગતું નથી, કારણ કે અનાદિકાળથી મેહ નામને મદિરા તેના “આમામાં” પરિણામ પામ્યો છે, માટે વારંવાર વિચારી તેવા તેવા પ્રસંગમાં યથાશક્તિ, યથાબળવી ઉપર દર્શિત કર્યો છે. જે પ્રકાર તે પ્રકારે વર્તવું ચગ્ય છે.” (પરમ આમિક્સ શ્રીમદ્ રાજચંદ્ર-વચનામૃત ૩૯૭). વિશેષ સ્પષ્ટતા માટે એટલું સમજવા ચગ્ય કે જ્ઞાની પુરુષની આમદશા જેટલી ઊંચી, તેટલું તેમની અવજ્ઞા આદિ આશાતનાનું ફળ મેટું. પ્રબળ દ્વેષબુદ્ધિ વિના આવી આશાતનારૂપ પ્રવૃત્તિ જીવથી Page #128 -------------------------------------------------------------------------- ________________ ઋણ નુ બંધ : ૧૦૩ થતી નથી અને તે શ્રેષબુદ્ધિનું કટુ ફળ પણ વ્યવહારથી તેમ પરમાર્થથી સંપ્રાપ્ત થયા વિના રહેતું નથી. નિજ હિત અર્થે જીવે નિરંતર સ્મૃતિમાં રાખવા યોગ્ય છે કે કેઈપણ જીવ પ્રત્યે કિંચિત માત્ર દ્વેષ કરવા યોગ્ય નથી; શ્રેષના ત્યાગથી જરૂર અને પ્રથમ જ આત્માનું રક્ષણ કરવું ઘટે છે. કેઈ જ્ઞાની પુરુષના આત્મિક પ્રભાવથી પ્રભાવિત થઈ તેમના શુભ ઋણાનુબંધીઓ તેમના પ્રત્યે આકર્ષાય છે અને તેમને ઉપકારી આશ્રય સ્વીકારે છે, ત્યારે તે જોઈ અથવા સાંભળીને શ્રેષબુદ્ધિવાળા દ્વેષથી ઉત્તેજિત થઈ તે નિર્મળ ઘટનાને જુદી રીતે ઘટાવવામાં આનંદ માને છે અને કહે છે કે તે પુરુષમાં બીજું કંઈ નથી, માત્ર આકર્ષવાની શક્તિ, Hypnotic Power, છે અને તેટલેથી ન અટકતાં નિંદાયુક્ત વચને કહીને મિથ્યા આત્મસંતોષ મેળવે છે. આવું બનતું અમે જોયું છે. હવે આપણે મૂળ વાત પર આવીએ. સામાન્ય રીતે કહેવું હોય તે એમ કહી શકાય કે સંજ્ઞી તિર્યંચના પ્રથમ ભવથી મોક્ષપ્રાપ્તિના ભાવ પયતની કુલ સંખ્યાના અર્ધ ભાગ જેટલી સંખ્યાના મે ઘણું કરીને તિર્યંચ ગતિમાં પસાર થાય છે અને બાકીની અર્ધ સંખ્યાના ભવે નરક, દેવ, મનુષ્ય ગતિઓમાં પસાર થાય છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ : આધ્યાત્મિક નિખ ધા ( અ ) કાઈ હીનવીય જીવની અપેક્ષાએ એ જીત્રના તિયચ ગતિના ભવા વધી જાય છે. ધારા કે સન્ની તિય ચના પ્રથમ ભવથી સસારથી છૂટવાના છેલ્લા ભવ સુધીની ભવ ખ્યાં આઠસાની હાય તે આ હીનવીય જીપ તેના અથ એટલે ચારો ભત્ર આ તિમાં કરવાને બદલે સાડા ચારસો ભવ કરે છે અને તે કારણે તેને શુભ ઋણાનુષધના ખળના સ'ચયના લાભ હું માડા અને વિલ'અથી મળતા હાવાથી-જે સંચય મુખ્યતાએ મનુષ્યતિમાં થાય છે અને તે પણ પ્રમાણમાં ઓછા શક્તિવાળા ઢાવાથી, તે જીત્રને આત્મકલ્યાણ માટેના પુરૂષાર્થ અતિ પરિશ્રમપૂર્વક અને જબ્બર કરવા પડે છે. વિશેષ અથવા ઉગ્ર તપશ્ચરણ અતિ દેહકષ્ટની ક્રિયાઓ, માનસિક વિહ્વળતા અને ચિંતાની અવસ્થામાંથી તેને પસાર થવુ પડે છે. યમ, નિયમ, સયમ આદિ સાધના તેને મહાટે સાધ્ય થાય છે. મુક્તિની સરળ અને સુગમ વાટ તેને જલદીથી મળી શકતી નથી અને પરમાના માર્ગ મળ્યા પછી પશુ તેને વિશેષ મળવાન પુરુષાર્થ કરવા પડે છે. સત્ય પુરુષાર્થ તરફ્ વૃત્તિનુ જલદીથી વલણ ન થવું તે હીનવીય જીવનનું લક્ષણ છે. (અ) ત્યારે બીજી ખાજી મળવી વાન જીવની વાત જોઈ એ તા તે જીવના તિયચ ગતિવાળા પશુ પક્ષીના ભવા આછા અથવા ઘટેલા હાય છે. સામાન્ય પણે સરેરાશ ચારસેાના બદલે અહીસાથી સાડા ત્રણસે Page #130 -------------------------------------------------------------------------- ________________ ઋણા નુ બંધ ઃ ૧૦૫ સુધીના હૈાય છે. તીર્થંકર, ગણધર આદિ પરમા પદ જે ભાવિકાળમાં પામવાના હાય, તેવા જીવાને તિય‘ચ ગતિના ભવા બહુ ઓછા હોય છે અને દેવ-મનુષ્ય ગાંતના ભવા વધારે ( પ્રમાણમાં) હોય છે. આ જીવા પરમ ભાગ્યવંત ગડ્ડાય છે; આ જ ગતિમાં તેમનાથી થાડા વધારે ભવા કરનાર જીવા પણ ભાગ્યવત છે, કેમકે તેમને મનુષ્ય ગતિના ઝાઝા ભવા કરવાના ઉત્તમ લાભ મળતે હાવાથી અને પુણ્યના ઉદયથી સસાગત સુવિધાઓ સરળતાએ પ્રાપ્ત થતી હોત્રાથી શુભ ઋણાનુ મધના અળના સંચય જલદીથી થઈ શકે છે. આ સંચય માટા, ઘનિષ્ટ અને ખળવાન હોય છે, તેને ઉય તેને અતિ લાભદાયી બને છે. તેમાં તેને પેાતાના શુભ ઋણાનુબંધી જ્ઞાનીપુરુષના સમાગમાગ થાય છે, અને તે પુરુષના આશ્રયે પવિત્ર માર્ગ માટેનુ માદન મળે છે. આથી આત્મકલ્યાણની સાધના અલ્પ પ્રયાસે અને ચિત્તની પ્રસન્નતાથી આનંદપૂર્વક થાય છે; ત્યાં દેહને કષ્ટ કે એવુ તેવું કંઈ હેતુ' નથી. અહી' ગુરુ-શિષ્ય વચ્ચે શુભ ઋણાનુબંધના ઉડ્ડયની સાથે પૂર્વભવામાં બધાયેલ પરમા પુણ્યના સુંદર સચય જ્યારે ઉદય પ્રાપ્ત થાય છે ત્યારે શિષ્યને બળવાન અને ઉત્તમ આત્મિક લાભ અલ્પકાળે અને અલ્પ પ્રયાસે સહજતાએ મળે છે, મેાક્ષ પ્રાપ્તિ માટેના ઓછામાં ઓછા પરિશ્રમવાળા પુરુષાર્થ આ વિભાગમાં જણાવેલ મળવીય વાન જીવાને કરવાના હોય છે, આ બધી અપેક્ષાએ આ જીવા ભાગ્યવત Page #131 -------------------------------------------------------------------------- ________________ - ૧૦૬ : આધ્યાત્મિક નિબંધો ગણાય છે. આ વિભાગમાં પણ વિયેની તરતમતાને લીધે ઘણા ભેદ પડે છે પણ મુખ્યતાએ સમજવા માટે આ “બ” પ્રકાર કહ્યો છે. (ક) “અ” અને “બના બે છેડાના બે પ્રકારને બાદ કરતાં બાકીના સમસ્ત જ સામાન્ય પ્રકારમાં સમાય છે. અહીં વીર્યના ઉઘાડની તરતમતાને લઈને તેમ વીર્યના ઉપગની વિવિધતાને કારણે અનેક ભેદ પાડી શકાય. સાધારણ રીતે કહીએ તે આ વિભાગના જીવ તિર્યંચ ગતિના ચારસે (કુલ આઠસે ભવની ધારણાની ગણતરીએ) આસપાસના ભાવ અને બાકીના બાકીની ત્રણ ગતિમાં કરતા હોય છે. આ જીવોને મોક્ષપ્રાપ્તિ માટે જે પુરુષાર્થ આદર પડે છે તે “અ” પ્રકારના જીવોથી ઓછો અને “બ” પ્રકારના જીવથી વધારે હોય છે અને આ વાત સુગમતાએ સમજાય તેવી છે. અ” પ્રકારના છ નરકગતિના જે દુખે, વેદના અને પીડા ભેગવે છે તેની તેમના આત્મા પર ઊંડી અને ઘેરી બળવાન અસર થતી નથી તેથી દુઃખનાં વેદનની છાપ હળવી પડવાથી તે જલદીથી ઉપકારી થઈ કાર્યકારી થઈ શકતી નથી અને તેથી જ તિર્યંચ ગતિના ભવો વધી જાય છે. જીવને દુઃખનું વેદન એ બોધ લેવાનું સાધન છે અને જ્યાં સુધી તેમાંથી સાચે બોધ ન લે ત્યાં સુધી તે આત્માના વિકાસના માર્ગ પર આવી Page #132 -------------------------------------------------------------------------- ________________ - ઋણ નુ બંધ ઃ ૧૦૭ શકતે નથી; જેટલે મડે લે તેટલે મોડો લાભ મેળવે છે. મુખ્યપણે “અ” પ્રકારના જીવ અવિવેકી, વિશેષ પ્રમાદી અને મૂઢ મતિવાળા હોય છે અને વિવેક ઊગ્યા પછી પણ પ્રમાદને લીધે પુરુષાર્થનું બળવાનપણું કરવું તેમને કઠણ પડે છે; અને એ જ તેમનું હીનવીર્યપણું છે. જ્ઞાની પુરુષને આવા જી પરત્વે તેમનો પરમાર્થના નામે થતે ઊંધે પુરુષાર્થ જોઈને અત્યંત કરુણ આવે છે. બ” પ્રકારના જીવોને નરકગતિમાં વેદેલાં અસહ્ય દુની છાપ તેમના આત્માના પ્રદેશ પર બળવાન, ઘેરી અને ઊંડી પડતી હોવાને લીધે દુઃખનાં વેદનથી ઉત્પન્ન થતું ઉપકારી બેધતું ઝરણ ગુપ્તપણે તેમનાં હદયમાં વહેવા માંડે છે અને હવે રાણાવાં ભયંકર દુઃખ અને વેદના ભેગવવાં નથી એ વૃત્તિ અંતરમાં ઊગી આવે છે, તેના પરિણામે સિદ્ધાંતના સ્પષ્ટ જ્ઞાન વિના પણ અતિ સ્થળ પાપક્રિયાથી સત્વર અટકે છે, તેથી તે છના નરક તથા તિર્યંચ ગતિઓના ભવે ઘટી જાય છે. તેઓ દુઓનાં વેદનથી મેળવેલા બેધને અનુસરીને વર્તવાને ઉદ્યમ કરે છે અને બધાનો લાભ મેળવે છે. તેમના આત્મામાં વિવેકને ઉદય જલદી આવે છે, સન્મતિનું પ્રાકટય પણ જલદી થાય છે અને પ્રમાદનો ત્યાગ કરવા હંમેશા જાગૃત રહે છે. ક પ્રકારના જીવોના સંબંધમાં અનેકાનેક ભેદો. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ : આધ્યાત્મિક નિબંધ હોવાથી કંઈ ચોક્કસપણે કહી શકાય તેવું નથી. તેમનું આત્મવીર્ય શુભાશુભ વચ્ચે ઝોલાં ખાતું હોય છે. તેમની નિમિત્તાધીન પલટાતી સ્થિતિ વારંવાર જોવામાં આવે છે. ઘણું કરીને તેમનું જિજ્ઞાસાબ અને નિશ્ચયબળ મંદપણે પ્રવર્તતું હોય છે. એક છેડેથી બીજે છેડે પહોંચી જવામાં તેમને વાર લાગતી નથી; ક્યારેક એક વિષયના રસની ધૂન હોય છે, તો ક્યારેક તેનાથી વિરુદ્ધ અન્ય વિષયની; વ્યવહાર અને પરમાર્થ બંનેમાં તેમની વિના આ પ્રકારે હોય છે. વ્યવહાર જીવનમાં જે ટે, આદત, દોષ અને સહવર્તનરૂપ ગુણ કેળવાય છે, તે જ ટે આદિ પરમાર્થમાં રહ્યા કરે છે; ખાટી બંધનકારક આદતો અને દેષની નિવૃત્તિ તે છ અવશ્ય ઈચ્છે છે પરંતુ તેને દૂર કરવાનું કાર્ય તેમને માટે આકરુ બને છે અને ઠીક કષ્ટ વેઠ્યા પછી સફળતા મળે છે. વીર્યની તરતમતાનાં કારણનું મૂળ ક્યાં છે? શ્રી જિનદેવે કહ્યું છે કે કોઈ એક જીવ સિદ્ધ થાય ત્યારે તેના નિમિત્તથી એક જીવ નિત્ય નિગોદમાંથી બહાર નીકળી ઈતર નિગોદ એટલે પૃથ્વીકાય, અપૂકાય, તેજકાય વાયુકાય અને વનસ્પતીકામમાં આવે છે. સિદ્ધ થનાર જીવનું સંસારબ્રમણ દરમ્યાન ઉત્કૃષ્ટ, મધ્યમ કે કનિષ્ટ જેવા પ્રકારનું વીર્ય પ્રગટતાએ હોય તથા તેને જેવી રીતે ઉપયોગમાં લેવાયું હોય, તેવા ઉત્કૃષ્ટ કે મધ્યમ કે કનિષ્ટ પ્રકારના વયને લાભ તેમના નિમિત્તથી Page #134 -------------------------------------------------------------------------- ________________ * | નુ બંધ : ૧૮ બહાર નીકળનાર જીવને મળે છે. આ એક રહસ્યમય સિદ્ધાંત છે અને તેનું બહુ મૂલ્ય છે. મોટા ભાગે ઘણું કરીને આ પ્રમાણે હોય છે તેમ છતાં જીવના પિતાના સ્વતંત્ર, સીધા કે ઊંધા પુરુષાર્થથી તેમાં ન્યૂનાધિકતા અવશ્ય સંભવે છે, એટલે કે જીવ કેવળ પરાધીન નથી. તેમ આ સિદ્ધાંત પુરુષાર્થના ઉત્તમ બળને ઉતારી પાડવાના હેતુએ કહ્યો નથી, પરંતુ જીવ જાણવા છતાં, અંદરમાં નિશ્ચય કરવા છતાં, તેમ કરવાની ઈચ્છા હોવા છતાં, યથાયોગ્ય પુરુષાર્થ કેમ ઉપાડી શકતા નથી, અથવા મંદપણે ઉપાડે છે અથવા તેમાં વિલંબ કરે છે તેનું ગુપ્ત કારણ સમજવા માટે કહ્યો છે, તેમ આ સિદ્ધાંત પુરુષાર્થહીન થવા માટે જણાવ્યો નથી. કેઈ સંસારમેહી જીવના અથવા ધર્મચિવંત જીવના જ્ઞાનમાં નથી કે પિતાને કેવા પ્રકારના વીર્યની ઉપલબ્ધિનો લાભ મળેલ છે, તેથી દરેક જીવે અવશ્ય પુરુષાર્થને પ્રધાન કર ઘટે છે. પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાનની માતા મરુદેવીના સંબંધમાં “એકેન્દ્રિયનું એકાવતારીપણું” કહેવામાં આવ્યું છે, તેની પાછળ અહીં કહ્ય તે સિદ્ધાંત રહ્યો છે. “એકેન્દ્રિયનું એકાવતારીપણું" જેમ સમજવામાં અથવા સમજાવવામાં આવ્યું છે, તે તેમ નથી. આ વચનો અપેક્ષિત છે, તેથી અપેક્ષાએ સમજવા યોગ્ય છે અને સમજાતાં તરત બુદ્ધિગમ્ય થાય છે. કોઈ સ્થળે એકાંત પક્ષ ગ્રહણ કરવા યોગ્ય નથી એવું જે જિનવચન તે સર્વથા સત્ય છે. આથી સત્ય Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ : આધ્યાત્મિક નિબંધ પુરુષાર્થ થકી પ્રથમ જ્ઞાનની નિર્મળતા કરવી કે જેથી તે જ્ઞાનદર્પણમાં સર્વ ભાવે, રહસ્ય અને બુદ્ધિથી ન સમજાય તેવા ભેદે પ્રકાશિત થાય. આપણે જાણીએ છીએ કે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વીર્યબળ શ્રી તીર્થંકર પ્રભુજીનું છે, તેમ છતાં આશ્ચર્ય તો એ છે કે તેમના પૂર્વભવ, પ્રસંગો, શુભાશુભ ઉદયકાળે અને પુરુષાર્થ જોતાં વિર્યબળની ચાલી આવતી સ્થિતિ તરતમાતાવાળી હોય છે. શ્રી આદિનાથ પ્રભુથી માંડી શ્રી મહાવીરસ્વામી સુધીના તીર્થકર ભગવંતોના પૂર્વ અને છેલ્લા ભવ સંબંધની વિગતે બરાબર તપાસી અને લક્ષમાં લેવાથી ઉપર જણાવેલી વાત સત્ય લાગશે. અહીં જે વીર્યની તરતમતા પરત્વેનું વિધાન કર્યું છે તે માત્ર તેમનો છેલ્લે ભવ નહીં પણ સંજ્ઞીપણાના ભાવે લક્ષમાં લઈને કરેલ છે તે ધ્યાનમાં રાખવું. શ્રી તીર્થંકર પ્રભુ કરતાં ઉતરતું વીર્યબળ તેમનાથી નીચેનું પરમાર્થ પદ ધારણ કરનાર શ્રી ગણધર પ્રભુનું, તેથી ઉતરતું અન્ય પરમાર્થ પદ ધારકનું, તેથી પણ ન્યૂન સામાન્ય કેવળીનું અને કનિષ્ટમાં કનિષ્ટ નપુંસક વેદે સિદ્ધ થયેલા ભગવંતનું છે. પ્રત્યેક પ્રકારમાં વીર્યની તરતમતા હોય છે તે યાદ રાખવું. આ પ્રમાણે ઉત્તમ પુરુષોના નિમિત્તથી નિગોદમાંથી નીકળનાર અને ઉત્તમ વીર્યના ઉઘાડને અને આત્માથે Page #136 -------------------------------------------------------------------------- ________________ ઋણ નુ બંધ : ૧૧૧ તેના ઉપયોગને સારો લાભ સહજ મળે છે. તે જ ઘણું ભાગ્યશાળી લેખાય છે. તે જ રીતે ઉત્તરોત્તર સમજવું. અહીં બતાવેલ નિયમ તર્કબદ્ધ, ન્યાયયુક્ત અને અબાધિત છે. તેમાં કેટલીક સૂક્ષ્મ શંકાઓ કે આશંકાઓ, ખરી સમજણના અભાવે ઉત્પન્ન થતી ગૂંચે અને મૂંઝવણે દેખાશે. તેના નિવારણ માટેનું જ્ઞાન કેળલીગમ્ય કે ગુરુગમ્ય છે એમ માની શ્રદ્ધાયુક્ત ચિત્ત સ્થિરતા અવગાહવી. ગણુનું બંધના ઉદ: ચારે ગતિઓમાંની પ્રત્યેક ગતિમાં જે જીવો શુભાશુભ ઋણાનુબંધથી બંધાયેલા હોય, તેઓ ત્રણની પતાવટ અથે પરસ્પર સંબંધ સમાગમમાં આવે છે તે, તથા તે ઉપરાંત એક ગતિ જીવ સાથે અન્ય ગતિના જીવને ઋણાનુબંધના વિશેષ પ્રકારના ઉદય હોય છે તે હવે જોઈએ. મનુષ્ય મનુષ્ય વચ્ચે નાણાનુબંધના ઉદય : મનુષ્ય માત્રનું જન્મથી મરણ સુધીનું જીવન શુભાશુભ ઋણાનુબંધના ઉદયે ઘણું કરીને વ્યતીત થતું હોય છે. ઋણાનુબંધી માતાપિતાને ત્યાં જન્મ, ઋણાનુબંધી ભાઈ-ભગિની, પતિ-પત્નિ, સંતાન, ભાગીદાર, શેઠ, નોકર આદિના સગપણુ-સંબંધો વગેરે ઋણ ચૂકવવા અર્થે હોય Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ઃ આધ્યાત્મિક નિબંધો છે. તે સર્વ સંબંધનો સ્પષ્ટ અનુભવ દરેકને થાય છે અને સુખદુઃખ વેદે છે. ઋણના શુભ ઉદયે સુખ અને સંતોષ તથા અશુભ ઉદયે દુખ અને વિટંબના અનુભવાય છે. કેટલીકવાર અશુભ ઉદયની દીર્ઘકાળની સ્થિતિ સાથે તીવ્રતા અને ઘનિષ્ટતા એવી મોટી ને બળવાન હોય છે કે તે વેદતાં જીવ ખૂબ અકળાય છે અને પરેશાની પામે છે. વ્યવહારથી છૂટવાને ઉપાય હોય તો પણ વેદવાનું હોઈ અર્થાત્ ઉદય હાઈ ઉપાય લઈ શકાતું નથી. વાસ્તવિક જીવનમાંથી દષ્ટાંતે લઈ સમજીએ. નામ બધાં કપિત સમજવાં. શુભ ઉદયઃ પુનમચંદ જન્મથી સુસંસ્કારી, સદાચારી, સેવાભાવી અને કૃતનિશ્ચયી હતા. લાડીલી કન્યા શહિણી સાથે લગ્નગ્રંથિથી જોડાયા પછી તેમનું ભાગ્ય, જેમ ચંદ્રની કળા દિવસે દિવસે વધે તેમ પ્રતિવર્ષ ખીલતું ગયું. બંને પતિ-પત્નિ ધર્મપ્રેમી અને ધર્મારાધન યથાશક્તિ કરવાનાં ભાવવાળાં હતાં. બંને વચ્ચે વિમળ પ્રેમને ઝરે વહેતા હતો અને એક બીજાની સર્વ સગવડ સચવાતી હતી. ત્રણ કે ચાર વર્ષના અંતરે પ્રેમાળ હદયી સહિણી જેમ જેમ પ્રભુનાં નિર્દોષ બાળકે જન્મ આપતી ગઈ, તેમ તેમ લગભગ તે તે સમયે પુનમચંદને ભાગ્યભાનુ પણ વિશેષ તેજથી તપતે ગયે. વેપાર વિકાસ, આડત અને ભાગીદારો સાથેના શુભ-રૂડા સંબંધ ખૂબ સંતોષકારક Page #138 -------------------------------------------------------------------------- ________________ * ણ નું બંધ : ૧૧૩ રીતે વધતા ગયા, જાણે કેમ પરમકૃપાળુ પ્રભુએ ચારે બાજુથી કૃપાવૃષ્ટિ કરી ન હોય! આર્થિક ઉન્નતિ અને સામાજિક પ્રતિષ્ઠાને લાભ ઊંચા ઊંચા સ્થાનકે પહોંચતે ગયે. કુટુંબમાં સુખદ સંપ, ભાગીદારીમાં પ્રકૃતિના સુમળથી મતભેદ વિનાની નેહપૂર્ણ લાગણી, સંપર્કમાં આવતા મનુષ્ય સાથે સારા સંબંધે, નેકની સંવેષપૂર્ણ વફાદારી ઈત્યાદિ શુભ ઋણાનુબંધના શુભ ઉદયે અનુભવગમ્ય થયાં. પુનમચંદને ગૃહસંસાર પ્રેમભરી લાગણીથી ચાલતો હતે. કુટુંબ વ્યવહારમાં કોઈ આડખીલી કે અંતરાય નહેતી; વ્યાપાર સંસારમાં પરસ્પર અનુકૂળ રહેવાની સારરૂપ વૃત્તિ હતી. બાળકોમાં બે આજ્ઞાંકિત અને સરળ પુત્ર અને લાડકી નાની પુત્રી માતા-પિતાની પ્રેમાળ છાયા નીચે ઉછરી મોટાં થયાં. તેવામાં એક ઉપાધિનો પ્રસંગ બન્યો. પુત્રો અને પુત્રી મોટરમાં બેસી ફરવા નીકળ્યાં હતાં. ડ્રાઈવરની કેઈ ભૂલ વગર મોટરને ટ્રક સાથે અકસ્માત થયે અને તેમાં વહાલી પુત્રીને ગંભીર ઈજા અને ડ્રાઈવરને થોડી ઈજા થઈ. આયુષ્યબળે પુત્રી બચી ગઈ. તે દુઃખદ પ્રસંગની ઘેરી ખેદજનક અસર ઘણું વર્ષના જૂના વફાદાર ડ્રાઈવર પર થઈ તેને ખૂબ ખેદ થયે; તેનું ચિત્ત શેકથી ચગડેળે ચડયું પિતાની ભૂલ નહિ છતાં ભૂલ કરી હોય તેવી છાપ તેના દિલમાં એંટીને રહી અને વિચારવમળમાં અટવાતા તે ઉપકારી શેઠની નોકરીમાંથી છૂટા થવાના અ, ૮ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ : આધ્યાત્મિક નિબંધ ' વિચાર પર, નિર્ણય પર આવતાં, તેણે તેના મનની વાત શેઠ પાસે ખેખિન્ન હૃદયે રજુ કરી, શેઠ પુનમચંદ તે દયાળુ હતા, ધર્મ સિદ્ધાંતને માનનાર હતા, જેમ ખનવાનુ' હાય તેમ અવશ્ય અને છે તેવી શ્રદ્ધાવાળા હતા અને પરના દોષ નહી જોવાની વૃત્તિવાળા હતા. તેથી તેમણે ડ્રાઇવરને કહ્યુ, “ અબ્દુલ, તું શા માટે ખેદ કરે છે ? અકસ્માત થવામાં તારી કાઈ ભૂલ નહાતી અને દાપિ થઈ હોત તા પણ ભવિતવ્યતા મુજબ બનવાનું બનીને જ રહે છે. તું ખેહને નિવૃત્તિ કર અને પ્રભુકૃપાએ વહાલસેાયી પુત્રી જયા જયવંતપણે બચી ગઈ છે, તેના આનંદ માન. આવી સારી નાકરી છેાડવાથી તારુ સુખી કુટુંબ મુશ્કેલીમાં મૂકાઈ જશે, તે જોવા આ જીવની તૈયારી નથી. તારી નેાકરી ચાલુ રહે છે અને તારા પગારમાં માસિક રૂપિયા એકસાના વધારા કરું છુ એબ્દુલ ડ્રાઇવર શેઠનાં ા વચન સાંભળી લાગણીના અતિરેકથી ગદિત થઈ ગયે. તેનું હૈયું ભરાઈ આવ્યું અને ઉત્તર વાળવાની હિંમત ઓસરી ગઈ. તેના ડ્રાઈવર તરીકેના જીવનમાં અકસ્માતને! આ પહેલેા જ ખનાવ હતા; અકસ્માત પણ કેવે ? લગભગ જીવલેણ, દયાળુ પ્રભુની દયાથી ખચવા પામ્યા તે જુદી વાત. તેનેા હૃદયાઘાત હજુ જેવા ને તેવા જ હતા અને તે કારણે શેઠની દયા ને ઉપકારને સ્વીકાર કરવા તેના આત્મા તૈયાર થતા નહતા. તેમ છતાં હૈયામાં પારાવાર મૂઝવણ થતી હતી. 77 Page #140 -------------------------------------------------------------------------- ________________ * શુ નું બંધ : ૧૧૫ એક તરફથી શેઠ અને તેમના કુટુંબ પ્રત્યેનો અતુલ પ્રેમ તેને તે તરફ ખેંચતો હતો અને બીજી તરફથી ભયંકર અકસ્માત કર્યાના દેષરૂપ આઘાતથી તેનું ચિત્ત તેવું પુનઃ ન બનવા પામે એ હેતુથી નોકરીને ત્યાગ કરવા ઈચ્છતું હતું. ભારથી દબાયેલું અબદુલનું દિલ જોઈ સરળતાની મૂર્તિ રહિણએ કહ્યું : “અબ્દુલભાઈ, તમે નકામી ચિંતામાં પડી મુંઝાએ છે, તમારો કોઈ દોષ નથી માટે સ્વસ્થ થઈ શેઠે કહ્યું તેમ કરો. તમે આ કુટુંબના જ એક સભ્ય છો એમ અમે માનીએ છીએ, માટે કુટુંબી વડાને આદેશ તમારે શિર પર ચડાવી માન્ય રાખવો એ તમારી ફરજ છે. આ ઘર તમારું છે એમ સમજી રહે અને ફરજ આનંદથી બજા.” ભવભાવી શેઠાણીનાં ભદ્રસ્વરૂપ વચનની અબ્દુલ પર જબરી અસર થઈ અને ખેદને ભાવ ઉપશાંત થ. અકસ્માતના પ્રસંગ પછી પુનમચંદ શેઠની વૃત્તિ સદ્ધર્મની આરાધના પ્રત્યે વળી. ધર્મપ્રેમી અને સેવાભાવી તો હતા જ પરંતુ ધર્મારાધન માટે નિમિત્ત જરૂરી હતું તે મળી ગયું. રોહિણી પણ તેવા આમાર્થના શુભ કાર્યમાં શેઠની સાથે હર્ષથી જોડાયાં. તે છતાં બાળક પ્રત્યેની ફરજ બરાબર કાળજીપૂર્વક બજાવવાનું ચૂકતા નહોતા. તેમના ધર્મ પ્રવતનની અસર પુત્રો તથા પુત્રી પર પણ થઈ અને તેથી તેઓ રસપૂર્વક તેવી પ્રવૃત્તિમાં ભાગીદાર બન્યાં. જુઓ, શુભ ઋણાનુબંધના ઉદયે કેવાં Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ : આધ્યાત્મિક નિબંધો શુભ અને સુખદાયક પરિણામો અનુભવાય છે. તે વખતે કેવું અનુકૂળ અને પ્રેમભર્યું વર્તન હોય છે! એક બીજાને સહાયરૂપ થવાની કેવી નિર્મળ ભાવના હોય છે! કલેશ નહી, કંકાસ નહીં, ઝગડે નહીં, દ્વેષબુદ્ધિ નહીં, કુસંપ નહીં, માત્ર સંતોષ અને સુખ આપવાની વૃત્તિ હોય છે.. શુભ ણાનુબંધના ફળને દર્શાવતું બીજું દષ્ટાંત લઈએ. શ્રી ઉત્તમચંદ આર્થિક સ્થિતિમાં બહુ સાધારણ પણ ખાનદાન કુટુંબમાં જન્મ્યા હતા. યુવાન વયની મધ. સુધી સંસારની લીલી સૂકી ઠીક ઠીક જોઈ હતી અને તેમાંથી પૂર્વના શુભ સંસ્કારોને જાગ્રત કરવામાં કુશળ. એવા બોધને પામ્યા હતા. તેમને સ્વભાવ સરળ અને સેવાભાવી હતી. પ્રકૃતિની કંઈ ઉગ્રતા કહી શકાય પણ હદય અરીસા જેવું સાફ હતું, દ્વેષ, ઈર્ષા, વૈરવૃત્તિ, કઠોરતા આદિ અશુભ ભાવેને સદંતર અભાવ હતા. નેહ, કુટુંબ વત્સલતા, પરોપકારી બુદ્ધિ, સહાયકવૃત્તિ, પ્રામાણિકતા એ ગુણોને પ્રભાવ તેમનામાં પ્રદશિત હતે. આવડત ને ગુણોને લઈને જીવનની નીચી પાયરી પરથી ઊંચી પાયરી પર આવતા ગયા હતા, અને ઉત્તમ સ્થાન પર આરુઢ થયા હતા. તેમનાં પત્ની સુભદ્રા શાંત, સરળ અને ભદ્રપરિણામી હતાં. બંનેને ધર્માનુરાગ હતો અને અનુકૂળતાએ ધર્મારાધન કરતાં હતાં. નબળી સ્થિતિ હોવા છતાં ઉત્તમચંદે પિતાની સેવા તન, મન અને ધનથી ઉત્તમ પ્રકારે કરી હતી અને સુભદ્રાએ પણ સેવાને Page #142 -------------------------------------------------------------------------- ________________ ઋણ નુ બંધ ઃ ૧૧૭ અમૂલ્ય લાભ મેળવ્યું હતું. અંતકાળ સુધીની સેવાનું ફળ જે જ્ઞાની ભગવતેએ કહ્યું છે તે તેમના સંબંધમાં પ્રતીકરૂપ થયું. તેમને ત્રણ સુપુત્રો હતા, આાંત, શાંત, સેવાભાવી અને સુસંસ્કાર અભ્યાસમાં હોંશિયાર, બુદ્ધિમાં કુશળ, અને કાર્યમાં એકરત. આખુંય કુટુંબ નેહનાં બંધનથી બંધાયેલું હતું, એક રાગથી રંગાયેલું હતું, પરસ્પરની સગવડતા જેવી અને અનુકૂળતાએ વર્તવું એવા ભાવથી પ્રભાવિત હતું. આવું હોય ત્યાં વિખવાદ કે મતભેદના અંતરને સ્થાન ક્યાંથી હોય? સર્વનું સમગ્ર જીવન સંપ, સંતોષ અને સુખમાં વીતતું હતું. પ્રમાણિકપણે કરેલી આર્થિક કમાણ વધતી હતી, છતાં આવડતનું અભિમાન કે બુદ્ધિનું ગુમાન કે હોશિયારીને મદ લેશ પણ નહોતાં. પુત્ર પણ ભણીગણુને સારી કમાણસર થયા હતા. પુત્રોને પરણાવતાં તેમની પત્નીએ પણ કૌટુંબિક નેહ અને સંપના ચોકઠામાં હર્ષપૂર્વક ગોઠવાઈ કુટુંબની પ્રતિષ્ઠા વધારતી હતી. સાસુ-વહુઓના સંબંધ મા-દીકરી જેવા અને દેરાણી-જેઠાણીના સંબંધ સગી બહેનો જેવા વર્તતા હતા. પડોશ અને ગામમાં આ કુટુંબ આદર્શ અને બેધ લેવા એ ગ્ય ગણાતું. એક સરખા સુખના દિવસે કેઈના જાતા નથી એ ન્યાયે મોટા પુત્ર વિરાંદને લાડકે અને પૂર્વસંસ્કારોની જાગૃતિથી ધર્મપ્રિય ચૌદ વર્ષનો પુત્ર જીવલેણ ટાઈફેઈડની માંદગીમાં સપડાયો અને દાક્તરની પૂરી સંભાળ તથા Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ : આધ્યાત્મિક નિબંધ સ્વજનોની કાળજીભરી સારવાર છતાં આયુષ્યને બંધ પૂરા થતાં ધર્મશ્રવણ કરી ધર્મભાવમાં રહી તેણે દેહત્યાગ કર્યો. તે તેનું કામ કરી ગયે અને ઘરમાં વિશેષ ધર્મ જાગૃતિને વારસે મૂકતે ગયો. ઉત્તમચંદને ઉત્તમ નિમિત્ત મળ્યું, સુભદ્રાને મેકનિદ્રામાંથી જાગવાનું કારણ મળ્યું, રવિચંદને આત્મરવિનું તેજ પ્રગટાવવાની જિજ્ઞાસા વધી, રવિચંદ્રની પત્ની નિર્મળાને સ્વરૂપને નિર્મળ કરવાની શુભ વૃત્તિ ઊગી અને તેમના સર્વની અસર અન્ય સ્વજને પર તે જ પ્રકારે થઈ તે ધર્મારાધનની હર્ષપૂર્વકની પ્રવૃત્તિથી જે ફળ મળે છે તે સંપ્રાપ્ત થતું ગયું.. અશુભ ઉદય ઃ - જ્ઞાની પુરુષોએ આ સંસારને એકાંત દુઃખથી પીડિત અને અશાતામય કહ્યો છે. તેમાં જે અ૫ શાતા દવામાં આવે છે ત્યાં સપુરુષનો જ અનુગ્રહ છે. મુખ્યપણે તે જીવ આ સંસારને વિષે અશાતા જ વેદે છે. શુભ ઉદયના ઉપર જે દષ્ટાંત કહ્યાં તે અતિ અતિ અલપ સંખ્યામાં જોવા મળે છે, અને અતિ બહુલતાએ તે અશુભ ઉદયને કારણે દુઃખ, કલેશ, ઝગડાટા, વેરઝેર વગેરે અનુભવાય છે. સહુને આ વાત સુવિદિત છે એટલું જ નહીં પણ અનુભવગમ્ય છે. તેનાં દૃષ્ટાંત શોધવા જવું પડતું નથી, માત્ર ઘરમાં અને આસપાસ નજર કરવાની જરૂર છે. બે દષ્ટાંત લઈએ. Page #144 -------------------------------------------------------------------------- ________________ * ણુ નુ બંધ ઃ ૧૧૯ નવિનચંદ્ર આમ તે સરળ, પ્રમાણિક અને દયાળુ હતા; સ્વભાવમાં ઉગ્રતા ખરી પણ ડંખ નહીં; અન્યાયી વર્તન જુએ ત્યાં કેાધ આવી જાય અને તીખાં વચન પણ નીકળે, છતાં ગુસ્સાને જુસ્સે ટકે નહીં. પત્ની સમજુ કંઈક અણસમજુ કહી શકાય. નવિનચંદ્ર “સમજુ” નામ બદલીને “સમતા” રાખેલું પણ અનેકવાર સમતાને સ્થાને વિષમતા જોવા મળતી. તેમને સંતાનમાં ત્રણ પુત્ર અને બે પુત્રી હતાં. મોટા પુત્ર સુભાષ કડક સ્વભાવને, વચ્ચેટ સુમતિ ભરપૂર સ્વાર્થમતિવાળે અને નાને જયેશ ધીર, વીર અને શાંત પ્રકૃતિથી જયને વરનારો હતો. પુત્રીઓમાં મેટી રમા સંસારની વિષમ રમતો રમવામાં કુશળ અને કાબેલ હતી; લેકે તેને રમતિયાળ તરીકે ઓળખતા અને તેનાથી સાવધ રહેતા. નાની સરલા સરળ, પ્રેમાળ અને પિતાની જેમ દયાળુ હદયની હતી. કુટુંબમાં વારંવાર મતભેદે પડતા અને કેટલીકવાર તેમાંથી ઉગ્ર સ્વરૂપ ઉત્પન્ન થઈ ઝગડામાં પરિણમતું. જયેશ અને સરલા વચ્ચે સ્નેહનાં બંધન હતા; તેઓ આ ઝગડાથી અલિપ્ત રહેતાં, તેમાંથી બેધ લેતાં અને સન્માગને આશ્રય કરતાં. નવિનચંદ્ર અંગ્રેજીને શેડો અભ્યાસ કર્યો હતે. કુટુંબ પોષણનો ભાર પોતાના માથા પર હાઈ અભ્યાસ છેડી નાકરીએ લાગ્યા હતા. આર્થિક સ્થિતિ તો સામાન્ય રહી હતી, છતાં કેળવણીના હિમાયતી હોઈ મેટા પુત્ર Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ : આધ્યાત્મિક નિબંધો સુભાષને થોડું કરજ કરીને પણ કોલેજનાં બે વર્ષ સુધી ભણાવ્યું હતું અને પછી પરણાવ્યા હતા. પુત્રવધુ સુનંદા ભેળી અને માયાળુ હતી. મુંબઈમાં સુભાષને સ્ટોર્સ મેનેજરના હાકાળી નોકરી બીજે લીધેલ અનુભવના આધારે મળતાં તેમનું જીવન સુખમાં વીતવા લાગ્યું, કરજ ચૂકવવા પિતા તરફથી રકમની માગણી થતાં હાલમાં સગવડ નથી એમ જણાવી ઉડાઉ જવાબ આપી નવિનચંદ્રને દુભવતે. લાચાર પિતા બીજું શું કરી શકે? ભગ્ન હૃદયે બેસી રહેતા તેમણે ગામમાં બીજું પરચુરણ કામ કરીને, તનતોડ મહેનત કરીને આવક વધારીને બીજા પુત્ર તથા પુત્રી રમાનાં લગ્ન કર્યા. તે શુભ પ્રસંગે સ્ટોર્સના મેનેજર સાહેબ શ્રી સુભાષે પિતા નવિનચંદ્રને પિતાના કેળવણી વગેરે ખર્ચનો હિસાબ પિતાની રીતે કરી રૂપિયા પાંચસે આપ્યા અને હવે હિસાબ ચૂકતે થાય છે એમ પિતાને કહી સંભળાવ્યું, અર્થાત્ તેમણે હવે પૈસાની માગણી કરવી નહીં એમ સૂચવ્યું. નવિનચંદ્રના જીવનમાં નવિનતાને આ બીજે આઘાત હતા, નિરુપાયતા હતી. લેણદેણ હેય તેટલું લેવાય છે એ સિદ્ધાંતે સંતુષ્ટ રહેતા. ડાં વર્ષ પછી એકવાર નવિનચંદ્ર સુભાષને મળવા અને તેની કારકીર્દિ જેવા મુંબઈ ગયા. સુભાષની પ્રમાણમાં ઠીક સાહ્યબી જોઈ આનંદિત થયા. પુત્રને બહેનને પસલી આપવાનું માથા પર લેવા હળવેકથી કહ્યું. જેમ ચાલે છે તે બરાબર એ ઉત્તરથી પિતાને અત્યંત દુઃખ થયું અને તે દિવસે દુઃખના ભારથી Page #146 -------------------------------------------------------------------------- ________________ * ણ નું બંધ ઃ ૧૨૧ જમ્યા નહીં. સાંજે ઘેર આવ્યા બાદ કડક સ્વભાવના સુભાષે સુભાષાનો ત્યાગ કરી ગુસ્સાથી કહ્યું કે “એ રીતે ત્રાગું કરવાથી કાંઈ વળશે નહીં. જમવું હોય તે જમી લો. ન પોસાતું હોય તો પાછા દેશમાં જાઓ.” સુનંદાએ શાંત પાડવા પ્રયત્ન કર્યા પણ સુભાષ માને તો ને ? બીજા જ દિવસે તપ્ત હદયે આંસુ સારતા પિતા દેશ તરફ રવાના થયા અને નોકરીના કામ પર ચડી ગયા. એ જ વર્ષે પુત્રી રમા સુવાવડમાં અવસાન પામી. પિતાના દુખમાં વધારો થા. બીજા પુત્ર સુમતિચંદ્રને અભ્યાસ સાધારણ હતું, તેથી તેણે સામાન્ય નોકરી સ્વીકારી થોડા જ વર્ષમાં ભાગ્યોદય થવાને હશે તેથી નાના ભાઈ જયેશની ઓળખાણ અને લાગવગથી તેને ધંધામાં ભાગીદાર થવાનું બન્યું, સ્થિતિ પણ સુધરી. કેઈએ કહ્યું કે, “તમને જયેશની ઠીક સહાય મળી એ ખુશી થવા જેવું છે. તેને ઉપકાર માનવે જાઈએ.” સુમતિભાઈ તો પૂરા ઘમંડી સ્વાર્થદષ્ટિવાળા અને મેટાઈના અભિમાની; તરત જ ઉત્તર વા કે “મારા ઉપર કેઈનો ઉપકાર નથી. મેં મારી જાતથી જ બધું કરીને ઊંચે આવ્યો છું.”કૃતદની ઉપકારને એળવનાર જ રહે છે, અને તેનું પરિણામ પણ તેને ઉદય આવ્યે ભોગવે છે. નાના જયેશ બધી રીતે સુખી છે. હવે સુભાષને પુત્ર વિનય ઉંમરલાયક થયે છે. Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ઃ આધ્યાત્મિક નિબંધો માતા-પિતા ક્ષણભંગુર વિનશ્વર દેહ છોડી ગયા છે સ્ટાર્સના મેનેજર તરીકેના અનુભવ પછી સુભાષે શરૂ કરેલ ધંધે ધીકતો ચાલે છે. વિનયકુમાર પિતાના ધંધામાં જોડાય છે; પરંતુ પ્રકૃતિભેદથી ફાવતું નથી; દરમ્યાન તેનાં લગ્ન એક દુર્ભાગી કન્યા સાથે થાય છે. પિતા-પુત્ર નવિનચંદ્ર અને સુભાષની વચ્ચે અશુભ ઋણાનુબંધના કારણે અણબનાવ હતા, તેવી જ અણબનાવની દુખદ સ્થિતિ સુભાષ અને વિનયકુમાર વચ્ચે સર્જાઈ છે અને વધુમાં વિનય અને તેની પત્ની ચંદા વચ્ચે પણ સુમેળ જામતે નથી તેથી બંને દુખી થયા છે. સુભાષની મોટા ભાગની સંપત્તિ વિનયકુમારની કુટેના કારણે અને અવિવેકી વર્તનથી વપરાઈ ગઈ છે. તેના આઘાતથી સુભાષને દેહ છૂટી ગયો છે. વિનયને પુત્ર પ્રશાંત મોટો થયે પણ પિતાને પૂર્વભવને વેરી હોય તેવું વર્તન છે. આ દષ્ટાંતમાં પિતા-પુત્ર વચ્ચેના અશુભ ઋણાનુબંધના સંબંધે ત્રણ પેઢી સુધી ચાલ્યા કર્યા છે, તે જે કે આશ્ચર્યરૂપ છે છતાં આ વિચિત્ર સંસારમાં કર્મોની વિચિત્રતાના કારણે સર્વ પ્રકારે બનવું શક્ય છે. જ્યાં સુધી સમજીને અને ધમને આશ્રય કરીને અસદુ ભાવોનો ત્યાગ ન થાય, ઉદયગત અવસ્થાઓને સમપરિ.. ણામે વેદી, ખમી ખુંદવાનું ન થાય, અને શુભ તથા ઉપકારી ભામાં ન અવાય ત્યાં સુધી સુખને અને શાંતિને સમય આવે દુર્લભ છે. અસદભાવ અને Page #148 -------------------------------------------------------------------------- ________________ ઋણા નુ બંધ : ૧૨૩ અસ૬ વર્તન કેવળ દુઃખને જ નેતરે છે-તત્કાળ સુખ અનુભવાતું હોય તો પણ. હવે બીજું દૃષ્ટાંત અતિ સંક્ષેપથી જણાવીએ છીએ. એક ઘમંડી પિતાને ઘમંડી, અભિમાન, આપખુદ સત્તાધારી પુત્ર છે, નામ છે કૃષ્ણકાંત. તેના ચહેરાની વિચિત્ર આકૃતિ જોઈ બાળક તો ગરાઈ જાય અને ફરી સામે જોવાની હિંમત જ ન કરે. મોટી મોટી ગોળ અને લાલ આંખે, સજજડ બીસાયેલા હોઠ, વિશાળ લલાટ અને નાના કાન. તેની પત્ની કાંતા, જન્મથી દુખી સાસરે સુખની આશાએ આવતાં વધુ દુઃખની ખીણમાં ગબડી પડી. કૃષ્ણકાંતના તેજીલા, ક્રોધી અને નિર્દયી વર્તનથી ત્રાસ પામ્યા કરતી. તેને કોઈપણ પ્રકારની સ્વતંત્રતા નહાતી, સ્વબુદ્ધિનો ઉપયોગ કરવાની છૂટ નહોતી, માત્ર ધણીને આધીન થઈ વર્તવાનું હતું. જીવન સ્વચ્છેદ ક્યાં સુધી કામ કરે છે તેની કોઈ સીમા નથી. પૈસે ટકે કૃષ્ણકાંત બહુ સુખી છે, પરંતુ પૂર્વથી ઊતરી આવેલી લેભપ્રકૃતિ છૂટતી નથી તેથી ધનોપાર્જનની વિશેષતા કરવામાં ન શોભારૂપ એવી અનુચિત પ્રવૃત્તિ કરવામાં આંચકે આવતું નથી. તેને ત્યાં એક સુસંસ્કારી, ન્યાયી અને સાવ પ્રેમી બાળક અરવિંદ જ છે. તે પિતાની આકરી વર્તણુક સહીને માટે થયે છે. માતાનું ગુલામથી પણ બેહદ દુખી જીવન જોઈ તેના અંતરમાં કરુણા વરસે છે અને તેને છોડાવવાના અને. Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ઃ આધ્યાત્મિક નિબંધો સુખી કરવાના શપથ લે છે. કૃષ્ણકાંતને અરવિન્દ્વની શુભ ભાવના, વિશાળ દિલના ઊ'ચા વિચારા, સહાનુભૂતિવાળી વૃત્તિ વગેરે જોઈને ભીતિ રહે છે કે “તે મારી કમાયેલી મિલ્કત એછી કરશે કે ગૂમાવી દેશે; તેથી મારે સાવધ રહેવુ અને અવિને કઈ છૂટ ન આપવી,' અરવિંદ વસ્તુસ્થિતિ પામી જઈ ગૃહને ત્યાગ કરે છે અને ત્રણુ જ વર્ષમાં ઠીક કમાણી કરે છે. પેાતાની અત્યાર પર્યંતની દુ:ખી અને પ્રેમાળ માતાને પેાતાની પાસે ખેલાવી રાખે છે. કૃષ્ણકાંત એકલા પડી જાય છે, મુઝાય છે પણ અભિમાની હાઈ અંદરની મુંઝવણુ મહાર બતાવતા નથી. અરવિંદનાં લગ્ન એક સુશિક્ષિત કન્યા સાથે થાય છે અને મા – પુત્ર - પુત્રવધુ અશુભ ઋણાનુંધને ઉત્ક્રય પૂર્ણ થતાં સુખેથી જીવન વ્યતીત કરે છે. કૃષ્ણકાંત ક્રોધાગ્નિથી ખળે છે. પેાતાની જ પત્ની અને પુત્રના સુખને જોઈ શકતા નહી હોવાથી ક્રોધના આવેશમાં દેહત્યાગ કરે છે. વીલ કે કાંઈ કર્યું ન હેાવાથી તેમની મિલકત પત્નીને વારસામાં મળે છે. અહી. આ દૃષ્ટાંતમાં અશુભ ઋણાતુંઅધ એક છત્ર સાથે પૂર્ણ થયા પછી બીજા જીવા સાથે શુભ ઋણના ઉદય થયા છે. – . ભાઈ ઈત્યાદિ વચ્ચેના અશુભ અણુબનાવ, ઝગડા, ક્રેશ આદિ છે. તેના ઉડ્ડયથી મારામારી અને ખૂન પણ થાય છે. સાસુ-વહુ, નણું-ભાત, દેરાણી-જેઠાણી, ભાઈઋણાનુખ ધના ઉદયે થતા પ્રકાશ સહુ કોઈ જાણે Page #150 -------------------------------------------------------------------------- ________________ * ણ નુ બંધ ઃ ૧૨૫ આવા અશુભ બંધ પાડવા તે કેવા ખતરનાક છે? તેવા ભાવથી અવશ્ય વિરમવું. મનુષ્ય અને દેવ વચ્ચે ત્રણાનુબંધના ઉદય : ઋણાનુબંધને ક્યારેક એ વિચિત્ર ઉદય આવે છે જ્યારે કેઈ એક મનુષ્ય દેવગતિના દેવ કે દેવી સાથે સીધા સંસારી સંબંધમાં ન હોવા છતાં તેના ઋણનું ચૂકવણું તે દેવ કે દેવી દ્વારા થાય છે. કર્મની વિચિત્ર તાને એ એક પ્રકાર છે. આ ઋણ શુભ કે અશુભ જેવું હોય તેવું સારું કે નરસું ફળ મનુષ્યને દેવ કે દેવી મારફત ભેગવવું પડે છે. આવા પ્રકારના ઉદય આ સંસાને વિષે જોવા મળે છે. ઘણાએ તેવા ઉદય જોયા હશે વા સાંભળ્યા હશે, તેથી તેની પ્રતીતિ પણ થઈ હશે. શુભ ઉદય શુભ ફળને દષ્ટાંત તરીકે શાસ્ત્રમાં વર્ણવેલી શાલિભદ્રની કથા પ્રસિદ્ધ છે. તેમને ઋણાનુબંધી દેવ તરફથી સેનામહોરોની પેટીઓ દરરોજ મળતી અને તેથી સંસારના પદાર્થોના સુખની એાછાઈ ક્યારે પણ વર્તતી નહોતી. આ જવલંત દૃષ્ટાંત છે. કદાચ શાસ્ત્રની કથાને માત્ર કથારૂપ માનવામાં આવે એટલે કે તે સત્ય છે એમ શ્રદ્ધવામાં ન આવે તે બીજા ઉદાહરણ લઈએ. પિતાના અથવા પરના અનુભવ ઉપરથી જાણ્યું હશે કે સાંભળ્યું હશે કે દેવગતિને પામેલે કોઈ સંબંધિત Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ : આધ્યાત્મિક નિબંધ જીવ સ્વપ્નમાં કે જાગૃતિમાં પિતાના મૂળ દેહે આવી ગુંચવણવાળા, તકલીફવાળા કે કસોટીવાળા પ્રસંગ વેળાએ ગ્ય સલાહ સૂચન કરી જાય છે અથવા કસોટી આદે ઉપાધિવાળી સ્થિતિ ન હોય તો પણ ધનાદિના લાભાર્થે સ્વાધ્ય આદિના લાભાર્થે અથવા રોગાદિની નિવૃત્તિ અર્થે ઉચિત માર્ગદર્શન આપી જાય છે, અને તેને અમલ કરવાથી સારું અને સાચું ફળ મળે છે. કેઈ વેળા દેવ કે દેવી મંદિર બાંધવાનું, ગુપ્ત રહેલી પ્રતિમાનું સ્થળ બતાવી તેને મેળવી યોગ્ય કરવાનું સૂચન સ્વપ્નમાં પ્રત્યક્ષપણે આવીને કરે છે. આ પ્રકારનાં દૃષ્ટાંત અતિ પ્રસિદ્ધ છે; અને વર્તમાનમાં આજે પણ ઉપરના અનુ. ભમાંથી કેટલાક બનતા જોવા મળે છે. ત્યાં સનની કલપના નથી, વેચ્છાની બાહ્ય પ્રતિકૃતિ નથી પણ નરી વાસ્તવિકતા છે. - અમે જોયેલા અને અનુભવેલા પ્રસંગો તેના સમર્થન માટે વર્ણિત કરીએ છીએ. આ લગભગ પચાસ બાવન વર્ષ પહેલાંની વાત છે. અમારા એક સગાને ઋણાનુબંધી દેવી સાથે શુભ સંબંધ ઉદયમાં હતું, તેથી ઉપાધિ કે વ્યાત્રિના સમયે દેવી તેના દેહમાં શાંતિથી પ્રવેશી શાંતભાવે ઉપાય કે ઉપચાર બતાવતા અને તે મુજબ કરવાથી સફળતા મળતી. શરીરવ્યાધિ હોય તે આયુર્વેદિક સાદું ઔષધ બતાવી તેનું સેવન કરવાનું કહેતા અને સારું થઈ જતું. ઉપાધિનો પ્રસંગ હોય તે Page #152 -------------------------------------------------------------------------- ________________ ઋ ણા નુ બંધ ઃ ૧૨૭ શ્રદ્ધાપૂર્વક કોઈ સ્મરણ કરવાનું સૂચવતા અને આગાહી કરેલ સમય દરમ્યાન ઉપાધિની નિવૃત્તિ લગભગ થઈ જતી. એ સગા જરૂરી વખતે ભાવ કરે અને જરા શાંત થાય ત્યાં દેવી હાજર થતાં, એવા બળવાન ઋણાનુષધના સબંધ વર્તતા હતેા. ઘડીભર આશ્ચર્ય થાય તા પણ આ કેવળ સત્ય હકીકત છે. બીજો અનુભવ પ્રસ'ગ જણાવીએ છીએ. લગભગ ૫ દર વર્ષ પહેલાંની વાત છે. શેરબજારમાં એક વ્યાપારી હતા અને શેરોના ધંધા કરતા હતા, તેમના કાકાને તેના ઉપર ખૂબ પ્રેમ હતા. કાકા ગુજરી જતાં દેવગતિને પ્રાપ્ત થયા ને પછી તેા અને વચ્ચેના શુભ ઋણાનુઅધના ઉદય શરૂ થયા. કાકા સ્વપ્નમાં આવીને ત્રિને શેરાના ભાવાની ભાગાહી આપતા. ભત્રિજે ખરાખર તે આગાહી મુજબ ધંધા ગાઠવતા; આગાહી સાચી પડતી અને ત્રિજો ખૂબ કમાણી કરતા. વારવાર જુદા જુદા શેરોના ભાવાની વધઘટની આગાહીએ મળ્યા કરતી, સત્ય નીવડતી અને ઉત્તરાત્તર વધુને વધુ નફાની આવક થતી. લગભગ બે વર્ષ આ પ્રમાણે ચાલ્યું અને પછી ઉદયની પૂર્ણતા થતાં કાર્ય અટકી ગયું. બીજી રીતે કહીએ તેા લેણુદેણુના સંબંધ પૂરા થયા, ભત્રિનતું લેણુ અને કાકાનું દેવું પૂર્ણ થયું. આ ઉપરાંત વ્યાવહારિક સ્ત્રીજી સહાય વા માદન મળતાં, Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ : આધ્યાત્મિક નિબંધો શુભ ફળનું અન્ય સુંદર, અતિ ઉપકારી અને આનંદપ્રદ દષ્ટાંત લઈએ. કેઈ ગુરુ-શિષ્યના મનુષ્યભવના શુભ પરમાર્થ ઋણના ઉદય પૂર્ણ થતાં અને શ્રી ગુરુનાં આયુષ્યકમની સ્થિતિ સમાપ્ત થતાં શ્રી ગુરુ ઉચ્ચ દેવગતિને પામે છે. શિષ્યની મનુષ્યભવમાં રહેવાની. સ્થિતિ હજુ શેષ રહી છે. આ વખતે કદીક બને વચ્ચેના શુભ ઋણાનુબંધના ઉદય આવે છે; ન માનવામાં આવે અથવા અશક્ય લાગે તો પણ તે ઉદય આવી શકે છે. તે વેળાએ શ્રી ગુરુ સહદે શિષ્યની જાગ્રત અવસ્થામાં આવે છે, દર્શન આપે છે, જ્ઞાનદાનનું અમૃત વરસાવે છે અને શિષ્યની આત્મિક દશા વધારવામાં ઉત્તમ નિમિત્ત થાય છે. સમર્થન માટે જુઓ શ્રી યોગાનંદ પરમહંસની આત્મકથામાં, શ્રી ગુરુના દેહવિલય પછી તેમના ગુરુ “શ્રી યુકતેશ્વરનું પુનરૂત્થાન” વાળું પ્રકરણ. થોડા વર્ષ પહેલાં જ બનેલી હકીકતનું, સત્ય ઘટનાનું સુંદર વર્ણન છે. ઉપર જણાવ્યા પ્રમાણે નહીં, તે અન્ય પ્રકારે પણ ઉદયગત ઋણની ચૂકવણી થાય છે તે જોઈએ. આ પ્રકારમાં ઊંચી દેવગતિને પામ્યા છે એવા શ્રી ગુરુદેવ શિષ્યને વપ્નમાં આવી દર્શન દે છે ને પિતાના આત્મિક બળની પ્રેરણું આપી તેને ઉત્સાહિત કરે છે, તથા/અથવા જ્ઞાનગંગાનું સુધાજળ વહેવડાવી પરમ આનંદિત કરે છે, તો કઈ વેળાએ શ્રી ગુરુ ગુપ્તપણે રહીને શિષ્યની Page #154 -------------------------------------------------------------------------- ________________ ઋણુ નું બંધ : ૧૨૯ જાણ બહાર તેને વિધત્રિધ પ્રકારે ગુપ્ત સહાય આપી ઉપકાર કરે છે. અહીં પણ મૂળમાં તે ઉદયથી અણનું ચૂકવણું જ છે. અશુભ ઉદય : મનુષ્ય અને દેવગતિઓના જીના સંબંધમાં ઋણ નુબંધના જેમ શુભ તેમ અશુભ ઉદય પણ હોય છે અને તેના અનેક દષ્ટાંતે વ્યક્તપણે આ વિચિત્ર જગતમાં જોવા મળે છે. વિજ્ઞાનવિકાસના આ વર્તમાન યુગમાં મનોવિજ્ઞાનીઓ વિચિત્રપણે હિંદમાં આવના ઋણાનુબંધના નિયમોથી અજ્ઞાત હોવાને લીધે અને કેટલીકવાર મનની નિર્બળતાને કારણે પણ ઉક્યના જેવી સમાન સ્થિતિ ઉદ્દ્ભવ પામતી હેવાને લી, તેને મનની ભ્રમણા કે ચિત્તની અસ્થિરતા તરીકે ઓળખાવે છે; પણ તે સર્વત્ર સર્વથા સત્ય નથી. દેહ છોડતી વખતે જીવનમાં મોડ અને વાસના અથવા આસક્તિ અન્ય ચેતન અચેતન પદાર્થોમાં રહી ગયાં હોય અને તેને દેવગતિ પ્રાપ્ત થાય તે મનુષ્યલેકની નીચે આવેલા ભુવનપતિ અને વાણુતર દેહલેકમાં તે જન્મ લે છે. મોહ, વાસના, આસક્તિ, ભાવ અને સંસ્કારે સર્વે તેની સાથે જ જતાં હોવાથી કયારેક તેના બળથી અન્ય જીવ સાથેના વેર ઝેર, ઈર્ષ્યા, અસહિષ્ણુતા વગેરે પૂર્વના ઋણાનુબંધના ઉદયથી જાગૃત થાય છે, અ, ૬ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ : આધ્યાત્મિક નિબંધ અને કાર્યશીલ થઈ સંબંધિત મનુષ્યગતિના જીવને હેરાન કરે છે તથા વિવિધ પ્રકારનાં દુઃખ આપે છે. શરીરમાં પ્રવેશ કરી અસ્થિરતા ઉપજાવી અકળાવે છે; ક્યારેક વિના કારણ અટ્ટહાસ્ય કરાવે છે તે ક્યારેક રુદન કરાવે છે. કેઈ વખત આહાર કરવામાં અંતરાય નાખે છે તે કોઈ વખત પહેરવા ઓઢવામાં વિદન લાવે છે. કોઈ વેળા વિકૃવેલ ભયાનક દેહની રચના કરી બહીવડાવે છે ; તો કઈ વેળા ભયાકુળ બનાવી નિદ્રા છીનવી લે છે. ક્યારેક શરીર પર પ્રહાર કરી સતાવે છે તે કયારેક રાતના પલંગને ઊંચે કરી નીચે ભય પર ગબડાવે છે. આમ અનેક પ્રકારે અણના અશુભ ઉદયાનુસાર દેવ અથવા દેવી ઋણાનુબંધી મનુષ્ય સાથે વના કરી તેને પરેશાન કરે છે. ઋણને ઉદય પૂરે થતાં સુધી આમ થયા કરે છે. આ પ્રકારોને વ્યવહારમાં ઝેડ, વળગાડ કહે છે. દેવગતિના જીવો સાથેના ઋણાનુબંધના ઉદયની સ્થિતિ, અવધિ વધુમાં વધુ સિત્તેર વર્ષ સુધીની હોય છે. વ્યવહારમાં સાંભળવા મળે છે કે આને શક્ય નડે છે કે ભેજાઈ નડે છે, દેરાણુ નડે છે કે જેઠાણી નડે છે, નણંદ નડે છે કે સાસુ નડે છે, ભાભી નડે છે કે કાકી નડે છે; પણ એ બધા ઋણાનુબંધના અશુભ ઉદયે છે. ઘણીવાર કહેવામાં આવે છે કે અમરેલી શકય કરતાં જીવતી શોક્ય સારી, ઈત્યાદિ, પરંતુ એ લેશ પણ Page #156 -------------------------------------------------------------------------- ________________ ઋણા નુ બંધ : ૧૩૧ સાચુ' નથી. સર્વ આધાર પેાતાના શુભાશુભ કર્મોના ઉદય ઉપર છે. જો ઉદય શુભ હોય, તેા કેાઈ પણ જીવ તેના વાળ વાંકા ફરવા સમર્થ નથી, પછી ભલે તે જીવ મનુષ્ય હૈ।, દેવ હો કે તિય ́ચ હા. અને જે અણુમ ઉદય હાય તે નિશ્ચયથી જાણવું. આટલું ઋણ ચૂકવ્યે છૂટકા છે એમ યાદ રાખવુ` આવશ્યક છે કે મનુષ્ય અને દેવ કે દેવી વચ્ચેના ઋણાનુબંધના ઉચા બહુ અલ્પ પ્રમાણમાં હાય છે અને તેની બહુલતા કથારે પણ હોઈ શકતી નથી. આવા અશુભ ઋણાનુખ ધના ઉદય વખતે શુભ ઉદયના ચાગ પણ આવે છે; ત્યારે દેવ કે દૈવીનાં દુ:ખેાથી મુક્ત થવાનું નિમિત્ત મળે છે, તેથી ઉપાય સફળ થતાં હેરાનગતિના અત આવે છે તે નિમિત્તો સંબધે હવે પછી જણાવશુ, પ્રથમ અમે જોયેલા, જાણેલા અને અનુભવેલા અશુભ ઉદયના પ્રસ`ગે। દૃષ્ટાંતરૂપે કહીએ છીએ. અર્ધ સદી ઉપરની વાત છે. અમારા સગામાં એક મહેનને તેમની દેવગતિમાં ગયેલી સાસુની આકરી નડતર હતી. અશુચિને કાઈપણુ પ્રસંગ ખીજી સ્ત્રી તરફથી તેમને થાય, ત્યારે તે મહેનની હાલત પૂરી થઈ જતી. દેવીની અકૃષ્ટ લાતથી તે ફેંકાઈ જતા, તેા કયારેક કાકા સુધી બેભાન થતા, કયારેક દેવી બહેનના દેહમાં પ્રવેશી પછાડા મારી ધૃણુતા અને દેહની શક્તિ ક્ષીણુ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર : આધ્યાત્મિક નિબંધ કરતાં, એમ અનેક રીતે હેરાનગતી થતી. પ્રલિત અનેક ઉપાયો કરવા છતાં ઉદયકાળ દીર્ઘ સ્થિતિને હાઈ નિષ્ફળતા મળતી. તેમ લગભગ ત્રીસ વર્ષ સુધી ચાલ્યું અને પછી વગર ઉપાશે ઉદયની પૂર્ણતા થતાં સ્થિતિ સારી થઈ હતી. ઈ. સ. ૧૯૩૫ના જુલાઈ માસની આ ઘટના છે. મુંબઈમાં સતતુ વર્ષાની હેલીને સાત દિવસ હત; રરતા પર ગોઠણ સુધીના પાણી ભરાયા હતા; સાંજના એફસેથી તે પાણી ચીરીને ઘેર પહોંચે અને કપડાં બદલી સ્વસ્થ થયે. કેઈન આવેલ પત્ર ટેબલ પર પડેલ હતું. હાથમાં લીધે, અસ્પષ્ટ અને વિચિત્રપણે લખાયેલ અપૂર્ણ સિરનામું વાંચતાં આશ્ચર્ય થયું; કવરની અંદ ૨ નાને પાતળે કાગળ હોય તેવું લાગ્યું. મે કંઈ ઠીક નથી, શુભ નથી એવી અંતરમાં સહેજ લાગણી ઉદ્મવી. તેની ખાત્રી માટે કવર ફાડી કાગળ કાઢયો અને જોયું તે તેમાં મેષના સાત કાળા ચાંદલા, કર્યા હતા અને તેને કાળી રજથી વધાવ્યા હોય તેમ રજ પણ હતી. તત્કાળ વિચાર આવ્યો કે ગમે તે વ્યક્તિએ ગમે તે હેતુએ આ પત્ર મોકલ્યા હેય પણ તેને નીચે રસ્તા ઉપર પાણીના પ્રવાહમાં વહેતે કરી દે. ત્યાં ફરી બીજો વિચાર આવ્યો કે પિતાજીની ઘેર આવવાની રાહ જોવી, તેમને બતાવવું અને પછી તેમની આજ્ઞા મુજબ કરવું. પિતાજી ડીવારમાં જ આવી Page #158 -------------------------------------------------------------------------- ________________ ઋણ નું બંધ ઃ ૧૩૩ પહોંચ્યા. ભીનાં કપડાં બદલી નિરાંતે બેઠા પછી આવેલ કાગળ તેમના હાથમાં મૂક્યો. તે જોઈને તેમને થોડો ગભરાટ થયા અને ભય પણ લાગે કે કંઈક અનિષ્ટ બનશે. અમે તે શબને ભારને ટેકે ન આપે અને તેને જળમાં પધરાવી દેવાનું ભારપૂર્વક સૂચવ્યું. તેમની સંમતિથી તેમ કર્યું. આ વાતને ભૂલી જવાનું અને કાંઈ અશુભ નહી થાય તેવી શ્રદ્ધા રાખવાનું જણાવ્યું. તેમ છતાં તેમના ચિત્તમાંથી ભયની લાગણી ખસતી નહોતી. અમને ગભરાટ, ભય કે ભીતિ કંઈ જ નહોતાં અને પ્રભુકૃપાએ શાંતભાવ રહી શક્યા હતા. બીજે દિવસે પિતાજી કઈ દેવના ઉપાસક પાસે ગયા. ઘટનાના હેતુ સંબંધે પૃચ્છા કરી અને જવાબ એ મળ્યો કે “ હેતુ દુષ્ટ છે પરંતુ પુણ્યને ઉદય હાઈ કંઈ અનિષ્ટ થવાનું નથી. શ્રદ્ધા રાખવી.” તેથી પિતાજીને કંઈક શાતા વળી. ઘટનાને ચાર દિવસ થયા પછી એક મધ્ય રાત્રિએ અમને સવપ્નદ્વારા કેઈએ (દેવો કે દેવી હશે?) આ બનાવની અથથી ઇતિ સુધીની માહિતી આપી, જેમાં જેને અનિષ્ટ કરવું છે તે વ્યક્તિ, તેની પૂર્વ તૈયારીરૂપ સાધના, પત્રમાં વિધિ કર્વામાં આવી હતી તેનું સ્પષ્ટ ચિત્ર, વ્યક્તિના ગામથી દૂર બીજા ગામથી પિસ્ટ કરવાની જિના, હેતુપૂર્વક અપૂર્ણ લખાયેલ સિરનામું અને અશુભ હેતુ વગેરે બતાવામાં આવ્યું હતું. ઉપરાંત તેવું કંઈ અનિષ્ટ બનવાનું નથી તે પણ કહ્યું. પિતાજીને આ વાત કરી ત્યારે તેમને જીવ હેઠે બેઠે. અત્રે અશુભ ઋણ Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ઃ આધ્યાત્મિક નિબંધ નુબંધને ઉદય, તે વ્યક્તિ અને તે વ્યક્તિએ જેની ઉપાસનાથી સાધના કરી હતી તે દેવી સાથે કહી શકાય પરંતુ શુભ પુણ્યના ઉદયે અશુભ ઉદયે થયેલ પ્રયત્ન નિષ્ફળ ગ, આમ પણ બને છે. અમારા એક નેહી હતા, ઉદાર, વિશાળ હૃદયી અને પ્રેમાળ. તેમને એક કમળા નામે પુત્રી હતી. બુદ્ધિમાં કંઈક ન્યૂન પણ સરળ અને સેવાભાવી. બંને અશુભ ઋણાનુબંધના ઉદયથી સગપણ સંબંધે જોડાયાં હતાં. પિતાને પુત્રી પ્રત્યે સ્વાભાવિક નેહભાવ હા જઈ એ તે નહોતું તેથી વારંવાર વગર વાંકે પુત્રીને ઠપકે મળતો અને તે મૌનપણે સહન કરતી. પિતાને મોટી માંદગી આવી પુત્રી પૂરી સારવાર કરતી માંદગીએ ગંભીર રવરૂપ ધારણ કર્યું અને દેહત્યાગને અવસર આવી પહોંચ્યા. તેમના આત્માનું હિત થાય તે હેતુઓ અમે તેમની પાસે દરરોજ જતા અને ધર્મવાર્તા સંભળાહતા. પરંતુ તેમનું ચિત્ત સંસારમેહને કારણે ધર્મવાતમાં ચોંટતું નહીં. એવી સ્થિતિમાં તેમણે દેહાયુષ્ય પૂર્ણ કર્યું અને આ જગતના આ ભાગથી ચાલી નીકળ્યા. દેહ છેડ્યાના ચોથે દિવસે કમળાને તેઓ ઘરમાં ફરી રહ્યા છે તેવો આભાસ થયે, કંઈ અવાજ પણ સંભળા. અને તે જ રાતના બાર વાગ્યા પછી કમળાની પથારી પાસે આવી, બિહામણાં શરીરથી તેને બ્લીવડાવવાનું શરૂ કર્યું. બીજે દિવસે તે ચિંતાયુક્ત વાત કહેવામાં આવતાં Page #160 -------------------------------------------------------------------------- ________________ નું બંધ : ૧૩૫ અમે પુત્રી કમળાને એક સ્તોત્રનો પાઠ કરવા અને મંત્રમરણ કરવા જણાવ્યું. તેના પ્રભાવથી દેવગતિને પામેલા તે નેહીનું જોર ન ચાલવાથી તેઓ ગુસ્સે થયા. ગુસ્સામાં કમળાને કહેતા, “મારે મિત્ર તને મદદ કરે છે તે હું જાણું છું અને વિશેષમાં ધમકી આપી કે તેને હું જોઈ લઈશ.” અમે કમળાને બતાવેલ ઉપાય ભાવના જોરથી આરાધન કરવા સૂચવ્યું, જરાપણ ડર ન રાખવાનું જણાવ્યું અને પૂરી હિંમત આપી. દેવે રાત્રિના બારથી ચાર સુધી હેરાન કરવાની, ડરાવવાની, ધમકીઓ આપવાની પ્રવૃત્તિ ચાલુ રાખી અને એક વેળાએ ગુસ્સે થઈ કહ્યું કે, “તું ધમને આશ્રય કરે છે તેથી મારું બળ ચાલતું નથી, નહિતર મારે તો તારો જીવ લેવાની ઈચ્છા હતી. તેમ છતાં મારો પ્રયત્ન ચાલુ રાખીશ.” રંજાડ ઘટતે હતો પણ ત્રણ માસ પૂર્ણ થતાં સુધી કનડગત ચાલુ રહી. ત્રણ માસના આરાધનના ફળથી ઋણાનુબંધને અશુભ ઉદય સમાપ્ત થયે અને કમળાના જીવને શાંતિ થઈ. દેવદેવી સાથેના અશુભ ણુનુબંધના ત્રાસદાયક ઉદય વેળાએ તેની નિવૃત્તિ માટે અથવા ઉદયબળ ઘટાડવા માટેના ઉપાયે માટે વિચાર કરીએ. ભગવાનનું વચન છે કે ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે, ધર્મ જ એક સત્યસ્વરૂપે રક્ષક છે, ધર્મ જ સર્વ સુખને દેનાર છે. તે દુઃખના સમયે ધર્મને પ્રેમ અને શ્રદ્ધાપૂર્વકનો આશ્રય અને તેનું આરાધન કરવું ઘટે છે. આ વિભાગમાં જણા Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ઃ આધ્યાત્મિક નિબંધ વેલ દુખેથી મુક્ત થવાનાં નિમિત્ત આટલાં સંભવે છે: આધ્યાત્મિક મંત્રનું સ્મરણ, તેત્રપાઠનું પઠન, ક્ષમાપના અને વિનંતિ, ધાર્મિક જીવની પ્રેરણાત્મક સહાય, અન્ય દેવ-દેવી થકી સહાય અમારા નમ્ર અભિપ્રા નીચે પ્રમાણે આરાધના કરવાથી કષ્ટદાયક પાધિ દૂર થવી સંભવે છે. - એક. દરરોજ સવારે ચેક થઈ, વિધ મને કષ્ટ અવશ્ય દૂર થશે એવી અતૂટ શ્રદ્ધાથી “ શ્રી ભક્તામર તેત્ર” ત્રણ માસ સુધી નિયમિત ભણવું. તેત્રના ભાવ અંતરમાં ગ્રહણ કરવા અને તેની સાથે એકરૂપ થવાને યત્ન કરે. જરૂર પડશે બીજા ત્રણ માસ સુધી અધ્યયન કરવું પણ હિંમતથી હારણ થવું નહીં. ઉદયની સ્થિતિ દીર્ઘકાકાની હશે તે પણ તે ઘટી જશે અને પછી સુખરૂપ પરિણામ આવશે. બીજું. આ વિ'તિ દિવસના પાંચ વખત કરવી. હે પ્રભુ! સંહાર જવાના આરંભકાળથી અત્રે ક્ષણ પત આ જીવે દેવ-મનુષ્ય-તિર્યંચ ગતિના જી સંબંધી જાણતાં અજાણતાં જે જે દેશે મન, વચન અને કાયાથી કર્યો હોય, તે સર્વની આપની પાસે પશ્ચાત્તાપપૂર્વક ક્ષમા માગું છું; મારા તે પાપ દેષ નિષ્ફળ થાઓ, તે સર્વ જીવો પણ મને ક્ષમા કરે. આપની અસીમ કૃપાથી તે તેમની વરવૃત્તિ ભૂલી જાઓ અને તેમનું કલ્યાણ થાઓ એ જ વિનંતિ છે. Page #162 -------------------------------------------------------------------------- ________________ ઋણ નુ બંધ ઃ ૧૩૭ હે કૃપાળુ ભગવંત! કદાપિ દેવ, મનુષ્ય કે તિયચ તરફથી મને કેાઈ કષ્ટ કે હેરાનગતી હશે તો પણ હું તે સમતાથી સહી લઈશ અને આપની આજ્ઞાનુસાર વતી તેનું હિત અને કલ્યાણ ઈરછીશ. આ કાર્યમાં સફળ થવા માટે મને આપની તરફથી પ્રેરણાબળ મળતું રહે તેમ કરવા વિનતિ છે; તે કૃપા કરી સાથ આપી રક્ષણ કરશે, સાથ આપી રક્ષણ કરશે. હે કરુણાસાગર પ્રભુ ! આપને ઉપકાર હું ક્યારે પણ નહીં ભૂલું ને ઉપકાર માન્યા જ કરીશ. અહીં જણાવ્યા ઉપરાંત જે ભાવે ચિત્તમાં ઊગી આવે, તેનો પણ વિનંતિમાં સમાવેશ કરે. આ વિનંતિ બાદ પાંચ મિનિટ સુધી નીચે મુજબ સ્મરણ કરવું - શાંતિનાથ શાતા કરો. પાર્શ્વનાથ પરચા પૂરો. વીરપ્રભુ વીરતા આપે. ત્રીજુ. મંત્રમરણ કરવું. રાત્રે સૂતા પહેલાં અવશ્ય કરવું. નવકારમંત્ર કે ગમે તે, પિતાને શ્રદ્ધા હોય તેનું સ્મરણ કરવું. અથવા ડ% અરિહંત, જય અરિહંત, જય અરહંત, ૩અરિહંત અથવા સહજાન્મ રૂપ પરમગુરુ અથવા 8 સર્વજ્ઞદેવ, મનુષ્ય અને તિય વચ્ચે ત્રણાનુબંધના ઉદય, મનુષ્ય અને સંજ્ઞી તિર્યંચ છ વચ્ચે ઋણાનુબંધના શુભાશુભ ઉદયે વર્તતા જોવા મળે છે. શુભ ઉદય Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ : આધ્યાત્મિક નિબંધ વેળાએ મનુષ્ય, પોપટ, કાકાકૌઆ, ચકલી ઈત્યાદિ પક્ષી અથવા કૂતર, બિલાડી, ઘોડો ઈત્યાદિ પશુને પાળે છે, પ્રેમ કરે છે. કેટલીકવાર ગાય અથવા ઘોડાના શુભ ઋણાનુબંધ એવા બળવાન હોય છે કે તેમને ઘરમાં પ્રવેશ થતા જ મનુષ્યના ઘરની આર્થિક સ્થિતિ સારા પ્રમાણમાં સુધરતી જાય છે અને સુખ સમૃદ્ધિનો ઉોત થાય છે. ગૃહમાં સંપ, સંતોષ અને અનુકુળતાનું સામ્રાજ્ય સ્થપાય છે. તેવી સુખ આપનારી સ્થિતિ તે જીવની એટલે ગાય વા ઘેડાની વા અન્ય પ્રાણીની જીવનદોરી હોય ત્યાં સુધી ઘણું કરીને રહે છે અને તે પ્રાણુના વિયોગે ક્યારેક કઠણ પરિસ્થિતિને જન્મ થાય છે. કૂતરાના સંબંધની ઘણી ચમત્કારિક વાતોથી ઘણા પરિચિત હશે જ; આ પ્રાણીની વફાદારી, પ્રેમની ભૂખ અને માલિક માટે દેહ સહિત ભેગ આપવાની તૈયારી કેઈ અજબ હોય છે. માલિક પણ તેને ખૂબ નેહથી ચાહત હોય છે. આ પાળે કૂતરે ઘરના એક સભ્ય તરીકેનું સ્થાન ભેગવે છે. કામ કાજના પ્રસંગે કદાપિ માલિકને બહારગામ જવાનું થાય ત્યારે આ વફાદાર પ્રાણીને વિયોગનું દુઃખ સાલે છે અને તેમની શોધ માટે તરફડીયા મારે છે, આહાર ખપ પૂરતે લે છે અને તેથી સંતુષ્ટ રહે છે, ઘરના બીજા સભ્યો તેને દુઃખ ભગવતે જોઈ પિતે દુઃખી થાય છે અને પ્રાણુ માટે ખૂબ કરુણ અને દયા આવે છે. કોઈ વખત માલિકનું મૃત્યુ થાય છે ત્યારે એમ બનતું સાંભળ્યું છે. કે તે પ્રેમાળ પ્રાણુ ખેદખિન્ન થઈ રડે છે, આહારને Page #164 -------------------------------------------------------------------------- ________________ ઋણ નું બંધ : ૧૩૮ ત્યાગ કરે છે અને શકના આઘાતથી મરણશરણ થાય છે. અશુભ ઉદય વખતે તે ગતિના પ્રાણીઓ દ્વારા પ્રાણુ ઘાતક હુમલા અથવા દુઃખ-પીડા આપનાર બનાવે અને છે; અથવા મનુષ્ય દ્વારા તે પ્રાણીઓને અસદુધર્મના આશ્રયે ભેગ દેવામાં આવે છે. તિર્યંચ અને દેવ વચ્ચે રાણાનુબંધના ઉદય : આ પ્રકારના ઉદય કયારેક જ આવે છે, તેની સંખ્યા અલ્પ છે. સામાન્યપણે પશુઓ અને દેવદેવી વચ્ચેના ઋણાનુબંધના ઉદયના પ્રસંગ અનુભવગમ્ય થતા ન હોવાથી જીવના જાણવામાં ન હોય તે સ્વાભાવિક છે. તે છતાં શુભાશુભ ઉદય સંભવિત છે અને આવે છે. શુભ ઉદયઃ કેઈ બે જીવ ધર્મમાં રુચિવંત થઈ બાહા ધર્મો. રાધન સાથે મળી કરતા હોય અને બેમાંથી જે એક પ્રથમ દેહ ત્યાગીને જો દેવ થાય તે તેણે બીજાને ધર્મ નિમિત્તે સહાય કરવી એવા પરસ્પર કોલ કરી બંધાયા હોય, પણ થોડો સમય વીત્યા બાદ કોઈ એક માયાકપટથી ધર્મારાધન વધારે કરી ગુપ્તતા જાળવે અને અસરળ ભાવે બીજાથી છાનું રાખે તથા પછી તેના આયુની પૂર્ણતા થતાં માયાકપટના ફળ અનુસાર તેને Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ : આધ્યાત્મિક નિબંધ પશુરોનિમાં જન્મ થાય છે. બીજે સરળ ભાવે આરાધના કરતાં અંતકાળે મૃત્યુ પામી દેવ થાય છે. હવે પરસ્પર આપેલ વચનથી બંધાયેલ દેવગતિમાં ગયેલા જીવને તે જ કારણથી બિંધન કરેલ ઋણ ઉદયમાં આવતાં પશુનમાં જન્મેલા મિત્રને અવધિજ્ઞાનના બળથી ખેળી કાઢે છે, તેને પ્રેરણા આપી ધર્મભાવની સ્કૃતિ અને દઢતા કરાવે છે, અથવા પૂર્વ મનુષ્યને જે પિતાને દેહ હતો તે વિકૃને તેની પાસે આવી પૂર્વના સાથે મળીને કરેલા આરાધન સંબંધે જણાવે છે તેમ ધર્મવચન સંભળાવે છે, તેના નિમિત્તથી તે પશુનિના જીવને અંતર જાગૃતિને સારે લાભ મળે છે અને પોતે સેવેલ માયાકપટ માટે ખેદ કરી, મનમાં જ દોષની ક્ષમાયાચના કરી કેઈ પ્રકારે હળવાશ અનુભવે છે. તેનું ફળ ઘણું કરીને તેને દેહત્યાગ પછી દેવગતિમાં જવારૂપ થાય છે. શુભ ઉદયના ઘણા પ્રકારમાંથી એક પ્રકાર સમજવા અર્થે અહીં આવે છે. અશુભ ઉદય કોઈ બે જીવ વચ્ચે ઝેરનો મજબૂત બંધ હોય, પરંતુ કર્મની સ્થિતિ એવી બંધાણી હોય કે કોઈ એક ગતિમાં બંને સાથે સંબંધમાં આવવાનો પેગ હોય ત્યારે તે કર્મનો ઉદય ન આવે, પરંતુ તેને ઉદય એક દેવ અને બીજે તિર્યંચ એ ગતિઓને પ્રાપ્ત થાય ત્યારે Page #166 -------------------------------------------------------------------------- ________________ * ણ નુ બંધ ઃ ૧૪૧ આવે તે અશુભ ઋણની પતાવટનું કાર્ય શરૂ થાય છે, ત્યાં દેવ તિર્યંચના જીવને અનેક પ્રકારે ત્રાસ આપી હેરાન કરે છે. ભય પમાડ, માર માર, આહારાદિમાં વિદન નાખવાં, વાઈના કારણે તેના દેહને અચેતન જે કરે અને ક્યારેક હિંસક પ્રાણનું રૂપ ધારણ કરી તે પશુના દેહનાં અંગે દવા અથવા તે થકી પ્રાણહાનિ કરવી એ વગેરે પ્રકારો છે. તે બધું તિર્યંચના જીવને નિરાધારપણે ને પરાધીનતાએ વેઠવું પડે છે. તે બિચારા જીવની અતિ દયાજનક દશા હોય છે; પણ વેરી દેવના અંતરમાં દયાનો અંકુર ફૂટતે નથી, ઊલટું તેનું દુ:ખ, તેનો કકળાટ, તેની વેદના, તેની પીડાથી નીકળતી ચીસએ જોઈને પ્રસન્ન થાય છે. દેવ અને પારકી વચ્ચે ત્રણાનુબંધના ઉદય ઘને આશ્ચર્ય થાય તેવું છે કે આ બે ગતિઓના જી વચ્ચે ઋણાનુબંધના ઉઢય હોઈ શકે ખરા? શું તેમ થવું સંભવિત છે? કર્મ વિચિત્રતા વિચિત્રપણે વતે છે અને તેને અનુભવ થયા કરે છે, એટલે ઉપર જણાવ્યા પ્રમાણે બનવું તે અસંભવિત કે અશક્ય નથી. હા, એ ખરું છે કે આ પ્રકારના ઉદયની અત્યંત અપતા છે, પણ ઉદયસ્થિતિ હોય છે એ નક્કર હકીકત છે. તેનાં દષ્ટાંતે શાસ્ત્રમાંથી મળી શકે છે ને તેથી સિદ્ધાંતનું સમર્થન સહજ થાય છે. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪ર : આધ્યાત્મિક નિબંધ શુભ ઉદય ઃ કઈ જીવ કલ્યાણમૂતિ સમ્યફદર્શનને અથવા આત્મજ્ઞાનને પ્રાપ્ત થયા પહેલાં હિંસાત્મક ભાવ અને આચરણમાં રહી વા અજ્ઞાન દશામાં આકરા દેષવાળી પ્રવૃત્તિ કરી નરકગતિને બંધ પાડે છે અને પછી કઈ સમર્થ જ્ઞાની ભગવંત સમાગમગ પૂર્વના કોઈ મહત્ પુણ્યના ઉદયે સંપ્રાપ્ત થતાં અને તેમને અપૂર્વ બધા અંતરમાં પરિણમતાં જીવનનું વહેણ એકાએક બદલાય છે. દેની સાચા દિલથી પશ્ચાત્તાપ-પૂર્વક ક્ષમાપના કરી તે પરમ પુરુષના આશ્રયે ખંત, ઉત્સાહ અને અપ્રમાદપણે સત્યધર્મનું આરાધન કરે છે. તે પ્રભુના ચરણકમળની સેવામાં રહી, આજ્ઞાનું એક નિષ્ઠાએ આરાધન કરી, પ્રભુકૃપા મેળવી આત્મજ્ઞાનનો અપૂર્વ લાભ સંપ્રાપ્ત કરે છે અને આત્મવીર્યના વિશેષ વિશેષ ઉઘાડથી ઉત્તરોત્તર આત્મદશા વધારી, તીક્ષણ આપગમાં રહીને અપ્રમત્ત સંયમ નામના ગુણસ્થાનકે સ્થિતિ કરી તીર્થકર નામકર્મ ઉપાર્જન કરે છે. દેહાયુષ્યની પૂર્ણતા થતાં તે ભાવિ તીર્થકર પ્રભુ (શ્રી શ્રેણિક મહારાજના દષ્ટાંતે) ને પૂર્વે બાંધેલ નરકગતિમાં જવું પડે છે. ત્યાં તે પ્રભુ તે ગતિનાં દુઃખે અતિ શાંતિથી અને સમતાથી વેદે છે. દુઃખ દેનાર સામે બદલો વાળવાના લેશ પણ ભાવ નથી પરંતુ કેવળ સહી લેવાની નિર્મળ વૃત્તિ છે તેથી જરા પણ પ્રતિકાર કરતા નથી; સહજ આત્મસ્થિરતા Page #168 -------------------------------------------------------------------------- ________________ * ણા નુ બંધ : ૧૪૩ અને આમશાંતિને અવગાહી પ્રસન્ન ભાવે રહી નિબંધન કરેલા કર્મોની નિવૃત્તિ કરે છે. તેમ છતાં પૂર્વના કોઈ શુભ ઋણાનુબંધી દેવગતિના જીવને ઋણની ચૂકવણને ઉદયગત સુઅવસર આવતાં તે શ્રી ભાવિ તીર્થંકર પ્રભુની નારકીએના ત્રાસથી રક્ષા કરવા આવે છે અને કરે છે. તે વેળાએ તેઓ તો સમતાભાવમાં જ સ્થિત છે અને દષ્ટા તરીકે જ રહે છે. કક્યારેક કોઈ દેવને પિતાના નરકગતિમાં સ્થિતિ કરીને રહેલા કેઈ શુભ ઋણાનુબંધી મિત્રને સહાય કરવાને ઉદય આવે છે, ત્યારે તે દેવ નરકભૂમિમાં જઈ પિતાના નારકી મિત્રને ધર્મવચનેથી બોધ આપે છે ને ધર્મભાવમાં સ્થિર કરે છે. આ બોધનું અત્યંત શુભ પરિણામ નારકીને મળે છે; નરકની ક્ષેત્રવેદના અને નારકીઓના પરસ્પર વેરના ઉદયથી ઉદ્ભવ પામતી પીડાને તે જીવ સમભાવે વેદનાને પુરુષાથી થાય છે; અને તેનું ફળ ઘણું મોટું અને શુભ છે. અશુભ ઉદય : શ્રી તીર્થંકર પ્રભુજી જેમને વચનાતિશય અતિ આશ્ચર્યકારક અને અપૂર્વ હોવા છતાં તેઓ પણ નરકગતિનાં દુઃખને પૂર્ણ પણે વર્ણવી શક્યા નથી. તેઓએ જે કંઈ દુખે વાણી કહી શકાય, તેટલો વિસ્તાર કરી વર્ણન કર્યું છે અને તે વાંચતાં પણ હય દ્રવી Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ : આધ્યાત્મિક નિબંધ જઈ રૂવાડાં ઊભાં થઈ જાય છે. તે બિચારા નારકી જીવે ક્ષેત્રવેદી, શીતતા--Gણાની વેદના, તીરથી વિંધાતા હોઈએ એવી હવાના સ્પર્શથી થતી વેદના, તીર્ણ તરવારની તીક્ષ્ણ ધા૨ સમાન પાણી પીતાં થતી વેદના, પરસ્પર વેરના ઉદયથી તેમના વૈકીય શરીરના અન્ય નારકીઓના આઘાત થકી થતા ટુકડે ટુકડાની વેદના એ આદિ દુઃખ વેદે છે. તે ઉપરાંત પહેલી નરકની ઉપમાં જે હલકા દેવેનું સ્થાન છે. ત્યાંના દેને નારકીઓ પ્રત્યેનું બંધાયેલ વેર ઉદયમાં આવતાં નીચે ઊતરી નારકીઓને અમર દુખ આપે છે. દેવે તેમને મારે છે, ચામડી ઊતરડે છે, અંગે રાગ કાપી જુદાં કરે છે અને અનેક પ્રકારે શારીરિક પીડા ઉપજાવી બહુ હર્ષિત થાય છે. આ દેવે પરમાધામીઓ કહેવાય છે. ઉપસંહાર આટલા લેખ પરથી નિઃશંકપણે સમજાશે કે આ સંસાર ઋણાનુબંધના આધારે ચાલે છે ને ટકે છે. જ્યાં સુધી કરજનું લેવું -દેવું શેષ રહ્યું છે, ત્યાં સુધી સંસાર પણું રહ્યો છે. જમા-ઉધારનાં પાસાં સરખાં થઈ જાય એટલે કે કિંચિત્ માત્ર ઋણ ન રહે, ત્યારે જીવ મુક્ત થાય છે. ત્રણ બંધાવાને આધાર રાગદ્વેષની પરિણતિ ઉપર છે. રાગદ્વેષના પરિણામ નિજસ્વરૂપના અજ્ઞાન પર આવ Page #170 -------------------------------------------------------------------------- ________________ ઋણુનું બંધ ઃ ૧૪૫ લંબિત છે. એ અજ્ઞાનરૂપ અંધકારની નિવૃત્તિ જ્ઞાનરૂપ પ્રકાશથી થાય છે. જે સમયે જ્ઞાન પ્રકાશે છે તે જ કાળે અજ્ઞાનતિમિર ટળે છે. તે જ્ઞાનના પ્રકાશને લાભ જેણે જ્ઞાનતિ પ્રકટ કરી છે તેવા આત્મજ્ઞાની અને આત્મદશ ભગવંત પાસેથી જ મળી શકે છે. તે આત્મત્વપ્રાપ્ત પુરૂષને પ્રત્યક્ષ સમાગમગ પૂર્વના બંધાયેલ શુભ ઋણાનુબંધના શુભ ઉદયે પ્રાપ્ત થાય છે અને તેવા ઉદયને જ્ઞાની પુરૂષ મહતું પુણ્યના ઉદય તરીકે લેખવે છે. તે શુભ ઋણાનુબંધને સંચય, ભવોભવમાં સારા સંસારી સગપણુ-સંબંધ જાળવી રાખવાથી અને એ છે એ છે પણ તેવા સંબંધિત જી સાથે ધર્મમાં પ્રીતિ લાવી આરાધના કરવાથી ઉત્પન્ન થાય છે. સંચયનું બળ વધી જતાં તેનો ઉદય આવી તે ફળરૂપ થાય છે. તે જ નિયમ પ્રમાણે અશુભ ઝણુંનુબંધનો સંચય, ભવભવમાં શ્રેષયુક્ત નરસા સંસારી સગપણુ-સંબધે જારી રાખવાથી ઉત્પન્ન થાય છે; અને સંચયનું બળ વધી જતાં તેને ઉદય આવે છે ને ફળરૂપ થાય છે. ઉત્કૃષ્ટ શુભ ઋણાનુબંધના બળસંચયના ઉદયથી અત્યંત ઉચ્ચતમ આત્મદશાને પાવનકારી લાભ અને પછી ત્રણ ચૂકવાઈ જતાં ઝળહળ જ્યોતિ સ્વરૂપ, પરમ દેદીપ્યમાન, રૂપરૂપના અંબાર જેવી મુક્તિસુંદરી સાથે પવિત્ર લગ્નથી જોડાવાને લાભ તથા શાશ્વત સુખ, આનંદ અને શાંતિને ઉપભેગા કરવાને અચિંત્ય યુગ સહજ મળે છે. અ, ૧૦ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ : આધ્યાત્મિક નિબંધ ઉત્કૃષ્ટ અશુભ ઋણાનુખ ધના અળસ ચયના ઉદયથી અધિકતમ સ'સારી દુ:ખેા, ત્રિવિધ તાપ અને વેદના ભાગવવાં પડે છે; અને પછી તે આત્મા સ્વભાવે શુદ્ધ, પવિત્ર, નિળ અને અખંડ જ્ઞાનરૂપ હોવા છતાં તે કેડ નીચે સુધી ઉતરતા જાય છે. અજ્ઞાનદશાની જાળ ચાતરક વિસ્તરે છે અને તે કારણે પાપના સચય અને ભાર વધતાં તેના ઉદય થકી નરકગતિનાં તીવ્ર દુ:ખા ભાગવવાં પડે છે. તેવા આત્માને ફ્રી ઊંચે આવવા માટે ઘણુ લાંખા કાળ પસાર કરવા પડે છે. આ લઘુ નિષધ પરથી એ વાત લક્ષગત થશે કે ઋણાનુખ ધના નિયમ અને તેનુ ફળ અફર છે, અટલ છે; તેનાથી છટકી કે ભાગી શકાતું નથી, ત્યાં સત્તા, લાગવગ કે સિફારસ કાર્યકારી થઈ સફળ થતાં નથી. જેવા પ્રકારના ઋણના ઉડ્ડય તેવા પ્રકારે ભાગવટો કરવા પડે છે. બીજી રીતે કહીએ તા કમ સિદ્ધાંત છે તે આ જ છે, જે સબધે શ્રી જિનદેવનુ' વચન છે કે “ જેવે રસે ખાંધશે તેવે રસે ભેગવુ પડશે. ” નરેન્દ્ર, સુરેન્દ્ર કે નાગેન્દ્ર પણ ઋણાનુબં ધના ઉદયના ફળને અફળ કરવા સમથ નથી; વળી આ ઋણાનુખ ધના ઉદયની એવી વિચિ ત્રતા છે કે તે ગમે ત્યારે, ગમે તે ઘડીએ, ગમે તે ક્ષેત્રે, ગમે તે સ'જોગે, ગમે તેના સબંધે રાત કે દિવસ જોયા વિના, જાત કે ભાતનું ભાન કર્યાં વગર અથવા ઉચ્ચ નીચના ભેદ લક્ષમાં લીધા વિના ઉદયગત થાય છે; અને Page #172 -------------------------------------------------------------------------- ________________ * શું નું બંધ ઃ ૧૪૭ તેથી જ લોકભાષામાં કહેવાય છે કે કરમને શરમ નથી, કરમને ભરમ નથી. ઋણના ઉદયના કેટલાક અતિ વિચિત્ર પ્રસંગે નીતિ-ધર્મના બાંધાના મૂળને ઉખેડી નાખનાર અથવા સામાજિક તથા કૌટુંબિક બંધારણના દુર્ગને તોડી પાડનાર હોવાથી તેને ઉલ્લેખ અહીં સહેતુ કરેલ નથી; પરંતુ તેવું બન્યા કરે છે એ હકીકત છે. ભૂતકાળમાં તેવા પ્રસંગો બન્યા હતા અને તેનું વર્ણન કથાનુગમાં અતિ સ્પષ્ટતાએ જોવા મળે છે, વર્તમાનમાં બને છે અને ભવિષ્યકાળ બનશે, કેમકે સર્વ ભાવ અનાદિ અનંત છે. ઋણાનુબંધના નિયમ અને ઉદયનું જ્ઞાન જે જીવને સતત્ સ્મૃતિમાં રહે અને તેને ઉપયોગમાં લેવાય તે ખૂબ જ હિતકારી અને ઉપકારી થાય તેમ છે. તે જ્ઞાન પ્રથમ તે દુઃખની ખીણમાં ગબડાવનાર એવા શ્રેષ, વેરઝેર, ઈર્ષ્યા, અસૂયા,નિંદા,તિરસ્કાર, મદ, મત્સર, અસત્ય, હિંસા, ચોરી આદિના અશુભ ભાવે( અને તેને લઈને અશુભ પ્રવૃત્તિ)ને મંદ કરનાર, રોકનાર અને અટકાવનાર થાય છે અને પછી દયા, શાંતિ, સમતા, ક્ષમા, સહિષ્ણુતા, સરળતા, અવિધતા, અપ્રતિકારતા, નમ્રતા, મૌનતા એ આદિ ગુણેનું અંશે અંશે પ્રકટીકરણ કરી, ચારિત્રદશાને ખીલવી અધિક અધિક ઊંચે લઈ જાય છે. ઋણાનુબંધના નિયમને યથાર્થતાએ જાણનાર, ઓળખનાર અને ઉપયોગમાં લેનારને સ્વ અથવા પર સંબંધે Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ : આધ્યાત્મિક નિબંધ ઉદયની ગમે તેટલી વિચિત્રતા હોય તે પણ કંઈ આશ્ચય થતુ નથી; તેમ તેની ચિત્તવૃત્તિ સ્ખલના પામતી નથી પરંતુ સ્થિર અને શાંત રહે છે કેમકે તેની દૃઢ શ્રદ્ધા છે કે જેવા પ્રકારે ઋણાનુખ ધના ઉદય હાય, તેવા પ્રકારે ફળ મળે છે, તેમાં કઈ ફેરફાર થતા નથી; અર્થાત્ રાગ કે દ્વેષના ભાવમાં જોડાયા વગર સમવસ્થિત દશામાં રહેવાને તેના નિશ્ચયરૂપ પુરુષાથ સફળતાને પામે છે, અને ક્રમે ક્રમે તે જ્ઞાતા દૃષ્ટારૂપ રહેવા સમથ થાય છે. આ સિદ્ધાંતના દેઢ આશ્રય પછી તેના અંતરમાં એવા ભાવા ઊઠતા નથી કે આ માટે આમ ન થયું હાત તેા સારુ. હતું કેમકે તેથી ચિંતામુક્ત રહી શકાત, અથવા આ માટે આટલુ આ પ્રકારે થયું તે ઠીક થયું. કેમકે તેથી કેટલીક સુવિધાઓ સહેજ જ પ્રાપ્ત થઈ, એ વગેરે વ્યવહારષ્ટિથી ઉત્પન્ન થતા ભાવાના અનેક પ્રકારના નિયમના જ્ઞાનથી અને તેના જાગૃતિપૂર્વકના ઉપચાગથી ઉપશમ પામતા જાય છે. જ્ઞાની પુરુષાએ જ્યાં ત્યાંથી રાગદ્વેષરહિત થવાના મેધ કર્યાં છે. આ નિયમના પાલનથી રાગદ્વેષ ઘટી જઈ ક્ષીણ થઈ ક્ષય થાય છે. આત્માને સન્મુખ રાખી આત્માના કલ્યાણને અર્થે જ નિયમનુ પાલન થઈ શકે છે, કારણ કે આત્માને ફરીથી ખ’ધનમાં નાખવાની વૃત્તિ તેને હોતી નથી. સર્વ જ્ઞાની ભગવતાના નિર'તરના પુરુષાર્થ આ પ્રકારના હાય છે. તેએ! અટલ સિદ્ધાંતના જ્ઞાનનાં મળથી Page #174 -------------------------------------------------------------------------- ________________ ઋણા નુ બંધ ઃ ૧૪૯ વિષમ સજોગોને પરિસ્થિતિ હાય તા પણ સ્વસ્થ, શાંત, ગંભીર અને મૌન વિશેષે કરીને થતા જાય છે. અને અંતરંગ આશ્ચર્યકારક અગાધ સયમને કેળવી આત્મદશા શીઘ્રતાએ વધારી સ્વરૂપથ થઈ જાય છે. એ જ્ઞાની ભગવ તાનાં પવિત્ર પગલે પગલે ઋણાનુખ ધના અફર નિયમાને જાણી, શ્રદ્ધી અને ઉપયેામમાં લઈને સ સંસારી જીવા ચાલતા થાય અને આત્મકલ્યાણ સાધી સપૂર્ણ આત્મશ્રેય પ્રાપ્ત કરે એ જ અંતમાં પ્રભુપ્રાર્થના છે. સત્પુરુષાનુ ચાગબળ જગતનું કલ્યાણ કરો. ” ૐ શાંતિઃ "" સથી સ પ્રકારે હું ભિન્ન છું, એક કેવળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, પરમાત્કૃષ્ટ, અચિંત્ય સુખસ્વરૂપ, માત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છું, ત્યાં વિક્ષેપ ! ? વિકલ્પ શે!? ભચશે? ખેદ શે! ? ખીજી અવસ્થા શી ? હું માત્ર નિર્વિકલ્પ શુદ્ધ શુદ્ધ, પ્રકૃષ્ટ શુદ્ધ પરમ શાંત ચૈતન્ય છું. હું માત્ર નિર્વિકલ્પ છું, હું નિજસ્વરૂપમય ઉપયોગ કરુ છુ તન્મય થાઉં છું. "" શ્રીમદ્ રાજચંદ્ર ( ૧. ૮૩૩) * Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ : આધ્યાત્મિક નિબંધ કેવળ અંતર્મુખ થવાને પુરુષોને માર્ગ સર્વ દુઃખક્ષયને ઉપાય છે, પણ તે કાઈક જીવને સમજાય છે. મહતું પુણ્યના યોગથી, વિશુદ્ધ મતિથી, તીવ્ર વૈરાગ્યથી અને પુરુષના સમાગમથી તે ઉપાય સમજવા યોગ્ય છે, તે સમજવાનો અવસર એકમાત્ર આ મનુષ્યદેહ છે, તે પણ અનિયમિત કાળના ભયથી ગૃહિત છે; ત્યાં પ્રમાદ થાય છે, એ ખેદ અને આશ્ચર્ય છે.” શ્રીમદ્ રાજચંદ્ર (વ. ૮૧૬) “સર્વ જીવ પ્રત્યે, સર્વ ભાવ પ્રત્યે અખંડ એકરસ વીતરાગદશા રાખવી એ જ સર્વ જ્ઞાનનું ફળ છે. આત્મા શુદ્ધચૈતન્ય, જન્મજરામરણરહિત અસંગ સ્વરૂપ છે; એમાં સર્વ જ્ઞાન સમાય છે; તેની પ્રતીતિમાં સર્વ સમ્યફદર્શન સમાય છે; આત્માને અસંગસ્વરૂપે સ્વભાવદશા રહે તે સમ્યફ ચારિત્ર, ઉત્કૃષ્ટ સંયમ અને વીતરાગદશા છે. જેના સંપૂર્ણ પણાનું ફળ સર્વ દુઃખને ક્ષય છે, એ કેવળ નિઃસંદેહ છે, કેવળ નિઃસંદેહ છે.” શ્રીમદ્ રાજચંદ્ર (વ. ૭૮૧ ) રે- ~~~~~ ~~~~ ~ ~~ ~~ Page #176 -------------------------------------------------------------------------- ________________ નિબંધ ૬ ફો આત્માનુભૂતિ આ જગતને વિષે જેને વિષે વિચારશક્તિ વાચાસહિત વતે છે, એવાં મનુષ્ય પ્રાણી કલ્યાણનો વિચાર કરવાને સર્વથી અધિક એગ્ય છે; તથાપિ પ્રાયે જીવને અનંતવાર મનુષ્યપણું મળ્યાં છતાં તે કલ્યાણ સિદ્ધ થયું નથી, જેથી વર્તમાન સુધી જન્મમરણને માર્ગ આરાધો પડ્યો છે. અનંત કેટી જીવના પ્રમાણમાં આત્મકલ્યાણ જેણે આરાધ્યું છે, કે જેને પ્રાપ્ત થયું છે, એવા જીવ અત્યંત શેડા થયા છે, વર્તમાને તેમ છે અને હવે પછીના કાળમાં પણ તેવી જ સ્થિતિ સંભવે છે, તેમ જ છે. અર્થાત્ કલ્યાણની પ્રાપ્તિ જીવને ત્રણે કાળને વિષે અત્યંત દુર્લભ છે; એ જે શ્રી તીર્થંકરદેવાદિ જ્ઞાનને ઉપદેશ તે સત્ય છે, એવી જીવસમુદાયની જે ભ્રાંતિ તે અનાદિ સંયોગે છે, એમ ઘટે છે, એમ જ છે.તેનું સૌથી મોટું કારણ અસત્સંગની વાસનાઓ જન્મ પામ્યું એવું નિજેચ્છાપણું અને અસત્કર્શનને વિષે સન્દર્શનરૂપ ભ્રાંતિ તે છે....એવું જે અસત્સંગ, નિજે છાપણું અને મિથ્યાદર્શનનું પરિણામ તે જ્યાં સુધી મટે નહીં ત્યાં સુધી આ જીવ કલેશરહિત એ શુદ્ધ, Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર ઃ આધ્યાત્મિક નિબંધ અસંખ્ય પ્રદેશાત્મક મુક્ત થવે ઘટતું નથી, અને તે અસત્સંગાદિ ટાળવાને અર્થે સત્સંગ, જ્ઞાનીની આજ્ઞાનું અત્યંત અંગીકૃતપણું, અને પરમાર્થ સ્વરૂપ એવું જે આત્માપણું તે જાણવા યોગ્ય છે.” શ્રીમદ્ રાજચંદ્ર (વ. ૪૩૭) શ્રી તીર્થકર વારંવાર નીચે કહ્યો છે, તે ઉપદેશ કરતા હતા – હે જી ! તમે બૂઝ, સમ્યફ-પ્રકારે બૂઝે. મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે, અને ચારે ગતિને વિષે ભય છે, એમ જાણે, અજ્ઞાનથી સવિવેક પામ દુર્લભ છે, એમ સમજે. આખો લેક એકાંત દુખે કરી બળે છે, એમ જાણો અને સર્વજીવ પિતપોતાનાં કર્મ કરી વિપર્યાસપણું અનુભવે છે, તેને વિચાર કરો.” સૂયગડાંગ– (અધ્યયન ૭ મું ૧૧) સર્વ દુઃખથી મુક્ત થવાને અભિપ્રાય જેને થયે હોય, તે પુરુષે આત્માને ગવેષ, અને આમા ગવેષ હોય તેણે યમનિયમાદિક સર્વ સાધનને આગ્રહ અપ્રધાન કરી, સત્સંગને ગવેષ, તેમ જ ઉપાસ. સત્સંગની ઉપાસના કરવી હોય તેણે સંસારને ઉપાસવાને આત્મભાવ સર્વથા ત્યાગ. પિતાના સવ અભિપ્રાયને ત્યાગ કરી પિતાની સર્વ શક્તિએ તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી. તીર્થકર એમ કહે છે કે જે કઈ તે આજ્ઞા ઉપાસે છે, તે અવશ્ય સત્સંગને ઉપાસે છે, એમ જે Page #178 -------------------------------------------------------------------------- ________________ આત્માનુભૂતિ ઃ ૧૫૩ સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે, અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે. (દ્વાદશાંગીનું સળંગ સૂવ” શ્રીમદ્ રાજચંદ્ર (વ. ૪૯૧) શ્રી તીર્થંકરાદિએ ફરી ફરી ને ઉપદેશ કહ્યો છે, પણ જીવ દિશામૂઢ રહેવા ઈચ્છે છે ત્યાં ઉપાય પ્રવતી શકે નહીં. ફરી ફરી ઠેકી ઠેકીને કહ્યું છે કે એક આ જીવ સમજે તે સહજ મેક્ષ છે, નહીં તે અનંત ઉપાયે પણ નથી. અને તે સમજવું પણ કંઈ વિકટ નથી, કેમકે જીવનું સહજ જે સ્વરૂપ છે તે જ માત્ર સમજવું છે; અને તે કંઈ બીજાના સ્વરૂપની વાત નથી કે વખતે તે ગોપવે કે ન જણાવે, તેથી સમજવી. ન બને. પિતાથી પોતે ગુપ્ત રહેવાનું શી રીતે બનવા રોગ્ય છે? પણ સ્વપ્નદશામાં જેમ ન બનવા યોગ્ય એવું પિતાનું મૃત્યુ પણ જીવ જુએ છે, તેમ અજ્ઞાનદશારૂપ સ્વપ્નરૂપગે આ જીવ પિતાને, પોતાનાં નહીં એવાં બીજા દ્રવ્યને વિષે સ્વપણે માને છે અને એ જ માન્યતા તે સંસાર છે, તે જ અજ્ઞાન છે, નરકાદિ ગતિને હેતુ તે જ છે, તે જ જન્મ છે, મરણ છે અને તે જ દેહ છે, દેહના વિકાર છે, તે જ પુત્ર, તે જ પિતા, તે જ શત્રુ, તે જ મિત્રાદિ ભાવ કલ્પનાના હેતુ છે, અને તેની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મેક્ષ છે; અને એ જ નિવૃત્તિને અર્થે સત્સંગ, સપુરુષાદિ સાધન કહ્યાં છે અને તે સાધન પણ જીવ તે પિતાના પુરુષાર્થને ગોપવ્યા Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ : આધ્યાત્મિક નિબંધો સિવાય પ્રવર્તાવે તો જ સિદ્ધ છે. વધારે શું કહીએ આટલે જ સંક્ષેપ છવમાં પરિણામ પામે છે તે સર્વ વ્રત, યમ, નિયમ, જપ, યાત્રા, ભક્તિ, શાસ્ત્રજ્ઞાન આદિ કરી છૂટયો એમાં કંઈ સંશય નથી.” શ્રીમદ્ રાજચંદ્ર (વ. પ૩૭) સર્વ કલેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાને ઉપાય એક આત્મજ્ઞાન છે. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહી. જેટલું આત્મજ્ઞાન થાય તેટલી આત્મસમાધિ પ્રગટે..વિચારની નિર્મળતાએ કરી જે આ જીવ અન્ય પરિચયથી પાછા વળે તો સહજમાં હમણાં જ તેને આત્મજગ પ્રગટે.” શ્રીમદ્ રાજચંદ્ર (વ. પ૬૯) સર્વ વિભાવથી ઉદાસીન અને અત્યંત શુદ્ધ નિજ પર્યાયને સહજપણે આત્મા ભજે, તેને શ્રી જિને તીવ્ર જ્ઞાનદશા કહી છે, જે દશા આવ્યા વિના કેઈ પણ જીવ બંધનમુક્ત થાય નહીં, એ સિદ્ધાંત શ્રી જિને પ્રતિપાદન કર્યો છે, જે અખંડ સત્ય છે. કેઈક જીવથી એ ગહન દશાને વિચાર થઈ શકવા યોગ્ય છે, કેમકે અનાદિથી અત્યંત અજ્ઞાનદશાએ આ જીવે પ્રવૃત્તિ કરી છે, તે પ્રવૃત્તિ એકદમ અસાર, અસત્ય સમજાઈ, તેની નિવૃત્તિ સૂઝે એમ બનવું ઘણું કઠણ છે, માટે જ્ઞાની પુરુષને આશ્રય કરવારૂપ ભક્તિમાર્ગ જિને Page #180 -------------------------------------------------------------------------- ________________ આત્માનુભૂતિ ઃ ૧૫ નિરુપણ કર્યો છે, કે જે માગે આરાધવાથી સુલભપણે જ્ઞાનદશા ઉત્પન્ન થાય છે. જ્ઞાની પુરુષના ચરણને વિષે મન સ્થાપ્યા વિના એ ભક્તિમાર્ગ સિદ્ધ થતું નથી, જેથી ફરી ફરી જ્ઞાનીની આજ્ઞા આરાધવાનું જિનાગમમાં ઠેકાણે ઠેકાણે કથન કર્યું છે, જ્ઞાની પુરુષના ચરણમાં મનનું સ્થાપન થવું પ્રથમ કઠણ પડે છે, પણ વચનની અપૂર્વતાથી, તે વચનના વિચાર કરવાથી તથા જ્ઞાની પ્રત્યે અપૂર્વ દષ્ટિએ જેવાથી, મનનું સ્થાપન થવું સુલભ થાય છે.” શ્રીમદ્ રાજચંદ્ર (વ. પ૭૨) જેમ છે તેમ નિજ સ્વરૂપ સંપૂર્ણ પ્રકાશે ત્યાં સુધી નિજ સ્વરૂપના નિદિધ્યાસનમાં સ્થિર રહેવાને જ્ઞાની પુરુષનાં વચને આધારભૂત છે, એમ પરમ પુરુષ શ્રી તીર્થકરે કહ્યું છે, તે સત્ય છે, બારમે ગુણસ્થાને વર્તતા આત્માને નિદિધ્યાસનરૂપ ધ્યાનમાં શ્રુતજ્ઞાન એટલે મુખ્ય એવાં જ્ઞાનીના વચનોને આશ્રય ત્યાં આધારભૂત છે, એવું પ્રમાણ જિનમાર્ગને વિષે વારંવાર કહ્યું છે. બેધબીજની પ્રાપ્તિ થયે, નિર્વાણમાર્ગની યથાર્થ પ્રતીતિ થયે પણ, તે માર્ગમાં યથાસ્થિત સ્થિતિ થવાને અર્થે જ્ઞાની પુરુષને આશ્રય મુખ્ય સાધન છે, અને તે ઠેઠ પૂર્ણ દશા થતાં સુધી છે.” શ્રીમદ્ રાજચંદ્ર (વ. પ૭૫) “લગભગ કેવળ ભૂમિકા ” સુધીની આત્મદશાને પ્રાપ્ત કરનાર, આત્માની શુદ્ધિની ઉત્કૃષ્ટ સ્થિતિને વરનાર Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ : આધ્યાત્મિક નિબંધો પરમ આત્મજ્ઞ, પરમ આત્માનુભવી શ્રીમદ્ રાજચંદ્રજીનાં ઉપરનાં ટેકેન્ઝીણું ઉપદેશવચને સ્વયં પ્રકાશિત છે, માર્ગ દશંકરૂપ છે અને અપૂર્વ પ્રેરણારૂપ છે. ત્યાં પ્રથમ જ, જેમ નિષ્કારણ કરુણાથી પ્રેરાઈ સર્વ સમર્થ સપુરુષોએ બાળજીને ત્રિવિધ તાપથી બળતા આ સંસારથી છૂટવા અને અખંડ અવ્યાબાધ સુખસ્વરૂપમાં સર્વકાળને માટે અવસ્થાને કરવાનો ઉપદેશ કર્યો છે, તેમ શ્રીમદ્જીને પણ તે જ ઉપકારી ઉપદેશ છે, તેના શ્રેષ્ઠ ઉપાયને ટ્રકે અને સરળ, સહજ અને સ્વચ્છ માનસિક અને શારીરિક કષ્ટ વિનાને સુગમ માર્ગ શ્રી જિનાગમની શાખ બતાવે છે, અને તેથી કરી પરમ ઉપકાર કર્યો છે. અનંત પ્રકારનાં દુઃખોથી મુક્ત થવાનો ઉપાય એક માત્ર આત્મજ્ઞાન છે. આત્મજ્ઞાન એટલે દેહાદિથી ભિન્ન જ્યોતિ સ્વરૂપ, જ્ઞાનસ્વરૂપ, અટલ અનુભવસ્વરૂપ એવા આત્માની ઓળખ અને અનુભૂતિ. તેના પર્યાયવાચક શબ્દ છે, આત્મદર્શન, સમ્યદર્શન, સમ્યફજ્ઞાન, સમકિત, આત્માનુભ, સ્વાનુભવસ્વરૂપ પ્રતીતિ, સ્વરૂપસ્થિતિ ઈત્યાદિ. એ આત્મજ્ઞાનને મહિમા અપરંપાર છે, તેનું મૂલ્ય અમૂલ્ય છે. તેનું સામર્થ્ય અતુલ અને બેહદ છે, તેની શક્તિ અમર્યાદ છે, અને તે જ પરમશાંતિનું ધામ છે. અનંત ઐશ્વર્યના ધણી એવા દેહમંદિરમાં વિરાજમાન શ્રી આત્મા પ્રભુની ઓળખ અને અનુભૂતિ કેવી રીતે Page #182 -------------------------------------------------------------------------- ________________ આત્માનુભૂતિ : ૧૫૭ થાય? તે સંબંધનાં કેટલાંક વચને સવિચારાર્થે અહીં આપીએ છીએ. કર્યોપનિષમાં એક શ્લોક છે (૧-૨-૨૩) જેને ભાવાર્થ છે, કે આ આત્મા પ્રવચનથી, બુદ્ધિથી કે બહુ બહુ સાંભળવાથી પ્રાપ્ત થતું નથી, પરંતુ આત્મા જેનું વરણ કરે છે એટલે કે જેના પર અનુગ્રહ કરે છે એને જ તેની પ્રાપ્તિ હોય છે, તેને જ આત્મા પોતાનું દેખાડે છે અર્થાત્ પિતાના જેવી અનુભૂતિ કરાવે છે. શ્રીમદ ભાગવતમાં, ગોપીઓની ઉચ્ચ આત્મદશા શાથી પ્રાપ્ત થઈ તે જાણવાની ઉત્સુક શ્રીનારદજીનાં પ્રશ્નના ઉત્તરમાં શ્રી કૃષ્ણ ભગવાન પ્રકાશે છે કે ગેપીઓએ વેદને અભ્યાસ કર્યો નથી, શાસ્ત્રો વાંચ્યાં નથી, તપશ્ચર્યા કરી નથી તેમ જાત્રા પણ કરી નથી, પરંતુ તેઓએ મારામાં પ્રેમ લાવી, પરમ પ્રેમમાં લીન થઈને મારે સમાગમ કર્યો છે અને ઈછળ્યો છે અને તેના પરિણામે તેમને તે દશાની પ્રાપ્તિ થયેલ છે. જુઓ, અહીં શું કહ્યું? કહ્યું કે અનુપમ અને અનુભવ ગોચર માત્ર જેનું સ્વરૂપ છે એવું આ આત્મતવ બુદ્ધિથી ગ્રાહ્યા નથી, કેમકે મતિની ગતિ ત્યાં પહોંચી શકતી નથી, વળી સાંભળ સાંભળ કરવાથી કે વાંચ વાંચ કરવાથી તે સ્વરૂપ અનુભવગમ્ય થતું નથી, કેમકે તે ઈદ્રિયના પ્રયોગને આધીન નથી, આત્મા પોતે અતીન્દ્રિય Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ : આધ્યાત્મિક નિબંધ પદાર્થ છે. જે પૂર્ણ છે તે અપૂર્ણ સ્વભાવવાળા ચેાગથી કેમ કરીને પ્રાપ્ત કરી શકાય? જે મન'તસ્વભાવી છે તે અંતવાળા અથવા મર્યાદાવાળા ઉપાયથી શી રીતે પ્રાપ્ત થવા ચેાગ્ય છે? અર્થાત્ તે તે પ્રકારના ઉપાયથી આત્માનુભૂતિ થવી અસાવિત છે. ત્યારે અનુભવ માટેના ઉપાય શું ખતાબ્યા ? કહ્યું કે જ્યારે અનુભવી આત્મા આકાંક્ષી આત્મા પર અનુગ્રહ કરશે ત્યારે તે પરમ આત્મા પેાતાના જેવી સ્વરૂપની પ્રતીતિ અન્યને કરાવે છે. આ વાત શ્રીમદજી માને પામેલે માગ પમાડશે ' એ શબ્દોથી જણાવે છે. તેના ગર્ભમાં રહેલ તેના વિશેષ અર્થ એ છે કે આત્મજ્ઞાનથી રહિત એવા અસદ્ગુરુ કે અભ૨ જીવથી આત્મજ્યેાતિ પ્રકટાવી શકાતી નથી. અજ્ઞાનના અધકારમાંથી જ્ઞાનનું તેજ પ્રગટી શકતુ' નથી; તેથી જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થાય એ સિદ્ધાંત ત્રિકાળ સત્ય છે. તેથી જ કહ્યુ છે કેઃ “ બીજું કંઈ શેાધમા. માત્ર એક સત્પુરુષને શેાધી તેના ચરણકમળમાં સભાવ અણુ કરી દઈ વૉ જા. પછી જો માક્ષ ન મળે તેા મારી પાસેથી લેજે. સપુરુષ એ જ કે નિશદિન જેને આત્માના ઉપયોગ છે; શાસ્ત્રમાં નથી અને સાંભળ્યામાં નથી, છતાં અનુભવમાં આવે તેવું જેનુ કથન છે; અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે. બાકી તેા કંઈ કહ્યુ જાય તેમ નથી અને આમ કર્યાં વિના તારા કાઈ કાળે છૂટકા થનાર નથી. આ અનુભવ પ્રવચન પ્રમાણિક ગણુ, Page #184 -------------------------------------------------------------------------- ________________ આત્માનુભૂતિ : ૧૫૯ “ એક સત્પુરુષને રાજી કરવામાં તેની સવ ઈચ્છાને પ્રશસવામાં તે જ સત્ય માનવામાં આખી જિંદગી ગઈ તે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પર ભવે અવશ્ય માક્ષે જઇશ,” શ્રીમદ્ રાજચંદ્ર (વ. ૭૬ ) અને હવે તે જ મેધનું સ્મરણ કરાવતાં શ્રીમદ્ ભગવદ્ગીતામાં પ્રકાશેલ શ્રીકૃષ્ણ ભગવાનનાં વચના જોઇએ. ત્યાં શ્રીકૃષ્ણ કહે છે કે સવ ધર્મના પરિત્યાગ કરી એક મારા જ શરણે આવા, તેમ કરશે તે હું તમને માક્ષ અપાવીશ. સત્પુરુષના ચરણકમળમાં સભાવ અપણુ કયારે થાય ? કેવી રીતે થઈ શકે અથવા શરણે જવું એટલે શુ' ? તેની પૂર્વ તૈયારી કેવી જોઈ એ ? એ વગેરે પ્રશ્નોના સમા ધાન માટે પ્રયત્ન કરીએ. પ્રથમ તેા જ્ઞાનીપુરુષમાં પ્રેમ અને શ્રદ્ધા હોવાં અત્યંત આવશ્યક છે; તેના વિના પરમા માગ માં એક ડગ પણ આગળ વધી શકાતુ નથી. પ્રેમ અને શ્રદ્ધાનાં ખળ થકી અપ ણુભાવના જન્મ થાય છે. જ્ઞાનીપુરુષની શરણાગતિ સ્વીકારવી એટલે જ તેમના પ્રત્યે સમર્પણભાવ ( પેાતાની સ્વેચ્છાના ત્યાગ ) શુદ્ધતાએ એટલે નિષ્કપટપણે લાવવા. અહી* જે પ્રેમ કહ્યો તે જ આત્માનુભૂતિનું મૂળ કારણ છે, અનુભવપ્રાપ્તિ માટેની અદ્ભુત ચાવી છે. સદેહે વિદ્યમાન એવા જ્ઞાનીપુરુષ પ્રત્યે પેાતાના પ્રેમથી ભીંજાયેલ હૃદયમાંથી પ્રેમની ધારા અદૃશ્યપણું વહે છે ત્યારે આત્મા આત્મા વચ્ચે Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ : આધ્યાત્મિક નિબંધ અનુસંધાન થાય છે; ભક્તિમાન ભવ્ય જિજ્ઞાસુના આત્માનું જ્ઞાની ભગવંતના આત્મા સાથે ક્ષણ અથવા થોડી ક્ષણે માટે થતું અદણ મિલન આત્માનુભવનું ઉપકારી સર્જન કરવા સમર્થ થાય છે. જ્યાં પ્રેમ છે ત્યાં શ્રદ્ધા અવશ્ય છે. એ બને ભાવ સાથે રહેવાના સ્વભાવાળા છે. એક જ સિકકાની તે બન્ને બાજુ છે. આ બે ભાવ કેટલા ઉપકારી છે અને કેવા કાર્યકારી થાય છે તે જોઈએ. ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચારે છે એવા જ્ઞાની પુરુષનાં ચરણારવિંદ. તે પ્રત્યે અચળ પ્રેમ થયો વિના અને સમ્યફ પ્રતીતિ આવ્યા વિના સત્યવરૂપની પ્રાપ્તિ થતી નથી અને આગેથી અવશ્ય તે મુમુક્ષુ જેનાં ચરણારવિંદ તેણે સેવ્યાં છે, તેની દશાને પામે છે. આ માગ સર્વ જ્ઞાનીઓએ સેવ્યું છે, સેવે છે અને સેવશે. જ્ઞાનપ્રાપ્તિ એથી અમને થઈ હતી. વર્તમાને એ જ માર્ગથી થાય છે અને અનાગત કાળે પણ જ્ઞાનપ્રાપ્તિને એ જ માર્ગ છે.” શ્રીમદ્ રાજચંદ્ર (વ. ૧૯૪) ઉપરનાં વચનામાં સમ્યફ પ્રતીતિ શબ્દ છે. તેને અર્થ સાચી પરિણામરૂપ શ્રદ્ધા એ થાય છે તે પ્રતીતિનું સ્વરૂપ કેવું હોય તે દર્શાવતાં અપૂર્વ વચને જોઈએ. જેથી તે સંબંધની આશંકા લેશ પણ ન રહે અને તેના ભાવ અંતરમાં ઉતરી જાય. Page #186 -------------------------------------------------------------------------- ________________ આત્માનુભૂતિ ઃ ૧૬૧ “ભગવત્ તીર્થકરના નિગ્રંથ, નિથિનીઓ, શ્રાવક તથા શ્રાવિકાઓ કંઈ સર્વને જીવાજીવનું જ્ઞાન હતું તેથી તેને સમકિત કહ્યું છે એવો સિદ્ધાંતને અભિપ્રાય નથી. તેમાંથી કંઈક જીને તીર્થકર સાચા પુરુષ છે, સાચા મોક્ષમાર્ગના ઉપદેષ્ટા છે, જેમ તે કહે છે તેમ જ મોક્ષમાર્ગ છે એવી પ્રતીતિથી, એવી રૂચિથી, શ્રી તીર્થકરના આશ્રયથી અને નિશ્ચયથી સમકિત કહ્યું છે. પુરૂષ સાચા છે અને તેની પ્રતીતિ પણ સાચી આવી છે કે જેમ આ પરમકૃપાળુ કહે છે તેમ જ મેક્ષમાગે છે, તેમ જ મોક્ષમાર્ગ હોય તે પુરૂષનાં લક્ષણાદિ પણ વીતરાગપણની સિદ્ધિ કરે છે, જે વીતરાગ હોય તે પુરુષ યથાર્થ વક્તા હોય અને તે જ પુરૂષની પ્રતીતિએ મોક્ષમાર્ગ સ્વીકારવા યોગ્ય હેય.”' શ્રીમદ રાજચંદ્ર (વ. ૭૭૧) આ ઉપરથી સ્પષ્ટ સમજાય તેવું છે કે અચળ પ્રેમ અને સમ્યફ પ્રતીતિની સુંદર જોડી આત્માનુભૂતિથી માંડી પૂર્ણ શુદ્ધતા સુધીનું કાર્ય સિદ્ધ કરવા સમર્થ છે. સપુરૂષ પ્રત્યેના વિકસતા જતા પ્રેમથી પ્રેમસમાધિ આવે છે અને પ્રેમસમાધિના પરિણામે આત્મસમાધિ, આત્મશાંતિ અનુભવમાં આવે છે. જિસસ ક્રાઈસ્ટ કહે છે -પ્રભુ જે મહાપુરૂષને મોકલે છે, તે પ્રભુનાં જ વચનો અને સિદ્ધાંતે કહે છે; માટે તમે તેને પ્રેમથી ચાહે. તેનામાં શ્રદ્ધા કશે અને તેની આજ્ઞાનું આરાધન કરે. પ્રભુ એમ કહે છે કે “જે તમે મને આ. ૧૧ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ઃ આધ્યાત્મિક નિબંધ સાચા મનથી ભરપૂર હદયથી અને આત્માના શુદ્ધ ભાવથી પ્રેમ કરશે, તે હું મારું સ્વરૂપ તમારી પાસે ખુલ્લું કરીશ.” સંત જિસસ પ્રકાશે છે - જે કોઈ મને જુએ છે, ઓળખે છે, તે પ્રભુને પણ જુએ છે, ઓળખે છે. હું અને મારા પિતા (પરમ પિતા, પરમાત્મા, પ્રભુ) બને એક છીએ. પિતાના હૃદયમાં મારો વાસ છે અને મારામાં પિતાને વાસ છે, એ શું તમે માનતા નથી? જે વચને હું તમને કહું છું; તે હું કાંઈ મારી પોતાની સત્તાથી કહેતા નથી, પરંતુ મારા હૃદયમાં પિતા નિવાસ કરીને રહ્યા છે, તેઓ જ સર્વ કાર્યો કરે છે. પરમ પિતા પિતાના મોકલેલ પુત્રને ચાહે છે અને તેમણે બધું જ તેના હાથમાં સોંપી દીધું છે, જે કેાઈ એ પુત્રને ચાહે છે તથા શ્રદ્ધા છે, તે અનંત જીવનને પામે છે.” એ સંત જહોનને બાધ છે. આમ અદશામજીવનના પ્રારંભ અને વિકાસ માટે, તેની પવિત્રતા અને નિર્મળતાની પ્રાપ્તિ અર્થે તથા તેની દિવ્યતા અને અલૌકિકતાને અનુભવ કરવા માટે ખ્રિસ્તી દર્શનમાં પણ પ્રેમ અને શ્રદ્ધાનું માહાત્મ્ય વિશિષ્ટતાએ સંગીત કર્યું છે, તેમ ત્યાં પિતાના પુત્ર એટલે પ્રભુના પ્રતિનિધિ પ્રત્યે અહેસાવ લાવી તેમને શરણે જવાને ઉત્તમ બેધ કર્યો છે. માર્ગ પામવાનું જે મૂળ છે, તેના ઉપર ભાર દઈ તે જ પ્રગટ કર્યું છે. આ ઉપરથી Page #188 -------------------------------------------------------------------------- ________________ | આત્માનુભૂતિ : ૧૬૩ એ વાતની પણ સિદ્ધિ થશે કે સવજ્ઞાનીઓને અભિપ્રાય એક હોય છે, ભિન્ન ભિન્ન હેતે નથી. પ્રેમનો મહિમા અત્યંત બળવાનપણે દર્શાવતાં જિસસ ક્રાઈસ્ટના શિષ્ય સંત પિલનાં વચને અહીં આપતાં અંતરાનંદ થાય છે. સંત પિલ કહે છે કે “જે. હું મનુષ્ય અને પરીઓની અનેક જીભ વડે બોલતો હોઉં પણ મારામાં પ્રેમ ન હોય તે હું માત્ર અવાજ કરતી પિત્તળની ભૂંગળા બની જઉં છું. અને જે મારી પાસે ભવિષ્યકથન કરવાનું વરદાન હોય, બધા રહો જાણવા જેટલું જ્ઞાન હોય, તથા પર્વતને ચલિત કરવા જેટલી પૂરી શ્રદ્ધા હોય, પરંતુ જે મારામાં પ્રેમ ન હોય તે હું કંઈ જ નથી. પ્રેમ દયાવંત છે, પ્રેમ નિરપેક્ષ છે. પ્રેમ સત્યના પક્ષમાં રહી આનંદિત થાય છે. પ્રેમમાં સ્વાર્થ નથી, પ્રેમ સર્વસવને ભોગ આપે છે. પ્રેમ કદી નિષ્ફળતા આપતા નથી. તે વિકસી પૂર્ણ થાય છે. અત્યારે આપણે ખંડ ખંડ જાણીએ છીએ અને અમુક ભાગે ભવિષ્ય કથન કરીએ છીએ, પરંતુ જે પૂર્ણ છે તે જ્યારે પ્રાપ્ત થશે ત્યારે જે અપૂર્ણ છે તે અદશ્ય થશે, તેને અભાવ થશે.” આ નિબંધના અત્યાર પર્વતના લેખન પરથી આત્માનુભૂતિના ઉપાય સંબંધી જે પથદર્શક સૂચનોથી જે નિર્દેશ કર્યો, તે પુનઃ સારરૂપે જોઈએ. શ્રેષ્ઠ અને પરમ મંગલકારી ઉપાય કહ્યો તે એ કે કઈ સજીવનમૂતિ, પ્રેમમૂતિ ને શાંતમૂર્તિ પુરૂષને શરણે જવું; તે પુરૂષમાં Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ઃ આધ્યાત્મિક નિબંધ અચળ પ્રેમ અને અડગ શ્રદ્ધા કરવાં; પિતાના સર્વ પ્રકારના અભિપ્રાય અને મતાગ્રહને ત્યાગ કરી તેમના પ્રત્યે આજ્ઞાંકિત પણે કેળવીને રાખ્યા કરવું, એટલે તેમણે આપેલ આજ્ઞાનું તનથી અને મનથી, હોંશથી અને ઉલ્લાસથી આરાધન કરવું, તેમનાં પવિત્ર મુખકમળમાંથી નીકળેલાં વચને શાસ્ત્રરૂપ ગણવાં, અને તે અમૃત સ્વરૂપ વચનને વિવેકથી વિચારીને હદયમાં અવધારવાં. અહીં અવશ્ય સ્મરણમાં રાખવું ઘટે છે કે ઉપરોક્ત સર્વભામાં પ્રેમનું પ્રધાનપણું છે, તેના અભાવમાં આજ્ઞાનું સત્યસ્વરૂપે આરાધન થવું અસંભવિત છે. સપુરૂષ પ્રત્યે પ્રેમ એટલે તેમના દેહ પ્રત્યે નહીં, પરંતુ તેમના શુદ્ધાત્મા પ્રત્યે પ્રેમ. પુરૂષની ઓળખાણ થવાથી તેમના પ્રત્યે પ્રેમ આવે છે, તેમની ઓળખાણ તેમના પ્રગટ ગુણની સુવાસ વડે, તેમની મુખમુદ્રા ઉપર અંકાયેલી તે ગુણોની ચળકાટ મારતી કાંતિ વડે, તેમનાં અપૂર્વ વચનેના પ્રભાવ વડે અને તે મહત્ પુરૂષને અપૂર્વ દષ્ટિએ, અંતર્દૃષ્ટિએ જેવા થકી થાય છે. જેમ જેમ સત્પુરુષના ગુણોનું ઉત્કૃષ્ટપણું લક્ષગત થતું જાય છે અને તેમનું નિર્મળ અંતર્ચારિત્ર આત્માથી સમજાતું જાય છે, તેમ તેમ તેમના પ્રત્યેના પ્રેમના વહેણની ગતિ વધતી જાય છે. પ્રેમના વિકાસની ઊંચી અવસ્થા થતાં તે અદ્દભુતતાનું સર્જન કરવા સમર્થ થાય છે. ત્યાં પ્રથમ તો અજ્ઞાન-અવિદ્યાનું બળ તૂટે છે, મોહદશા અને તીવ્રતાવાળા રાગદ્વેષ ઘટે Page #190 -------------------------------------------------------------------------- ________________ આત્માનુભૂતિ ઃ ૧૫ છે, બાઢા પદાર્થોનું અનુરક્તતાવાળું આશ્ચર્ય ક્ષમતાને પામતું જાય છે અને અંતરમાં સાચો વૈરાગ્ય ઉપસી આવી પ્રકાશિત થાય છે. તે વિરાગ્યના બળે નિજાત્માની શુદ્ધતા પ્રગટ કરવાના પ્રશસ્ત રાગયુક્ત ભાવ ઉદ્દભવે છે; કેમકે તે ભવ્ય જિજ્ઞાસુને પુરૂષના શુદ્ધાત્માનું માહાસ્ય મન ચક્ષુ સમક્ષ દષ્ટિગોચર થયું છે, અને તેમનું ચિ ચમત્કાર માત્ર આશ્ચર્યકારક સ્વરૂપ પણ તેણે જાણ્યું છે. આ બને ઉપકારી નિમિત્તો પ્રત્યે તેના આત્મામાં અહોભાવ સહજતાઓ ઉત્પન્ન થાય છે, જે આત્મ-વિકાસમાં આડે આવતાં વિદની સત્તાને ક્ષીણ કરવા અથવા દૂર કરવા ખરેખર શક્તિ ધરાવે છે. ચિતન્યાત્મક ભાવની ઊંડી તેમ ઘેરી અસરથી આત્મા જ્યારે ઘેરાય છે ત્યારે વિચારમાં મૂકી દે તેવા અવનવા અનુભવ થાય છે. વિસ્મય પમાડે એવી છતાં સત્ય હકીક્ત છે કે યથાગ્યા નિમિત્ત પામી આત્મા જ્યારે વિકાસની શ્રેણિ ચઢતો હેય છે, ત્યારે પ્રત્યેક વિકાસની સીડીના પગથિયે તેને શ્રી ગુરુની કૃપાએ પ્રતીકોનાં દર્શન થાય છે, જેનું કેટલુંક વર્ણન અમે અમારા પુસ્તકે “ભક્તિ માર્ગનું રહસ્ય,” તથા “નિર્વાણમાર્ગનું રહસ્ય માં કર્યું છે. અહીં એટલું જણાવવાનું આવશ્યક છે કે તે અવનવા અનુભવેમાં આત્માના પ્રતીકરૂપ પ્રકાશના દર્શન થાય છે; દેહના અંગ કે ઉપાંગમાં શીતળતા અથવા ઠંડક જણાય છે તથા સુગંધને અનુભવ થાય છે. આ છે આત્માનુભૂતિ પહેલાંની અનુભવદશા. આત્માનુભૂતિ થશે તેવી ખાત્રી Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૬ : આધ્યાત્મિક નિબંધ આપનાર પાદચિહ્યો. તેમાંય જ્યારે શ્રી ગુરુના પ્રેમમાં તરળ બનેલ શિષ્ય પિતાના હૃદયમાં શ્રી ગુરૂનાં દર્શન કરે છે, તેમની દિવ્ય સ્વરૂપી તેજોમય મુદ્રાનાં દર્શન કરે છે, ત્યારે તે આત્માનુભૂતિ કેવળ સમીપ છે એમ નિઃશંકપણે માની શકાય. આ સર્વ પ્રતીકેનું મૂલ્ય આંકી શકાય તેમ નથી. તે સર્વની ઉપગીતા ઘણું મોટી છે અને તેના પ્રભાવની અસર દીર્થસ્થાયી છે કેમકે એ અનુભવે દીર્ઘકાળે પણ વિસ્મરણરુપ થતા નથી. હવે જ્યારે આત્માનુભૂતિની આકાંક્ષાવાળે સુશિષ્ય શ્રી સપુરુષના એટલે પિતાના શ્રી ગુરુના સુવાસિત ગુણોના શુભ ચિંતનમાં પ્રેમપૂર્વક પ્રવેશે છે, ત્યારે તેને પ્રેમ અંદરમાં એકદમ વધી જાય છે, પ્રેમભાવ વધુ ઊંડાણમાં જતાં સુખરૂપ, આનંદરૂપ એવી તથા ઉત્તમ ફળને આપનારી, એકાગ્રતાને સુગમતાએ પ્રાપ્ત કરાવનારી અને ધ્યાનદશાને સફળ બનાવનારી પ્રેમસમાધિ આવે છે, જે આત્મજ્ઞાન તરફ લઈ જવા સમર્થ છે. આત્મજ્ઞાન આત્મવિચાર વગર હાય નહીં એમ આપણે જોઈ ગયા છીએ. આત્મવિચાર એટલે આત્માના ગુણોને વિચાર, જે પુરુષના કે શ્રી ગુરુના ગુણેના વિચારથી કે ચિંતનથી ભિન્ન નથી, આત્માના ગુણ દર્શાવતાં જ્ઞાની પુરુષનાં વચને મંત્ર સ્વરૂપ હોય છે, તેવા કોઈ મંત્રસ્વરૂપ વચનનું મરણ–રટણ કરવા શ્રીગુરુ જ્યારે સુશિષ્યને આજ્ઞા કરે છે, ત્યારે શિષ્ય ઉવલાસ પરિણામી થઈને Page #192 -------------------------------------------------------------------------- ________________ આત્માનુભૂતિ : ૧૯૭ આજ્ઞાને શિરસાવદ્ય ગણી ભાવપૂર્વક આરાષવા તત્પર થાય છે, આત્મભાવથી તે મગલકાર્યમાં પ્રવૃત્ત થાય છે અને શ્રી ગુરુના આશીર્વાદ સાથે હોઈ તે કાય'ની સફળતા નિશ્ચયરૂપ હોય તેમાં સદેહ કેમ હોય ? એક તરફ શિષ્યને પોતાના શુભ ઋશુનુમંધી શ્રીગુરુ પ્રત્યેના પ્રેમ અંતરમાં શાંત ભાવે પ્રવહે છે અને ખીજી માજી તે શ્રીગુરુએ આપેલ આજ્ઞાનું આરાધન પણ એવા જ સ્નેહભાવથી કરવામાં લીન થાય છે. આત્મા જ્યારે પેાતાના સ્વરૂપને દર્શાવનારાં વચનેનું સ્મરછુ કરે છે, ત્યારે તે આત્મા વચનના ભાવમાં રહેલ પેાતાના સ્વભાવને પ્રેમથી પકડે છે અને દેહ તે હું' એવી પૂની પડવાળી માન્યતાનેા સદંતર ત્યાગ કરી તે પાતારૂપે પરિણમે છે, અર્થાત્ આત્મા સ્વરૂપ પ્રતીતિ કરે છે. પ્રેમસમાધિ પછીની આ આત્મસમાધિની પ્રશ'સનીય દશા છે. આ અનુમવદશામાં દેહનું, ઇન્દ્રિયાના વિષયાનું કે ખાદ્યનુ કાઈ લક્ષ હાતુ નથી; તે વેળાએ સકલ્પ વિકલ્પ, રાગદ્વેષ, તેમાંનું કઈ નથી; મન ઊંડાણુમાં જઈ શાંતભાવને ભજતું હોય છે; અને આત્માપચેગ સ્વભાવ ભાવમાં સ્થિર થયે હોઈ ત્યાં ચતન્યનું જ્ઞાન છે, શાંતભાવનુ' સામ્રાજ્ય છે, અપૂર્વ શાંતિનું અપૂર્વ સવેન છે. આ ધન્યદશા આત્માનુભૂતિના પવિત્ર અને શુભ નામથી ઓળખાય છે. શ્રીગુરુ શિષ્યના કલ્યાણાર્થે જે મંત્ર સ્વરૂપ વચને સ્મરણ માટે આપે છે, તેનમુનારૂપે નીચે મુજબ આપીએ છીએ. Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ : આધ્યાત્મિક નિબંધ હું દેહાદિસ્વરૂપ નથી, દેહ સ્ત્રી, પુત્રાદિ કોઈ પણ મારાં નથી.” “શુદ્ધ ચિતન્ય સ્વરૂપ અવિનાશી એ હુ આત્મા છું.” “એક કેવળ શુદ્ધ ચિતન્ય સ્વરૂપ, પરમેસ્કૃષ્ટ, અચિંત્ય સુખસ્વરૂપ, માત્ર એકાત શુદ્ધ અનુભવરૂપ હું માત્ર નિવિકલ્પ શુદ્ધ શુદ્ધ, પ્રકૃષ્ટ શુદ્ધ, પરમશાંત ચૈતન્ય છું.” હું માત્ર નિર્વિકલ્પ છું, હું નિજસ્વરૂપમય ઉપયોગ કરું છું, તન્મય થાઉં છું.” શ્રીમદ્ રાજચંદ્ર અનંતકાળથી જે જ્ઞાન ભવહેતું થતું હતું, તે જ્ઞાનને સમય માત્રમાં જાત્યાંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યફદર્શનને નમસ્કાર.” ત્રિકાળ જયવંત વર્તે સતપુરુષોની સુધામય વાણું અને અમૃતમય બાધ ! ત્રિકાળ વંદન હો મુક્તિનું દાન દેનાર પુરુષની પ્રેમભક્તિને ત્રિકાળ નમસ્કાર હે સર્વોત્કૃષ્ટ સિદ્ધિને આપનાર પ્રેમ, શ્રદ્ધા અને અર્પણતાના ત્રિવેણી સંગમને ! “સપુરુષનું ગબળ જગતનું કલ્યાણ કરે.” » શાંતિઃ શાંતિઃ શાંતિઃ Page #194 -------------------------------------------------------------------------- ________________ નિબંધ ૭ મેં પ્રેમ અને પૂર્ણતા પ્રેમ એ અઢી અક્ષરને સુંદર શબ્દ છે. પ્રેમ એ અદ્દભુત ચમત્કારિક દિવ્ય શક્તિ છે. તેની તાકાત બેહદ અને અમર્યાદ છે. તેનું માધુર્ય સુમધુર અને મિષ્ટ છે. તેને મીઠે સ્પર્શ હદયના કેમળ તારને હલાવવા, ઝણ ઝણાટી ફેલાવવા સમર્થ છે. તેનું આલાપવાળું સંગીતમય નૃત્ય શરૂ થાય છે ત્યારે હયું નાચવા માંડે છે, અંતરાનંદની છોળો અંતરાય વગર ઊડવા માંડે છે અને ચોપાસ વર્તેલમાં ફેલાય છે સંનિધિમાં આવનાર વ્યક્તિએને અને તને પિતાના પ્રેમાળ બાહુપાશમાં જકડી લઈ આનંદિત કરે છે. તે સમયે તે જગતની, સરળતાથી વિસ્મૃતિ કરાવે છે; દુન્યવી વસ્તુઓના મેહનું વિસ્મરણ કરાવે છે; વ્યવહાર જીવનનાં સુખ-દુઃખ, હર્ષશોક, જયાજય, સંપત્તિ-આપત્તિ આદિ કષ્ટ ઉપજાવનારાં ઢંઢો ક્યાં વિલીન થઈ જાય છે તેને પત્તો લાગતો નથી. તેના અનુભવનું એક જ બિંદુ વિતરીને સિંધુ સમાન થવાનું સામર્થ્ય ધરાવે છે. તેનું એક જ પ્રકાશ કિરણ અનંતાનંત કિરણરૂપે થવા પરમોચ્ચ ચોગ્યતા આપે છે; વળી Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ : આધ્યાત્મિક નિબંધો અનંતાનંત કિરણો પણ સમૂહરૂપે એકત્રિત થઈ એક સૂફમાતિસૂક્ષમ, અગમ અગોચરરૂપે રહી શકે છે. એકમાં અનંત અને અનંતમાં એક એવું તેનું આશ્ચર્યકારક સ્વરૂ૫ વર્ણનાતીત છે. એવાં અલૌકિક પ્રેમતત્ત્વ સંબંધે મહાન ચિંતકોએ ચિંતન કર્યા છે, સમર્થ વિદ્વાનોએ બુદ્ધિપૂર્વકના વિચારે કર્યા છે, પડેતેએ પોતાના પાંડિત્યને શ્રમપૂર્વક ઉપયોગ કર્યો છે, મોટા ફિલસૂફેએ તકની ઊંડી ગુફામાં ઉતરી તવપ્રકાશ પાથરવા યત્ન કર્યા છે; ઊર્મિશીલ રસિક કવિઓએ પર્વતના શિખર પરથી જળઝરણું વહે તેમ દિલમાંથી વહેતા આકર્ષક શબ્દોથી અલંકૃત પંક્તિએ દ્વારા ગીત સંગીત ર્યા છે; અનુભવી ભક્તજનો એ પ્રેમનું સ્વરૂપ અનુભવગમ્ય થયું તે પ્રકારે દર્શાવવા અતિ સ્તુત્ય પ્રયાસો કર્યા છે, ઠેરઠેર પોતાને અનુભવ પ્રસાદ બીજાઓ હર્ષથી આસ્વાદી શકે તે હેતુએ તથા પ્રેમસ્વરૂપની એાળખાણ કરાવવાના ઉચ્ચ ઉદ્દેશથી પ્રેમને અનેક ઉપમાઓથી નવાજવામાં આવેલ છે. તે સર્વ ઉપમાઓ ઉપર વિસ્તૃત વિવેચન કરી લખવું અનુચિત લાગે છે, તે પણ કેટલીક ઉપમાઓ સંબંધે વિચાર કરે ઠીક જણાય છે. પ્રેમ એ આત્માની અદ્વિતીય પ્રસાદી છે, પુરુષને અનુપમ અનુગ્રહ છે, અંતરની અલૌકિક પ્રેરણા છે, સ્વસ્વરૂપને પરમેશ્વ, નિર્મળ અને નિર્ભેળ ગુણ છે, સર્વ લાગણીઓમાં સર્વથી શ્રેષ્ઠ, નિર્દોષ અને નિઃસ્વાર્થ લાગણી Page #196 -------------------------------------------------------------------------- ________________ છે. પ્રેમ અને પૂર્ણતા : ૧૭૧૯ છે. પ્રેમ અદષ્ટપણે રહેતો હોવા છતાં તેનું સ્થાન જગતમાં ઉચ્ચતમ ભૂમિકાએ ઉત્કૃષ્ટપણે શેલે છે. કેઈ કહે કે પ્રેમ એ જીવન છે, જીવન એ પ્રેમ છે, તે ત્યાં ખોટું શું છે? પ્રેમરસ વિનાનું જીવન નીરસ છે, શુષ્ક છે, તો તે જીવનને સાચું જીવન કેમ કહી શકાય? વળી કઈ કહે. કે પ્રેમ એ ઈશ્વર છે, ઈશ્વર પ્રેમ છે, તે તે વચન. અસત્ય કેમ ઠરે? કેમકે પ્રેમની પૂર્ણતા એટલે જ ઈશ્વર. કેઈના અભિપ્રાયે પ્રેમ છે ત્યાં આનંદ છે; તે ભાવને નિર્મળ મતિથી વિચારતાં સત્ય લાગે છે, કારણ કે તે. જગ્યાએ પ્રેમ અને આનંદ એકરૂપ થઈ જાય છે અથવા તે પ્રેમના ગર્ભમાં આનંદ છુપાયેલું છે તે દર્શાવે છે. પ્રેમના સ્વરૂપને વિચાર કરતાં પણ જ્યારે આનંદ આવે. છે, ત્યારે પ્રેમની અનુભૂતિ વેળાએ કેટલો આનંદ ઉપજે તેનું અનુમાન થઈ શકે તેમ છે. કેઈના મત અનુસાર પ્રેમ છે ત્યાં શાંતિનું સામ્રાજ્ય છે, તે તે વાત પણ યથાતથ્ય ભાસ્યમાન થાય તેટલી સ્પષ્ટ છે; કેમકે જે સ્થળે પ્રેમ જ્યારે કેન્દ્રિત થાય છે, ત્યારે અંતરમાં અન્ય. સર્વ ભાવે ઉપશમિત થાય છે ને શાંતિ વેદાય છે. પ્રેમ એટલે બે હદયને જોડનારી અદશ્ય, સળંગ,. સીધી દેરી, પ્રેમ એટલે બે આત્માઓ વચ્ચે ગુપ્તતાએ સંધિ કરાવનાર અલૌકિક તત્વ. આથી જ કહ્યું છે કે પ્રેમ એટલે મેળાપ અથવા સુખદ સમાગમ. જેને જેનામાં પ્રેમ હોય છે, તે તેને જ ઈચ્છે છે, તેનો સંયોગ ચાહે. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ઃ આધ્યાત્મિક નિબંધે છે, તેની જ સ્મૃતિ રાખ્યા કરે છે, તેને જ મળવાની આકાંક્ષા સેવે છે. આ સ્મૃતિમાં કે મળવાની તીવ્ર અભિલાષામાં વસંતઋતુમાં સેળે કળાએ ખીલતાં પુષ્પની જેમ પ્રેમની માત્રા વિકસતી હોય છે, વિરહકળે પ્રેમને પ્રભાવ અતિ -શયતાને પામતે જાય છે; આમ સંગ અને વિયેગા -બને અવસ્થામાં પ્રેમનું શુદ્ધ સ્વરૂપ વધુ અને વધુ પ્રકાશિત થતું જાય છે, તે છતાં પ્રેમનું સ્વરૂપ તેવી ઉચ્ચ સ્થિતિએ સ્થાપિત થયું ન હોય, ત્યારે વિરહકાળની વેદનાસ્થિતિ વિકટ હોય છે. ઈષ્ટના સમાગમ વિના આયુની પળ પળ વીતાવવી કઠણ પડે છે અને જીવન કેમ જશે તેની વિટંબણા કયારેક ખૂબ અકળાવે છે; ચિત્ત અન્ય સ્થળે રોકાયેલું હોઈ વ્યવહારનાં કાર્યો અસ્તવ્યસ્ત -જેવાં થઈ જાય છે; મધુર મિલનની ઝંખનામાં ઊંઘ વેરણ બને છે, વિરહ વેદનાને લીધે આંખોમાંથી અશ્રુબિંદુએ સરી પડે છે અથવા નયને ભીનાં રહ્યા કરે છે; મેળાપને કવનિ હદયમાં ગૂંજ્યા કરતે હેય તેમ અનુભવ થાય છે; વિયોગના તાપમાં ક્યારેક પ્રેમસ્વરૂપ પ્રભુને ઉપાલંભરૂપ વચનો પણ કહેવાઈ જાય છે, પ્રેમના સ્વરૂપની વિશેષ વિશુદ્ધિ થતાં વિયોગનું દુઃખ મૌનપણે વેદાય છે, તેનાં બાહા ચિહ્નો અદશ્ય થાય છે; બહાર દેખાતે શાંતભાવ અને અંદરને ઉતાપ સામસામે ગુપ્તતાએ લડતા હોય છે, જેમાં આખરી વિજય શાંતતાને થાય છે. વિગ વેળાએ જે પ્રેમારિન ભભૂકી ઊઠે છે, તે પ્રમાગ્નિની અજવાળા મેહ, પરાસક્તિ, વાસના, અશુચિય વિચાર, રોકાયેલું છે. એ અકળાવે છેકેમ જે Page #198 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ અને પૂર્ણતા : ૧૭* કષા, દેશે અને દૂષણેના દીર્ઘ સ્થાયી કચરાને બાળી. નાખે છે અને અંતઃકરણને સાફ કરે છે. જ્યાં વિયોગમાં સંગની તીવ્ર ઈચ્છા છે ત્યાં પ્રેમનું સ્વરૂપ સ્વચ્છ છે. અને જ્યાં પ્રેમનું સ્વરૂપ સ્વચ્છ છે, ત્યાં સુખ છે, સંતોષ છે, આનંદ છે, શાંતિ છે. એટલા માટે જ ઉપમાઓથી કહ્યું છે કે હૃદયમાં પ્રેમસ્વરૂપ પુરૂષ માટે, પ્રભુસ્વરૂપ પુરૂષ માટે પ્રેમદીપક પ્રગટાવે, જેથી તે દીપકના અજવાળાના આશ્રયથી પ્રભુનાં પરમ પાવનકારી ચરણે સુધી સુગમતા એ પ્રસ્થાન કરી શકાય. દિલમાં એ પ્રેમયજ્ઞ શરૂ કરે કે જેની વેદી પર દેહ, ભેગ અને સંસાર સંબંધી સર્વ કામનાઓ તથા ઈચ્છાઓની આહૂતિ દઈ શકાય; અંતરના અંતઃ સ્થળમાં એવો દેદીપ્યમાન પ્રેમસૂર્ય પ્રકાશિત કરો કે જેનાં ઉષ્ણ કિરણે મન, વચન અને કાયાના સ્વામીત્વના ભાવને બાળી નાખે અને તેના તેજ પૂર્ણ પ્રકાશથી અલૌકિક ચેતન્યમૂર્તિના દર્શન કરી શકાય; હૈયામાં એવા પ્રેમમંદિરનું સ્થાપન કરો, તે પવિત્ર મંદિરમાં એવી અવિચળ શ્રદ્ધાનું કમલાસન બનાવે તથા સુંદર ભાવનાઓની સૌરભથી તેને એવું મઘમઘિત કરે કે જેથી તે પવિત્ર મંદિરના આસન પર પ્રેમમૂર્તિ સર્વશક્તિમાન પ્રભુ સર્વથા વિરાજિત રહે અને તે પ્રભુજીનાં દર્શનથી ભેદભાવને છેદ થઈ તેમની સાથે એકરૂપતાને અત્યુત્તમ અને આનંદપૂર્ણ અનુભવ થાય; હદયમાં પ્રેમસાગરને એ સમાવી દે કે જેમાં કદી ઓટ આવે નહીં તેમ ભરતીના ઉછાળા ઉપશમી Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ઃ આધ્યાત્મિક નિબંધ રહે અર્થાત્ તે શાંત, સ્થિર અને ગંભીર સ્વરૂપે રહ્યા કરે; તે વેળાએ શુદ્ધ ભાવનું એવું પરિણમન રહે કે જેથી સમુદ્રમાં ખારાશને કણ પણ પ્રવેશી ન શકે; વળી તેના અમૃતમય બિંદુને સ્પર્શ પણ જો કોઈને તેના પુણ્યોદયે થાય તે તેના અચિંત્ય પ્રભાવથી તે જીવને અપૂર્વ ગુપ્ત પ્રેરણાનો, તેની અંતરશક્તિના આવિષ્કારને અને કલ્યાણના ઉઘાડને લાભ સંપ્રાપ્ત થાય એવું સામર્થ્ય તેમાં રહ્યું છે; હદયપટ પર પડેલી પ્રેમચાદરને અત્યંત વિસ્તૃત કરી અને તેને અગણિત તેજસ્વી પ્રેમ તારલાઓથી મઢી લઈ, તે શ્વેત ચાદરને આખા વિશ્વમાં પાથરી દો, જેથી અહંકાર તથા મમકારને સંપૂર્ણ નાશ થાય અને પ્રેમ તેની પરાકાષ્ટાની છેવટની હદે પહોંચી મૌનતાને ધારણ કરે. વધારામાં અહીં એટલું કહેવાનું છે કે વાસ્તવમાં દરેકે દરેક ગુણની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્થિતિ એટલે મૌનતા અથવા શાંતતા. આટલા લેખ ઉપરથી સ્પષ્ટ થયું હશે કે પ્રેમ એ વિકાસના સ્વભાવવાળું પરમ તત્વ છે. તે એકાએક પૂર્ણતાની ટોચ સુધી પહોંચી શકતો નથી. પ્રેમનાં બિંદુઓ ક્રમે ક્રમે વધી અંતે સિંધુ રૂપે થાય છે, જે સિંધુ વિશાળ, ધીર, ગંભીર અને શાંત હોય છે. વિમળ પ્રેમયાત્રામાં અમુક હદે આગળ વધ્યા પછી બીજાઓની દષ્ટિતળે આવી શકે એવાં આશ્ચર્યકારક દૈહિક ચિહ્નો જેવા મળે છે. પ્રેમીજનની આંખે ચળકાટ મારતી અને પ્રેમ-નીરથી જૂનાધિક અંશે ભીંજાયેલી રહેતી હોય છે, ચહેરા Page #200 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ અને પૂર્ણતા : ૧૭૫ પર તેજરેખાઓ થારેક આછી તે કયારેક ઘેરી દેશ્યમાન થાય છે; કદીક ભ્રૂકુટિની મધ્યમાં આજ્ઞાચક્રના સ્થાન પર તેજતુલ દેખા દે છે; તે તેજચકના રંગ ગુલાબી, આછે પીળા અથવા શ્વેત હોય છે અને પ્રત્યેક રંગના પરમાથ ભિન્ન ભિન્ન છે; પ્રેમરસથી ભીંજાયેલ પ્રેમીજનના શરીરની બહારની ચામડી પાતળી, સુવાળી અને સ્નિગ્ધ મનવા સાથે કયારેક તેમાં ચમક આવે છે; દેહની ઉપરની ચામડી પાતળી અને મુલાયમ અનવાનુ કારણ એ છે કે પ્રભુપ્રેમમાં તરાળ અને આન’વિભાર અનતા પ્રભુપ્રેમી સ્થૂળ અશુભ પરમાણુઆના પરિત્યાગ કરે છે ને કામળ શુભ પરમાણુઓનું ગ્રહણ કરે છે; આથી તેના હૃદયની પવિત્રતા ને આત્માની નિમળતા થતાંની સાથે તેના પ્રભાવથી તેના દેહ પણ ક્રમપૂર્વક પવિત્ર થતા જાય છે. આ અપેક્ષાએ જોતાં કહી શકાય કે પ્રેમ છાના કે ગુપ્ત રહી શકતા નથી. કદાચ વચન કે વતનથી પ્રકટ થતા ન જણાય તે પણ ઉપર કહી તે નિશાનીઓ તેને ખુલ્લે ખુલ્લે બહાર લાવે છે અને તેનું પ્રાકટન્ય જણાવવા સમર્થ થાય છે. હા, એ પણ ખરુ છે કે પ્રેમ તેના આરંભના અ’શથી માંડી અમુક હદની મર્યાદા સુધી મૂંગા રહી શકતા નથી. જેમ કિશારવયના અંતકાળથી યુવાવસ્થાના કાળ દરમ્યાન તરવરાટ, થનગનાટ અને ઊર્મિઓના ઉછાળાનું પ્રાબલ્ય જોવામાં આવે છે અને ત્યારપછી-યથી તથા અનુભવથી પીઢ થતાં તે ઉછાળા ઉપશમે છે, શાંત થાય છે, પ્રશાંત થાય છે, તેમ જ પ્રેમના સબંધમાં અને છે, Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૦ આધ્યાત્મિક નિબંધ પશુસવરૂપ પુરુષ માટે હૃદયમાં પવિત્ર પ્રેમનું બીજાપણ થયા પછી તે બીજ નિમિત્ત અને કાળની અનુકૂળતા પામતાં પુરુષાર્થ અનુસાર પાંગરે છે, ખીલે છે. પ્રેમનું કેન્દ્રિતપણું થતાં, તેનું ઘટ્ટપણું થતાં અને તેનું ઉત્તરોત્તર દીર્ધકાળ પર્યત ટકાઉપણું થતાં પ્રેમ અનેક ઉત્તમ ગુણોને જન્મ આપી પ્રેમીને ધન્ય કરે છે, અમર કરે છે. તેમાં મુખ્ય ગુણેના પ્રાકટયને પ્રકાર આ પ્રમાણે સમજાય છે. પ્રેમ અને દ્વેષ પ્રતિસ્પધી છે, વિરોધી સ્વભાવવાળા છે. બંને વચ્ચે સહજ અણબનાવ છે. પ્રેમ હોય તો શ્રેષને જવું પડે છે. શ્રેષમાં પ્રથમ અસૂયા રજા લે છે અર્થાત અનસૂયા ગુણ ઉઘડે છે, અને તેની સાથે સાથે જોડકાંરૂપે સહિષ્ણુતા સાથ આપવા માટે હાજર થાય છે. તે બે ગુણેનાં જન્મ અને વિકાસના પરિણામે એક નવા જોડકાંની ઉત્પત્તિ થાય છે; તે છે અષબુદ્ધિ તથા ગુણગ્રાહકતા. અસૂયા છે ત્યાં સુધી ચિત્તમાં દોષબુદ્ધિનું સ્થાન રહે છે અને અસહિષ્ણુતા અંધ હોઈ ગુણનું દર્શન કરવા અસમર્થ છે. તે બને દોષના ક્ષીણપણામાં ઉપર કહ્યા તે ગુણોનું જોડકું ઉપસીને બહાર આવી દશ્યરૂપ થાય છે. આ ચાર ગુણેના સમગ્ર બળથી હદય કમળ થતાં આદ્રતા એટલે કરુણ તથા માવતા એટલે નમ્રતા, એ ગુણે હસતાં હસતાં બહાર આવે છે. પ્રભુ પ્રત્યેના પ્રેમના અભાવે દુ:ખે સહન કરનારા મનુષ્ય સંબંધે કરુણા આવે છે, કરુણાથી હૃદય ભીંજાય છે અને સર્વ સુખી થાઓ એવી ઉજજવળ ભાવના રહે છે. વળી પ્રભુ પ્રત્યેને Page #202 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ અને પૂર્ણતા : ૧૭૭ પિતાને પ્રેમ હજુ ઉણપવાળે છે, પિતાના પ્રેમની સફર હજુ લાંબી છે અને પ્રેમના મેરૂપર્વતનું ઉન્નત શિખર પ્રાપ્ત કરવાનું હજુ શેષ રહ્યું છે તેવા સંપૂર્ણ ભાનને લીધે પિતા પ્રત્યે પણ કરુણ આવે છે અને રહે છે, તે કારણે તેનામાં નમ્રતા અને પોતાપણારૂપ અંહકારભાવને ત્યાગ વિશેષપણે પ્રગટ થતાં જાય છે. આદ્રતા અને માદેવતાની જોડી એવી સુંદર છે તેમ ભાવવાળી છે કે તેનાં પરિણમનથી અંતરમાં નિખાલસતા અને સરળતા સત્ય સ્વરૂપે પ્રગટ થાય છે. આ બંને ગુણોનું સાચું સ્વરૂપ અનુભવે જ લક્ષમાં આવે છે અને સમજાય છે. જ્યાં નિખાલસતા છે ત્યાં દેને ઢાંકવાની બુદ્ધિ નથી, જાહેર કરવામાં સંકેચ કે આનાકાની નથી અને જેમ છે તેમ કહેવામાં લાજ શરમ અંતરાયરૂપ થતી નથી, કેમકે તે સુંદર ગુણના પ્રભાવથી દિલની મલિનતા અને દંભવૃત્તિ દૂર થઈ ગઈ હોય છે. તેની સુવાસ એવી મીડી છે કે પાસેનાઓને આકર્ષે છે તથા અજવાળે છે. જયાં સરળતા છે ત્યાં ગુણોને ખેંચવાની શક્તિ છે, નિજ હિતને ઉપકારી અને પોષક નિમિત્તોને નિઃશંકપણે અપનાવી આરાધવાને નિર્મળ મતિ છે અને અન્ય જનેને સન્માર્ગમાં સહાય આપી સાથીદાર બનવાની વૃત્તિ છે. કહેવાય પણ છે કે જ્યાં સરળતાનો વાસ છે ત્યાં પ્રભુતાને નિવાસ છે; કેમકે જ્યાં સરળતા છે ત્યાં માયાકપટ નથી, છેતર પીંડી નથી, દળે નથી, દંભ નથી, મદ નથી, મત્સર નથી, અહંકારનું પ્રાબલ્ય નથી, અને આ કારણે જ આ. ૧૨ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ : આધ્યાત્મિક નિબધા માક્ષના સર્વ સુખના અધિકારી થવા માટે આ ગુણને પ્રધાનતા આપી છે. આ સ્થળે આટલુ સ્મૃતિમાં રાખવું આવશ્યક છે કે પૂર્વે જે જે ગુણેાના જેટલા 'શા પ્રગટથા હોય તે ખીજા ગુણાની પ્રગટતાની સાથે સાથે વધુ માન થતા હોય છે, એટલે કે સવ ઉત્પન્ન ગુણ્ણાના વિકાસ વૃદ્ધિગત થતે રહે છે. પ્રભુપ્રેમની યાત્રામાં આગળ વધતાં ઉપર જણાવ્યા પ્રમાણેના આઠ ગુણના ઘણા અંશે બહાર પ્રગટરૂપ થયા પછી વિશેષ ઉપકારી અને ફળદાયી ગુણાના ઉઘાડ શરૂ થાય છે. તેમાં પ્રથમ નિઃસ્વાર્થતા ને ધૈયતા આવે છે. સસાર, દૈહ અને ભાગ પ્રત્યેના માહ અત્યંત ઘટી જાય છે વા નહિવત્ થઈ જાય છે, વૈરાગ્ય અને ઉપશમ વધે છે; આત્મવિશુદ્ધિની ઝંખના શેર પકડે છે; નિઃસ્વાર્થ. ભાવના ઉદય આવે છે અને તેને લઈને ધીરજના ગુણ આત્મકલ્યાણને અર્થે સાચાં રૂપે દેખા દે છે. સ`સારનાં અકળાવતાં નિમિત્તોની હાજરી વખતે અથવા કસાટી પ્રસગેાની વેળાએ ધીરજ અવગાહવી સુગમ અને છે. તેના અભ્યાસથી સમતા એટલે સમભાવે રહેવાની શક્તિ આવે છે. સમતા એટલે ચિત્તપરિણામની સ્થિરતા અને એ સ્થિરતાની પ્રાપ્તિનું સુગમ અને સરળ કારણ છે પ્રભુપ્રેમ, જો અંદરમાં પ્રભુપ્રેમનુ' નિળ જળ વહેતુ હશે તે તેના ફળરૂપે પરિણામની સ્થિરતાનું ખળ વધશે જ. Page #204 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ અને પૂર્ણતા : ૧૭૮ તે સમતા સાથે ઉદ્દભવ પામતો બીજે ગુણ છે ઉદારતા. ઉદારતા એટલે હદયની વિશાળતા. આ ઉદારતા બે પ્રકારે કાર્યશીલ થાય છે. એક, પિતાની પાસે જે હોય તે વિના સંકોચે બીજાને વ્યવહારિક તેમ પરમાર્થિક હિતને અર્થે આપવાની તત્પરતા અને બીજા પ્રકારમાં દેષ કરનાર પ્રત્યે ઉદારભાવ, માફીભાવ, દયાભાવ અને કલ્યાણને ભાવ. વિચારતાં જરૂર જણાશે કે આવા ભાવની પ્રાપ્તિ હેવી તેમ તેમાં રમણતા હોવી બહુ કઠણ છે. દિલમાં લેશ પણ ડંખ વગર અથવા ખેદના અંશ વગર ગમે તેવા સંજોગોમાં પણ ઉદારતાના ઉદ્દાત્તભાવમાં રમવું તે કેટલું અઘરું છે તે તેના અભ્યાસી જ અનુભવથી જાણી શકે. એ ગુણે આવ્યા પછી પ્રભુ પ્રત્યેને સાચે અને પ્રબળ અર્પણુતાભાવ આવીને શોભે છે. પૂર્વની અવસ્થા ઓમાં અપશુતા કોઈ ને કોઈ પ્રકારે અવશ્ય હોય છે, પરંતુ તેનો ઈષ્ટ વિકાસ થઈ તેનું સાચું યથાર્થ સ્વરૂપ અહી ઝળહળતું જોવા મળે છે. અનેક લબ્ધિઓ અને સિદ્ધિઓને આપનાર આવી સમર્થતાવાળી અર્પણતા વિના પ્રભુ સાથે એકરૂપતા થતી નથી, ભેદને નાશ થતું નથી; અહીં પ્રેમ, પ્રેમી અને પ્રેમપાત્ર એક રૂપે થઈ જાય છે, આ આપણુતામાં નિરાસક્તિ, નિ સ્પૃહતા અને નિર્ભયતા સમાય છે, એટલે તે ગુણે અર્પણતામાં પ્રભાવથી બહાર આવી પ્રગટ થાય છે. જેટલું અપર્ણતાનું પ્રભુત્વ દપતું હોય, તેટલું આસક્તિ, પૃહા અને ભયનું Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ : આધ્યાત્મિક નિર્થી ધા લઘુત્ર થાય જ થાય. પ્રભુપ્રેમની મુસાફીમાં આટલી દે પહાંચી એટલે પ્રેમવિકાસની પ્રથમ કક્ષાની પૂર્ણતા થતાં આ ગુણે પ્રગટથા બાદ જે અંતરદશા છે તે પવિત્ર અને નિર્મળ જ છે; ત્યાં સંસાર છે છતાં નથી, ત્યાં ભાગ છે છતાં તે ભાગી નથી, ત્યાં ગતિ-આગતિને વિકલ્પ નથી. તે આશ્ચર્યની પ્રતિમારૂપ પ્રતિભાશાળી દશા છે, અપૂર્વનું અપૂર્વ મિલન અને સ`વેદન નિવેદનથી પર છે. પ્રેમની પૂર્ણતાની દશામાં આત્મામાં નિરહેતા અને નિમ મતા પ્રકાશે છે; આત્મા પરમ પવિત્ર, નિળ અને શુદ્ધ થાય છે. તે દશા એટલે પરમ પરમ શાંતિ, પરમ પરમ શાંતતા, પરમ પરમ શીતળતા, પરમ પરમ સૌનતા, કલ્પનામાં ન આવે એવી ત્યાં અકલ્પનીય સ્થિતિ છે, શબ્દોમાં યથાપણું ન ઉતારી શકાય એવી ત્યાં વિસ્મય કારક અવસ્થા છે. ટુકામાં કહીએ તે ત્યાં માત્ર મનહુદ સ'પૂર્ણ શાંતિનુ' અવિભક્ત સામ્રાજ્ય છે, સ્વરાજ્ય છે. આમ પ્રેમ ઉત્કૃષ્ટતાની ટોચે પહોંચતાં માન થાય છે, શાંત થાય છે, પ્રશાંત થાય છે. અહા, અઢી સક્ષરવાળા પ્રેમ શબ્દનુ અલૌકિક સામર્થ્ય તેા જીએ ! કેટલુ· અસીમ અને બળવાન છે! પ્રભુપ્રેમમાં લય લગાડતાં અને તેમાં જ લીન થતાં પાતે પ્રભુ થાય છે. તે પ્રભુને પ્રેમમૂર્તિ કહે, જ્ઞાનમૂર્તિ કહેા, આનંદમૂર્તિ કડા, શાંતમૂર્તિ કહે, ચૈતન્યમૂતિ કહેા કે પ્રકાશમૂર્તિ કહે; અથવા ગમે તે કહા, મધુ' એક જ છે, માત્ર જુદા જુદા ભાવે વર્ણન છે. પ્રભુના અનંત ગુણ્ણા હેાઈ અનંત નામે તેને કહી શકાય છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ અને પૂર્ણતા : ૧૮૧ [૨] પ્રેમના વિકાસના અભ્યાસ માટે આ જગત એક માટી શાળા છે, તે શાળામાં પ્રેમની માળા ગૂથવી સુલભ થાય છે. પ્રેમના મણકા એકઠા કરી ગોઠવતા જવુ સુગમ અને છે અને પછી આખીયે માળા તૈયાર થયે તેને પ્રભુ સ્વરૂપ પુરુષની પવિત્ર ગ્રીવામાં અતિ પ્રેમપૂર્વક પહેરાવી દેવાથી “ હુ તુ...”નેા કષ્ટદાયક ભેદ તૂટી જાય છે અર્થાત્ એકતાનુ' સર્જન થાય છે. આ જગતને વિષે જેટલા જેટલા શુભ સંબધ જોવામાં આવે છે, તે પરત્વે વિચાર કરતાં જણાશે કે તેની પાછળ અદૃષ્ટપણે કે અગમ્યપણે પ્રેમનેા પ્રકાશ જ રહ્યો છે, કાઈ એક કામળ અને ભીની લાગણી રહી છે; પછી તે પ્રકાશ ભલે અત્યંત આ હાય કે લાગણીનુ કદ પાતળુ' હાય. શુભ સંબંધની પાછળ જે ભાવ સંતાચા છે તેને શેાધી કાઢતાં તે મારા છે” એ ભાવના નિ નીકળશે. આ ભાવ એ જ પ્રેમનું' લક્ષણ છે, પ્રેમ છે, તે સમજાઈ જશે. પૂર્વ સકારાના ઉદયાનુસાર, વર્તમાન જીવનના ઘડતર અનુસાર તથા પ્રાપ્ત નિમિત્તોની અસર ઝીવાની સ્થિતિ અનુસાર મનુષ્યની પ્રકૃતિ બદલાયા કરે છે, સ્થિર રહેતી નથી : એટલે કે દ્વેષ, ક્રોધ, મદ, મત્સર, માયા, ઈર્ષ્યા, ધૃણા, અહંકાર, ભય, અવગણના, અસહિષ્ણુતા આદિ લાગણીઓ ઉત્પન્ન થાય છે અને તે પ્રેમના બળને Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ : આધ્યાત્મિક નિબંધ મંદ કરે છે, પ્રેમનો વિકાસ રૂપે છે. પ્રેમને સાથ આપી ઉત્તેજિત કરનાર અને તેના વેગને ટેકો આપી આગળ વધારનાર દયા, કરુણા, સંતેષ, નમ્રતા, નિખાલસતા, સરળતા, સમતા, ક્ષમા આદિ ભાવે તે પ્રેમના મિત્રો છે. પ્રેમનું સામર્થ્ય નબળું પાડનાર, પ્રેમનું તેજ ઝાંખું કરનાર અને તેના વિકાસને અટકાવનાર ઉપર કહ્યા તે દ્વેષાદિ ભાવે પ્રેમના રિપુ છે. પ્રેમની યાત્રામાં સફળતાપૂર્વક આગળ ને આગળ ડગ ભરવા માટે પ્રથમ દુશ્મનોનો હિંમતભેર સામનો કરી, તેમની સામે વીરતાથી લડી તેમને નિઃસંશય હરાવવા સર્વ શક્તિનો ઉપયોગ કરે ઘટે છે. તેમ કરવામાં સાથે સાથે પ્રેમના મિત્રોની અમૂલ્ય સહાય લેતા રહેવી જરૂરી છે. પછી તે મિત્રોની સાથે આનંદ વિનેદ કરી, તેમના તરફથી પ્રેરણા અને બળ મેળવી, તે સર્વને વાસ્તવિક જીવનમાં કામે લગાડી પ્રેમસફરને આગળ વધારી સંસિદ્ધિ પ્રત્યે લઈ જવી ઘટે છે. એટલું યાદ રાખવા જેવું છે કે શત્રુઓનું જોર ત્યાં સુધી છે જ્યાં સુધી મિત્રોનું ભાવવિભેર બળ નથી; અને મિત્રોનું ભાવવિભેર બળ ત્યાં સુધી નથી જ્યાં સુધી હદયમાં પ્રેમની હાર ઊજળી નથી અથવા હાથમાં રહેલા પ્રેમને દેર છૂટે મૂકી શકાતો નથી. કોઈના અભિપ્રાયે આ જગતને વિષે એક માત્ર પ્રેમનું સામ્રાજય વતી રહ્યું છે. તેમના કહેવા પ્રમાણે જે જે અન્ય લાગણીઓ છે, તે તે સર્વે પ્રેમનું જ સ્વરૂપ છે, તેથી ભિન્ન નથી, દ્વેષ, ક્રોધ, મદ, સ્વાર્થ, અસૂયા Page #208 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ અને પૂર્ણતા : ૧૮૩ ઈત્યાદિ વિપરીત દેખાતી લાગણીઓ પણ પ્રેમનું વિકૃત સ્વરૂપ હાઈ પ્રેમમાં સમાઈ જાય છે, આ પ્રમાણે કહેવાની પાછળ આશય કદાચ એમ હશે કે દ્વેષાદિ ઉત્પન્ન થવાનું કારણ તે અંતરમાં પાતા માટે રહેલે પેાતાના પ્રેમ ( મેાહ ) છે અને એ પ્રેમના પાષણ સામે અતરાય નાખનાર પ્રત્યે અન્ય વિશધી લાગણીઓને આશ્રય સ્વ પ્રત્યેના પ્રેમના રક્ષણ અર્થે લેવાય છે અથવા લેવા પડે છે, ત્યાં પણ તેથી પ્રેમનુ જ આધિપત્ય છે. હવે આ વિચારશ્રેણિને અપક્ષપાત બુદ્ધિથી ને નિળ મતિથી વિચારતાં તેમાં કાઈ તથ્ય જણાતું નથી. પ્રેમ એ એક એવુ' અલૌકિક તત્ત્વ છે કે તે કાઈ ના વિરાધ કરતા નથી. પ્રેમ છે ત્યાં ભેદાભેદ નથી, પક્ષાપક્ષ નથી. પ્રેમ સા ચાહક છે, મલિનભાવને માફ્ક છે. પ્રેમ શાંતિના કારક છે, અશાંતિના દાહક છે, શ્રેણ સુખના પેાષક છે, દુઃખના સંહારક છે. આથી જે આશય અને હેતુ ઉપર જણાવ્યા તે મૂળમાં કૃષિત અને દોષરૂપ છે. એવી દષિત લાગ ણીઓને પ્રેમ સ્વરૂપની વિકૃતિ તરીકે કહેવી કે એળખાવવી તે હાસ્યાસ્પદ માત્ર નહી પણ દુ:ખદાયક લાગે છે. પ્રેમ તે એક ત્રિકાળી પ્રકૃષ્ટ શુદ્ધ દિવ્ય તત્ત્વ છે, તે એક માત્ર અમૃતવરૂપ છે, તે શુદ્ધ સ્વરૂપે શબ્દાતીત અને વધુ નાતીત છે. તેને તે જ રીતે ઓળખવા અને બહાર લાવી પૂર્ણપણે પેાતાને બનાવવા એ જ માનવમાત્રનુ' પરમ કર્ત્તત્ર્ય છે. વળી કથારેક વ્યવહારમાં પ્રેમ લાગણી કરતાં ય Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ઃ આધ્યાત્મિક નિબંધે બળવાન ને સ્વાર્થ યુક્ત આચરણવાળી માયાવી લાગણું જેર કરી જાય છે, ત્યારે જગત તેને સ્વાથી પ્રેમને નામે ઓળખાવે છે. પવિત્ર પ્રેમ શબ્દને “વાથી” એવું વિશેષણ લગાડવું તે સત્યના અર્થને ભૂષણરૂપ ન લાગતાં ઉલટું દૂષણરૂપ જણાય છે. પ્રેમ એટલે જ નિઃસ્વાર્થ, નિસ્પૃહ, નિર્દોષ અને નિર્મળ ભાવ. તે સ્વચ્છ હૃદયના ઊંડાણમાંથી નીકળતી, સરળ પ્રવાહથી વહેતી અને ઇg પ્રેમપત્રના અંતાચળ સુધી પહોંચી તેની સાથે મધુર મિલનથી એકરૂપ થતી કલ્યાણની મૂર્તિ સમી ઊર્મિ છે; અને તેમ હોય ત્યાં લૌકિક અર્થવાળા “સ્વાથી” ભાવનું અસ્તિત્વ કેમ હોઈ શકે ? માટે પ્રેમ એક છે, અદ્વિતીય છે, અમિશ્ર છે, અસયોગી છે, અમર છે. પ્રેમ પ્રેમથી વધે છે, વિકસે છે. તે બેગણ, સગણો, સહસ્ત્ર ગણે, લક્ષગણે, અસંખ્યાત ગણે અને અનંતગણ થાય છે. આવું ચમત્કારિક છે પ્રેમનું અદ્ભુત સ્વરૂપ. જગતમાં મનુષ્ય વચ્ચે સાંસારિક શુભ સંબંધ જેટલા નિકટ હોય છે, ત્યાં સામાન્યપણે પ્રેમના અંશે તેટલા વધુ હોય છે અને જ્યાં પ્રેમના અંશે વધુ હોય છે ત્યાં સંપ, સંતોષ અને સુખ પણ વધુ હોય છે. સંસારમાં પિતા-પુત્ર, મા–બાળક, ભાઈ–બહેન વગેરે સર્વ સગપણ સંબંધમાં પતિ અને પત્ની વચ્ચે પ્રેમ સંબંધ દિર્ઘાયી, ગાઢ, પ્રધાન અને સર્વથી શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. આ વાત સહુને અનુભવથી પરિચિત હાઈ સહજ સમજાય તેવી છે. Page #210 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ અને પૂર્ણતા ઃ ૧૮૫ સમસ્ત સંસારને વિષે સ્ત્રી-પુરુષના નેહને પ્રધાન ગણવામાં આવે છે, તેમાં પણ પુરુષ પ્રત્યેને સ્ત્રીને પ્રેમ એ કઈ પ્રકારે પણ તેથી વિશેષ પ્રધાન ગણવામાં આવ્યા છે, અને એમાં પણ, પતિવ્રતા એવી સ્ત્રીનો પતિ પ્રત્યેને નેહ તે પ્રધાનને વિષે પણ પ્રધાન એ ગણવામાં આવ્યું છે. તે ને એ પ્રધાન પ્રધાન શા માટે ગણવામાં આવ્યા છે? ત્યારે જેણે સિદ્ધાંત બળવાનપણે દર્શાવવા તે દષ્ટાંતને ગ્રહણ કર્યું છે, એ સિદ્ધાંતકાર કહે છે કે તે સ્નેહને એટલા માટે અમે પ્રધાનને વિષે પણ પ્રધાન ગણ્યો છે કે બીજા બધાં ઘર સંબંધી ( અને બીજા પણ) કામ કરતાં છતાં તે પતિવ્રતા એવી મહિલાનું ચિત્ત પતિને વિષે જ લીન પણે, પ્રેમપણે, સ્મરણ પણે, ધ્યાનપણે, ઈચ્છા પણે વતે છે એટલા માટે.” (શ્રીમદ્ રાજચંદ્ર, વચનામૃત ૩૯૪) પતિવ્રતા સ્ત્રીને વિષે દીપતું પ્રેમનું આદર્શ અને ઉચ્ચ સ્વરૂપ કંઈ એકાએક કબજામાં આવી શકતું નથી. તેની પાછળ તેની અનેક ભવેની હેતુપૂર્ણ સાધના રહેલી છે. દરેક ભવે સંબંધમાં આવનાર પ્રિયતમ પતિ પ્રત્યેના પ્રેમના અંશો વધાર્યા કર્યા હોય છે; હૃદયને પ્રેમનીરથી નવરાવી વધુ પ્રેમાળ, કોમળ, નમ્ર અને કરુણા કર્યું હોય છે, ચિત્તવૃત્તિને, પતિની વચનરૂપ આજ્ઞાને, પ્રેમપૂર્વક આધીન થઈ વર્તવાની ટેવ પાડી હોય છે અને સ્વેચ્છા કે અપેક્ષાનો ત્યાગ કરવાને કમિક સુખરૂપ અભ્યાસ ર્યો હોય છે. આ ઉપરથી એ સિદ્ધ થશે કે પ્રેમના Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ઃ આધ્યાત્મિક નિબંધ ઉચ્ચતમ આદર્શને આંબવા માટે સંસાર એક મહાન શાળા છે, વળી એ પણ જણાશે કે કઈ એક ભવમાં કરેલે પ્રેમ નિષ્ફળ જતો નથી. પ્રેમને પ્રેમનું ઉચિત નિમિત્ત મળતાં પ્રેમનું અનુસંધાન સ્વયં થઈ જાય છે અને માત્રામાં જ્યાંથી અટકવું થયું હોય ત્યાંથી આગળ વધી વિકાસ થયા કરે છે. હા, એ ખરું છે કે પ્રેમનું બળ જ્યાં ન્યૂન હોય ત્યાં વિકાસ પણ ન્યૂન, કેમ કે ત્યાં અન્ય અનુપકારી પરિબળે કામ કરતાં હાઈ પ્રેમને દબાવે છે. તેમાંથી બેધ એ મળે છે કે સામે ઘૂરકતાં પરિબળાની સામે પડી પ્રેમને જ વિશેષ વિશેષ આશ્રય કરે. આટલું તે અવશ્ય દેખાય છે અને તેથી અવિસંવાદપણે કહી શકાય કે આ જગતમાં સર્વ પ્રાણી પ્રેમનાં ભૂખ્યાં છે. પશુ, પક્ષી વગેરે પ્રાણીઓ પ્રેમને જ ઈચ્છે છે. પ્રેમના અલૌકિક અમૃતમય સ્વરૂપથી અપરિચિત એવું નાનું બાળક પણ વહાલને બરાબર ઓળખે છે અને વહાલ કરનાર પ્રત્યે આકર્ષાય છે; હેત-પ્રીત ન દેખાય ત્યાંથી પાછું વળે છે, અને ફરી નજર કરવા નાખુશ રહે છે. વળી એ પ્રસિદ્ધ વાત છે કે જેને સંજ્ઞા નથી એટલે મગજ ( Brain ) નથી અને એક માત્ર રપર્શેન્દ્રિય છે એવા વનસ્પતિના છોડને જે કેઈ મનુષ્ય પ્રેમ આપી સંભાળ લે, કાળજી કરે અને ઉછેરે છે તે જલદીથી ઉત્તમ રીતે ખીલે છે તે છેડમાં હસતાં, રમતાં મનહર ફૂલો Page #212 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ અને પૂર્ણતા : ૧૮૭ ઊગી નીકળે છે અને શીઘતાએ વિકસે છે, જાણે કેમ પ્રેમ મળવાથી પોતાની પ્રસન્નતા દર્શાવતાં ન હોય! જે ઘરમાં પ્રેમની ઉષ્મા નથી, પ્રેમનું અજવાળું નથી અથવા પ્રેમની કેમળ અને સુંવાળી લાગણી નથી, તે ઘરમાં બાળી નાખે એવી શુષ્કતા છે, અંધારૂં છે અથવા વિખવાદ, ઝગડા ટંટાની અવારનવાર થતી રમઝટ છે. આથી સમજાય તેવું છે કે પ્રેમ એ એક અદ્વિતીય વશીકરણ છે; તે સર્વ વિરોધી તને વહેલે અથવા મોડે ઉપશાંત કરે છે, આધીન કરે છે. અરે, એટલું જ નહીં પણ કેવળ નિર્વિકાર પરબ્રહ્મ જેવા પરમ આત્મા પ્રેમને વશ થઈ પ્રેમની દેરીથી બંધાય છે. ષથી કે વેરથી કોઈને જીતી શકાતું નથી, જીતવા માટે એક પ્રેમ જ અમેઘ શસ્ત્ર છે. આથી જ મુખ્યતાઓ પ્રત્યેક માનવી પ્રેમને પામવા માટે ને પ્રેમના સુખરૂપ આલિંગનના અનુભવ માટે હરઘડી ઝૂર્યા કરતા હોય છે. તેના અંતરમાં પ્રેમ અદ્દભુત માહાએ જૂનાવિક અશે સમજાયું હોય છે. સુખ, સંતોષ અને શાંતિ માટે તેની ઉપયોગીતા તેના લક્ષમાં આવી હોય છે. પ્રેમની વૃદ્ધિ થાય તે અર્થે તેને પ્રયન પણ તેને સૂઝે તેમ શક્તિ અનુસાર તે કરતે રહે છે. વિપરીત સંજોગોને લીધે ઉદ્દભવ પામતી અનેક મુશ્કેલીઓ અને મુસિબતેનાં આક્રમણની સામે પડવા અર્થાત્ અન્ય દ્રષિત લાગણીઓને દબાવવા તે તત્પર Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ : આધ્યાત્મિક નિબંધે થાય છે, પરંતુ આખરે પ્રેમનું બળ નિર્બળ હોઈ સમુખ દેખાતી આપત્તિ કે વિપત્તિની લાલ ઝંડીથી તે ગભરાય છે, ભયભીત થાય છે અને નાહિંમત થઈ હારી જાય છે; હૃદય ભાંગી જાય છે, હદયમાં અદમ્ય દેખાતે તલસાટ ડી ક્ષણે સુધી પણ ટકી શકતો નથી, કેમ કે એક તો પ્રેમનું બળ ઓછું છે અને પ્રેમના સહિષ્ણુતા સમતા આદિ સન્મિત્રોને ઉપકારી સાથે લેવામાં આવતા નથી. સન્માગ પ્રતિ દેનાર તે મિત્રોની સહાયતા લેવામાં આવે તે પ્રેમની શક્તિ વધે, દાત ભાવેનું બળ તૂટે અને સફળતા પ્રત્યે આગળ વધી શકાય. તે છતાં એટલું ચોકકસ છે કે અંતરમાં અદમ્ય જણાતે તલસાટ જેટલો છે અથવા હૃદયમાં પ્રેમનું તડપવું જેટલું છે, તે હારી જવા છતાં કેવળ નિષ્ફળ નથી. તેનું મૂલ્ય અવશ્ય છે કેમ કે આગળ ઉપર ભવિષ્યકાળે તેનું અનુસંધાન થવાનું જ અને અટકવું થયું હોય ત્યાંથી આગળના વિકાસનો આરંભ થવાને જ. લોકભાષામાં કહેવાય છે અને તે પૂર્ણાશે સત્ય છે કે પ્રેમનો પંથ છે ફનાગીરીને, એટલે પ્રેમપાત્ર પ્રત્યે પિતાનું મનાતું સર્વસ્વ અર્પણ કરવાને, પ્રેમની પવિત્ર વેદી પર સર્વસ્વ હેમી દેવાને, તન, મન અને ધનને કુરબાન કરવાનો. પ્રેમને પંથ છે પૂર્વે પાજિત કર્મોના ઉદયે ઉત્પન્ન થયેલાં સંકટે અને દુખોને પ્રેમના પ્રબળ આશ્રય વડે ધીરજથી વેદી લઈ નિસત્તવ કરવા. વ્યવ Page #214 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ અને પૂણતા ઃ ૧૮૯ હારમાં એ પ્રકારે ફના થનાર પ્રેમપીયૂષમાં ચકચૂર એવા લયલા-મજનુ, શીરી ફરહાદ આદિ મનુષે ઇતિહાસ પ્રસિદ્ધ છે. અધ્યાત્મ ભાષામાં કહેવાય છે કે પ્રેમને પંથ છે નિરોથ થવાનો, પર વસ્તુના મેહની ગ્રંથિને સર્વાગે છેદવાનો. પ્રેમને માર્ગે જતાં જે સમસ્તની આહુતિ આપી શકે છે અથવા દેહનું મમત્વ છેદીને મરે છે, તે જ સાચું જીવે છે. પ્રેમની દુનિયા જ એવી છે કે જેમાં નિસ્પૃહ અને નીરોગી પ્રેમપાત્રને પ્રબળ અને નિર્મળ પ્રેમી જીવન અને મરણ સંબંધનો વિક૯૫ ભૂલી જાય છે, તેના અંતરમાં તે બે અવસ્થાઓ વચ્ચે ભેદ અદશ્ય થાય છે અને ત્યાં માત્ર એક શાશ્વત પ્રેમનું જ શાશ્વત જીવન છે. પ્રભુપ્રેમ હોય ત્યાં જીવનમાં હર્ષ છે અને મરણમાંય હર્ષ છે. મરણ વેળાએ અથવા કહો કે તેના સુઅવસરે પ્રભુપ્રેમીને પ્રેમામૃતમાં તરબળ સ્થિતિ હોવાને કારણે પ્રભુ સન્મુખ આવી દર્શનનો અપૂર્વ લાભ આપે છે અને તેથી પ્રભુ પ્રેમીને અચિંત્ય પ્રકારને હર્ષ થાય છે. તેનો અંતરાનંદ અસીમ હેય છે. જ્યાં પ્રભુપ્રેમ નથી, પ્રેમને સાચો ધબકાર નથી, ત્યાં તેઓ જીત છતાં મૂ આ જેવા છે; કેમ કે તેઓ જીવનના પ્રાસમાં પ્રભુપ્રેમથી વંચિત હઈ મરણના ભયથી નિરંતર ધ્રુજતા હોય છે, એટલું જ નહીં પરંતુ પ્રભુપ્રેમમાં આવવા માટેની જાગૃતિ રથે જીવનમાં આવતી કટીઓ તેમને હતાશ અને મૃતપ્રાય જેવી દુઃખદાયક સ્થિતિમાં મૂકી દે છે. જે તે વેળાએ તેમને જીવ બોધ પામી પ્રભુ પ્રેમ માટે જાગ્રત થાય, તે Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ : આધ્યાત્મિક નિબધા જ એક સત્ય આધારરૂપ છે એ લક્ષ થાય તા તે શુભ ક્ષણ પણ ધન્ય છે, કેમ કે કણકણુના સ ́ચયથી જેમ મણ થાય છે તેમ પ્રેમના અશઅશ મળવાથી તે પૂર્ણ થાય છે. પ્રભુના પ્રેમી, પ્રભુના ભક્ત અને પ્રભુનાં પાવનકારી ચરણેામાં તલ્લીન થયેલા પ્રેમી પુરુષ સંત મહાત્મા મીરાંબાઈની જેમ વેરથી માલેલ ઝેરના કટારા પશુ લહેરથી અને નિ યપણે ગટગટાવી જાય છે, અને આશ્ચયકારક વાર્તા તા એ છે કે વિષ અમૃત અની જાય છે. જોવા જેવુ છે કે સ'ત મીરાંબાઈના પ્રભુપ્રેમ, પ્રભુ• શ્રદ્ધા અને પ્રભુ પ્રત્યેની અપ ણુતા કેવી અદ્દભુત અને ઉત્કૃષ્ટ હશે! તેની ભક્તિ વિના આવી શક્તિ આવે કયાંથી? વળી પ્રભુપ્રેમનું માહાત્મ્ય પણ કેવુ. વિસ્મયજનક કે વિપત્તિ વેળાએ પ્રભુને પેાતાના પ્રેમીનુ” રક્ષણ કરવા આવવું પડે છે. પ્રભુ પ્રેમીનાં દુ:ખ હરી લે છે એનું આ અતિ ઉજજવળ અને જ્વલંત દૃષ્ટાંત છે. પ્રભુપ્રતિ પ્રેમ જેટલા ઊંચા, પ્રભુશ્રદ્ધા જેટલી બળવાન અને પ્રભુ અપણુતાના ભાવ જેટલા ઉન્નત તેટલા પ્રમાણમાં પ્રભુની ગુપ્ત સહાય મળે એ નિયમ છે. બીજી રીતે જોઈ એ તા ભગવાનના પ્રેમી તિરસ્કાર, ધુત્કાર, નિ'દા, નિર્દયતા, અવહેલના, અથવા અપમાનરૂપ ઝેરના પ્યાલેા પીતાં આંચકા અનુભવતા નથી, ખેદને આધીન થતે નથી તેમ પ્રતિકાર કરવાના વિકલ્પ સુદ્ધાં કરતા નથી. તે અપમાન Page #216 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ અને પૂર્ણતા ઃ ૧૯૧ કરતાં માનથી વધારે ડરે છે અને સાવધ રહે છે; કેમ કે તેને સતત ભય રહે છે કે રખેને તેને પ્રેમમાગને પ્રવાસ અટકી જાય અને માયાની છાયામાં તણાઈ જઈ આખરે રાગની આગમાં ભસ્મ થઈ જવાય. ધન સંપત્તિના મોહને જીતવા કરતાં પ્રતિષ્ઠા – કીતિમોહને જીત અત્યંત અઘરો ને કઠણ છે. જ્ઞાન વૈરાગ્યની વિશેષ નિર્મળ દશા જેની ન થઈ હોય એવા જ્ઞાનીને પણ આ કીર્તિ મેહ પિતાના પંજામાં પકડી રાખી સતાવે છે. તેથી પ્રભુને પરમ પ્રેમી સતત જાગૃત રહી તેના પાશમાં સપડાતે નથી. સર્વ અનર્થકારક વિષમ પરિબળોને હરાવવા તેની પાસે પ્રભુપ્રેમરૂપી સુદર્શન ચક્ર હોય છે. તેથી તે તે પિતાના પ્રભુપ્રેમના અત્યુત્તમ ભાવમાં મસ્ત રહે છે, પ્રેમના હિંડોળે હીંચકે છે, પ્રેમનાં જ ગીત ગાય છે, અને પ્રેમસમાધિમાં રહેવાને પુરુષાથી થાય છે. આવી છે પ્રેમની મસ્તી, પ્રેમની અગાધતા અને પ્રેમને તેજ સ્વરૂપી પ્રભાવ, પ્રભુપ્રેમમાં ખોવાઈ જવું, પ્રભુ સાથે એકરૂપ થવું એ જ છે પ્રેમનું સર્વોત્તમ ફળ. સંસારના પરિભ્રમણ દરમ્યાન છો અનેકાનેક ભવ કરે છે જેમાં તેઓ બીજા જીવો સાથે પરસ્પર સંબંધમાં આવે છે અને રાગ વા શ્રેષરૂપ શુભાશુભ ભાવમાં પરિ મીને વિધવિધ પ્રકારનાં કર્મોથી બંધાય છે. કર્મોનું ફળ ભેગવવા નવા નવા ભોમાં તેઓ પરસ્પર ફરી ફરી Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ : આધ્યાત્મિક નિબંધ સંબંધમાં આવી જેડાતા રહે છે, ત્યાં રાબનું ફળ મીઠું ને દ્વેષનું ફળ કડવું છે, રાગ અને દ્વેષ અને પરિવર્તન પામવાના સ્વભાવવાળા છે, એટલે તેમાં ન્યૂનાધિકતા થયા કરે છે એટલું જ નહીં પણ પ્રકૃતિ બદલાયા કરે છે અર્થાત્ રાગ દ્વેષમાં અને દ્વેષ રાગમાં પલટાય છે. આ તો સહુ કોઈને અનુભવની વાત છે કે કેઈ એક જીવના રાગ દ્વેષ બીજા છો પરત્વે અનુકૂળ પ્રતિકૂળ નિમિત્તો વશાત્ અવારનવાર બદલાતાં હેય છે ને તે જ પ્રમાણે અન્ય જીના રાગ દ્વેષના પરિવર્તન સંબંધે સમજવું. આ પ્રકારે રાગદ્વેષની પરિણતિ નિરંતર બનતી રહેતી હોવાને લીધે કર્મબંધની શંખલા પણ ચાલુ જ રહે છે, આથી કર્મોનું ઋણ ચૂકવવાને અર્થે કોઈ એક જીવ તેના અન્ય ભાગમાં કણથી બંધાયેલા અન્ય જીવો સાથે સગપણ આદિ સંબંવમાં આવ્યા કરે છે અને સંસાર–બ્રમણ ચાલુ રહ્યા કરે છે, એટલે તેમાંથી છૂટકારે નથી. રાગ છે ત્યાં સુધી કોઈને કોઈ પ્રકારે પ્રગટ કે અપ્રગટપણે દ્વેષ છે અને રાગ છે ત્યાં સુધી સંસાર પણ છે. સંસારથી છૂટવાનું મુખ્ય કારણ છે પ્રેમ. આગળ વધતાં પહેલાં પ્રેમ અને રાગ વચ્ચે જે તફાવત છે તે અવકી જવું ઊંચિત વણાશે. પ્રેમ એ પરમ મિત્રરૂપ છે; રાગ ગુપ્ત શત્રુ સમાન છે, પ્રેમ અનાસક્તિને ઘાતક છે; રાગ આસકિાનો પિષક છે. પ્રેમ નિઃસ્વાર્થ અને નિઃસ્પૃહ છે; રાગ સ્વાથી અને સ્પૃહાવાળે Page #218 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ અને પૂર્ણતા : ૧૯૩ છે, પ્રેમ ક`બ ધનને તાડે છે; રાગ ક બધને આકર્ષે છે. પ્રેમ ભવટ્ટિ કરવામાં કુશળ છે; રાગ ભવૃદ્ધિ કર વામાં સફળ છે. પ્રેમ ચારિત્રનું ઘડતર કરે છે; રાગ ચારિત્રને નડતર કરે છે, પ્રેમ પરના ભાગ આપવા નિર'તર તત્પર છે; રાગ પરના ઉપભાગ કરવા સતત અનુરક્ત રહે છે. પ્રેમ અમૃતસ્વરૂપ છે; રાગ વિષ સ્વરૂપ છે, પ્રેમ સ્થિર સ્વભાવી છે; રાગ અસ્થિર સ્પષ્ટ સમજાય તેવુ છે કે સ'સારથી સ્વભાવી છે. આથી મુક્તિનુ કારણ છે એક માત્ર પ્રેમ, કેાઈ એક ભવમાં કોઈ એકને સાચા પ્રેમની એક ચિનગારી જો પ્રગટી તા પછી તે ઉત્તરાત્તર બળવતી થતી જાય છે અને તે થકી જેના પ્રત્યે પ્રેમનુ` ઉદ્દભવવું થયું છે, તેને અનુકૂળ થઈને સહજપણે વર્તવાના અભ્યાસના મૉંગલ પ્રારંભ થાય છે, પેાતાના પ્રેમનું' પ્રિય પાત્ર પશુ પાતા પ્રત્યે વિશેષ પ્રેમથી આકર્ષાય છે, ભીની કામળ લાગણીથી ખેચાય છે અને અને વિચાર – આચારના પ્રત્યેક ક્ષેત્રે એક રસરૂપ થવા પ્રેરાય છે. બીજા, ત્રીજા કે ત્યારપછીના કોઈ ભવ કે સામાં પૂર્વના બધાયેલા શુંભ ઋણાનુખ ધના ઉદયે તેમના બન્નેના સંચાગ થતાં કે સગપણુ સબધથી ખ઼ડાતાં પૂના પ્રેમની લાગણી વિકસે છે, ખીલે છે અને ફળરૂપ થાય છે. એ પ્રમાણે પ્રેમની વિકાસ સાધનામાં અગાઉ પતિવ્રતા સ્ત્રોના સંબંધમાં જે આદર્શ સ્વચ્છ પ્રેમના પ્રકાર દશિત કર્યા છે આ. ૧૩ Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪: આધ્યાત્મિક નિબંધો એવી દશાની ઉપલબ્ધિ થાય છે અને તે આખરે પરમાર્થથી પણ ઉચ્ચતમ રિથતિની પ્રાપ્તિ કરાવે છે. આટલા લેખ પરથી એ વાત દષ્ટિમાં આવી હશે કે સંસારી મનુષ્યને પ્રેમની માત્રામાં આગળ વધવા માટે અન્ય સદેહે જીવંત એવી વ્યક્તિની ખાસ ખાસ જરૂર છે. જે વસ્તુ નજર સમક્ષ ન હોય, અથવા નજરે જોયેલી ન હોય, તે વસ્તુ પ્રત્યે પ્રેમ થવો અત્યંત કઠણ છે જે વસ્તુ અમૂર્ત કે અરૂપી છે, દેખાતી નથી તે ત્યાં પ્રેમને ભાવ થવે કેમ શક્ય થાય ? અનાદિથી જીવને અભ્યાસ પ્રત્યક્ષપણે વર્તતા પદાર્થોમાં રાગ વા નેહ કરવાને છે એ ન્યાયયુક્ત વાત સમજવી સાવ સહેલી છે. તે જ ન્યાયથી પ્રેમ કરવા માટે પ્રત્યક્ષપણે વિદ્યમાન એવી વ્યક્તિની આવશ્યકતા છે. (અંતર્દષ્ટિ ખૂલ્યા પહેલાં અમૂર્ત કે અરૂપી પદાર્થ પ્રત્યે સાચે પ્રેમ આવી શકતો નથી); અને તે વ્યક્તિ પોતાના પૂર્વના ઋણાનુબંધના સંબંધવાળી હોય છે. તે વ્યક્તિના અસ્તિત્વ વિના, તેના વિદ્યમાનપણા વિન, તેના પ્રત્યક્ષપણા વિના, તેના સમાગમ વિના પ્રેમની લય આવી શકતી નથી અથવા આવવી અત્યંત કઠણ છે. પરમાર્થ સાધના માટે પણ આ જ નિયમ અબાધિતપણે રહ્યો છે. જે પરમાર્થ પ્રેમી સત્ જિજ્ઞાસુ છે અને જેના ત૨માં પવિત્ર આત્મદર્શનની અભિલાષા વતે છે, તે ભલે તેની સાધનાની પ્રાથમિક ભૂમિકામાં શ્રી સિદ્ધ પર Page #220 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ અને પૂર્ણતા : ૧૯૫ માત્માની સ્નેહપૂર્વક ભક્તિ કરે ને સપ્રાપ્તિ માટેની ચેાગ્યતા સપાદન કરે; પરંતુ પછી તેા આગળના ઈષ્ટ પરમા માગ માં શુભ પ્રવેશ થવા માટે કાઈ સાક્ષાત્ વિદ્યમાન આત્મત્યપ્રાપ્ત પુરુષને ચરણે અને શરણે જવાની અવશ્ય આવશ્યકતા છે; એ વાત સત્ જિજ્ઞાસુના સળ તેમ કેમળ હૃદયમાં પ્રદીપ્તતાએ રહી હેાય છે. તેના પુરુષના ચાગની પ્રાપ્તિ માટે તેનુ દિલ તડપતુ ઉંચ છે અને મેળાપ થવામાં જેટલા વિલાખ થાય છે, તેટલી તેની આતુરતા વધે છે. કયારેક તે આતુરતા કાર્યક જીવના સબધમાં ખેદમાં પરિણમતી તેવામાં આવે છે. તેમ છતાં આખરે પરમાર્થ પુણ્યના સુભાગ્યરત છે તે સરળ સ્વભાવી જિજ્ઞાસુને પોતાના પૂના શુભ ઋગૉ - નુખ ધથી બધાયેલા જ્ઞાની ભગવંતને અપૂર્વ સમાગમ ચૈત્ર એક અથવા બીજા ર્નિમનથી સહેજ મળી આવે છે. ઋણ ચૂકવવાના ઉદ્દય મંદ હોય તે તેની ધીમી અસર જોવા મળે છે અને જો ઋણાનુબંધને શુભ ઉદ્દય તીવ્રપણે વતા હાય તે! તેવા કાળે તેના પરિણામે સત્ જિજ્ઞાસુના હૃદયમાં તે પવિત્ર જ્ઞાની પુરુષનાં પવિત્ર દશ નથી પ્રેમની લાગણી ઉપસી આવે છે અને વારવારના તેમની પ્રકાશમય મુખમુદ્રાનાં દશ નથી તેના પ્રેષ વિકાસના પથે આગળ ધપતા જાય છે. જ્ઞાની પુરુષના પ્રત્યેક સુખરૂપ મિલનના પ્રસંગે સત્ જિજ્ઞાસુની દૃષ્ટિ તેમની મુખાકૃતિના નિરીક્ષણમાં વધારેને વધારે સ્થિર થતી જાય છે અને તેને લઈને તેને અવનવા અનુભ પણ થાય છે. વળી Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ : આધ્યાત્મિક નિબંધો તેમનાં પરમોપકારી અનુપમ અમૃતવચનના શ્રવણથી તેનામાં અચળ શ્રદ્ધાનું તેજ પથરાવા ઉપરાંત પ્રેમઝરણનું નિર્મળ વહેણ અધિક વેગથી વહેવા લાગે છે. એ પવિત્ર નિર્મળ પ્રેમ અને એ અવિચળ શ્રદ્ધા, તે બેની સુંદર જેડી કયું કાર્ય સાધી ન શકે? એ બે શક્તિના અદ્ધિતીય સામર્થ્યથી સર્વ સિદ્ધિ હસ્તગત થાય છે. ઉપર કહ્યો તે સિદ્ધાંતના સમર્થન માટે પરમ આત્મજ્ઞ, પરમ કૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજીના અપૂર્વ વચને અહી ઉતારીએ છીએ. ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષના ચરણારવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યફ પ્રતીતિ આવ્યા વિના સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી; અને આબેથી અવશ્ય તે મુમુક્ષુ જેનાં ચરણારવિંદ તેણે સેવ્યાં છે, તેની દશાને પામે છે. આ માર્ગ સર્વ જ્ઞાનીઓએ સેવે છે, સેવે છે અને સેવશે. જ્ઞાન પ્રાપ્તિ તેથી અમને થઈ હતી. સર્વ શાસ્ત્રને બેધલક્ષ જેવા જતાં એ જ છે અને જે કંઈ પ્રાણી છૂટવા ઈચ્છે છે તેણે અખંડ વૃત્તિથી એ જ માગને આરાધવે.” (પત્રાંક ૧૯૪) સદેહે વિદ્યમાન અને પ્રત્યક્ષ એવા જ્ઞાની પુરુષ દર્શાવવા માટે અહીં વર્તમાનકાળને પ્રયોગ કરી “વિચરે છે” શબ્દ જણાવ્યા તે સૂચક છે. જેમનાં મન, વચન Page #222 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ અને પૂર્ણતા : ૧૯૭ અને કાયાની પ્રવૃત્તિ પૂર્વે ખાંધેલા કર્માનુસાર તેનાથી માત્ર છૂટવા માટે થતી હોય છે અને તે ઉયગત ભાવાદિ સંબધે પેાતાનુ' સ્વામીત્વમણુ ન હોવાને લાંધે જેએ અખ’હસાવે રહે છે, એવા જ્ઞાનીપુરુષનાં ચરણકમળ પ્રત્યે અવિચળ પ્રેમ સમ્યક્ પ્રતીતિ લાવવા સજ્ઞાસુ પેાતાના સહજાનદી સ્વરૂપની પ્રાપ્તિ કરે છે અને જ્ઞાની પુરુષની જે પરમ આશ્ચર્યકારક આત્મદશા છે, તે દશાને તે પામે છે એમ નિઃશકતાથી અત્રે જણાવી ઉપકાર કર્યાં છે. અહીં ઉત્કૃષ્ટ અને સફળ સાધન માત્ર એ જણાવ્યાં છે. એક, સત્સ્વરૂપ પ્રાપ્ત જ્ઞાની પુરુષમાં અચળ, અડગ અને હૃદયપૂર્વકના નિળ પ્રેમ અને કે જી' સાધન તે, તે જ સમ પુરુષમાં સમ્યક્ શ્રદ્ધા તથા સમ્યક્ પ્રતીતિ. સમ્યક્ પ્રતીતિ એટલે સાચી શ્રદ્ધાનુ આત્મામાં થયેલુ' પરિણમન, તે કેવુ હોય ? તા કહેગાય સાચા પુરુષ છે, સાચા મેાક્ષમાના ઉપદેષ્ટા છે, જેમ તે કહે છે, તેમ જ મેાક્ષમાગ છે એવી પ્રતીતિ દૃઢપણે અંતરમાં વર્તતી હાય તે દશા. આ સમ્યક્ પ્રતીતિના ફળરૂપ આત્મકલ્યાણની રૂચિ અને તે પુરુષ પ્રત્યે આશ્રયભક્તિ પ્રગટ થાય છે. 66 “ જેનાં વચનબળે જીવ નિર્વાણુમાને પામે છે, એવી સજીવન મૂર્તિના પૂર્વકાળમાં જીન્નતા જોગ ઘણીવાર થઈ ગયા છે; પણ તેનું એળખાણુ થયુ નથી; જીવે ઓળખાણ કરવા પ્રયત્ન ચિત્ કર્યું પણ હશે, તાપિ >> Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ : આધ્યાત્મિક નિબંધો જીવને વિષે ગ્રહી રાખેલી સિદ્ધિયોગાદિ, રિદ્ધિાગાદિ અને બીજી તેવી કામનાઓથી પિતાની દષ્ટિ મલિન હતી; દષ્ટિ જે મલિન હોય તે તેવી સંતમૂર્તિ પ્રત્યે પણ બાહ્ય લક્ષ રહે છે, જેથી ઓળખાણ પડતું નથી, અને જ્યારે ઓળખાણ પડે છે, ત્યારે જીવને કેઈ અપૂર્વ ને આવે છે, તે એવો કે તે મૂર્તિના વિયોગે ઘડી એક આયુષ્ય ભેગાવવું તે પણ તેને વિટંબના લાગે છે. અર્થાત્ તેના વિગે તે ઉદાસીનભાવે તેમાં જ વૃત્તિ રાખીને જીવે (વચનામૃત ૨૧૨ ) પ્રત્યક્ષ સંઘમાન જ્ઞાની પુરુષના સમાગમગથી જ પરમાર્થમાની પ્રાપ્તિ થાય છે. તે સિદ્ધાંત દર્શાવતાં તે સંબંધે કઈ આશંકા કે શંકા ન રહે તે મથે પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજીએ પ્રત્યેક વખતે ભિન્ન ભિન્ન શબ્દરચના કરી છે. ઉપરનાં વચનમાં “સજીવન મૂ”િ શબ્દ કહીને તે જ ભાવ બતાવ્યું છે. પ્રત્યક્ષ તે પ્રતિ અને રમક્ષ એ બે શબ્દોનો સમાસ છે અને તેનો અર્થ થાય છે. આ ખની સામે, ચક્ષુ સમક્ષ ને તે અર્થ જોતાં કેઈ કાને સ્થાન ન રહે. જે આંખ સામે નહિ તે પ્રત્યક્ષ પુણું નહિ. અહીં સજીવન મૂર્તિ શબ્દોથી દેહધારી, જીવન સહિતની મૂર્તિ, સભૂતિ સૂચવાય છે. તેવી મૂર્તિતું ઓળખાણ ઘણીવાર જોગ થવા છતાં થયું નહીં તેનાં કારણો બતાવ્યાં અને તેને દૂર કરવા મૌનતાથી ઉપદેશ કર્યો. પરંતુ તેવા સતભૂતિ જ્ઞાની પુરુષનું તેમનાં Page #224 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ અને પૂર્ણતા = ૧૦૦ લક્ષણ અને ગુણોથી ઓળખાણ થાય છે ત્યારે જીવને તેમના પ્રત્યે કેઈ અપૂર્વ ને આવે છે, હદય પ્રેમના ઉમળકાથી ઉભરાય છે અને તેમના વિયેગમાં ઘડી એક આયુષ્ય ભેગવવું તે કઠણ લાગે છે, એમ કહી પ્રેમના પ્રભાવનું અદ્દભુત માહાત્મ્ય સંગીત કર્યું છે. “પરમાત્માને નિરંજન અને નિર્દેહરૂપે ચિંતળે જીવને (પ્રેમ ભક્તિની) એ લય આવવી વિકટ છે, એટલા માટે જેને પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે, એવો દેહધારી પરમાત્મા તે પરાભક્તિનું પરમ કારણ છે. તે જ્ઞાની પુરુષનાં સર્વ ચરિત્રમાં ઐક્યાવને લક્ષ થવાથી તેના હૃદયમાં વિરાજમાન પરમાત્માનો એકમાવ હોય છે અને એ જ પરાભક્તિ છે...જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી....જ્ઞાની તા પરમાત્મા જ છે.....માટે સર્વ પ્રકારે ભક્તિ કરવા ગ્ય એવી દેહધારી દિવ્ય મૂતિ – જ્ઞાની પુરુષ પરમાત્માની –ને નમસ્કારાદિ ભક્તિથી માંડી પરાભક્તિના રyત સુધી એક લચે આરાધવી, એ શાસ્ત્રલક્ષ છે.” (વચનામૃત રરર ) ઉપરનાં ટકેલ્કી અમૃતવચનેમાં પણ જે સિદ્ધાંત સંબંધની વિચારણું ચાલી રહી છે, તેનું જ સમર્થન છે. એ તે અનુભવગમ્ય વાત છે કે સાંભળેલા અને નજરે જોયેલા પ્રસંગોની આપણું ઉપર ઉત્પન્ન થતી અસરો વચ્ચે ધરતી અને આભ જેટલું અંતર છે. નજરે WWW Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ : આધ્યાત્મિક નિબ છે જોયેલું હોય તેની અસર ઊંડી અને ઘેરી હોય છે અને તેની વિસ્મૃતિ જલદીથી થઈ શકતી નથી. સાંભળેલું હોય તેનું બળ ઓછું અને આછું હોય છે ને તે કારણે તે મૃતિમાંથી શીઘ્ર ભૂંસાઈ જાય છે, જેમકે કઈ ભયાનક અકસ્માતમાં મનુનો વિચિત્ર પ્રકારે કચ્ચરઘાણ નીકળી ગયાની ઘટના સાંભળી હોય અથવા વાંચી હોય અને તેની જે અસર મન ઉપર અંકિત થાય તે કરતાં અનેકગણુ બળવતી અસર તે જ કરુણ ઘટના નજરોનજર નિહાળવાથી થાય છે. કોઈ માણસને ગુન્હા બદલ ફાંસીની સજા કરવામાં આવી હેય ને તેના નિશ્ચિત કરેલા સમયે તેને ફાંસી દીધાની વાત સાંભળીએ અથવા વાંચીએ તે તેને પ્રત્યાઘાત ફાંસી દીધાને પ્રસંગ નજરે જે હેય તેના કરતાં ઘણે નબળો હોય છે. કેઈ જ્ઞાની પુરુષના ચરિત્રમાં વર્ણિત કરેલ ઊર્વ આત્મદશાસૂચક વચનો અથવા આશ્ચર્ય ઉપજાવે એવા પ્રસંગે વાંચતાં કે સાંભળતાં જે પ્રેમભાવ કે બહુમાનભાવ આવે તેના કરતાં તે મોટા પુરુષના પ્રત્યક્ષ સમાગમગે તે જ ઘટનાઓની જાણકારીની અસર ઘણું ગાઢ હોય છે; પ્રેમભાવ તથા અહોભાવનું પ્રાબલ્ય અધિકતર બળવાન હોય છે અને પ્રત્યેક ઉપકારી સમાગમ વખતે બે ઉત્તમ ભાવેનું વર્ધમાનપણું થતું જ રહે છે. પ્રત્યક્ષ અને પરોક્ષ સંબંધે અસરની જે ભિન્નતા છે તે ઉપરનાં વચનોથી જણાવ્યું. તે જ સિદ્ધાંત પ્રતિપાદિત કરતાં પરમકૃપાળુ શ્રીમદ Page #226 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ અને પૂર્ણતા = ૨૦૧ રાજચંદ્રજી ઉપરનાં વચનો પ્રકાશે છે, ત્યાં કહે છે કે જે નિરંજન અને વિદેહરૂપે સિદ્ધ પરમાત્મા થયા છે, તેવા પરોક્ષ સિદ્ધ ભગવંતના ચિંતનથી જીવને પ્રેમની લય આવવી વિકટ છે અથવા આવી શકતી નથી. તેથી જેને પરમાત્માને સાક્ષાત્કાર થયે છે રોકે છે જેને અમૃતસ્વરૂપ આમા શુદ્ધ પરમાત્મારૂપ થયે છે એ દેહધારી, સદેહે વિદ્યમાન, સજીવન મૂર્તિ પરમાત્મા તે પરાભક્તિનું, પ્રેમની એકધારી લયનું, એકતારરૂપ સ્નેહનું પરમ કારણ છે. પ્રેમના સ્વરૂપને શુદ્ધ કરતાં કરતાં તેને પૂર્ણતાની ટોચ પર પહોંચાડવામાં પરમાત્મારૂપ જ્ઞાની પુરુષ ઉત્તમ નિમિત્ત છે. તે જ્ઞાની પુરુષના વિચાર, વાણું અને વર્તનમાં સહજ ઐક્યતા હોય છે, આભિન્નપણું હોય છે, અર્થાત્ વિચારને અનુસરતી વાણી અને વાણીને અનુસરતું વચન હે.ય છે, તેવી સ્થિતિ તેમના અંતર ચારિત્રને લક્ષ કરાવે છે, ત્યાં તેમના હૃદયમાં વિરાજમાન આત્મા પરમાત્મા રૂપ થયા અર્થાત્ આત્મા પરમાત્માને અક્ય ભાવ થયો છે, બન્નેની એકતારૂપ રિથતિ થઈ છે અને એ જ પરાભક્તિ છે, આથી જ્ઞાની પુરુષ એ પરમાત્મા જ છે અને એવી દેહધારી દિવ્યમૂર્તિ ભક્તિ કરવા યોગ્ય છે. તેમનામાં જ પરમ પ્રેમ લાવી પ્રેમની સાધનામાં પૂર્ણતા લાવવાની છે. આમ અહીં પ્રેમ બિંદુઓની ઉત્તરોત્તર વર્ધમાનતા થવા માટે સક્ષેપે નિર્દેશ કર્યો છે અને પરાભક્તિની લય લગાડી અખંડ પ્રેમ લાવી અકળ્યતા સાધવાનો ઉપદેશ આપે છે. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ : આધ્યાત્મિક નિબધા આ જગતને વિષે પ્રેમ જેવુ' અમૃતસ્વરૂપ, અલૌકિક, ઉત્તમ અને સર્વોત્કૃષ્ટ સિદ્ધિને આપનાર તથા અખંડ અવ્યાબાધ સુખશાંતિને દેનાર ખીજુ કાઈ તત્ત્વ અમે દીઠું નથી ઇંખ ની ભગવંતા અનુભવથી પેાકારીને કહે છે તે મ સત્ય છે. એ એક જ તત્ત્વની ચિત્ય શક્તિ તેમણે દીઠી છે અને તેમ જ કહી બતાવ્યું છે. એ પ્રેમના વરૂપનું માહાત્મ્ય અદ્દભુત હવા છતાં એ પ્રેમ એકાએક બળજબરીથી અથવા બીજાના ભારપૂર્વક કહેવાથી પ્રગટ થઈ શકતા નથી. પ્રેમ એ આત્માની એ પ્રસાદી છે અને એ પ્રસાદીને! રસાસ્વાદ પૂર્વમાં યથાચોગ્ય નિમિત્ત માં થયા હોય તા તે વિકાસના પંથે આગળ વધી શકે છે એટલે પૂના પ્રકટેલા અંશે પછીના ક્રમશઃ કરેલ આરાધનાના શુભ પરિણામે અધિકતાને પામતા જાય છે અને તે કારણે તેનું અધિક બળ પ્રગટ થતુ જાય છે. આરાધનાં વિના પ્રેમનુ સંત્ય સ્વરૂપ સમજ્યા વિના પ્રેમના નામે પ્રેમ કરવાના પ્રયત્ન કરવા જતાં કહેવાતા પ્રેમ અસત્ય ઠરે છે અને સાચા પ્રેમ પાછે હેઠે છે અથવા દૂર ને દૂર રહે છે. સાચા નિર્દોષ અને નિ:સ્વાર્થ પ્રેમની આળખ થતાં પૂની થયેલી ભૂલ સમજાય છે ત્યારે જ સાચા માગ ઉપર આવવાનું અને છે. એ પવિત્ર માગ ઉપર આવી પ્રયાણ કર્યો પછી પ્રેમમાને સહજ અને સરળ, સ્વચ્છ અને સુગમ કહ્યો છે તે વાત સમજાય છે, કહે! કે પ્રતીતરૂપ થાય છે. વાસ્તવિક રીતે જોતાં પ્રભુપ્રેમની ધે!રી વાટે ચાલનાર પથિકાનાં Page #228 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ અને પૂર્ણતા : ૨૦૩ વિઘ્ના કોઈ આશ્ચર્યકારક રીતે દૂર થતાં જાય છે, પૂના શત્રુએ વેરભાવ ત્યાગી દઈ મિત્રા બની જાય છે અને અનેક પ્રકારની સુખ સગવડને દેનારી સુવિધાએ અનાયાસે અથવા ઈચ્છા કર્યાં વગર આવીને મળતી રહે છે. એ જ પ્રભુસ્વરૂપ પુરુષની પ્રેમભક્તિના કારણે અનુભવાતી પ્રભુકૃપા છે. [ ૪ ] આ નિમધના આ વિભાગમાં પ્રેમબાગને યાત્રાળુ કથા કથા નિમિત્તોને આશ્રય કરી યાત્રામાં આગળ વધે છે અને પ્રેમને વિકસાવી પૂર્ણતા તરફ લઈ જાય છે તે સંબધે વિચાર કરીએ. પ્રભુપ્રેમી અથવા પરમાર્થ- પ્રેમીનુ' અતિમ ઉચ્ચ ધ્યેય પ્રેમને પૂર્ણતા પમાડી, અન‘તતામાં લઈ જઈ નિાત્માના સ્વરૂપને સપૂર્ણ શુદ્ધ કરવાનું તથા ચૈતન્યસ્વરૂપ આત્માની અનંત શક્તિએ પ્રગટ કરવાનુ છે. એ પવિત્ર સાધનાની સફળતા માટે એ સરહદથી પરમાથ પ્રેમી પ્રેમવરૂપ, પ્રભુસ્વરૂપ અને કરુણાનિધિ એવા જ્ઞાની ભગવ તની આશ્રયાક્તિ પ્રેમથી સ્વીકાર છે. તેમનાં પાવનકારી ચરકમળ સમીપ વાસ કરવાની તીવ્ર અભિલાષા સેવે છે, જેથી અખંડ પણે તેમની ભક્તિમાં જોડાઈને રહી શકે. આ સામાન્ય અવાળા સમજાતા ભક્તિ શબ્દ છે તેમાં ત્રણ ઉત્તમ અને ઉપકારી ભાવા ગુપ્તતાએ અતગત રહ્યા છે ને તે છે, (1) પ્રેમ (૨) શ્રદ્ધા અને Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ : અધ્યાત્મિક નિબંધો (૩) અણુતા અથવા આંજ્ઞાકિતપણું. એ ત્રણ શબ્દોના વિસ્તૃત વિવેચન સહિતના અર્થ અમારા લખેલ “ભક્તિમાર્ગનું રહસ્ય” પુસ્તકમાં આપવામાં આવેલ છે, પરંતુ અહીં તેની ઊંચામાં ઊંચી અને ટુંકામાં ટુંકી વ્યાખ્યા કરીએ છીએ કે પ્રેમ એટલે હૃદયની સોંપણી, શ્રદ્વા એટલે બુદ્ધિની ઑપણી અને અર્પણતા એટલે ઈચ્છાની સોંપણી. એ ત્રણને સરવાળે એટલે અમને સંપૂર્ણ ત્યાગ. અહંતા-મમતાને સંપૂર્ણ ત્યાગ એટલે જ નિજાત્માની પ્રકૃષ્ટ ? ગુદ્ધ, સહજ, સ્વાભાવિક, અવ્યાબાધ સ્થિતિનું પ્રાકટય. પરમાર્થના પ્રેમી ભક્તજનને શું કરવાનું છે તેને બેધ ઉપરની વ્યાખ્યા સમજવાથી મળી જાય છે અને કેવી રીતે કરવું તે સંબંધનું માર્ગદર્શન તેની યોગ્યતાનુસાર તેની જ્ઞાની ભગવંત શ્રીગુરુ પાસેથી મળતું રહે છે. તે ઉપરાંત ગુરુકૃપાના બળ થકી ઉભવતી અંતરપ્રેરણાથી પણ મળે છે. સાચા પ્રભુપ્રેમી પરમાર્થ સાધક પુરુષને પ્રત્યક્ષ શ્રીગુરુના સાથનું બળ હોવાથી નિરાશ પામવાનું કોઈ કારણ ઉત્પન્ન થતું નથી. જ્ઞાની પુરુષે પ્રસંગોપાત ઉચ્ચારેલાં માર્ગદશકરૂપ સુધામય વચને વારંવાર વાળવાથી પ્રભુભક્તના હૃદયમાં કોતરાઈ ગયાં હોય છે. તે વચનને ભાવાશય તેના આત્માને સ્પર્શી ગયેલ હોવાથી તેનામાં પ્રભુપ્રેમની માત્રા સહજ વધે તે સમજાય તેવું છે. તે વચનો છે – શ્રીમદ રાજચંદ્રજીનાં વચન. Page #230 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ અને પૂર્ણતા : ૨૦૫ “ભક્તિ, પ્રેમરૂપ વિના જ્ઞાન શુન્ય જ છે તે પછી તેને પ્રાપ્ત કરીને શું કરવું છે? જે અટક્યું તે યોગ્યતાની કચાશને લીધે અને જ્ઞાની કરતાં જ્ઞાનમાં વધારે પ્રેમ રાખો છો તેને લીધે, જ્ઞાની પાસ જ્ઞાન ઈચ્છવું તે કરતાં બોધ સ્વરૂપ સમજી ભક્તિ ઈચ્છવી એ પરમ ફળ છે. ” (વચનામૃત ૨૬૩) જુઓ, અહીં શે બોધ કર્યો? કોનું માહાતમ્ય દર્શિત કર્યું? પ્રેમભક્તિનું કે જ્ઞાનનું? જ્ઞાની પાસેથી શું ઈચ્છવું ? તે કહ્યું કે ભક્તિ ઈચ્છવી. તેમની પાસેથી શાસ્ત્રજ્ઞાનની ઈચ્છા કરવા કરતાં તેમને બેધસ્વરૂપ સમજી તેમનામાં હદયથી પ્રેમ લાવી ભક્તિમય થવાની અને રહેવાની ઈચ્છા રાખવાથી તેનું પરમ ફળ મળે છે. શાસ્ત્રમાં જે જ્ઞાન પ્રગટપણે રહ્યું છે તે જ્ઞાનનું પારમાર્થિક રહસ્ય તથા સિદ્ધાંતજ્ઞાનની મામિક બહુલતા જેના આત્મામાં પરિણામરૂપ થયાં હોય અને તેથી જેનું અંતરંગ ચારિત્ર તે જ્ઞાન અને બધાને અનુસરતું હોય તે પુરુષને બેધસ્વરૂપ કહેવાય. આ કારણથી બોધસ્વરૂપ જ્ઞાની પુરુષની ભક્તિનું પરમ ફળ કહ્યું છે. એકાંત જ્ઞાનવાદીઓએ શું આ વાત વિચારવા એગ્ય નથી ? ભક્તિનું અદભુત અને અપૂર્વ માહાસ્ય બતાવ્યા છતાં જ્ઞાનને મહિમા ઘટાડ્યો છે કે તેની ઉપેક્ષા કરી છે કે તેને નિષેધ કર્યો છે એમ લેશ પણ નથી. અને એમ જણાવ્યું કે પ્રેમરૂપ થયા વિના જ્ઞાન શૂન્ય જ છે; બધ Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ : આધ્યાત્મિક નિબંધ સ્વરૂપ જ્ઞાની કરતાં જ્ઞાનમાં વધારે પ્રેમ (રાગ) રાખવાથી શુષ્કજ્ઞાની કે વાચાજ્ઞાની થઈ જવાય છે અને તેથી પરમાર્થ માગની પ્રાપ્તિ માટેની ચગ્યતા કચાશવાળી થાય છે. પ્રેમ વિનાના તે શુષ્ક જ્ઞાનથી આત્મામાં જે ફળ થવું જોઈએ તે તે થતું નથી માટે તેને શૂન્ય કહ્યું, નિષ્ફળ કહ્યું, તો પછી જ્ઞાન માટે શું? તો તે સંબંધે તેઓશ્રી કહે છે : ભક્તિ જ્ઞાનનો હેતુ છે, જ્ઞાન મોક્ષને હેતુ છે ભક્તિના બળે જ્ઞાન નિર્મળ થાય છે. નિર્મળ જ્ઞાન મોક્ષને હેતુ થાય છે. સંપૂર્ણ જ્ઞાનની આવૃત્તિ થયા વિના સર્વથા મોક્ષ હોય એમ મને લાગતું નથી, ગામને જયાં સંપૂર્ણ જ્ઞાન હોય ત્યાં સવ ભાષાજ્ઞાન સમાય એમ કહેવાની પણ જરૂર નથી. ભાષાજ્ઞાન મોક્ષને હેતુ છે તથા તે જેને ન હોય તેને આત્મજ્ઞાન ન થાય, એ કાંઈ નિયમ સંભવ નથી.” (વચનામૃત પ૩૦) પરમ આત્માનુભવી અને જ્ઞાનાવતાર પુરુષના નિર્મળ હૃદયમાંથી નીકળેલા આ અનુભવવચનોથી ઉપરના પ્રશ્ન સંબધે સર્વ સમાધાન થઈ ગયું હશે. ભક્તિ, પ્રેમ એ જ્ઞાનનો હેતુ છે. પરમ પવિત્ર ભક્તિમાતાના ઉદરમાં રહેલ નિર્દોષ જ્ઞાનરૂપ સુંદર બાળકનો જન્મ થાય છે. તે વહાલા બાળકને પ્રેમભક્તિમાતા પિષણ આપી ઉછેરે છે, મોટું કરે છે. આથી ભક્તિમાતાની સહાયના બળથી જ્ઞાન પુત્ર ઉત્તરોત્તર વિશુદ્ધ અને નિર્મળ થતો જાય છે. અંતે WWW Page #232 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ અને પૂર્ણતા : ૨૦૭ નિર્મળ જ્ઞાન મોક્ષનો હેતુ થાય છે. ભક્તિમાતા પિતાના પ્રિય પુત્ર જ્ઞાનને પ્રેમથી સહાય કરી વિકાસની પૂર્ણતા સુધી પહોંચાડે છે, ત્યારે તેને મેક્ષ કહે છે. પ્રેમની પૂર્ણતા અને જ્ઞાનની પૂર્ણતા એટલે જ એક્ષ. માત્ર બાહ્યજ્ઞાન કે ભાષાજ્ઞાન કે અનેક ભાષાઓ જ્ઞાન તે મોક્ષનું કારણે હેઈ શકતું નથી. પ્રેમભક્તિ એ જ મોક્ષને હેતુ છે. “ભગવત્ મુક્તિ આપવામાં કુપણ નથી પણ ભક્તિ આપવામાં કૃપણ છે એમ લાગે છે, એ ભગવાને લોભ શા માટે હશે? ” (૨૮૩) અહ, પ્રભુને ઉપાલંભરૂપ આ વચનો ભગવાનના પ્રેમીભક્તને કેવા પ્રેરણાદાયી, પ્રેમની વૃદ્ધિ કરવામાં ઉત્તે. જન આપનાર તથા કલ્યાણકારક છે? તે વચનેના શ્રવણમનનથી હદયની શથિલ પ્રેમવૃત્તિ વિશેષ જાગ્રત થાય છે અને આત્મામાં બળને સંચય વધે છે. ભગવાન પિતાના પ્રેમી ભક્તને મુક્તિ તે આપે જ છે પણ ભક્તિ આપવામાં પણ છે એમ જાણ્યા પછી ભક્તિમાર્ગમાં પ્રવેશ ઈચ્છતો ઉત્સાહી અને આશાવંત ભક્ત પણ ભગવાનના એ કૃપણભાવને પ્રેમથી અપનાવી પ્રભુના પ્રેમનો વધુ ને વધુ લોભી તે બનતો જાય છે, તેને બરાબર લક્ષ છે કે પ્રભુ એક પ્રેમની દેરી સિવાય બીજા કશાથી બંધાતા નથી, અને જે પ્રભુ એ પ્રેમની દેરી સહેલાઈથી આપી દે તે પિતે સહેલાઈથી બંધનમાં આવી જાય Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ : આધ્યાત્મિક નિબંધ છે. જો કે વસ્તુતાએ પ્રભુજી બંધાવા ઈચ્છે છે પણ સહે. લાઈથી નહીં; ભક્તના પ્રેમની સાચી કસોટી કર્યા પછી જ પ્રભુ પ્રેમભક્તિનું દાન કરે છે અને અત્યંત આશ્વસન તથા સંતોષની વાત એ છે કે પ્રભુએ એક વખત તે દાન કર્યા પછી ભક્તની ભક્તિ પૂર્ણતાને ન પામે ત્યાં સુધી પ્રેરણાબળ, ઉત્સાહબળ, આશ્રયબળ અને નિશ્ચયબળ આપ્યા કરે છે. જે વાસ્તવ્ય જ્ઞાનીને ઓળખે છે, તે ધ્યાનાદિને ઈએ નહીં, એ અમારો અંતરંગ અભિપ્રાય વતે છે. માત્ર જ્ઞાનીને ઈરછે છે, એાળખે છે, ભજે છે, તે જ તે થાય છે અને તે ઉત્તમ મુમુક્ષુ જાણો એગ્ય છે.” (વચનામૃત ૩૩૫) જુઓ, આ સાદા દેખાતાં છતાં ગંભીર ભાવ ગર્ભિત અપૂર્વ વચનમાં કે સુંદર અને ઉત્તમ ઉપદેશ છે ! તેમાં કેવું સચોટ અને ફળદાયી માર્ગદર્શન છે! પ્રેમની પૂર્ણતાએ પહોંચવાની જેની આકાંક્ષા છે, જેની તાલાવેલી છે, મુમુક્ષુના વિચાર અને ભાવ કેવા હોય તેની અહીં કેવી ઉપકારી વ્યાખ્યા કહી બતાવી છે? જે વાસ્તવમાં પ્રેમવરૂપ, જ્ઞાનસ્વરૂપ પુરુષને ઓળખે છે તે ક્યારેય ધ્યાનાદિના પ્રયાગ કરવા ઇચ્છતે નથી. એવા પ્રાગે કરવાની આવશ્યકતા કે તેની મહત્તા તેના દિલમાં ઊગતી નથી; કેમકે તે અતિ યથાર્થતાએ સમજે છે કે ધ્યાન વા સમાધિ સહજપણે આવે છે. Page #234 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ અને પૂર્ણતા : ૨૦૮ આ ભેદ જાણનાર પુરુષ તો પ્રેમસમાધિની ઉત્કૃષ્ટ અભિલાષાવાળો હોય છે અને તેવા પ્રકારની ધ્યાનસમાધિમાં જવા માટેનાં ઉપકારી નિમિત્તો શોધતો રહે છે. હૃદયપૂર્વકની તેની શોધમાં તે કારણે પણ તેને વહેલા વા મોડા મળી રહે છે, જે સંબંધે આગળ જણાવવામાં આવશે; તે ઉપરાંત પ્રેમસમાધિ એટલે શું? તે વિષય માટેની જાણકારી થવા અર્થે વિવેચન સહિતની માહિતી પણ આગળના વિભાગમાં આપવામાં આવશે. હવે બોધવચનમાં આગળ શું કહે છે તે જોઈએ. જે જ્ઞાનીને ઈચ્છે છે........” એ વચનેના ભાવમાં પ્રેમ સ્પષ્ટપણે આવી જાય છે તે સમજવું અઘરું નથી, કેમકે પ્રેમ વગર કેઈ કેઈને ઈચ્છતું નથી. જેને જેનામાં પ્રેમ હોય છે. તે તેને ઈચ્છે છે એ નિયમ છે. અહીં પરમાર્થ પ્રેમી મુમુક્ષુને જ્ઞાની પુરુષ પ્રત્યે પ્રેમ હોવાથી તે તેમને જ ઈરછે છે, તેમને જ કલ્યાણકારી સમાગમ ચાહે છે. અત્ર એટલું વિશેષ રૂપષ્ટ સમજવું કે જ્ઞાની પુરુષમાં પ્રેમ એટલે તેમના પાર્થિવ દેહ પ્રત્યે પ્રેમ નહીં પણ તેમના પવિત્ર થયેલ દેહમાં વિરાજમાન શુદ્ધ ચિતન્ય સ્વરૂપ, સહજાનંદી, નિરગી ને નિવિકારી પવિત્રાત્મા પ્રત્યે પ્રેમ. વળી દયા, શાંતિ, સમતા, ક્ષમાદ ગુણ તથા વિતરાગતાના પ્રાગટયથી આત્મા, નિર્મળ આત્મા, શુદ્ધાત્મા કે પવિત્રાત્મા બની જાય છે, એ પવિત્રાત્મા જે દેહમાં વિરાજિત હેય તે દેહ પણ ધન્ય બને છે, પવિત્ર બને આ, ૧૪. Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ : આધ્યાત્મિક નિબંધે છે અને તેથી પૂજ્ય ગણાય છે તે ગ્ય જ છે. એ દેહ યાધિ કે વૃદ્ધાવસ્થાને કારણે જીર્ણ થઈ જાય તો પણ પૂજ્યભાવ એવો ને એવો સ્થિર અને અફર રહે છે, તેની પાછળના રહસ્યમાં પવિત્રાત્મા પ્રત્યેનો પ્રેમ છે. તે પછીનાં વચનમાં જે જ્ઞાનીને “ઓળખે છે” એમ કહ્યું ત્યાં એ વચનેમાં શ્રદ્ધાનો ભાવ નિઃશંકપણે સમાય છે. આ પુરુષ આત્મજ્ઞાની ને આમદશી છે એમ જ્ઞાની પુરુષની અંતરથી ખાત્રી પૂર્વકની ઓળખાણ તે શ્રદ્ધા છે. ઓળખાણ એટલે જાણપણું અને એ જાણપણું સાચું છે. એવી જે ખાતરી તેમાં રહી છે તે શ્રદ્ધા કહેવાય છે. આપણે જોઈ ગયા તેમ “ઈચ્છે છે” શબ્દોમાં પ્રેમ અને અહીંના “ઓળખે છે” શબ્દમાં શ્રદ્ધા સમાય છે, પ્રેમ અને શ્રદ્ધા એ બને ભાવ સાથે ને સાથે રહેવાના સ્વભાવવાળા છે; એક બીજાના પૂરક અને ટેકારૂપ છે. જ્યાં પ્રેમ છે ત્યાં શ્રદ્ધા છે, તેમ જ્યાં શ્રદ્ધા છે ત્યાં પ્રેમ છે. એ બન્નેને વિકાસ એટલે વિશુદ્ધતા વધતી જાય છે, તેમ તેની શક્તિઓ પણ વિશેષપણે પ્રગટ થતી જાય છે. ત્યાર પછીનાં આગળનાં વચનોમાં જે જ્ઞાનીને ભજે છે” એમ કહેવાથી અર્પણતા અથવા આજ્ઞાંકિત પણને ભાવ જણાવ્યું. ભજવું એટલે ભક્તિ કરવી અથવા પ્રેમમૂર્તિ જ્ઞાની ભગવંત સર્વ પ્રકારે રાજી રહે તેમ આચરણ કરવું અથવા તેમને પોતાપણાના સર્વભાવ અર્પણ–આજ્ઞામાં રહી વર્તવું. “ભજ” ધાતુને બીજે Page #236 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ અને પૂર્ણતા : ૨૧૧ અથ શ્યુ કે જીદુ' પાડવુ. એ છે; ત્યાં જ્ઞાનીપુરુષની પ્રેમભક્તિથી દેહભાવ તથા આત્મભાવને જુદા કરવા-જડ અને ચેતનના ભેદ કરવા અને નિશસ્ત્રભાવતુ શાંતપણુ પ્રગટ કરતા જવું એ સમજાય તેવુ` છે. પ્રેમ અને શ્રદ્ધાની જોડીની વિશુદ્ધિનુ ફળ તે અપણુતા, પ્રેમ અને શ્રદ્ધાની જેટલી નિમ ળતા થાય છે તેટલી અણુતા ખીલે છે. હવે છેલે ઇચ્છવા, ઓળખવા અને ભજવાના અથવા પ્રેમ, શ્રદ્ધાને અપશુતાના પરિણામને દર્શાવતાં વચના પ્રકાશે છે ત્યાં કહે છે, “તે જ તેવા થાય છે,’ અહા, જુઓ તે ખરા, આ વચનાથી કેવી અનુપમ ખાંહેધરી આપી ! કેવું સર્વોત્તમ ફળ સપ્રાપ્ત થવાની ખાત્રી આપી ! અહી' બતાવ્યા તે ત્રણ ગુણેા, પ્રેમ, શ્રદ્ધા ને અપણુતા, તેને હૃદયમાં પ્રેમપૂર્વક અવધારી વાસ્તવ જીવનમાં ઉતારી આત્મસાત્ કરવાથી પ્રેમી ભક્ત તે જ્ઞાની ભગવંતની જે રિદ્ધિસિદ્ધિ છે, જે ઉત્તમ સ્વભાવદશા છે તથા તેમનાં જે વૈમવ અને અશ્વય છે, તે સને સહજતાએ, દેહાદિના કષ્ટ વિના અને પ્રસન્ન ચિત્તથી પામે છે. એટલે તે તેમના જેવા થાય છે અર્થાત્ ભક્ત અને લગવાન વચ્ચેને પડદા ખસી જાય છે. (( ૧ સસાર સ્પષ્ટ પ્રીતથી કરવાની ઇચ્છા થતી હાય તા તે પુરુષે જ્ઞાનીનાં વચને સાંભળ્યાં નથી, અથવા જ્ઞાની પુરુષનાં દર્શીન પશુ તેણે કર્યા' નથી, એમ તીર્થંકર કહે છે. Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ ઃ આધ્યાત્મિક નિબંધો ૨ “જેની કેડનો ભંગ થયે છે, તેનું પ્રાયે બધું બળ પરિક્ષીણુપણાને ભજે છે, જેને જ્ઞાની પુરુષનાં વચનરૂ૫ લાકડીનો પ્રહાર થ છે; તે પુરૂષને વિષે તે પ્રકારે સંસાર સંબંધી બળ હોય છે, એમ તીર્થકર કહે છે. ૩ “જ્ઞાની પુરુષને જોયા પછી સ્ત્રીને જોઈ જે રાગ ઉત્પન્ન થતું હોય તે જ્ઞાની પુરુષને જોયા નથી, એમ તમે જાણો. ૪ “જ્ઞાની પુરુષનાં વચનને સાંભળ્યા પછી સ્ત્રીનું સજીવન શરીર અજીવનપણે ભાસ્યા વિના રહે નહીં. ૫ “ખરેખર પૃથ્વીને વિકાર ધનાદિ સંપત્તિ ભાસ્યા વિના રહે નહીં. ૬ “જ્ઞાની પુરુષ સિવાય તેનો આત્મા બીજે ક્યાંય ક્ષણભર સ્થાયી થવાને વિષે ઈ નહીં.” (વચનામૃત ૪૫૪) જે જ્ઞાનીને ઈએ છે, ઓળખે છે અને ભજે છે અર્થાત્ જે પરમાર્થ પ્રેમી ભવ્ય જિજ્ઞાસુ ભગવાનરૂપ સત્પવમાં પ્રેમ અને શ્રદ્ધાનું બળ વધારી અર્પણતાની કેડી પર પગદંડ કરવાનો નિશ્ચય કરે છે, તેની પૂર્વની ઘર કરી બેઠેલી અશુભ સંસ્કારરૂપ વાસનાઓ તથા મહાસક્તિવાળી પ્રકૃતિ આદિરૂપ દેશે કેવા સહજપણે વિલીન થતા જાય છે તે અહીં ઉપરનાં વચનથી બતાવ્યું તેમ જ જ્ઞાની પુરુષનાં પવિત્ર હૃદયમાંથી નીકળેલી અતિ અર્થપૂણે અનુભવવાણું કેવી અસરકારક હોય છે એ પણ Page #238 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ અને પૂર્ણતા : ૨૧ ગર્ભિતપણે સૂચવ્યું. રાગદ્વેષ મેહ વગેરે બંધભાવે ક્ષીણ કરી ક્ષય કરવા કેટલા કઠણ છે તે સહુ કોઈ જાણે છે પરંતુ પ્રેમમાર્ગના પંથીની સર્વ ગ્રંથિ પ્રભુપ્રેમના વધતા બળ થકી સહજતાએ છેદાઈ જાય છે, તેમનામાં સંસારસુખ પ્રત્યે વિરાગ્ય આવે છે તેમ સ્ત્રી સંપત્તિ આદિ પદાર્થો સપષ્ટ પ્રીતિથી ભેગવાની તેને ઈરછા થતી નથી અને તેને નમ્ર તથા કોમળ થયેલે આત્મા એક જ્ઞાની પુરુષનાં ચરણમાં સ્થિર અને લીન થવા સિવાય બીજે કેઈ સ્થળે સ્થાયી થવા ઈચ્છતો નથી. અહે, પ્રેમના પ્રભાવની પ્રભા કેવી તેજસ્વી અને સર્વદેષનાશક છે ! અહે, પ્રભુસ્વરૂપ સંતપુરૂષમાં પ્રેમ લાવીને તેને પરમ પ્રેમની ઊંચી ને ઊંચી શ્રેણી પર લઈ જવાથી કયું કાર્ય સિદ્ધ ન થાય ! “છૂટે દેહાધ્યાસ તે, નહિ કર્તા તું કર્મ નહિ જોક્તા તું તેહને, એ જ ધર્મને મર્મ. એ જ ધર્મથી મોક્ષ છે, તું છે માસ્વરૂપ અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ. શુદ્ધ, બુદ્ધ, ચૈિતન્યઘન, સ્વયંતિ સુખધામ; બીજું કહિયે કેટલું? કર વિચાર તે પામ.” શ્રીમદ્ રાજચંદ્ર : શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર “સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું, એક કેવળ શુદ્ધ ચિતન્યસ્વરૂપ, પરમોત્કૃષ્ટ, અચિંત્ય સુખસ્વરૂપ માત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છું, ત્યાં વિક્ષેપ છે ? Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪: આધ્યાત્મિક નિબંધો વિક૯પ શો? ભય છે? ખેદ છે ? બીજી અવસ્થા શી? હું માત્ર નિર્વિકલ્પ શુદ્ધ શુદ્ધ, પ્રકૃણ શુદ્ધ, પરમ શાંત ચિતન્ય છું, હું માત્ર નિર્વિકલ્પ છું. હું નિજ સ્વરૂપમય ઉપયોગ કરું છું, તન્મય થાઉં છું.” (વચનામૃત ૮૩૩) ચેતન્યાત્માના સ્વરૂપને ઓળખાવનારાં અને ગુણધર્મ બતાવનારાં આ વચને કેવા શાંતિદાયક છે! તેને સાંભ. ળતાં પ્રભુનો પ્રેમી ભક્ત અંતરમાં ઠરી જાય એવું અદ્ભુત સામર્થ્ય તેમાં રહ્યું છે. જિજ્ઞાસુ ભક્ત પોતાના આત્માનું શુદ્ધ સ્વરૂપે આથી જાણુંને, સમજીને, અંતરમાં અવધારે છે. “કર વિચાર તો પામ” એ સિદ્ધાંતદર્શક વચને ઉપર પણ વિચાર કરે છે, તેની વર્તમાનદશાએ તેના વિચારને વાસ્તવિકતાની કસોટીની એરણ પર મૂક્યા પછી તેને હદયથી લાગે છે કે સંતપ્રભુ પ્રત્યે તેને એટલે પ્રેમ આવે છે તેટલે ગુપ્ત રહેલા અમૂર્ત સ્વરૂપી નિજાત્મા પ્રત્યે થતા નથી. વળી એ વાત એને સુવિદિત છે કે પ્રભુસ્વરૂપ પુરુષ પ્રત્યેનો પ્રેમ તે તેમના પવિત્ર અને નિર્મળ આત્મા પ્રત્યેને છે અને તે પરમાર્થથી જોતાં સ્વામી પ્રતિને જ પ્રેમ છે. આથી તે પ્રભુ પ્રત્યેના પ્રેમને વિકસાવી તેને પૂર્ણતા સુધી લઈ જવાની આકાંક્ષા સેવે છે. પરંતુ તેમ કરવા માટે પ્રેરણા અને શક્તિ મેળવવાં કેવી રીતે? તેને વિચાર કરે છે. વિચારતાં પ્રભુનાં વચને કર વિચાર તો પામ” સમૃતિમાં આવે Page #240 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ અને પૂર્ણતા ઃ ૨૧૫ છે અને તેમાં રહેલ સિદ્ધાંત સમજાય છે કે જેના પર ચિત્ત દઈ પ્રેમપૂર્વક વિચાર કરવામાં આવે તે પરિણામે તેને પામી શકાય. પ્રભુને આ પ્રેમી ભક્ત શાંતભાવે વિચારે છે કે પ્રભુજીનો દેહાધ્યાસ છૂટી ગયો છે તેથી તેઓ મન, વચન ને કાયાની ક્રિયાના કર્તા કે તે ક્રિયાના ફળના ભક્તા થતા નથી. તે હવે તેમનાં મન, વચન અને કાયાની ચેષ્ટાઓનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરવું અને તે ચેષ્ટાનાં રહસ્યોને પકડી પાડવાં. એ રહસ્યોનું જ્ઞાન થવાથી, તેની વિસ્મયકારક અદભુતતા લક્ષમાં આવશે ને અભુતતા લક્ષમાં આવતાં પ્રભુની અલૌકિક દશા પ્રગટ થશે. વળી એ અલૌકિક દશા પ્રગટતા થતાં, પ્રેમ-શ્રદ્ધા-અર્પણ તાના ભાવે ઊછળી ઊછળીને વધશે અને એ થકી સ્વાભદશા પણ આગળ વધી પૂર્ણતા પ્રતિ દોડશે, એમ વિચારીને પ્રભુને પ્રેમી ભક્ત પ્રભુના ઉપકારી સમાગમમાં વારંવાર આવે છે, દર્શનની અભિલાષા તૃપ્ત કરે છે, ઉત્સાહ ને પ્રેરણાનું બળ મેળવી સંતુષ્ટ થાય છે અને પ્રભુની કૃપા સંપ્રાપ્ત કરવાના મનોરથ સેવે છે. કોઈવાર પ્રભુના શાંતિદાયક સાંનિધ્યમાં પ્રભુની સન્મુખ વિનયભકિતપૂર્વક બેસી પ્રભુની મુખમુદ્રાનું પ્રેમથી આવલકન કરે છે અને જે જે દિવ્ય ચમકૃતિઓ નિહાળે છે તેને હૃદયમાં ગાવી દઈ સ્મૃતિમાં રાખે છે. કેઈવાર પ્રભુને અમૃતમય વાણું પ્રકાશવાને ચોગ હોય ત્યારે જે Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ઃ આધ્યાત્મિક નિબંધ સૂત્રાત્મક સિદ્ધાંતવચને તેમના મુખકમળમાંથી બહાર આવે છે અથવા જે ગૂઢ રહસ્ય પ્રગટ થાય છે, તે વચનની અપૂર્વતાથી તેને આત્મા ઘેરાઈ શાંત થાય છે, તે આનંદાનુભવને એ પ્રેમીભકત કિંમતી, અતિ મૂલ્યવાન ઝવેરાત જેમ હૈયાંની સુંવાળી પેટીમાં સંઘરી રાખે છે. કઈવેળા સમયની અનુકૂળતા થતાં આ પ્રભુપ્રેમી ભક્તને પ્રભુની દિનચર્યા જેવાને સુયોગ પ્રાપ્ત થાય છે. પ્રભુનાં મન, વચન ને કાયાની ચેષ્ટાઓ પાછળ જે રહસ્ય ગુપ્તપણે રહ્યાં છે, તેને બારીક અવલોકન અને તીણ નિરીક્ષણથી શોધી કાઢવાને ઉત્તમ લાભ તે મેળવે છે. કલ્યાણમૂતિ પ્રભુમાં પ્રેમ અને શ્રદ્ધા વિકસેલાં ન હોય તે ત્યાં સુધી આ કાર્યની સફળતા થવી કઠણ છે; એગ્ય દશા આવ્યું તેને હિતકારી લાભ મળે છે, અને ત્યારે જોયેલાં તથા અનુભવેલાં રહસ્યોને અમૂલ્ય ગણું હૃદયની પેટીમાં સાચવી રાખે છે, જેથી યોગ્ય અને અનુકૂળ સમયે પ્રેમ, શ્રદ્ધા ને અર્પણતાની વર્ધમાનતા ત્વરિત ગતિએ થવા અર્થે ઉપયોગમાં લઈ શકાય. કયારેક કેઈ સુભગ સમયે, પ્રેમનીરથી નીતરતાં હૈયાંવાળે પ્રભુને પ્રેમી ભક્ત પ્રભુ પાસે દર્શને આવતાં અતિ આનંદની લહેરી અનુભવે છે અને પ્રભુ તેને પરમાર્થ લાભ થવાનું છે એમ જાણીને તેને પ્રેમથી ભેટે છે. ભેટતાંની સાથે જ પ્રેમીભક્તની અંતવૃત્તિઓ તથા ભાવે કઈ આશ્ચર્યકારક રીતે ઉપશાંત થઈ જાય છે, Page #242 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ અને પૂર્ણતાઃ ૨૧૦ દેહમાં મીઠી અને સુખપ્રદ ઝણઝણાટી પ્રસરે છે અથવા કઈ શીતળતાનું મધુર ઝરણું વહેતું હોય તેમ લાગે છે અને કેઈ વેળા તો તેના પરિણામે બાહ્યનું ભાન જતું રહી, ચિત્ત ઊંડાણમાં ઉતરી સ્વાત્માના પવિત્ર મિલન માટે જતું હોય એ પ્રેમી ભક્તને ચિરસ્મરણીય અનુભવ થાય છે. આમદશાને શીધ્ર વિકાસ થવામાં આ પ્રકાર ઘણે સારો ગણવામાં આવ્યા છે અને તે તેના પરિણામ ઉપરથી સમજી શકાય છે. તેમ બનવાનું કારણ અથવા થતી પ્રક્રિયાનું રહસ્ય શોધવાને સ્તુત્ય પ્રયાસ તત્ત્વરસિક જિજ્ઞાસુએ કર ઘટે છે. કેઈ વેળા પ્રેમમૂર્તિ અને કરુણામૂર્તિ પ્રભુને પ્રેમીભકત પ્રભુ પાસે આવતાં તેની સ્થિતિ સહજ ભાવાવેશવાળી થઈ જાય છે ત્યારે તે પ્રભુના પવિત્ર અને પાવનકારી ખેાળામાં પિતાનું માથું ઢાળી દે છે તેના હદયના પ્રેમને વેગ ચક્ષુમાં પ્રવેશતાં જ તેમાંથી હર્ષાશ્ર સરી પડે છે; પ્રેમસીડીનાં કેટલાંક ઊંચાં પગથિયે પહોંચેલ આ ભક્તના માથા પર તથા પીઠ પર પ્રભુ જ્યારે પ્રેમ અને કરુણાથી મૂક આશીર્વાદપૂર્વક પિતાને પવિત્ર હાથ ફેરવે છે ત્યારે પ્રેમીભકત ધન્ય થઈ જાય છે, તેનાં કેટલાંક આવરણે તથા અંતરાય દૂર થાય છે અને પ્રેમયાત્રામાં આગળનાં સ્થાનકે એ પહોંચવા માટેનું જેમ તેનામાં આવે છે. કોઈ વખત અતિ મહદ ભાગ્યોદયે પ્રભુને પ્રેમી ભક્ત જ્યારે પ્રભુનાં દર્શન અને સમાગમ માટે આવે છે Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ : આધ્યાત્મિક નિબંધ અને તેમને ઊંડી સમાધિમાં નિમગ્ન થયેલા જુએ છે ત્યારે તેના અંતરાનંદનો કોઈ પાર રહેતું નથી. આવા અપૂર્વ અને અલૌકિક પ્રત્યક્ષ દર્શનને પરમેશ્ય પરમાર્થ લાભ પ્રાપ્ત થાય એ સુઅવસર પ્રભુજીએ કૃપા કરીને આપે તે માટે તેમને અંતરમાં મહાન ઉપકાર માને છે, પ્રેમમિની અતિશયતાથી વંદન કરે છે અને નજીકના સ્થાને પ્રભુની સન્મુખ દષ્ટિ રાખી શાંતિથી બેસે છે. અહો, ત્યાં તેની સ્થિર દષ્ટિની સામે કેવા અનુપમ ચમત્કારનાં દર્શનનું સર્જન થાય છે! જે જોઈને એક વાર તો ભ્રાંતિમાં પડી જવાય કે જે દીઠું તે ખરું કે ખોટું? શું તે મનની ભ્રમણા છે કે કલ્પનાનું ઉપસી આવેલ ચિત્ર છે પરંતુ જ્યાં પ્રેમની પ્રભા પ્રકાશિત છે અને શ્રદ્ધાનું તેજ પથરાયું છે તથા અર્પણતાના અંશે વધ્યા છે, ત્યાં કેઈ છેતરનારી બ્રાંતિને સ્થાન કેમ હોઈ શકે? તે કઈ આશંકાવાળે વિચાર ઉદભવ પામે તે પહેલાં જ પ્રભુકૃપાએ તેના આત્મામાં સત્યતાનો હકાર આવે છે તેમ તેની સુપ્રતીતિ પણ આવે છે. ત્યારે પ્રભુના પ્રેમીએ શું જોયું? સમાધિમન પ્રભુજીની મુખમુદ્રા કઈ દિવ્ય કાંતિથી આપી રહી છે અને તેમાંથી કયારેક કયારેક તેજનાં કિરણે છૂટતાં અને આસપાસ ફેલાઈ વિલીન થતાં દેખાય છે. ચહેરા પરની વીતરાગભાવદર્શક શાંતિ અનુપમરૂપે દીપી રહી છે; જેનારને આમાં ઠરી જાય એવી એ શાંતિનું Tona! Page #244 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ અને પૂર્ણતા = ૨૧૯ પ્રભુત્વ છે; એ શાંતિના સ્વરૂપને વિચાર કરતાં જ પોતે શાંત બની જાય એવું તેનું સામર્થ્ય છે. સ્થિર દષ્ટિથી જેમાં મુખ પાછળ દિવ્યતાની પ્રતીતિ જાણે કરાવતું ન હોય તેમ તેજમંડળ શોભી રહ્યું છે. આવા આવા પ્રકારની ચમત્કૃતિઓ જોઈ પ્રભુનો પ્રેમીભક્ત શાંત થઈ પ્રેમસમાધિને વિષે સ્થિર થાય છે. એક બાજુ કરુણામૂતિ પ્રભુસ્વરૂપ મહાપુરુષ પોતાની સહજ આત્મસમાધિને વિષે લીન છે અને બીજી બાજુ એ જ પ્રભુને પ્રેમીભક્ત પિતાની પ્રેમસમાધિને વિષે સ્થિર છે. બહારના વાતાવરણને કંઈ જુએ અને અનુભવે તે લાગે કે તે મનેરમ્ય છે એટલું જ નહી પણ ચિત્તને ન સમજાય તેવી શાંતિ ઉપજાવે તેવું છે. ત્યાર પછી આશ્ચર્ય તો એ બને છે કે પ્રભુ અને પ્રભુભક્ત બનેની સમાધિ સાથે જ છૂટે છે. ભકત પ્રભુનાં ચરણકમળને સ્પર્શ કરી કૃતાર્થતા અનુભવે છે અને પ્રેમસ્વરૂપ પ્રભુ ભકતને આશિષથી નવાજે છે અને વચનથી, દષ્ટિથી તથા સ્પર્શથી તેના આત્માના કલ્યાણના વિકાસ અર્થે બળપ્રદાન કરી ઉપકાર કરે છે. ઘેડી વાર મૌન પણે રહીને પછી પ્રેમમૂતિ પ્રભુ પ્રેમસમાધિનું સ્વરૂપ અને માહાન્ય ભકતને પ્રેમથી સમજાવે છે. કોઈ વિદ્યમાન સજીવન મૂર્તિ પ્રેમસ્વરૂપ પુરુષ છે, તેમની વાણીના અપૂર્વ પ્રભુતવથી, તેમના ગુણોના પ્રગટ પ્રભાવથી, તેમની મુખાકૃતિ ઉપર અંકાયેલ ગુણેના Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ : આધ્યાત્મિક નિબંધ તેજની રેખાઓથી, તેમના સાંનિધ્યથી ઉત્પન્ન થતા શાંતભાવ તથા શીતળતાના અનુભવથી તેમના સમાગમમાં ઓવનાર જિજ્ઞાસુના દિલમાં તે મહાપુરુષ પ્રત્યે ભીની, નિર્દોષ અને નિસ્પૃહ કમળ લાગણીનું ઉદ્દભવવું તે પ્રેમ, તેમના પ્રતિ આકર્ષક ભાવ રહે તે પ્રેમ; અને આત્મ પરિણામની સ્વસ્થતા તે સમાધિ, આથી પ્રેમભાવની સ્થિરતા, એકાગ્રતાની સ્થિતિ હોય તે પ્રેમસમાધિનું નામ પામે છે. જ્યારે ભગવાનરૂપ સત્પરુષમાં એટલે બધસ્વરૂપ શ્રી ગુરુમાં જિજ્ઞાસુના પ્રેમ અને શ્રદ્ધાની જેડી બહારની બંધનકારક પ્રીતિ – આસક્તિને કમપૂર્વક તેડીને વિશુદ્ધતા પ્રત્યે જાય છે, અર્થાત્ જ્યારે પ્રેમ ઉજજવળ તથા નિર્મળ થતો જાય છે તથા શ્રદ્ધા તેની સાથે ને સાથે રહી તેને બળ આપી એકાગ્રપણે વતે છે, ત્યારે પ્રેમસમાધિ આવે છે. પ્રેમસમાધિ એટલે પ્રેમમૂતિ બેધસ્વરૂપ શ્રીગુરુના સતત સુખરૂપ સ્મરણથી અથવા શાંતિદાયક પવિત્ર સ્મૃતિથી સહજપણે ઉત્પન્ન થતી સ્થિરતા અથવા એકાગ્રતા, તેવી સ્થિરતાના શુભકાળે ઉદયાનુસાર વિવિધ પ્રકારના અનુભવે થાય છે. કેઈ વખતે આનંદનું કુરણ તે કઈ વખતે માત્ર શાંતિનું વેદન હેય છે; તથા તેવા સમયે ક્યારેક ઈન્દ્રિયે તેમનું કાર્ય કરતી હોય છે તો ક્યારેક તેઓ કાર્ય કર્યા વગર શાંતપણે પડી રહે છે. એ સ્થિરતામાં કઈ વેળાએ પોતાના શ્રી ગુરુનાં પવિત્ર દશનને લાભ મળે છે, તો વળી કોઈ અન્ય વેળાએ જાતિસ્મૃતિજ્ઞાનની ઉત્પત્તિના Page #246 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ અને પૂર્ણતા ? ૨૨૧ પ્રભાવથી પૂર્વભવના પ્રસંગોનાં દશ્યો દેખાય છે, જેમાં મુખ્યતાએ શ્રીગુરુદેવ સાથેના સંબંધ હોય છે અથવા અતિ નિકટના સ્વજને સાથેના પૂર્વભવભવના સંબંધો અંતર્દષ્ટિ સમક્ષ જોવા મળે છે. આ પ્રમાણે ભિન્ન પ્રકારના તથા ઉપકારી અનુભવ થાય છે. શાંત સ્થિરતાવાળી સ્થિતિ પછી ધ્યાનાવસ્થા જે આવે છે તે ટકી રહે તે તેના ફળરૂપે આત્મસમાધિ આવે છે. આમ પ્રેમમૂર્તિ પ્રભુની આશ્રયભક્તિના પ્રભાવથી પ્રેમસમાધિ અને પ્રેમસમાધિના બળના ફળથી આત્મસમાધિની પ્રાપ્તિને ઉત્તમ લાભ મળે છે. આ સાંભળીને પ્રભુને પ્રેમીભક્ત તે માહાને દર્શાવતાં વચનના ભાવને વાગોળતાં વાગોળતાં પ્રેમરસ તરબળ બની જાય છે. પ્રેમામૃતના શીતળ અને નિર્મળ નીરમાં સ્નાન કરતા પ્રભુને પ્રેમીભકતે હવે પ્રેમમૂતિ શ્રી ગુરુને વારં. વારના પવિત્ર સમાગમયોગે તેમનાં મન, વચન અને કાયાની અદ્દભુત ચેષ્ટાઓ નજરોનજર જોયેલી છે, તેમ જાણેલી છે અને તે પર ધ્યાનપૂર્વક અને અપક્ષપાતપણે વિચાર કરવાથી, તેના ફળરૂપે તેની અંદર ગૂઢતાએ રહેલાં રહીને તેણે જાણું લીધાં છે. હૃદયથી તેને પ્રેમ અને શ્રદ્ધાથી સ્વીકાર કરીને તે સર્વને પિતાના મૃતિપટ પર આળેખી સ્થિર કર્યા છે. એ દુર્લભપ્રાપ્ત Page #247 -------------------------------------------------------------------------- ________________ રરર : આધ્યાત્મિક નિબંધ રહસ્યનું ચમત્કારિક માહાસ્ય અને તેની વિસ્મયકારક અપૂર્વતા તેને યથાયોગ્યપણે બરાબર સમજાયાં છે; કહે કે ઈષ્ટ મિયાત્રામાં સફળતાએ ને શીવ્રતાએ આગળ આગળ ડગ ભરી પૂર્ણતા પર્યત પહોંચવાના નિમિત્તો હવે તેને હસ્તગત થયાં છે, અથવા ઠેઠ સુધી પહોંચવા માટે, અગાઉ પ્રેમ, શ્રદ્ધા અને અર્પણતાની ઊંચામાં ઊંચી અને ટૂંકામાં ટૂંકી વ્યાખ્યામાં કહી બતાવેલ હદયની સંપણ, બુદ્ધિની સોંપણી અને ઇચ્છાની સંપણી, તે કેવી રીતે કરવી તેની સમજણની બારી ઉઘડી ગઈ છે અથવા “મન મહિલાનું રે વહાલા ઉપરે, બીજાં કામ કરંત” એવું જે અતિ અતિ કઠણ દેખાતું કાર્ય તે કેવી રીતે સહેલાઈથી બની શકે તેની ચાવી તેને પ્રેમના બળે પ્રભુકૃપાથી સંપ્રાપ્ત થઈ છે. તે અનુપમ ચાવીથી આવરણે અને અંતરાનાં વિદ્ધરૂપ તાળાં જલદીથી ખેલતાં જવાની તેનામાં તત્પરતા વધી છે, તેના ઉમંગ અને ઉત્સાહ અંદરમાં ન સમાવી શકાય તેવી સ્થિતિમાં આવતાં જાય છે તથા તેની તાલાવેલીનું માપ અમાય તરફ ઢળતું જાય છે. પ્રથમ તો આ પ્રેમીભક્ત પિતે જોયેલાં અને અનુભવેલાં રહસ્યોની સંક્ષિપ્ત નેધ કરે છે, પછી તે રહોની જાણકારીથી જે કંઈ ઉલાસપૂર્ણ આનંદિત ભાવે તેના અંતરમાં ઊગ્યા છે, તે શબ્દોમાં સહજ ઉતરી જાય છે. એ શબ્દચિત્રનું સ્વરૂપ કંઈક આ પ્રમાણે છે :– Page #248 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ અને પૂર્ણતા : ૨૨૩ ૧. અહે, એ ચિતન્યમૂર્તિ પ્રભુનાં મન, વચન ને કાયાની પ્રવૃત્તિમાં કેવી એકરૂપતા છે! વિચાર, વાણી અને વતન કેવાં એકપણે પ્રવતી રહે છે ! કયાંય વિરોધ નહીં, વિષમતા નહીં, અસમાનતા નહીં. તેઓ જાણે કેમ શુદ્ધાત્માને આધીન થઈ તેની અનુકૂળતાએ વતતા ન હોય! અહે, તે ત્રણે યોગની સમસ્ત પ્રવૃત્તિ કેવી ઉદાસીનતાથી અથવા તેનાથી અલિપ્તપણે રહીને અનાસક્તભાવે થતી હોય છે! અહે, તેમના મનોયોગે સ્વતંત્રપણે વિહરવાની ક્રિયા કેવી છોડી દીધી છે અર્થાત્ તેમને ભાવસંયમ કે અદભુત છે. તેવા ઉત્કૃષ્ટ પણે શોભતા આત્મસંયમની સિદ્ધિનું મુખ્ય અનુપમ જ કારણ છે તે હવે સ્પષ્ટ સમજાય છે, અને તે છે, આત્મપ્રભુ પ્રત્યેને અતુલ પ્રેમ, ચૈતન્યપ્રભુ પ્રત્યેની અતૂટ ને અડાલ શ્રદ્ધા તથા નિરંજન સ્વસ્વરૂપ પ્રત્યેને આશ્ચર્યકારક અર્પણભાવ. તેથી સ્વાત્માની તેવી સ્વાભાવિક દશા અર્થે અથવા તેની શુદ્ધિ અને સિદ્ધિની પ્રાપ્તિ અર્થે તે પ્રભુની પ્રેમભક્તિનો પવિત્ર આશ્રય જ કરવા ચોગ્ય છે, એમ નિઃસંદેહપણે ભાસે છે. ૨. અહો, એ કરુણામૂર્તિ પ્રભુનાં વચન કેવાં અપૂર્વ અને કલ્યાણકારી છે ! વચને પ્રકાશવાની તેમની સૂત્રાત્મક શિલી, હૃદય સસરા આરપાર ઉતરી જાય એવી તેની ચમત્કારિતા, સર્વ શંકા – આશંકાનું સમાધાન સહજ થઈ જાય તેવી તેમની નિરૂપણશક્તિ ઈત્યાદિ કેવાં અનુ Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ : આધ્યાત્મિક નિબંધ પમ છે! તેઓ વચને કહેતાં હોય તે વખતે જાણે એમ લાગે કે શબ્દો વિના પ્રયત્ન ગોઠવાઈને અંદરમાંથી બહાર નીકળે છે અને તેમને શાંતભાવ તે જે ને તેવો સહજાણે રહ્યા કરે છે. વચનોની પ્રગટતામાં ક્યાંય આવેશ નથી, ઉછાળા નથી, હું જેસ નથી, બેટે ભાર નથી; પરંતુ માત્ર સૌમ્યતાથી નીકળતી અને જિજ્ઞાસુ શ્રોતાના હૃદયને સ્પર્શતી શાંત, કલ્યાણકારી, ઉપકારી અને પૂર્વપર અવિરોધ વાણું છે. અહો ધન્ય છે તે વાણને ! સુમધુર કંઠમાંથી સુસ્વરે નીકળતી અને સાંભળનારના ચિત્તને એકતાર કરી દેતી તેમની નિર્દોષ વાણીને વારંવાર નમસ્કાર હે ! ૩. અહ, અન્ય ભાવથી પર થઈ સ્વભાવમાં રમણતા કરનાર પ્રભુની દેહથિરતા કેવી અદ્ભુત છે! તેઓની કાયાની પ્રવૃત્તિ કેવી – નિષ્કામતાથી થયા કરે છે ! ઊઠતાં, બેસતાં, ચાલતાં કે અન્ય કાર્ય કરતાં તેમને આત્મભાવ કે સ્થિર અને નિશ્ચળ રહે છે. તે નિશ્ચળતાની પ્રતીતિરૂપ છાપ તેમની મુખમુદ્રા પર અને વિશેષે કરીને નયને પર કેવી અંકિત થયેલી જોવા મળે છે ! કાયાગની પ્રવૃત્તિ તેઓ જણે કરતા ન હોય પરંતુ થતી હોય એમ જ લાગે. ૪. અહ, પ્રેમમૂતિ પ્રભુની મુખાકૃતિ ઉપર સૌમ્ય રેખાઓ સુરમ્યપણે પથરાયેલી દેખાય છે! તે ઉજજ્વળ રેખાઓમાંથી ક્યારેક ક્યારેક તેજનાં કિરણે છુટતાં હોય Page #250 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ અને પૂર્ણતા ઃ ૨૨૫ છે અને સન્મુખ ઉપસ્થિત પ્રભુના પ્રેમીભક્ત તરફ જઈ, તેને આલિંગનથી ભેટી તેના આત્માને સ્થિર કરે છે, અજવાળે છે. અહો ! તેમનું સામર્થ્ય કેટલું છે! પ. તેમનાં વદન કમળ પર દિવ્ય તેજ પાથરતે પ્રકાશ કે શેભી રહ્યો છે ! તે પ્રકાશનાં દર્શન માત્રથી જેનારમાં ચૈતન્ય ઝરણું વહેવાનું શરૂ થાય છે અને તેના સુખરૂપ પરિણામ સ્વરૂપભ્રાંતિ આદિ દેનું મર્દન સહજતા થાય છે. અહે! કેવું અદ્દભુત બળ! ૬. અહો, એ પ્રેમસ્વરૂપ પ્રભુનાં નયને તે જુઓ, તે કેવાં અલૌકિક કાંતિથી દીપતાં અને પ્રેમાળ મધુરભાવથી ભરપૂર દીસે છે! તેમનાં એક નેત્રમાંથી નીતરે છે પ્રેમનીરને નિર્મળ પ્રવાહ, તો બીજાં નેત્રમાંથી વહે છે કરુણરસનો અમૃતઝરો તે સુધારસને જે કોઈ ભવ્ય ભાગ્યવંત પુરુષ પિતાની પરમ યોગ્યતા લાવી પામી શકે, અનુભવી શકે, તેની પ્રેમની સફર સફળ કેમ ન થાય? ને પવિત્ર રસને પ્રભાવ જ એ છે કે તેને પામનાર પુરુષનું હદય પ્રેમમિથી ઉભરાવું શરૂ થાય છે અને પછી તે પ્રેમસમાધિમાં ડૂબકી મારવાનું સુગમતાથી થાય છે. તેથી પણ આગળ વધતી દશામાં પ્રેમસમાધિ આત્મસમાધિમાં પરિણમે છે; ત્યારે આત્માની નીરવ શાંતિનું વેદન અનુભવાય છે. અહે ! પ્રેમની અને કરુણરસના મિશ્ર પ્રભાવથી અતિશય આકર્ષક બનતી પ્રભુની મુખમુદ્રા કેવી મનરમ્ય અને આનંદદાયી છે! તેનું યથાર્થ વર્ણન કરવું વચનાતીત છે. અ, ૧૫ Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ ઃ આધ્યાત્મિક નિબધા ૭. અહા ! એ શાંતમૂર્તિ પ્રભુના તેજોમય લલાટના મધ્યમાં, આજ્ઞાચક્રના સ્થાને તેજસ્વી વતુલ કેવુ' સુંદર દેખાય છે! આત્માની શાંત અને પવિત્ર દશાસૂચક એ વર્તુલ કાઈ વાર ગુલાબી રંગનું, તેા કાઈ વાર આછા પીળા રંગનું, તેા વળી કૈાઈવાર દૂધ જેવુ' સફેદ હોય છે. ગુલાખી રંગ દિવ્ય પ્રેમ, નિર્માંળ પ્રભુપ્રેમ સૂચવે છે; આછા પીળા રંગ દિવ્ય શ્રદ્ધા અને વિશુદ્ધ જ્ઞાનના ઉઘાડ તથા વિકાસ દર્શાવે છે. અને સક્રેદ રંગ તે સવ જાણે છે તેમ પવિત્રતા, વિશુદ્ધિ અને નિમ ળતાના પ્રતીકરૂપ હાઈ તે પ્રકારની આત્મદશા ખતાવનાર છે. જ્યારે કૃપાવંત ભગવંત ભગવાનના અનુગ્રહે એ તેજસ્વી વતુલ જોનારની દૃષ્ઠિમાં આવે છે, ત્યારે તેના આત્મામાં કેવું આમુલ ભાવપરિવર્તન ઉત્પન્ન થાય છે! તેનામાં રહેલા દેષા આ પવિત્ર દેનના પ્રભાવ થકી ક્ષીણુ થતાં જઈ ક્ષય થાય છે; વળી તેના આત્મામાં પ્રેમ, શ્રદ્ધા અને અપણુતાના ભાવા ક્રમથી વિકસે છે. તે ઉપકારી પ્રેમસ્વરૂપ પ્રભુ પ્રત્યેના બહુમાનભાવ અથવા અહેાભાવ વર્ધમાન થાય છે. પ્રભુના લલાટે શાભતા એ પાવનકારી ને હિતકારી તેજવર્તુલ ત્રિકાળ જયવંત વ! ૮. વળી ક્યારેક ઉપર જણાવેલ તેજસ્વી વતુલને બદલે તે જ સ્થાનની મધ્યમાં ચળકાટ મારતી ઊલ રેખા જોવામાં આવે છે, તે પણ કેવી ભવ્ય અને દિવ્ય હાય છે. આ રેખાના રંગ આછો પીળા હોય છે, એ Page #252 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ અને પૂર્ણતા : ૨૨૭ તેજ મારતી ઊર્વ રેખા જેનાર સુભાગ્યવંત પુરુષને ઉપર કહ્યું તેવું ફળ મળે છે; છતાં અપેક્ષાએ કંઈક જૂનપણું છે તે પણ સમજવા યોગ્ય. આ પ્રકારનું દિવ્ય ચિન્હ પણ વર્તમાને વર્તતી આત્મદશા સૂચવનાર છે, એટલે બેધસ્વરૂપની સ્થિતિ બતાવનાર છે. ધન્ય હે ! તે પવિત્ર ચિન્હને અને નમસ્કાર હે એ ચિન્હોન ધારકમહાત્માઓને! - ૯ અમૃતમય બાધવચને પ્રકાશતા હોય કે આધ્યાત્મિક ચિંતનમાં ગરકાવ થયા હોય કે શાંતસ્વરૂપ આત્મસમાધિમાં સ્થિર હોય તે વેળાએ પ્રેમમૂતિ પ્રભુને હદયના પ્રેમસભર ભાવથી એક નજરે જોવામાં આવે છે, ત્યારે તેમના મસ્તકની પાછળ ગોળાકારે ઓપતું અને આશ્ચર્યને પમાડતું તેજોમંડળ કેવું અનુપમપણે દીપતું દેખાય છે! જેનારની અપેક્ષાએ તેની દષ્ટિની અને ભાવની સ્થિરતા તે તેજોમંડળની પણ સ્થિરતા અને જે તેના વિક૫ની હાજરી થાય તે તેજે મંડળની તત્કાળ ગેરહાજરી થાય. આ તેજોમય મંડળનું માહાત્મ્ય અલૌકિક અને અચિંત્ય છે; આમદશાસૂચક તે ઉત્તમ પ્રતીક છે. તેનું તેજ જેટલું અધિક, તેટલી આત્મવિશદ્ધિ અધિક તેજ જેટલું ન્યૂન, તેટલી વિશુદ્ધિ પણ ન્યૂન. મસ્તકની પાછળ બહારના ભાગે તેજમંડળનો વિસ્તાર એટલે મેટ અને પ્રસરેલ હોય તેટલી આત્મશક્તિની પ્રગટતા દર્શાવે છે, તે ઉપરાંત સ્વભાવમગ્નતાનું માપ પણ તેથી સૂચવાય છે, તેનું ફળ નિરુપમ છે. અગમ-નિગમની વાત Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ : આધ્યાત્મિક નિબંધો તે અગમ્ય જ હેય ને ! એ પવિત્ર તેજોમંડળના પવિત્ર પ્રતીકને પરમ પ્રેમ અનંત પ્રણામ હે, અનંત પ્રણામ ! પ્રેમ સમાધિના સુખરૂપ અનુભવમાં જવા માટે પ્રભુને એટલે શ્રી ગુરુને પ્રેમીભક્ત પોતે જ નજરે જોયેલ, અનુભવેલ અને ઉપર વર્ણવેલ નવ મુદ્દાઓમાંથી કઈ એક અથવા વધારે ઉપર ચિંતવનમાં ઉતરે છે. કેઈ વખત એ પ્રેમસ્વરૂપ પ્રભુની નિષ્કામ પણે થતી દિનચર્યા, તે વળી કઈ વેળાએ વચનામૃત પ્રકાશતાં હોય ત્યારની તેમની વીતરાગભાવસૂચક શાંત મુખમુદ્રા, તે અન્ય વખતે જોયેલાં અદભુત પ્રતીકે-તેની તે સ્મૃતિ લઈને આનંદમાં મગ્ન થઈ જાય છે. અહે! અનુભવની સ્મૃતિ પણ કેટલી બળવતી અને ઉપકારી છે! કહેવું હોય તે અવશ્ય કહી શકાય કે સ્મૃતિ એ દર્પણ છે, સ્મૃતિ એ દર્શન છે, સ્મૃતિ એ મિલન છે, સ્મૃતિ એ પ્રકાશ છે, મૃતિ એ શક્તિ છે. પ્રેમના બળ વિના સ્મૃતિ નિર્બળ છે. સ્મૃતિની પીઠ પર જેટલો પ્રેમને ધક્કો, તેટલી સ્મૃતિની અણદીઠ શક્તિને ઉઘાડ જ્યાં પ્રેમ છે, ત્યાં તેની સ્મૃતિ છે અને જ્યાં પ્રેમ નથી ત્યાં સ્મૃતિ કેમ હોય ? પ્રભુને ભક્ત તે પ્રભુને પ્રેમી જ હોય છે અને પ્રેમને નિરંતર વિકસાવવાને કામી હોય છે, તેથી સ્મૃતિ લેતી વખતે પ્રેમનું પીઠબળ કેટલાક અંશે પ્રગટ હોય છે જ. પ્રેમના બળથી સ્મૃતિબળ વધે છે અને સ્મૃતિબળ વધતાં પ્રેમબળ પણ વધતું જાય છે. આ અપેક્ષાએ જોતાં કહી શકાય કે સ્મૃતિ એટલે પ્રેમનો વિકાસ અને પ્રેમને વિકાસ એટલે Page #254 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ અને પૂર્ણતા : ૨૨૯ સ્મૃતિનું ખળવાનપણું: આમ તે બન્ને પરસ્પર ઉપકારી બને છે એટલે એકબીજાના પૂરકરૂપે કાર્ય કરે છે અને વિકાસના પંથે આગળ વધે છે. તેનુ' સુંદર પરિણામ એ આવે છે કે પ્રેમીભક્ત ચિત્તની એકાગ્રતાથી પ્રભુને ચાહતા થાય છે. તે નિઃસ્વાર્થભાવે હૃદયની સેાંપણી કરવાના માર્ગ ઉપર પ્રવેશ મેળવે છે અને પ્રેમની મીઠી વેઢનાનુ વેદન કરવા તેનું હૃદય તલસે છે, જેમ જેમ પ્રેમ અને સ્મૃતિનું અળ વધે છે, તેમ તેમ ચિત્તમાં ઊઠતા વિચારા વધારે ને વધારે પ્રભુમય બનતા જાય છે અને હયમાં ઊગતી લાગણીઓ પ્રભુના સ્વરૂપને ઘેરો અથવા તેની સાથે એકરૂપ થવા મથતી અનુભવાય છે. હવે આ પ્રભુના પ્રેમીભક્તની હૃદયદશા કેવી થાય છે? પતિવ્રતા એવી ગુણીયલ સ્ત્રીના ચિત્ત જેવી. જેમ ઘર સબંધી અને મીન' કામ કરતાં છતાં તે પતિવ્રતા એવી મહિલાનુ‘ ચિત્ત પોતાના પતિને વિષે જ લીનપણે, પ્રેમપણે, મરણપણે, ધ્યાનપણે, ઈચ્છાપણે વતે છે, તેમ આ પ્રેમીભક્તના સંબધમાં અને છે; કાં તે તે પ્રેમમૂતિ પ્રભુના ગુણેાના ચિ'તનથી પ્રેમસમાધિમાં લીન થાય છે, કાં તા તે પ્રેમના દિવ્ય સ્વરૂપને ત્રિચાર કરતાં પાતે પ્રેવિસેાર મની જાય છે. અથવા પ્રવૃત્તિ કરતાં તેને પાતાના પ્રિય પ્રભુનું સ્મરણ રહ્યા કરે છે તેમ તેનું ધ્યાન અને તેની ઇચ્છા પશુ તે જ સ્થળે કેન્દ્રિત થાય છે, પ્રભુસ્મૃતિ ત્રિના તેનુ‘ ચિત્ત કાંય સ્થિરતા પામતુ' નથી. આ સ્વભાવદશાને હૃદયની સાંપણી કહી શકાય. આ સોંપણી સંબધમાં જે Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦: આધ્યાત્મિક નિબંધ અન્ય ભાવ પ્રગટરૂપ થવા જોઈએ, તે સર્વે તે પવિત્રદશાના ફળરૂપ થાય જ છે. કેમ કે જ્યાં હદયની સેંપણું છે ત્યાં સરળતા છે, નિખાલસતા છે, નિષ્કપટતા છે, નિભતા છે, દે છૂપાવવાની અવૃત્તિ છે, દીર્ઘકાળથી દિલના ખૂણામાં સંઘરી રાખેલી ગુપ્તમાં ગુપ્ત વાત અભિનભાવે પ્રગટ કરવામાં અક્ષોભ છે તથા અહં સામે મમના ભાવોને અત્યંત ક્ષીણ કરી તેને અભાવ કરવાની ઉચ્ચ અભિલાષા છે. અગાઉ જણાવ્યું હતું કે સંસાર વ્યવહારની સંબં, ધમાં “તે મારા છે અને હું તેને છું” એ જે પવિત્ર અને નિર્મળભાવ તે પ્રેમનું લક્ષણ છે, પ્રેમ છે. પરંતુ ઘણું કરીને તે ભાવ ક્ષણજીવી હોય છે ને તેથી બળહીન હોય છે. તેના સ્થાને તરત જ અપેક્ષા સહિતને સ્વાર્થ યુક્ત ભાવ જેને રાગ કહે છે, તે મુખ્યપણે વર્તતે જેવામાં આવે છે. પ્રેમના યથાર્થ શુદ્ધ સ્વરૂપના અજાણ પણને લીધે તે રાગને ભૂલથી પ્રેમના ઉજજવળ નામે ઓળખવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં તે તેમ નથી, એ લક્ષગત થવામાં હવે કોઈ મુશ્કેલી નડતરરૂપ થાય તેમ નથી. વળી આથી એ પણ જણાશે કે પ્રેમ મેંઘે છે, સસ્તો નથી, તેની પ્રાપ્તિ દુર્લભ છે, સુલમ નથી. કેટલીકવાર ઘણું જ પિતાની વ્યવહારિક ફરજે ખૂબ વફાદારીથી અને ઝીણવટભરી કાળજીથી બજાવતા હોય છે, ત્યાં તે કાર્ય પ્રેમના સ્વરૂપના પ્રભાવથી થાય છે એમ નિશ્ચય પણે કહી શકાય તેમ નથી, કેમ કે પ્રેમના શીતળ Page #256 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ અને પૂર્ણતા : ૨૩૧ અને શાંતિદાયક ઉમળકા વિના અને રાગના ઉષ્માભર્યા ભાવથી અથવા કેવળ ફરજ પૂરી કરવાના બળવાન હેતુથી તેવાં કાર્યો થઈ શકે છે. પ્રેમનું સ્વરૂપ તે દિવ્ય, અલૌ. કિક, નિસ્પૃહ અને પ્રભુની પ્રસાદીરૂપ છે. તેની ઊંચામાં ઊંચી વ્યાખ્યા કરતાં અગાઉ જણાવ્યું હતું કે પ્રેમ એટલે હદયની સોંપણું. આ સેં પણ કરવાનું કાર્ય કેટલું કઠણ છે તે તેમ કરવાની ઈચ્છાવાળાને સહેલાઈથી સમજાશે. તેમ કરવા માટે પ્રથમ જણાવ્યા હતા તે ગુણે ઉપરાંત પ્રમાણિકતાની ખૂબ આવશ્યકતા છે. તે સર્વ ગુણની પ્રગટતા અને વર્ધમાનતા પ્રેમમૂર્તિ, કરુણામૂર્તિ અને શાંતમૂર્તિ પ્રભુમાં એટલે પ્રભુસ્વરૂપ શ્રીગુરુમાં પ્રેમ કરવાથી થાય છે. તે વિશુદ્ધ પ્રેમના બળથી દોષને હાર ખાવી પડે છે અને પ્રભુજીના પ્રેમીભક્તથી દૂર ને દૂર જવું પડે છે. શ્રી ગુરુ પ્રત્યેનો પ્રેમ જેમ જેમ વધે છે, તેમ તેમ હદયની સંપણના પવિત્ર પંથમાં આગળ વધી શકાય છે. હદયની સેં પણીને સાથ આપનાર, ટેકે દેનાર અને ઉજજવળતાના વિકાસ તરફ લઈ જવામાં સહાય કરનાર છે બુદ્ધિની સોંપણું. સજીવનમૂતિ ભગવાનરૂપ સત્પરુષમાં પ્રેમ આવવાની સાથે જ શ્રદ્ધાનું તેજ પણ પ્રકાશિત હેય છે, કેમ કે પ્રેમ અને શ્રદ્ધાની ઉપકારી જોડી ક્યારેય છૂટી પડતી નથી. જે પ્રભુસ્વરૂપ શ્રીગુરુને પ્રેમી છે, તેને શ્રીગુરુમાં અને તેમનાં સ્વમુખેથી કહેલાં શાસ્ત્ર સ્વરૂપ વચનામાં પૂર્ણ શ્રદ્ધા અવશ્ય હોય છે. તેથી તે Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ઃ આધ્યાત્મિક નિબંધ કારણે તેનામાં વચનની સત્યતા સંબંધે કોઈ તર્ક વિતર્ક, વિકલ્પ કે અન્ય પ્રકારના વિચાર ઉદ્દભવ પામતા નથી; સરળ હૃદયી પ્રભુપ્રેમી પ્રભુનાં વચનને, આદેશને કે માર્ગદર્શક રૂપ આજ્ઞાને પિતાની મર્યાદિત બુદ્ધિની એરણ પર મૂકી કસોટી કરવા ક્યારે પણ ઈરછા કરતે નથી, પરંતુ બુદ્ધિના ઉપયોગને દૂર રાખી પ્રભુનાં વચનને હદયથી માન્ય રાખે છે. કેઈ વાર ચકાસણું કરવાના શુભ હેતુએ પ્રભુસ્વરૂપ શ્રીગુરુ તેને એવા પ્રશ્નો કરે કે જેના ઉત્તરમાં પ્રેમીભક્તને પોતાની ક્ષતિ, ગુપ્ત દોષ આદિ ખુદલાં કરવાં પડે તો પણ તે પ્રેમાશ્રયી વાર્થ બુદ્ધિને સાથ લેતો નથી અને કેઈ પણ પ્રકારના સંકેચ વિના પૂછાયેલા પ્રશ્નોને સત્યતાએ જવાબ વાળે છે, જેને સ્વીકાર કરે છે અને ક્ષમાયાચના પણ કરે છે. શ્રીગુરુના પૂછવાની વાત દુર રહે, પ્રેમયાત્રામાં કંઈક આગળ વધેલા અને પ્રેમનું મધુર વેદન જેણે કર્યું છે એવા પ્રભુપ્રેમીને દિલની પેટીમાં સંઘરી રાખેલા પૂર્વના ગંભીર દેશે અને ન કહી શકાય તેવા પ્રસંગે શયની જેમ ખૂંચીને જે પીડા આપતા હોય છે, તે બધાને સ્વેચ્છાએ પ્રભુ સમક્ષ પ્રગટ કરે છે અને દેષની માફી માગી હળવાશ અનુભવે છે. આમ પ્રભુપ્રેમી પિતાની જીવનપથીનાં જે જે મેલાં પાનાં છે તે તે સર્વ પરમ દયાળુ અને કૃપાવંત પ્રભુ પાસે ઉઘાડાં કરે છે, રાખે છે. શ્રી ગુરુ પ્રત્યેની અડોલ અને અવિચળ શ્રદ્ધા, તેમના વચનમાં શ્રદ્ધા, તેમના આદેશ પ્રતિ બહુમાન સહિતની શ્રદ્ધા અને કેાઈ પણ વિકટ પરિસ્થિતિમાં Page #258 -------------------------------------------------------------------------- ________________ પ્રિમ અને પૂર્ણતા : ૨૩૩ નિષ્કપટ અને પ્રમાણિકભાવ હોય ત્યાં બુદ્ધિની મેં પણ છે. જેટલી હદયથી ગુપ્તતા રાખવામાં આવે તેટલી સોંપણીની કચાશ છે. કેમ કે ત્યાં દોષવાળી વ્યવહાર બુદ્ધિનો ઉપગ છે. જ્યાં જેટલે અંશે આવા પ્રકારની બુદ્ધિને ઉપગ છે, ત્યાં તેટલે અંશે હદયની સંપણીની ન્યૂનતા છે. હૃદયની સંપણી અને બુદ્ધિની પણ પરસ્પર સંબંધિત છે તેમ આધારભૂત છે. સંસારના વ્યવહારજીવનમાં હદયની સંપણ તેને સાચા અર્થમાં થઈ શકતી નથી, કારણ કે ત્યાં સ્વેચ્છાપૂર્વકની બુદ્ધિનો ઉપગ રહ્યો છે. તેવી બુદ્ધિમાં તક કે વિકલ્પ ઊઠે છે કે પિતાના હૃદયમાં રહેલી ગુપ્ત વાતે જે પ્રગટ કરવામાં આવે તે માનભંગ થવાશે, અથવા પિતાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચશે, અથવા કદાપિ તેને સંભવિત દુરુપગ થાય તે અનિષ્ટ થશે એવી ભીતિ અંતરમાં ઘર કરીને રહેલી હોય છે. તે ભીતિના હાઉથી હદયની સે પણ કરવી દુષ્કર બને છે. સામાન્ય પણે જતાં પતિ-પત્નીના સંબંધમાં જે નિકટતા રહી છે તેને લીધે હૃદયના ધબકારની એકરૂપતા માનવામાં આવે, પરંતુ ઊંડાણથી જોતાં ત્યાં પણ હ યની સેં પણ તેના સાચા સ્વરૂપે નથી તે સહુના અનુભવની વાત છે. સંસારમાં જે લગભગ આદર્શ નેતના બંધનથી બંધાયેલા છે એવી એ પતિ-પત્નીની જોડી સંબંધે પૂરી હદયની સાંપણું હેઈ શકતી નથી તે બીજા સગપણ સંબંધે કે Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ : આધ્યાત્મિક નિબંધો મિત્રાદિ સબંધે તેની શકયતા કેમ હોય ? જેમ હૃદયની સોંપણી સબંધમાં તેની કઠિનતા કહી ખતાવી, તે જ પ્રમાણે બુદ્ધિની સેાંપણી પણ તેના સાચા અર્થમાં થઈ શકવી અત્યંત કઠણુ છે; તેનું કારણ એ છે કે ત્યાં પ્રેમના સ્વરૂપની જે પ્રગટતા હાવી જોઈ એ તે થઈ નથી. પ્રેમ હાય ત્યાં તેના પવિત્ર સાથીદારો, ટેકેદારા અવશ્ય હાય છે અર્થાત્ ત્યાં સરળતા, નિખાલસતા, નિષ્કપટતા, પ્રમાણિકતા આદિ ગુણેા હોય છે અને તે સહાયકારી ગુણા બુદ્ધિની સેપણી કરવા પ્રેરણા કરે છે. એટલુ જ નહી' પણ સાથ આપી સાંપણીના કાય તે ઊર્ધ્વગામી અનાવે છે. અને પ્રેમ ન હોય ત્યાં સુધી બુદ્ધિની સેાંપણી થઈ શકતી નથી. પ્રેમને પ્રભાવ જ કાઈ એવા આશ્ચય - કારક છે કે તે પેાતાના બુદ્ધિપૂર્વકના વિકલ્પાના અભાવ કરી ઈષ્ટ પ્રેમપાત્ર પાસે હૃદયને ખુલ્લુ કરે છે અને દીર્ઘકાળની સમૃદ્ધિત્ત વાતા અને પ્રસ'ગેાની સામગ્રીને ખહાર કાઢી ખાલી કરે છે. જેટલા પ્રમાણમાં પ્રેમનુ પ્રાબલ્ય તેટલા પ્રમાણમાં હૃદયની સોંપણી તથા બુદ્ધિની સેાંપણી હાય છે. અગાઉ શરૂમાં જાળ્યુ હતુ તેમ પ્રેમ પ્રેમથી વિકસે છે એટલે પ્રેમ કરવાથી પ્રેમ વધે છે. પ્રેમને પૂછ્યતા સુધી લઈ જઈ પ્રભુ અનવાના કામી પ્રભુભક્ત પ્રભુ પ્રત્યે પ્રેમની અખંડ ધારા વહે એવી ભાવના ભાવ્યા કરે છે અને તેમ થવા માટે આગળ દર્શાવેલ નવ નિમિત્તો તથા ખીજા તેવાં કારણેાના ભાવાશ્રય કરે છે. એ ખીજાં કારણેાના પ્રકાર પણ Page #260 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ અને પૂર્ણતા : ૨૩૫ બુદ્ધિથી ન સમજાય એવા વિસ્મયજનક છે, ચમત્કારિક છે અને તેથી તે પ્રભુપ્રેમની વૃદ્ધિ માટે ઉપકારી થાય છે. હૃદયની સોંપણી તથા બુદ્ધિની સેકંપણીના સંક્ષિપ્ત વષ્ણુન પરથી સહેજ જાવા ચેગ્ય છે કે બંને અવસ્થા એના ગર્ભમાં ઇચ્છાની સોંપણી કેાઈ ને કોઈ પ્રકારે અને શે પ્રગટપણે વા અપ્રગટપણે રહી છે. પ્રેમ અને શ્રદ્ધાનુ' જે અનિવાય અને અવશ્ય ઈષ્ટ ફળ છે તે અણુતા છે. પ્રભુસ્વરૂપ શ્રી ગુરુમાં પ્રેમ અને શ્રદ્ધાનું જેટલું પ્રમાણ હોય તેટલા પ્રમાણમાં અર્પણુતાના ઉઘાડ હાય છે. અણુતાની વ્યાખ્યા કરી સમતિ આપીએ તા અણુતા એટલે ઇચ્છાની સોંપણી, પેાતાની સ્વતંત્ર ઇચ્છાના ત્યાગ અથવા ઢીકાળના ગુપ્ત રહેલા મહાન શત્રુએ અહંકાર ને મમકારના ત્યાગ. જેમ જેમ કરુણામૂર્તિ શ્રી ગુરુમાં તેમનાં અમૃતસ્વરૂપ વચનેાથી, પવિત્ર સમાગમથી, આન ́દપ્રદ પરિચયથી તથા અગાઉ દર્શાવેલાં ઉપકારી નિમિત્તોથી પ્રેમ વિકસે છે અને પ્રેમની ઊ'ચી અને આકષ ક સીડીના ઉપર ઉપરનાં પગથિયાં પર આરુઢ થવાનુ પ્રેમીજનથી ખનતુ જાય છે, તેમ તેમ પ્રભુની ઉલ્લાસપ્રેરક સ્મૃતિ તેને વિશેષપણે રહ્યા કરે છે એટલું જ નહી. પણ એ પ્રેમના પવિત્ર પ્રભાવથી અપભુતાની માત્રા વધતી જાય છે. અણુતાની શક્તિ અસીમ અને અચિંત્ય છે; તેનાં ફળ અદ્ભુત અને ઉત્તમ છે. તેના સામર્થ્ય થી જગની માહિની ઘટતી જાય છે, જગતના Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ ઃ આધ્યાત્મિક નિબંધ પદાર્થો પ્રત્યેની મમતા તૂટતી જાય છે અને પૃહાવાળા ભાને અભાવ સહજ થતું જાય છે, થાય છે અર્થાત્ એવી અંતરંગ આત્મદશા કષ્ટ સહ્યા વિના કે પરિશ્રમ વેઠવ્યા વિના સાધ્ય થાય છે; એ જ અર્પણતાને મહિમા છે. અહીં કહી તે દશા ઈચ્છાના ત્યાગથી સંપ્રાપ્ત થાય છે અને તે વિના તેમ બનવું સંભવિત નથી તે સમજાય તેવું છે. પ્રેમમૂર્તિ શ્રી ગુરુમાં પ્રેમ અને શ્રદ્ધા વિશુદ્ધતા પ્રત્યે આગળ વધતાં જાય છે, તેમ બુદ્ધિના ઉપયોગની ઈચ્છા ન્યૂનતાને પામતી જાય છે. જે કંઈ વર્તમાનમાં બની રહ્યું છે અથવા ભાવિમાં બનશે તે સઘળું શ્રી ગુરુને અર્પણ કરવામાં આવતું હોવાથી ત્યાં વેચ્છાની નિવૃત્તિ છે અથવા ઈચ્છાની સોંપણું છે; તેવી સ્થિતિમાં અકળાવનારા વિકપ તૂટે છે અને કલ્પિત વિચારોની ટેકરી સપાટ થતી જાય છે. આના પરિણામે આત્મસ્થિરતા વધે છે અને આત્મશાંતિ અનુભવગમ્ય થાય છે. પ્રભુસ્વરૂપ શ્રી ગુરુમાં પ્રેમ અને શ્રદ્ધા કરવાથી અપ ણતાને જન્મ થાય છે તે વાત તો હવે સુવિદિત છે. જન્મકાળે અર્પણતાનું બળ અત્યંત ન્યૂન હોય તે સમજાય તેવું છે, પરંતુ તે કમે ક્રમે પ્રેમ અને શ્રદ્ધાના વિકાસ સાથે પુષ્ટિ પામી વધતું જાય છે. એ બંને ગુણોના વિકાસ માટેના નવ નિમિત્તો અગાઉ જણાવ્યાં હતાં તે ઉપરાંત એ ગુણોના એટલે પ્રેમ અને શ્રદ્ધાના ઝડપી વિકાસનાં બીજાં બે કારણ છે તે અત્રે જણાવીએ છીએ Page #262 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ અને પૂર્ણતા = ૨૩૭ ગ્યતાનુસાર યોગ્ય સમયે પરમ કૃપાવંત શ્રીગુરુ પિતાના પ્રેમી સુશિષ્યને (૧) પિતાની કમળ દષ્ટિથી અથવા (૨) પવિત્ર સ્પર્શથી બળ આપે છે. શ્રીગુરુ આજ્ઞાંકિત પ્રેમાળ શિષ્યને ત્રણ પ્રકારે પ્રગટતાએ સહાય કરે છે. (૧) વચનબળથી (૨) દષ્ટિબળથી અને (૩) પશબળથી અને અપ્રગટતાએ તેમના થકી અપાતી સહાય ઘણું કરીને ગુપ્ત રહી છે. શ્રીગુરુનાં દષ્ટિ બળ અને સ્પશબળથી તત્કાળ ચમત્કારિક ને આશ્ચર્યમાં મૂકી દે એવાં પરિણામ આવે છે. દષ્ટિથી કે સ્પર્શથી બળપ્રદાન કરવાથી શ્રી ગુરુ શિષ્યની દશામાં તે જ વેળાએ સુખરૂપ વિકાસ કરાવે છે તેમ આતમસ્થિરતા અથવા માનાવસ્થાને અનુભવ કરાવે છે, જેનાં પરિણામે આત્મશાંતિનું સ્પષ્ટ વેદના થાય છે. આ બંને પ્રકારના બળનાં ફળ સંબંધી જેટલું કહેવાય તેટલું ઓછું છે. પ્રભુના પ્રેમી ભક્તને પ્રેમનું અને શ્રદ્ધાનું શુદ્ધ સ્વરૂપ જેમ છે તેમ બરાબર સમજાયું છે અને તેની વિશેષ નિર્મળતા થવા અર્થે તે સ્વરૂપને વિચારી વિચા. રીને અંતરમાં દઢ કરે છે તથા આચારમાં ઉતારે છે. શ્રી ગુરુનાં બોધવચને અને પ્રેમસ્વરૂપને દર્શાવનારાં અપૂર્વ વચને તે કાર્યમાં સહાયભૂત થાય છે. નારદ ભક્તિસૂત્રમાં પ્રેમભક્તિ સંબધે બતાવેલ ભાવે તેમ શ્રીમદ્ ભાગવતમાં પ્રેમલક્ષણા ભક્તિની સમજૂતિ આપતા ભાવે પિતાની સમજણ સાથે એકરૂપ હોઈ તેને અતિ આનંદ થાય છે તેથી તે સર્વ વચનના સારની નેધ કરવા પ્રેરાય છે ને કરે છે. Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ : આધ્યાત્મિક નિબંધો ભગવાનની કૃપાથી પ્રેમમૂર્તિ શ્રીગુરુને સત્સંગ મળે છે. આ સત્સંગની પ્રાપ્તિ થવી અત્યંત દુર્લભ છે, અગમ્ય છે અને અમોઘ છે. એ સત્સંગના ગે સત્સંગી ભક્તને પ્રભુસ્વરૂપ શ્રીગુરુમાં પ્રેમ આવે છે. એ પ્રેમ વિકસે છે અને પૂર્ણતા તરફ જાય છે. “પ્રેમનું સ્વરૂપ વચનાતીત છે. કઈ મહાભાગ્યવંત વિરલ પાત્રમાં એ પ્રેમ પ્રગટ થાય છે, પ્રેમ કામના રહિત, પ્રતિક્ષણ વૃદ્ધિ પામતો, વિચ્છેદ રહિત, સૂક્ષમાતિસૂક્ષમ અને અનુભવરૂપ છે. તેવા પ્રેમને પામીને પ્રેમી પ્રેમને જ જુએ છે, પ્રેમને જ સંભારે છે, પ્રેમને જ સાંભળે છે, પ્રેમનું જ વર્ણન કરે છે, પ્રેમનું જ ચિંતન કરે છે અને તેમ કરીને પ્રેમને ખૂબ વિકસાવે છે.” પ્રભુ સ્વરૂપ શ્રીગુરુ પ્રત્યે અમૃતસ્વરૂપ પ્રેમભક્તિ પામીને પ્રભુપ્રેમી કેઈ અન્ય ઉપાધિરૂપ વસ્તુની ઈચ્છા કરતો નથી. સંયોગ વિયોગ કે ખેદજનક પ્રસંગમાં શેક કરતો નથી. નિંદા, અપમાન, અવગણના આદિ વિષમ નિમિત્તે હેવા છતાં દ્વેષ કે કોધ કરતો નથી, તથા તે કઈ પદાર્થમાં પ્રીતિ આસક્તિ કરતો નથી, કેમકે તેની પ્રેમભક્તિ કામનાયુક્ત નથી, તે વિધિસ્વરૂપ છે.” પરમાત્મારૂપ પ્રેમમૂર્તિ શ્રી ગુરુમાં પ્રેમ કરવાથી પ્રેમને વિકસાવી પૂર્ણતા તરફ લઈ જવાથી જ સત્યસ્વરૂપે આનંદ, સુખ અને શાંતિ મળે છે, અને તે જ સાધનના આરાધનાથી પ્રેમી જન પતે પરમાત્મરૂપ થાય છે.” Page #264 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ અને પૂર્ણતા ઃ ૨૩૯ આ પ્રમાણભૂત વચનનાં અવલંબને પ્રેમીભક્ત પ્રેમની પૂર્ણતા સાધવાના કાર્યમાં ઉદ્યમી થાય છે, તે ઉત્તરોત્તર હદયની અને બુદ્ધિની તેં પણ શ્રી ગુરુનાં શ્રી ચરણમાં મૂકતો જાય છે, તે કાર્યની વિશેષ સફળતા માટે બીજા ઉપકારી નિમિત્તોને આશ્રય પણ તે કરે છે; તેને અનુભવથી લાગે છે કે હદયની સોંપણું કરવાથી શૂળીની પેઠે પીડા આપતા શલ્યા દૂર થાય છે અને બુદ્ધિની મેં પણ કરવાથી મગજ પરનો ભાર હઠવાથી મીઠી હળવાશનું વદન થાય છે. આ બંને પ્રકારની સેંપણીના ગર્ભમાં અર્પણતા એટલે ઈછાની સોંપણી રહી છે તે વાત હવે સુવિદિત છે, તેમ છતાં તે અર્પણતા તેના મૂળભૂત શુદ્ધ સ્વભાવવાળી હેતી નથી. અર્થાત્ વ્યાખ્યામાં અર્પણતા એટલે ઈચ્છાની સુંપણું એમ જે કહ્યું છે, તેવા ચેખા સ્વરુપની હેવી સંભવિત નથી. પ્રેમમાર્ગને પ્રેમી પ્રવાસી માર્ગના બે ભાગનું અંતર કાપે છે અને એક ભાગનું અંતર બાકી રહે છે ત્યારે તે મહાભાગ્યવંત પ્રભુપ્રેમી સાચા સ્વરુપની અર્પણતાનો અધિકારી થાય છે. આ વિધાનને વિશેષ સમજવા માટે આ નિબંધના પ્રથમ ભાગમાં પ્રભુ વરુપ મહાપુરુષ માટે હૃદયમાં બીજારોપણ થયા પછી પ્રેમના વિકાસથી મુખ્ય ગુણેના પ્રાકટયનો પ્રકાર વર્ણિત કરેલ છે, તે જોઈ જ લાભદાયી થશે. ત્યાં સરળતા સુધીનાં પ્રથમના ઉઘડતા આઠ ગુણે દર્શિત કર્યા છે તે વિભાગને પ્રેમપંથને પહેલે ભાગ કહી શકાય. ત્યાર Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ : આધ્યાત્મિક નિબંધ પછીને વિશેષ ઉપકારી ઉદારતા સુધીના ગુણો બતાવ્યા છે તે વિભાગને પ્રેમમાર્ગના બીજા ભાગ તરીકે લેખાવી શકાય અને ત્યાર પછી અર્પણુતાથી પૂર્ણતા સુધીના વર્ણન કરેલ વિભાગને પ્રેમમાં અને ત્રીજો ભાગ કહી શકાય. અર્પણતા તેના ઠીક સ્વરૂપમાં પ્રગટયા પછી તે ભાગ્યવંત પ્રેમીભક્તની ઈચ્છાઓ, વૃત્તિઓ, લાગણીઓ અને ભાવે ખૂબ ઉપશાંત થયાં હોય છે, અહં અને મમને મદ ગળી ગયેલ હોય છે, શુદ્ધ પ્રેમના ઉત્કૃષ્ટ સ્વરુપમાં જ તેની સહજ રમણતારુપ સ્થિતિ હોય છે. પ્રેમમૂર્તિ શ્રી ગુરુનાં પવિત્ર ચરણોમાં ઇચ્છાની સંપણી કરવાથી શુદ્ધ પ્રેમાકાંક્ષી શિષ્ય નિશસક્ત, નિસ્પૃહ અને નિભય થવાથી અત્યંત અંતરંગ શીતળતા અને શાંતિ અનુભવે છે, તેના સુખની કોઈ સીમા નથી, તેની શાંતિની કઈ અવધિ નથી. કેમકે આ દશાએ પ્રેમ-શ્રદ્ધા -અર્પણતાની ત્રિપુટીને સંગમ છે, તે ત્રણે ભાવની એકરુપતા છે; અથવા પ્રેમમૂર્તિ પ્રભુ અને પ્રભુના પ્રેમી વચ્ચે અભેદભાવ થઈ જાય છે અને એ પ્રેમીભક્ત અથવા હવે ભગવાન પ્રેમમાર્ગમાં વેગથી ચાલીને શેષ ભાગ પૂરી કરે છે અથવા કહે કે પ્રેમની પૂર્ણતાને પામે છે. અહી શુદ્ધ આત્માના સમસ્ત ગુણે જે પ્રગટયા છે તે પૂર્ણતાને પામે છે. આ પૂર્ણતા એટલે મૌનતા અથવા શાંતતા. ગુણોનું ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્વરૂપ એટલે જ મૌનતા. સંપૂર્ણ Page #266 -------------------------------------------------------------------------- ________________ જDRA પ્રેમ સંબંધી વચનામૃત શ્રીમદ્ ભાગવત : શિ પ્રેમનું સ્વરુપ વચનાતીત છે. કોઈ મહા ભાગ્યવંત વિરલ પાત્રમાં એ પ્રેમ પ્રગટ થાય છે, પ્રેમ કામના રહિત પ્રતિક્ષણ વૃદ્ધિ પામતે, વિચ્છેદ રહિત, સૂક્ષ્માતિ સૂક્ષ્મ અને અનુભવ રૂપ છે. તેવા પ્રેમને પામીને પ્રેમી પ્રેમને જ જુએ છે, પ્રેમને જ સંભારે છે, પ્રેમને જ સાંભળે છે, પ્રેમનું જ વર્ણન કરે છે, પ્રેમનું જ ચિંતન કરે છે અને તેમ કરીને પ્રેમને ખૂબ વિકસાવે છે. = પરમાત્મરૂપ પ્રેમમૂર્તિ શ્રી ગુરુમાં પ્રેમ કરવાથી, પ્રેમને વિકસાવી પૂર્ણતા તરફ લઈ જવાથી જ સત્યસ્વરૂપે આનંદ, સુખ અને શાંતિ મળે છે, અને તે જ સાધનના આરાધનથી પ્રેમીજન પતે પરમાત્મરૂપ થાય છે. નારદ ભક્તિ સૂત્ર: શિ ભગવાનની કૃપાથી પ્રેમમૂર્તિ શ્રી ગુરુને સત્સંગ મળે છે. આ સત્સંગની પ્રાપ્તિ થવી અત્યંત દુર્લભ છે, અગમ્ય છે અને અમોઘ છે. એ સત્સંગના ગે સત્સંગી ભક્તને પ્રભુ Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ : આધ્યાત્મિક નિબંધ સ્વરુપ શ્રી ગુરુમાં પ્રેમ આવે છે. એ પ્રેમ વિકસે છે અને પૂર્ણતા તરફ જાય છે. એ પ્રભુસ્વરૂપ શ્રી ગુરુ પ્રત્યે અમૃત સ્વરૂપ પ્રેમ ભક્તિ પામીને પ્રભુપ્રેમી કોઈ અન્ય ઉપાધિરૂપ વસ્તુની ઈચ્છા કરતે નથી; સંગ-વિયેગ કે ખેદજનક પ્રસંગમાં શેક કરતે નથી; નિંદા, અપમાન, અવગણના આદિ વિષમ નિમિત્તો હોવા છતાં દેષ કે ક્રોધ કરતું નથી તથા તે કઈ પદાર્થમાં પ્રીતિ આસક્તિ કરતા નથી. કેમકે તેની પ્રેમભક્તિ કામના યુક્ત નથી. તે દોષના નિરોધ સ્વરૂપ છે. શાંડિલ્ય : છે જ્યારે પ્રભુ પ્રત્યે પ્રેમનું આકર્ષણ ઊંડાણમાં જઈ વધે છે ત્યારે પ્રેમને વિકાસ ત્રણ અવસ્થામાં થાય છે તે સત્ય છે. પ્રથમ અવસ્થામાં હૃદયમાં ઉદ્ભવતી પ્રેમની ભીની, કેમળ અને પાતળી લાગણી ઉમાભર્યા પ્રેમમાં તીવ્રપણે પરિણમે છે. તેની બીજી અવસ્થામાં તે લાગણી ઝળહળ સ્વરૂપી પ્રેમમાં સ્થિર થાય છે અને છેલ્લી અવસ્થામાં પ્રભુ પ્રત્યેના અતિ પ્રેમમાં ભળી જઈ પ્રભુ સાથે એકરૂપ થાય છે. સંત કબીર (વચનાવલીમાંથી) = જે ઘટ પ્રેમ ન સંચરે સે ઘટ જાન મસાન, જૈસે ખાલ લેહાર કી સાંસ લેત બિનુ પ્રાન. Page #268 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ સંબંધી વચનામૃત : ૨૪૩ જે જીવનમાં પ્રેમને સંચાર થયું નથી તેને સ્મશાન જ સમજી લેવું. શ્વાસ તે લુહારની ધમણ પણ લે છે. પરંતુ એમાં પ્રાણ ક્યાં છે? (પ્રેમ જ પ્રાણરૂપ છે. પ્રેમ વિનાનું શરીર લુહારની ધમણ જેવું નિપ્રાણ છે.) પ્રીતિ જે લાગિ ધુલ ગઈ પિઠિ ગઈ મનમાહિં, રોમ રેમ પિઉ પિઉ કરે, મુખકી સરધા નહિં. આ પ્રેમ તે લાગતાંની સાથે જ મનમાં એકરસ થઈને એ તે ઊતરી ગયું છે કે રોમ રોમ હવે “પિયુ પિયુ” પિકારે છે. હવે મેઢાનો વિશ્વાસ રહ્યો નથી. kણ કબિરા પ્યાલા પ્રેમકા, અંતર લિયા લગાય, રેમ રેમ મેં રમિ રહા, ઔર અમલ કયા ખાય. કબિરાએ તે હૈયાથી પ્રેમને પ્યાલે ગટગટાવ્યું છે, એ અફીણને નશે રોમ રોમમાં વ્યાપી રહ્યો છે. પછી હવે બીજા કેઈ નશાની જરૂર શી? ગ સબૈ રસાયન ક્યિા, પ્રેમ સમાન ન કેય; રતિ એકતન મેં સંચરે, સબ તન કંચન હોય. બધાયે રસાયણ અજમાવી જોયાં. પણ પ્રેમની તેલે તે કેઈજ નથી. જે રતિભાર પ્રેમ પણ દેહમાં ઊતરે તે આખીએ કાયા કંચનની થઈ જાય. Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ : આધ્યાત્મિક નિબંધે R, રાતા માતા નામ કા, પીયા પ્રેમ અધાય મતવાલા દીદારકા, માંગે મુક્તિ બલાય. જેણે ધરાઈને પ્રેમરસ પીધે છે, જે અખંડ રામ નામમાં રાતે માને છે અને જે હરિ દર્શન પામીને મસ્ત છે, તેને મુક્તિની કંઈ જ પડી નથી. શ્રીમદ્ રાજચંદ્ર: ગ કેવળ નિર્વિકાર છતાં પરબ્રહ્મ પ્રેમમય પરાભક્તિને વશ છે. એ હદયમાં જેણે અનુભવ કર્યો છે, એવી જ્ઞાનીઓની ગુપ્ત શિક્ષા છે. પરમાત્મામાં પરમ સ્નેહ ગમે તેવી વિકટ વાટેથી થતું હોય તે પણ કરે ગ્ય જ છે. સરળ વાટ મળ્યા છતાં ઉપાધિના કારણથી તન્મય ભક્તિ રહેતી નથી અને એકતાર નેહ, ઉભરાતું નથી. આથી ખેદ રહ્યા કરે છે. તુ એક પુરાણ પુરૂષ અને પુરાણ પુરૂષની પ્રેમ સંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી; અમને કઈ પદાર્થમાં રૂચિ માત્ર રહી નથી. કંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી નથી. વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન નથી. જગત શું સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી કે શત્રુ-મિત્રમાં ભેદ ભાવ રહ્યો નથી અમે દેહધારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ. a અખંડ પ્રેમ ખુમારી જેવી પ્રવહેવી જોઈએ તેવી પ્રવહુતી Page #270 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ સબંધી વચનામૃત : ૨૪૫ નથી, એમ જાણીએ છીએ. આમ કરવાથી તે અખંડ ખુમારી પ્રવહે એમ નિશ્ચળપણે જાણીએ છીએ. [6] ભખડ એવા હરિરસ પરમપ્રેમે અખંડપણે અનુભવતાં હજુ કથાંથી આવડે ? અને જ્યાં સુધી તેમ નહીં થાય ત્યાં સુધી અમને જગતમાંની વસ્તુનુ એક અણુ પણ ગમવુ' નથી.... સ્વામી શિવાનંદૃષ્ટ : ઈશ્વર પ્રેમ છે. અને પ્રેમ ઇશ્વર છે. પ્રેમ આનદમાં મળી જાય છે. પ્રેમ જ આ વિશ્વમાં સર્વ પ્રાણીઓનુ ભરણપાષણ કરે છે. પ્રેમ જ માનવીને બ્રહ્મત્વનું પરમપદ પ્રાપ્ત કરાવે છે. પ્રેમ તે આત્મજ્ઞાનરૂપી મહેલની ચાવી છે. ક્રિયાત્મકરૂપે પ્રેમ એ જ સેવા અથવા દાન છે. પૂર્ણ પ્રેમ એ જ સત્, ચિત્ત, આનંદ છે. [5] હૃદયની સરળતા, શ્રદ્ધા અને પવિત્રતા હશે તે ભક્તિ દ્વારા ભગવાનને પામવા મુશ્કેલ નથી અને એના જેવી જીવનમાં બીજી મધુરતા પણ નથી. રામકૃષ્ણ પરમહુસ [જી જ્યારે પ્રભુ પ્રત્યેના પ્રેમ ભક્તમાં જાગૃત થાય છે ત્યારે પ્રભુ તેના આત્માને પાતા પ્રત્યે લેહચુંબક માફક આકર્ષે છે. [C] પ્રભુ આ ચ ચક્ષુથી જોઈ શકાતા નથી. આધ્યાત્મિક આરાધક જ્યારે પ્રભુપ્રેમમાં લીન થાય છે ત્યારે પ્રેમમય સૂક્ષ્મ શરીર, પ્રેમમય સૂક્ષ્મ ચક્ષુ, પ્રેમમય સૂક્ષ્મ કણ વગેરે પ્રાપ્ત થાય Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ : આધ્યાત્મિક નિબંધો છે અને તેને લીધે તે પ્રભુને જોઈ શકે છે ને તેને દિવ્ય ધ્વનિ સાંભળી શકે છે. છે સૂફમ દેહમાં રહેલા પ્રેમમય આત્મા પ્રભુ સાથે વાત કરે છે અને પ્રભુને સાક્ષાત્કાર પ્રાપ્ત કરે છે. પ્રેમના ફળરૂપે પ્રભુપ્રેમીના દેહ, હૃદય ને આત્મા વિશુદ્ધ થઈ પવિત્રતાને પામે છે. a પ્રભુપ્રેમના બે ઉત્તમ લક્ષણે છે. ૧. તે જગતની વિમૃતિ કરાવે છે. પ્રભુ પ્રત્યેના ગાઢ પ્રેમમાં દુન્યવી વસ્તુઓ વિલય પામે છે, અર્થાત્ દષ્ટિ. ગોચર થતી નથી. ૨. જે પિતાને અત્યંત પ્રિય છે એવા દેહ પ્રત્યેને મમત્વ ભાવ અર્થાત્ મારાપણું છૂટી જાય છે અને દેહાત્મબુદ્ધિ ટળી જાય છે. ઓ મા! મને તારા પ્રેમમાં મસ્ત કરી દે. જ્ઞાન ને તક કરવાની મને શી જરૂર છે? તારા પ્રેમ પીયૂષમાં મને તરબોળ કરી દે. શું આ જગતને વિષે આનંદ અર્થે કેટલાક હસે છે, કેટલાક રડે છે ને કેટલાક નૃત્ય કરે છે. જિસસ, બુદ્ધ, મેઝીઝ ગૌરાંગ વગેરે તારા પ્રેમ પીયૂષમાં ચકચૂર બન્યા હતા તે હે મા! તેઓની સુખપ્રદ હરોળમાં બેસીને આવું પરમ સુખ પ્રાપ્ત કરવા હું ક્યારે ભાગ્યશાળી થઈશ? Page #272 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ સંબંધી વચનામૃત : ૨૪૭, સ્વામી વિવેકાનંદ : ણિ પ્રેમ બીજા પાસેથી કંઈ મેળવવાની ઇચ્છા કરતું નથી, તે તે સદા આપવાની વૃત્તિવાળો છે. વુિં પ્રેમ છે ત્યાં ભય નથી, પ્રેમ સર્વ દેષની નિવૃત્તિ કરે છે. શિ પ્રભુને ડર રાખવે ત્યાંથી ધર્મને આરંભ થાય છે અને પ્રભુમાં પૂર્ણ પ્રેમ કરે ત્યાં ધર્મની પૂર્ણતા હોઇ મૌનતા છે. માતાજી (પડીચેરી) = પ્રેમ એ વિશ્વની મહાન શક્તિઓમાંની એક છે. એ શક્તિ સ્વનિર્ભર છે, અને જે વ્યક્તિઓ દ્વારા તે આવિર્ભાવ પામે છે ત્યાં તે સ્વતંત્રપણે કાર્ય કરે છે. પ્રેમની શક્તિ વિશ્વવ્યાપી છે, માટે તે અચેતન છે એ એને અર્થ નથી. ઊલટું એ શક્તિ પરમ ચેતનામય અને જ્ઞાનયુક્ત હોય છે. પ્રેમના મૂળ સનાતન તત્વમાં આસક્તિ, વાસના, સ્વામિત્વની ભૂખ, આત્મ પરાયણ લેપતા એ બધાંમાંનું કાંઈ હોતું નથી. પ્રેમ પિતાના વિશુદ્ધ રૂપમાં, મનુષ્યના અંતરાત્માની ભગવાન સાથે મિલનની ઝંખનારૂપ જ હોય છે. એ ઝંખના નિરપેક્ષ હોય છે, કોઈ પણ ગણતરીથી પર હોય છે. પ્રેમના દૈવી સ્પર્શથી તેનામાં રહેલાં બધાં ઉદાત્ત અને સુંદર ત જાગૃત બને છે, વિસ્તાર પામે છે. Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ : આધ્યાત્મિક નિબંધ પ્રેમના મૂળ સ્વરૂપ પ્રત્યે અને તેના સત્ય પ્રત્યે જેનું અંતર ખુલ્લુ નહિ થયુ. હાય, તે ભગવાનની સમીપ નહિ જઈ શકે. જ્ઞાન માના અનુયાયીએ પણ એક એવી ભૂમિકા ઉપર આવીને અટકે છે કે જ્યાંથી આગળ ગતિ કરવા માટે તેમણે પ્રેમની ભૂમિકામાં પણ પ્રવેશ કરવાનેા રહે છે. પ્રભુ ભક્ત : જેમ રાગ કરવાથી રાગ વધે છે, દ્વેષ કરવાથી દ્વેષ વધે છે, ક્રોધ કરવાથી ક્રોધ વધે છે, અભિમાન કરવાથી અભિમાન વધે છે, માયા કપટ કરવાથી માયા કપટ વધે છે, ઈર્ષ્યા કરવાથી ઇર્ષ્યા વધે છે, લેભ કરવાથી લેાલ વધે છે, તેમ જ પ્રેમ કરવાથી પ્રેમ વધે છે, પ્રેમની દોરી સુદૃઢ ને મજબુત થાય છે અને પ્રેમ ઉત્તરોત્તર વિકાસ પામીને પૂર્ણતા સુધી પહોંચે છે. જી પ્રભુપ્રેમથી આત્મજ્ઞાન પમાય છે, આત્મજ્ઞાન એ જ સર્વ શ્રેષ્ઠ પ્રકાશ છે, આત્મામાં લીન રહેવું એ પરમપવિત્ર તીથ છે, તેમાં જ પરમ સુખને શાંતિ સમાયેલાં છે. U પ્રેમ એ દિવ્ય આનંદના ઝરે છે. શાશ્વત આત્મશાંતિના દૂત છે. પ્રેમના અપૂર્વ સાધનથી પૂર્ણતા પામી સ્વરૂપની પ્રકૃષ્ટ શુદ્ધતામાં લીન થવાય છે. Page #274 -------------------------------------------------------------------------- ________________ [] હુ શુ' હાત જીવનમાં ને હુ` શુ` હેાત મરણમાં જો પ્રેમના રંગથી ના રંગાયુ હેત હૃદય આ. આ પ્રેમ મૂર્તિ પ્રભુ સ્વરૂપ પુરુષના પવિત્ર દશનથી હૃદયના તાર ઝણઝણી ઉઠે અથવા ઉદસિત ભાવથી રેશમાંચ અનુભવાય તા સમજવુ કે અનાદિની મહુમાયા દેવીની સામે રણમેદાને પડવા કરૂણામૂર્તિ ભક્તિદેવી તૈયાર થઈ રહી છે. * પ્રેમ સંબંધી વચનામૃત : ૨૪૯ * તેજ પુરુષના વારવારના દર્શનથી તેમની મીઠી સ્મૃતિ આવ્યા કરે અને તેને લઈને જે હૃદયમાં પ્રેમ મંદીરના દ્વાર ખુલ્લા થતા જણાય અને માંહે તેજ પ્રકાશના દન થાય તે માનવુ` કે માયાદેવીની અનાદિની પકડ શિથિલ થઈ રહી છે તથા પ્રેમમૂર્તિ પ્રભુના ચરણમાં જવા માટે તેની પ્રાપ્તિને માગ ભક્તિદેવીની કૃપાથી સુલભ બન્યા છે. * તેજ પુરુષના પવિત્ર અને ઉપકારી સમાગમ યાગના ખળથી જો હૃદયના પ્રેમમદિરમાં કમલાસન પર વિરાજીત પ્રેમમૂતિ પ્રભુના દર્શન થાય તેા નિશ્ચયથી જાણવું' કે મેાહુરાજાના રાજ્યના કિલ્લામાં તીરાડા પડવાના મગલ આર’ભ થયા છે અને તે કિલ્લો તૂટુ તૂ થઈ રહ્યો છે, અથવા Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ : આધ્યાત્મિક નિબંધ ભક્તિદેવીની પ્રભાવના વધતી જાય છે તેમ તેમ ભક્તના હૃદયમાં જગતની વિસ્મૃતિ વધતી જાય છે અને સતના ચરણમાં રહેવાની વૃત્તિ અતિ અતિ દઢ થતી સ્પષ્ટ જોવા મળે છે. પ્રેમના સ્પર્શ વિના સ્વરૂપનું લક્ષ થતું નથી, પ્રેમની આંખ વિના તત્ત્વનું દર્શન થતું નથી, પ્રેમના પુષ્પ વિના પવિત્રતા પાંગરતી નથી, પ્રેમના પ્રાણ વિના અર્પણતા ધબકતી નથી, પ્રેમપીયૂષનાં પાન વિના અજરામર થવાતું નથી, પ્રેમની પાંખ વિના અંનતના આરે જવાતું નથી, પ્રેમનાં આલિંગન વિના પૂર્ણતા પમાતી નથી, પ્રેમની વૃદ્ધિ વિના શુદ્ધિ ને સિદ્ધિ થતી નથી, માટે હું પ્રેમસ્વરૂપ પ્રભુ! હું તારી પ્રેમસમાધિમાં પ્રવેશી બાઈનું ભૂલી જઉં, તારી પ્રેમસરિતામાં શાંતિથી તર્યા કરું, તારા પ્રેમઝૂલામાં સદાય ખૂલ્યા કરું, તારા પ્રેમની મસ્તીમાં મસ્ત રહ્યા કરું, અને તારા નિર્મળ પ્રેમમાં કેવળ તરબળ રહે, એવું બળ આપજે, એવી કૃપા કરજે. Page #276 -------------------------------------------------------------------------- ________________ 遂蜜蜜漆漆漆密密案蜜蜜聚餐蜜蜜密密變 છે પ્રેમ પ્રશસ્તિરૂપ અવતરણો News RAKE God is love and anyone who lives in love is living with God and God is living in him, ઈશ્વર એ પ્રેમ છે અને જે કોઈ પ્રેમમય જીવન જીવે છે તે પ્રભુની સાથે જ રહે છે અને પ્રભુ તેનામાં વાસ કરીને રહે છે. -સેઈન્ટ જહાન Love is very patient and kind, never jealous or envious, never boastful or proud, Dever baughty or selfish or rude. Love does not demand its own way. It is not irritable or touchy. It rejoices whenever Truth wins out. પ્રેમ પૈવંત ને દયાળુ છે. તેનામાં ઈર્ષ્યા કે અસૂયા નથી. તે કદી અભિમાન કરતું નથી કે બડાઈ મારતે નથી. પ્રેમ કયારેય પણ ગરમ સ્વભાવવાળ નથી, સ્વાથી નથી તેમ ઉદ્ધત પણ નથી. તે પિતાને જ અનુકૂળ એવી માગણી કરતું નથી, પ્રેમ ક્રોધ કે ચીડીયાપણુને વશ થતો નથી. સત્યને જય થાય છે ત્યારે પ્રેમ આનંદ મગ્ન થાય છે. આ - સેઈન્ટ પોલ Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ : આધ્યાત્મિક નિબંધે The Lord asks only two things of us : love for His Majesty and love for our neighbour If we attain these two virtues perfectly we are doing His will and so shall be united with Him. May His Majesty be pleased to give us grace so that we may deserve to reach this state, as it is in our power to do If we wish. સંત પુરૂષ આપણી પાસેથી બે ભાવની અપેક્ષા રાખે છે : ૧ પ્રભુ પ્રત્યેનો પ્રેમ. ૨ માનવ પ્રત્યેનો પ્રેમ. જે આપણે આ બે ગુણેને પૂર્ણપણે પ્રાપ્ત કરી શકીએ તે આપણે પ્રભુની ઈચ્છાનુસાર વતીએ છીએ એમ માની શકીએ અને તેના પરિણામે આ પણ તેમની સાથે એકરૂપતા થશે. પ્રભુની આપણા ઉપર એવી કૃપા વરસે કે જેથી કરીને આ ગુણેની પ્રાપ્તિ માટેની યોગ્યતા આપણે મેળવી શકીએ. જે તેના માટેની અભિલાષા સેવવામાં આવે તે તેની પ્રાપ્તિ થવી એ આપણા હાથની વાત છે. Love is never idle, so failure to advance would be a very bad sign. પ્રેમ એ ક્યારેય પ્રમાદી રહી શકતે નથી (અર્થાત્ પ્રેમ વિકાસના સ્વભાવવાળે છે, તેથી તેના વિકાસમાં નિષ્ફળતા હોવી એ એક અતિ ખરાબ નિશાની છે. -St. Teresa of Avila Page #278 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ પ્રશસ્તિરૂપ અવતરણેઃ ૨૫૩ પ્રેમ સાક્ષાત્ ભગવાનનું મધુરતમ સુંદરતમ રૂપ છે, સત્ય છે, શિવ છે. જ્યાં સુધી આત્મા પરમાત્માને પ્રેમથી વશ કરતું નથી ત્યાં સુધી સ્થાયી શાંતિ મળી શકતી નથી. –આંકલ રંગ નાયકી Take away love and our earth is a tomb. પૃથ્વી પરથી પ્રેમને હઠાવી લે અને તે એક કબર બની જશે. –બર્ટ બ્રાઉનીંગ Love is of all the passions the strongest, for it attacks simultaneously the head, the heart and the senses. તમામ પ્રબળ લાગણીઓમાં પ્રેમ સહુથી બળવાન છે, કેમકે તે એક સાથે મગજ, હૃદય અને ઇન્દ્રિય ઉપર આક્રમણ કરે છે (અને તેમને પિતાને વશ કરે છે.) –વેલટેઅર There is nothing holier ip this life of ours, than the first consciousness of love, the first fluttering of its silken wings. પ્રેમના ઉદભવની પ્રથમ સ્પષ્ટ જાણ સિવાય તથા તેની મુલાયમ પાના પ્રથમ ચેતનવંતા ફડફડવા સિવાય આપણા જીવનમાં બીજું કંઈ વધુ પવિત્ર નથી. –લેગફેલે. Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ : આધ્યાત્મિક નિબંધે Prema means oblivion of the body Senses and Surroundings and at the same time the experience of Nirvikalpa Samadhi. પ્રેમ દેહ, ઈન્દ્રિો અને સંજોગોનું વિસ્મરણ કરાવે છે અને સાથે સાથે તે નિર્વિકલ્પ સમાધિની અનુભૂતિ કરાવે છે. ––અજ્ઞાત What's Love? It's Natures' Treasure 'tis the Storehouse of her Joys; 'tis the Highest Heaven of Pleasure. 'tis a Bliss that never cloys. પ્રેમ શું છે? પ્રેમ એ કુદરતને અમૂલ્ય ખજાને છે. પ્રેમ એ પરમાનંદને નિધિ છે. પ્રેમ એ ઊંચામાં ઊંચું સ્વર્ગીય સુખ છે. પ્રેમ એવું પરમ સુખ છે કે જેનું અત્યંતપણું કદી મર્યાદિત થતું નથી. Thomas Chatterton Love is the Star of Poetry. Love is the Heart of Life. And who has completed the Song of Love Has achieved eternity. પ્રેમ એ કવિતા દેવીને ચમકતે તારે છે, Page #280 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ પ્રશસ્તિરૂપ અવતરણેઃ ૨૫૫ પ્રેમ એ જીવનનું ઉત્તમ હાર્દ છે, અને જેઓએ પ્રેમનું સંગીત સંપૂર્ણ પણે ગાયું છે તેઓ અક્ષયપદને પામ્યા છે. -Friedrich Rueckert “ Love lends a Precious sceing to the Soul. " પ્રેમ જીવને દિવ્ય ચક્ષુ આપે છે. -- 2451100 The English word for Prema is love. The letters comprising the word love are of great significance for They reveal the means to the realisation of the soul and also its full perfection, purity and Peacefulness. LStands for Longing Longing for the liberation of the soul from outside bondage and also for the right experienced teacher for bis help in destroying the bondage in toto. This obviously means true and selfless love for such a kind and gracious teacher. Stands for Obedience obedience to the will and command of the teacher with whole heart and mind and soul without any reservation. It means complete self surrender; this will result automatically through the quality of sincere love for the Teacher. No special strenous Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ : આધ્યાત્મિક નિબંધ effort will be needed if one is sincere, anxious and upright in his loving. Stands for Victory Victory over Self-delusion, infatuation, feelings of attachment and aversion, affection for the nearest and dearest friends and relations. In short victory over all that bind the naturally pure soul, Please remember love and affection mean quite differently, affection binds the soul with the rounds of a chord of karmas; while love in its progressive rise loosens and annihilates the kpots of the chord of karmas and frees the soul. It clearly means with true love and careful obedience all victory comes to hand, E Stands for Emancipation Emancipation of the soul from the beginningless bondage is the final result of love, obedience and victory. It is quite easy to follow this logical reasoning. And emancipation means Emergence of the extreme purity and the absolute bliss of the soul. -PRABHU BHAKTA Love is the elixir for eternal living, Where only supreme bliss is reigning. Faith is an approach to the cup of elixir, Ever filled with a fluid divinely super. Page #282 -------------------------------------------------------------------------- ________________ 14 Balanzy zhanzo : 249 Obedience is the drinking and the taste of the elixir that burns the inner waste, Love is a way to reach the holy temple Wherein resides the Self single and simple. Faith is the belief and assurance of the Truth and its sole experience. Obedience is the step leading one To the seat of ever brightening Sun. Love is an anchor to which is fixed The Ship of Soul, pure and upmixed : Faith is a rope thicker and stronger Attached both to the ship and anchor. Obedience is journeying over the rope To the place of Soul when all else elope. Love is a tiny but all powerful boat Over the waters of the sea and afloat: Therein sits a lover with his Sight Kept steady on Master's eye, So bright. Faith is a tiny but all powerful seat Removing all doubts and all deceit : The lover is a lover of faith all true So armed, he has a right to go all through. Obedience is an implement called oars, The lover holds them in hands with force Love and faith provide mysterious energy Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ : આધ્યાત્મિક નિબ Propelling Oars to cross the sea with safety. Love is a guiding star to Eternity, Faith is a promise to embrace Purity; Obedience is an award of priceless Unity. Love presupposes a variety of conditions, Love demands and commands true actions; Love impels and compels worthy thinking, Love blooms rediantly on all sacrificing. On the altar of sweet nectarsome love, Sacrifice all thoughts of here and above; Put material prestige, power and money, In the burning fire and be free from agony. PRABHU BHAKTA Page #284 -------------------------------------------------------------------------- ________________ અન્ય આધ્યાત્મિક પ્રકાશને શ્રી આત્મસિદ્ધિ શાસ વિવેચક : ભોગીલાલ ગિ. શેઠ ભક્તિ માર્ગનું રહસ્ય લેખક : ભેગીલાલ ગિ. શેઠ નિર્વાણમાર્ગનું રહસ્ય વિવેચક : ભેગીલાલ ગિ. શેઠ સમાધિમરણ લેખક-સંપાદક : ભેગીલાલ ગિ. શેઠ શ્રીમદ્ રાજચંદ્ર : અધ્યાત્મ જ્ઞાનમેષ સંપાદક : ભેગીલાલ ગિ. શેઠ શ્રીમદ્ રાજચંદ્ર : અધ્યાત્મ જીવન ગાથા ટિપ્પણ લખનાર : ભેગીલાલ ગિ. શેઠ શ્રી ભક્તામર સ્તોત્ર વિવેચન લખનાર : સરયુ આર. મહેતા શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર વિવેચક : સરયુ આર. મહેતા ગણાનુબંધ લેખક: ભેગીલાલ ગિ. શેઠ જાતિસ્મૃતિજ્ઞાન લેખક : ભેગીલાલ ગિ. શેઠ Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ : આધ્યાત્મિક નિબંધ નોંધઃ ૧ અધ્યાત્મ પ્રેમીઓના લાભાથે બધાં પુસ્તકો પડતર કિંમત કરતાં ખૂબ જ ઓછા ભાવે વેચવામાં આવે છે. શક્તિશાળી પૂરી કિંમત આપે તે તે સ્વીકાય છે. મધાં પુસ્તકનુ છાપકામ સ્વચ્છ હૈાય છે અને તેનુ માઈન્ડીંગ ડી લક્ષ હાય છે. ૩ પુસ્તકા જિજ્ઞાસુએની પ્રિયતા જલદીથી મેળવી લેતા હેાવાથી તેના સ્ટોક વહેલા ખલાસ થઈ જાય છે. માટે સીલકમાં હશે ત્યાં સુધી મળી શકશે. ૪ પુસ્તકા મળવા માટેનું હુ ંમેશનુ' પ્રાપ્તિસ્થાન : n એ. એમ. મહેતા એન્ડ કું. શરફ મેન્શન, બીજે માળે, ૩૨, પ્રીન્સેસ સ્ટ્રીટ, મુંબઇ-૨ ફોન : ૩૧૩૯૮૭ Page #286 -------------------------------------------------------------------------- ________________