SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમ અને પૂર્ણતા : ૨૨૩ ૧. અહે, એ ચિતન્યમૂર્તિ પ્રભુનાં મન, વચન ને કાયાની પ્રવૃત્તિમાં કેવી એકરૂપતા છે! વિચાર, વાણી અને વતન કેવાં એકપણે પ્રવતી રહે છે ! કયાંય વિરોધ નહીં, વિષમતા નહીં, અસમાનતા નહીં. તેઓ જાણે કેમ શુદ્ધાત્માને આધીન થઈ તેની અનુકૂળતાએ વતતા ન હોય! અહે, તે ત્રણે યોગની સમસ્ત પ્રવૃત્તિ કેવી ઉદાસીનતાથી અથવા તેનાથી અલિપ્તપણે રહીને અનાસક્તભાવે થતી હોય છે! અહે, તેમના મનોયોગે સ્વતંત્રપણે વિહરવાની ક્રિયા કેવી છોડી દીધી છે અર્થાત્ તેમને ભાવસંયમ કે અદભુત છે. તેવા ઉત્કૃષ્ટ પણે શોભતા આત્મસંયમની સિદ્ધિનું મુખ્ય અનુપમ જ કારણ છે તે હવે સ્પષ્ટ સમજાય છે, અને તે છે, આત્મપ્રભુ પ્રત્યેને અતુલ પ્રેમ, ચૈતન્યપ્રભુ પ્રત્યેની અતૂટ ને અડાલ શ્રદ્ધા તથા નિરંજન સ્વસ્વરૂપ પ્રત્યેને આશ્ચર્યકારક અર્પણભાવ. તેથી સ્વાત્માની તેવી સ્વાભાવિક દશા અર્થે અથવા તેની શુદ્ધિ અને સિદ્ધિની પ્રાપ્તિ અર્થે તે પ્રભુની પ્રેમભક્તિનો પવિત્ર આશ્રય જ કરવા ચોગ્ય છે, એમ નિઃસંદેહપણે ભાસે છે. ૨. અહો, એ કરુણામૂર્તિ પ્રભુનાં વચન કેવાં અપૂર્વ અને કલ્યાણકારી છે ! વચને પ્રકાશવાની તેમની સૂત્રાત્મક શિલી, હૃદય સસરા આરપાર ઉતરી જાય એવી તેની ચમત્કારિતા, સર્વ શંકા – આશંકાનું સમાધાન સહજ થઈ જાય તેવી તેમની નિરૂપણશક્તિ ઈત્યાદિ કેવાં અનુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy