SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ [] હુ શુ' હાત જીવનમાં ને હુ` શુ` હેાત મરણમાં જો પ્રેમના રંગથી ના રંગાયુ હેત હૃદય આ. આ પ્રેમ મૂર્તિ પ્રભુ સ્વરૂપ પુરુષના પવિત્ર દશનથી હૃદયના તાર ઝણઝણી ઉઠે અથવા ઉદસિત ભાવથી રેશમાંચ અનુભવાય તા સમજવુ કે અનાદિની મહુમાયા દેવીની સામે રણમેદાને પડવા કરૂણામૂર્તિ ભક્તિદેવી તૈયાર થઈ રહી છે. * પ્રેમ સંબંધી વચનામૃત : ૨૪૯ * તેજ પુરુષના વારવારના દર્શનથી તેમની મીઠી સ્મૃતિ આવ્યા કરે અને તેને લઈને જે હૃદયમાં પ્રેમ મંદીરના દ્વાર ખુલ્લા થતા જણાય અને માંહે તેજ પ્રકાશના દન થાય તે માનવુ` કે માયાદેવીની અનાદિની પકડ શિથિલ થઈ રહી છે તથા પ્રેમમૂર્તિ પ્રભુના ચરણમાં જવા માટે તેની પ્રાપ્તિને માગ ભક્તિદેવીની કૃપાથી સુલભ બન્યા છે. Jain Education International * તેજ પુરુષના પવિત્ર અને ઉપકારી સમાગમ યાગના ખળથી જો હૃદયના પ્રેમમદિરમાં કમલાસન પર વિરાજીત પ્રેમમૂતિ પ્રભુના દર્શન થાય તેા નિશ્ચયથી જાણવું' કે મેાહુરાજાના રાજ્યના કિલ્લામાં તીરાડા પડવાના મગલ આર’ભ થયા છે અને તે કિલ્લો તૂટુ તૂ થઈ રહ્યો છે, અથવા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy