SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ...તેમ જીવમાંથી શિવ થાય ઃ ૨૫ કહ્યો છે, સાધન બતાવ્યાં છે, યોગાદિક થયેલો પિતાને અનુભવ કહ્યો છે, તથાપિ તેથી યથાયોગ્ય ઉપશમલાવ આવો દુર્લભ છે. તે માને છે; પરંતુ ઉપાદાનની બળવાન સ્થિતિ જોઈ એ, ઉપાદાનની બળવાન સ્થિતિ થવા નિરંતર સત્સંગ જોઈએ” (૧૨૬) આ વચનથી સ્પષ્ટ કર્યું કે ઉપાદાન એટલે નિજ સહેજ શક્તિ એમને એમ બળવાન થતી નથી. તેની બળવાન સ્થિતિ થવા માટે સત્સંગ આદિ નિમિત્તની પરમ આવશયકતા છે. તમે અને બીજા જે જે ભાઈઓ મારી પાસેથી કંઈ આત્મલાભ ઈચ્છો છો, તે તે લાભ પામે એ મારી ચંતઃકરણથી ઈછા જ છે, તથાપિ તે લાભ આપવાની જે યથાગ્ય પાત્રતા, તેમાં મને હજુ કંઈક આવરણ છે, અને તે લાભ લેવા ઈચ્છનારની પણ કેટલીક રીતે યોગ્યતાની મને ન્યૂનતા લાગ્યા કરે છે. એટલે તે બને યોગ જ્યાં સુધી પરિપકવતાને નહીં પામે ત્યાં સુધી ઈચ્છિત સિદ્ધિ વિલંબમાં રહી છે એમ માન્યતા છે.” (વચનામૃત ૧૪૨) આ વચનથી સિદ્ધાંતનું સમર્થન સહજતાએ થઈ જાય છે. કેવળજ્ઞાન ઊપજવાના છેલ્લા સમય સુધી પુરુષનાં વચનનું અવલંબન વીતરાગે કહ્યું છે, અર્થાત્ બારમા ક્ષી મોહગુણસ્થાનક પર્યત શ્રતજ્ઞાનથી આત્માના અનુ ભવને નિર્મળ કરતાં કરતાં નિર્મળતા સંપૂર્ણતા પામ્યું કેવળજ્ઞાન” ઉત્પન્ન થાય છે. તે ઉત્પન્ન થવાના પ્રથમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy