SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ નું બંધ : ૧૩૫ અમે પુત્રી કમળાને એક સ્તોત્રનો પાઠ કરવા અને મંત્રમરણ કરવા જણાવ્યું. તેના પ્રભાવથી દેવગતિને પામેલા તે નેહીનું જોર ન ચાલવાથી તેઓ ગુસ્સે થયા. ગુસ્સામાં કમળાને કહેતા, “મારે મિત્ર તને મદદ કરે છે તે હું જાણું છું અને વિશેષમાં ધમકી આપી કે તેને હું જોઈ લઈશ.” અમે કમળાને બતાવેલ ઉપાય ભાવના જોરથી આરાધન કરવા સૂચવ્યું, જરાપણ ડર ન રાખવાનું જણાવ્યું અને પૂરી હિંમત આપી. દેવે રાત્રિના બારથી ચાર સુધી હેરાન કરવાની, ડરાવવાની, ધમકીઓ આપવાની પ્રવૃત્તિ ચાલુ રાખી અને એક વેળાએ ગુસ્સે થઈ કહ્યું કે, “તું ધમને આશ્રય કરે છે તેથી મારું બળ ચાલતું નથી, નહિતર મારે તો તારો જીવ લેવાની ઈચ્છા હતી. તેમ છતાં મારો પ્રયત્ન ચાલુ રાખીશ.” રંજાડ ઘટતે હતો પણ ત્રણ માસ પૂર્ણ થતાં સુધી કનડગત ચાલુ રહી. ત્રણ માસના આરાધનના ફળથી ઋણાનુબંધને અશુભ ઉદય સમાપ્ત થયે અને કમળાના જીવને શાંતિ થઈ. દેવદેવી સાથેના અશુભ ણુનુબંધના ત્રાસદાયક ઉદય વેળાએ તેની નિવૃત્તિ માટે અથવા ઉદયબળ ઘટાડવા માટેના ઉપાયે માટે વિચાર કરીએ. ભગવાનનું વચન છે કે ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે, ધર્મ જ એક સત્યસ્વરૂપે રક્ષક છે, ધર્મ જ સર્વ સુખને દેનાર છે. તે દુઃખના સમયે ધર્મને પ્રેમ અને શ્રદ્ધાપૂર્વકનો આશ્રય અને તેનું આરાધન કરવું ઘટે છે. આ વિભાગમાં જણા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy