SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રિમ અને પૂર્ણતા : ૨૩૩ નિષ્કપટ અને પ્રમાણિકભાવ હોય ત્યાં બુદ્ધિની મેં પણ છે. જેટલી હદયથી ગુપ્તતા રાખવામાં આવે તેટલી સોંપણીની કચાશ છે. કેમ કે ત્યાં દોષવાળી વ્યવહાર બુદ્ધિનો ઉપગ છે. જ્યાં જેટલે અંશે આવા પ્રકારની બુદ્ધિને ઉપગ છે, ત્યાં તેટલે અંશે હદયની સંપણીની ન્યૂનતા છે. હૃદયની સંપણી અને બુદ્ધિની પણ પરસ્પર સંબંધિત છે તેમ આધારભૂત છે. સંસારના વ્યવહારજીવનમાં હદયની સંપણ તેને સાચા અર્થમાં થઈ શકતી નથી, કારણ કે ત્યાં સ્વેચ્છાપૂર્વકની બુદ્ધિનો ઉપગ રહ્યો છે. તેવી બુદ્ધિમાં તક કે વિકલ્પ ઊઠે છે કે પિતાના હૃદયમાં રહેલી ગુપ્ત વાતે જે પ્રગટ કરવામાં આવે તે માનભંગ થવાશે, અથવા પિતાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચશે, અથવા કદાપિ તેને સંભવિત દુરુપગ થાય તે અનિષ્ટ થશે એવી ભીતિ અંતરમાં ઘર કરીને રહેલી હોય છે. તે ભીતિના હાઉથી હદયની સે પણ કરવી દુષ્કર બને છે. સામાન્ય પણે જતાં પતિ-પત્નીના સંબંધમાં જે નિકટતા રહી છે તેને લીધે હૃદયના ધબકારની એકરૂપતા માનવામાં આવે, પરંતુ ઊંડાણથી જોતાં ત્યાં પણ હ યની સેં પણ તેના સાચા સ્વરૂપે નથી તે સહુના અનુભવની વાત છે. સંસારમાં જે લગભગ આદર્શ નેતના બંધનથી બંધાયેલા છે એવી એ પતિ-પત્નીની જોડી સંબંધે પૂરી હદયની સાંપણું હેઈ શકતી નથી તે બીજા સગપણ સંબંધે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy