SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ જાતિસ્મૃતિસાન ઃ ૮૩ બીજા જી પરત્વે ક્રોધ કરતાં, માન કરતાં, લોભ કરતાં કે અન્યથા કરતાં તે માઠું છે એમ યથાયોગ્ય કાં ન જાણું? અર્થાત્ એમ જાણવું જોઈતું હતું, છતાં ન જાણ્યું એ વળી ફરી પરિભ્રમણ કરવાનો વિરોગ્ય આપે છે.” વળી મરણ થાય છે કે જેના વિના એક પળ પણ હું નહીં જીવી શકું એવા કેટલાક પદાર્થો-સ્ત્રી આદિક-તે અનંતવા૨ છેડતાં, તેને ગિ થતાં અનંત કાળ પણ થઈ ગયે, તથાપિ તેના વિના જિવાયું એ કંઈ થોડું આશ્ચર્યકારક નથી. અર્થાત્ જે જે વેળા તે પ્રીતિભાવ કર્યો હતો તે તે વેળા તે કલિપત હતું, એ પ્રતિભાવ કાં થયે? એ ફરી ફરી વિરાગ્ય આપે છે.” વળી જેનું મુખ કેાઈ કાળે પણ નહીં જોઉં, જેને કોઈ કાળે હું ગ્રહણ નહીં જ કરું તેને ઘેર પુત્રપણે, સ્ત્રીપણે, દાસપણે, દાસીપણે, નાના જતુપણે શા માટે જન્મે ? અર્થાત એવા શ્રેષથી એવા રૂપે જન્મવું પડ્યું ? અને તેમ કરવાની તો ઈચ્છા નહોતી! કહે એ સ્મરણ થતાં આ લેષિત આત્મા પર જુગુપ્સા નહીં આવતી હેય? અર્થાત્ આવે છે.” વધારે શું કહેવું? જે જે પૂર્વનાં ભવાંતરે ભ્રાંતિપણે ભ્રમણ કર્યું, તેનું સ્મરણ થતાં હવે કેમ જીવવું એ ચિંતને થઈ પડી છે. ફરી ન જ જન્મવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy