SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ : આધ્યાત્મિક નિધ છેલ્લે મહાકૃપાવંત અને કરુણાના નિધિ એવા શ્રી સત્પુરુષા જીવને ઉપકાર થાય એવાં અમૃતતુલ્ય વચનેાથી પ્રમાથી સમજાવે છે કે હે ભવ્ય, ચારે ઘાતી કર્મોની ક્ષીણતા અને ક્ષય કરવા માટેના તારા પુરુષાર્થ સદા સફળ થાય છે એમ તુ' જાણે; તેમ કરવામાં તારી પેાતાની સ્વતંત્રતા છે, પરાધીનતા નથી એમ જાણી પ્રમાદના ત્યાગ કર, ત્યાગ કર અને સત્ય પુરુષાથી થા, સત્યપુરુષાથી થા. જ્યાં તારી શક્તિના ઉપયાગ કાર્ય કારી થઈ સફળ થાય છે, ત્યાં આળસ કરવી ચેગ્ય નથી. વળી હું લભ્ય ! એવા સત્પુરુષાર્થના ખળથી આયુષ્ય વર્જિત ખાકીનાં ત્રણ અઘાતી કર્મોનાં અશુભ ફળ ઘટે છે. એટલે તે ભાગવવાની કાળમર્યાદા અને તેના કટુ રસની માત્રા ઘટે છે; અને જે નવા કમના ખંધ પડે છે તે નિયમથી શુભ એટલે પુણ્યરૂપ હોય છે. હું આયુષ્યમાન્! આ કઈ ઓછા લાભની વાત નથી. આયુષ્ય તા વર્તમાન ભવમાં આગામી એક ભવનુ જ મધાય છે અને તેથી વર્તમાન ભવમાં સત્યધમ સ'અ'ધી પુરુષાર્થ કરવાથી શુભ આયુષ્યને જ અંધ પડે છે. અંતમાં ચાર ઘાતી અને ચાર અઘાતી કર્મોના ક્ષયથી અજર અમર અને અવિનાશી ચૈતન્યાત્માના જે ગુણા પ્રકટે છે તે નીચે પ્રમાણે છેઃ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy