SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ : આધ્યાત્મિક નિબધા સાયાન્ય પ્રકારમાં આવેલ સ્મૃતિની અસર ઉપર ઉપરની, આછી અને તરત ભૂસાઈ જાય તેવી હોય છે. ઘણીવાર તે સ્મૃતિ પર ધ્યાન દેવામાં આવતું નથી; તેનું કાઈ અંશે માહાત્મ્ય છે છતાં તે પરત્વે દુર્લક્ષ અપાય છે, આથી તે જ્ઞાનના વિકાસ થતા અટકે છે. જો તે પ્રત્યે ઉપયેાગ દેવામાં આવે, અથવા તે ગુપ્તજ્ઞાનનાં નિષ્ણાત અનુભવી પુરુષ પાસેથી માદન મેળનીચેાગ્ય યત્ન કરવામાં આવે તા, તે જ્ઞાન વિકસિત કરી શકાય, તેનેા ચિત લાભ મેળવી શકાય અને સત્ય જીવન તરફ પ્રયાણુ કરી શકાય. સામાન્ય જાતિસ્મૃતિજ્ઞાનનાં દૃષ્ટાંત આ રહ્યાં : કોઈ અજાણ્યા અને અપરિચિત સ્થળે એકલા અથવા કોઈ મિત્રાદિ સાથે ફરવા ગયા હોઈએ; સ્થળનુ સૌદર્યાં, આજુખાના મકાનાની કળાત્મક રચના, સુંદર શેરીઓ અને રસ્તાઓ વગેરે હષથી જોતાં હાઈ એ, તેવામાં કાઈ રચના કે રસ્તે જોતાં કોઈ કારણ વિના એકાએક ક્ષણ માત્ર સ્તબ્ધ થઈ જવાય, સ્થિર થઈ જવાય અને તત્કાળ અંદરમાં તે દૃશ્ય પરિચિત હેાય એવું સુખદ ભાન થાય, તેવુ' કયાંક કયારેક પણ જોયું છે એવી સ્મૃતિને ઝબકારી આવે તે આ જ્ઞાનમાં સમાય છે, એકલા હાઈએ તા કદીક કાં' અને ‘કેવી રીતે” જોયુ છે તે જાણવાની જિજ્ઞાસાથી ઉહાપોહ થવા સાવ છે અને તે વેળાએ જ્ઞાનાવરણ હળવુ હોય તે સ`ખનાના રિણામે ' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy