SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ * ણુ નુ બંધ ઃ ૧૧૯ નવિનચંદ્ર આમ તે સરળ, પ્રમાણિક અને દયાળુ હતા; સ્વભાવમાં ઉગ્રતા ખરી પણ ડંખ નહીં; અન્યાયી વર્તન જુએ ત્યાં કેાધ આવી જાય અને તીખાં વચન પણ નીકળે, છતાં ગુસ્સાને જુસ્સે ટકે નહીં. પત્ની સમજુ કંઈક અણસમજુ કહી શકાય. નવિનચંદ્ર “સમજુ” નામ બદલીને “સમતા” રાખેલું પણ અનેકવાર સમતાને સ્થાને વિષમતા જોવા મળતી. તેમને સંતાનમાં ત્રણ પુત્ર અને બે પુત્રી હતાં. મોટા પુત્ર સુભાષ કડક સ્વભાવને, વચ્ચેટ સુમતિ ભરપૂર સ્વાર્થમતિવાળે અને નાને જયેશ ધીર, વીર અને શાંત પ્રકૃતિથી જયને વરનારો હતો. પુત્રીઓમાં મેટી રમા સંસારની વિષમ રમતો રમવામાં કુશળ અને કાબેલ હતી; લેકે તેને રમતિયાળ તરીકે ઓળખતા અને તેનાથી સાવધ રહેતા. નાની સરલા સરળ, પ્રેમાળ અને પિતાની જેમ દયાળુ હદયની હતી. કુટુંબમાં વારંવાર મતભેદે પડતા અને કેટલીકવાર તેમાંથી ઉગ્ર સ્વરૂપ ઉત્પન્ન થઈ ઝગડામાં પરિણમતું. જયેશ અને સરલા વચ્ચે સ્નેહનાં બંધન હતા; તેઓ આ ઝગડાથી અલિપ્ત રહેતાં, તેમાંથી બેધ લેતાં અને સન્માગને આશ્રય કરતાં. નવિનચંદ્ર અંગ્રેજીને શેડો અભ્યાસ કર્યો હતે. કુટુંબ પોષણનો ભાર પોતાના માથા પર હાઈ અભ્યાસ છેડી નાકરીએ લાગ્યા હતા. આર્થિક સ્થિતિ તો સામાન્ય રહી હતી, છતાં કેળવણીના હિમાયતી હોઈ મેટા પુત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy