SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ર : આધ્યાત્મિક નિબંધ કરતાં, એમ અનેક રીતે હેરાનગતી થતી. પ્રલિત અનેક ઉપાયો કરવા છતાં ઉદયકાળ દીર્ઘ સ્થિતિને હાઈ નિષ્ફળતા મળતી. તેમ લગભગ ત્રીસ વર્ષ સુધી ચાલ્યું અને પછી વગર ઉપાશે ઉદયની પૂર્ણતા થતાં સ્થિતિ સારી થઈ હતી. ઈ. સ. ૧૯૩૫ના જુલાઈ માસની આ ઘટના છે. મુંબઈમાં સતતુ વર્ષાની હેલીને સાત દિવસ હત; રરતા પર ગોઠણ સુધીના પાણી ભરાયા હતા; સાંજના એફસેથી તે પાણી ચીરીને ઘેર પહોંચે અને કપડાં બદલી સ્વસ્થ થયે. કેઈન આવેલ પત્ર ટેબલ પર પડેલ હતું. હાથમાં લીધે, અસ્પષ્ટ અને વિચિત્રપણે લખાયેલ અપૂર્ણ સિરનામું વાંચતાં આશ્ચર્ય થયું; કવરની અંદ ૨ નાને પાતળે કાગળ હોય તેવું લાગ્યું. મે કંઈ ઠીક નથી, શુભ નથી એવી અંતરમાં સહેજ લાગણી ઉદ્મવી. તેની ખાત્રી માટે કવર ફાડી કાગળ કાઢયો અને જોયું તે તેમાં મેષના સાત કાળા ચાંદલા, કર્યા હતા અને તેને કાળી રજથી વધાવ્યા હોય તેમ રજ પણ હતી. તત્કાળ વિચાર આવ્યો કે ગમે તે વ્યક્તિએ ગમે તે હેતુએ આ પત્ર મોકલ્યા હેય પણ તેને નીચે રસ્તા ઉપર પાણીના પ્રવાહમાં વહેતે કરી દે. ત્યાં ફરી બીજો વિચાર આવ્યો કે પિતાજીની ઘેર આવવાની રાહ જોવી, તેમને બતાવવું અને પછી તેમની આજ્ઞા મુજબ કરવું. પિતાજી ડીવારમાં જ આવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy