SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ સપુરના મંગલ ઉપદેશ સાર ઃ ૧૯ જ્ઞાનાવરણીયના સંપૂર્ણ નાશથી કેવળજ્ઞાન, અનંતજ્ઞાન દર્શનાવરણીયના ,, ,, કેવળદર્શન, અનંતદર્શન મહનીયના ,, , યથાખ્યાત ચારિત્ર પૂર્ણ શુદ્ધ સ્વભાવદશા અંતરાયના કેવળવી, અનંતવીર્ય આયુષ્યકર્મના સાદિ અનંત સ્થિતિ નામ કમના , , અરૂપી પણું, અવગાહનત્વ ગોત્ર કમને અગુરુલઘુપણું વેદનીય કર્મના, , અવ્યાબાધ અનંત સુખ ૐ શાંતિઃ અos, - - - - “ચક્રવતીની સમસ્ત સંપત્તિ કરતાં પણ જેને એક સમયમાત્ર વિશેષ મૂલ્યવાન છે, એવો આ મનુષ્યદેહ અને પરમાર્થને અનુકૂળ એવા યોગ સંપ્રાપ્ત છતાં જે જન્મમરણથી રહિત એવા પરમપદનું ધ્યાન રહ્યું નહીં તે આ મનુષ્યને અધિષ્ઠિત એવા આત્માને અનેકવાર ધિકકાર હે !” શ્રીમદ્ રાજચંદ્ર (વ. ૯૩૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy