SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬ : આધ્યાત્મિક નિબંધ થવા સંભવ છે; આ દુખ શાથી, શા માટે એ પ્રશ્નના સમાધાન માટે અંતરમાં થતે ઉહાપોહ કવચિત્ જાતિમૃતિજ્ઞાન ઉત્પન કરે છે. નરકગતિને છ માટે પણ ઉપર કહ્યું તેમ સમજવું. તે ઉપરાંત ઉપરની નરકમાં વસતા નાકીએને પિતાના પૂર્વ ભાવના કેઈ સમ્યફદષ્ટિ મિત્રદેવ જાતિસ્મૃતિજ્ઞાન કરાવે છે અથવા ભાવિ તીર્થકર જેવા સમ્યક્દષ્ટિ મહાત્માઓ-જેઓ પિતાની પૂર્વને ભૂલોને લીધે નરકગતિને વર્યા હોય, તેઓ અન્ય ત્રણાનુબંધી નારકીઓને પૂર્વની સ્મૃતિ કરાવી તેમનું કલ્યાણ કરે છે. સમ્યફદકિટ મહાત્માઓ જ્યાં હોય ત્યાં માત્ર કલ્યાણનું કાર્ય કરતા હોય છે, તેમનું જીવન પિતાનાં કર્મોની. નિવૃત્તિ માટે અને લોકહિતની આવૃત્તિ માટે હોય છે. જાતિસમૃતજ્ઞાનવાન ગત ભવ કેવી રીતે દેખે છે? આ સંબંધમાં પરમકૃ5 આત્મજ્ઞાની શ્રીમદ્દ રાજચંદ્રજીનાં વચનો અહીં ઉતારીએ છીએ. નાનપણે કોઈ ગામ, વસ્તુ આદિ જોયાં હોય અને મેટપણે કોઈ પ્રસંગે તે ગામાદિનું આત્મામાં સ્મરણ થાય છે તે વખતે, તે ગામાદિનું આમામાં જે પ્રકારે ભાન થાય છે, તે પ્રકારે જાતિસ્મરણ જ્ઞાનવાનને પૂર્વભવનું ભાન થાય છે. કદાપિ આ ઠેકાણે એમ પ્રશ્ન થશે કે, “પૂર્વભવમાં અનુભવેલાં એવા દેહાદિકનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy