SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ સપુરુષના મંગલ ઉપદેશને સાર : ૧૫ કરેલ ઉદ્યમ અફળ જાય છે. કર્મની સ્થિતિ પૂરી થાય ત્યારે જ અશાતાની નિવૃત્તિ માટે ઉચિત નિમિત્તને ગ મળી આવે છે અને સફળ પણું પ્રાપ્ત થાય છે. દેહાયુધની સ્થિતિ જેટલા કાળની નિર્મિત હોય, તેટલા કાળ સુધી દેહનું ટકવું રહે છે અને તે પૂર્ણ થતાં દેહને અંત આવે છે એટલે મૃત્યુ થાય છે. દેહને ટઢાવવા, તેની સ્થિતિ લેશ પણ લંબાવવા અને તેનો અંત અટકાવવા ગમે તેટલા પ્રયત્ન કરવામાં આવે તેમ છતાં તેમાં સફળતા મળતી નથી. દેહ રોગગ્રસ્ત થતાં રેગકમની સ્થિતિ જેટલા કાહાની હેય, તેટલા કાળમાં રોગની નિવૃત્તિ માટે અપાતાં ઔષધ સફળ થતાં નથી અને કર્માદય (પ્રારબ્ધ) પૂર્ણ થતાં ઔષધ લાગુ પડે છે ને નીરોગી થવાય છે. અથવા ક્યારેક તુચ્છ નિમિત્તથી તંદુરસ્તી કે આરેગ્યતા ફરી આવીને મળે છે. મુખ્યતાએ જોતાં સંસારસુખના મહી ને મુખ્ય ઉદ્યમ ચાર અઘાતી કર્મોના અશુભ ઉદનાં બળને તેડવા માટે હેય છે, સમસ્ત જીવન ઘણું કરીને તેવા ઉદ્યમની પાછળ ખરચાઈ જાય છે. જે ફળની ઈચ્છા રાખી ઉદ્યમ કરવામાં આવે છે, તે ફળની પ્રાપ્તિ થવી પ્રારબ્બાધીન છે. નિયમ તે એ છે કે શુભ કે અશુભ, પુણરૂપ કે પાપરૂપ પ્રારબ્ધને ઉદય આવે છે ત્યારે તે પ્રકારના શુભાશુભ ભાવ તથા ઠીકઠીક મતી ઉદ્દભવે છે અને પ્રારબ્ધનાં ફળને પ્રાપ્ત કરાવનારાં નિમિત્તો જા સહજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy