SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમ અને પૂર્ણતા : ૧૯૭ અને કાયાની પ્રવૃત્તિ પૂર્વે ખાંધેલા કર્માનુસાર તેનાથી માત્ર છૂટવા માટે થતી હોય છે અને તે ઉયગત ભાવાદિ સંબધે પેાતાનુ' સ્વામીત્વમણુ ન હોવાને લાંધે જેએ અખ’હસાવે રહે છે, એવા જ્ઞાનીપુરુષનાં ચરણકમળ પ્રત્યે અવિચળ પ્રેમ સમ્યક્ પ્રતીતિ લાવવા સજ્ઞાસુ પેાતાના સહજાનદી સ્વરૂપની પ્રાપ્તિ કરે છે અને જ્ઞાની પુરુષની જે પરમ આશ્ચર્યકારક આત્મદશા છે, તે દશાને તે પામે છે એમ નિઃશકતાથી અત્રે જણાવી ઉપકાર કર્યાં છે. અહીં ઉત્કૃષ્ટ અને સફળ સાધન માત્ર એ જણાવ્યાં છે. એક, સત્સ્વરૂપ પ્રાપ્ત જ્ઞાની પુરુષમાં અચળ, અડગ અને હૃદયપૂર્વકના નિળ પ્રેમ અને કે જી' સાધન તે, તે જ સમ પુરુષમાં સમ્યક્ શ્રદ્ધા તથા સમ્યક્ પ્રતીતિ. સમ્યક્ પ્રતીતિ એટલે સાચી શ્રદ્ધાનુ આત્મામાં થયેલુ' પરિણમન, તે કેવુ હોય ? તા કહેગાય સાચા પુરુષ છે, સાચા મેાક્ષમાના ઉપદેષ્ટા છે, જેમ તે કહે છે, તેમ જ મેાક્ષમાગ છે એવી પ્રતીતિ દૃઢપણે અંતરમાં વર્તતી હાય તે દશા. આ સમ્યક્ પ્રતીતિના ફળરૂપ આત્મકલ્યાણની રૂચિ અને તે પુરુષ પ્રત્યે આશ્રયભક્તિ પ્રગટ થાય છે. 66 “ જેનાં વચનબળે જીવ નિર્વાણુમાને પામે છે, એવી સજીવન મૂર્તિના પૂર્વકાળમાં જીન્નતા જોગ ઘણીવાર થઈ ગયા છે; પણ તેનું એળખાણુ થયુ નથી; જીવે ઓળખાણ કરવા પ્રયત્ન ચિત્ કર્યું પણ હશે, તાપિ Jain Education International >> For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy