SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ઋતિસ્મૃતિજ્ઞાન : પ દૃઢ અને ગાઢ છાપ પડે છે, તેથી વિશિષ્ટ પ્રકારની સુવિચારણાના જન્મ થાય છે અને વૃત્તિ સ્વરૂપ પ્રતીતિ કરવા પ્રતિ વળે છે. આ પરથી જણાશે કે દેબને તથા નારકીને પૂર્વભવનું જ્ઞાન, અધિજ્ઞાન દ્વારા થતુ હોવા છતાં તે આત્મજ્ઞાન માટે અધિકારીપણું આયવા સમર્થ નથી. તે જ પ્રમાણે મનુષ્ય અને તિય ચ( સ'ની )ગતિના કાઈ કાઈ અજ્ઞાન જીવાને પણ અવધિજ્ઞાન થવાનું શ્રી જિને સ્વીકાયુ' છે અને તેમ છતાં તે જ્ઞાન તે જીવાને પરમાર્થે ઉપકારી થવાનું કહ્યુ' નથી; તેનુ" કારણુ ઉપરના વિવેચનથી જાવુ'. અજ્ઞાનદૃષ્ટિ જીવેને જે અધિજ્ઞાન છે તેને કુઅવધિજ્ઞાન કહ્યુ' છે; કેમકે મતિજ્ઞાનની સમલ સ્થિતિને લીધે કઈ કઈ નિજ કલ્પનાએ અવધિજ્ઞાનમાં પાછા અથવા વધતા પ્રમાણમાં ભળી જાય છે અને જ્ઞાનને દૂષિત કરે છે; તે જ્ઞાનમાં સત્ય અને અસત્યનુ મિશ્રણ હોય છે; કયારેક કલ્પનાનાં ખળથી કંઈક જુદું જુએ છે, તેમ જાણે છે. સ'ની તિયચ ગતિના જીવાને ઘણું કરી જ્ઞાની પુરુષના પરમ ઉપકારી નિમિત્તથી જાતિસ્મૃતિજ્ઞાન થાય છે; કેાઈક જ જીવને પૂર્વ સકારાની જાગૃતિથી તે જ્ઞાન થવુ' સ'ભવે છે. ફાઈ જીવે ધમભાવમાં અજ્ઞાનપણે રહી આરાધન કર્યુ હોય ત્યારે અથવા ત્યાર પછી માયા કપટ્ટાક્રિના ઉતારી પાડે એવા દાષા કર્યો ડાય તેવા જીવને પૂર્વનું શુભ આરાધન કર્યાની સ્મૃતિ દુ:ખાના વેદનકાળે આ. ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy