SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ જતિરસ્કૃતિસાન ઃ ૬૧. પરમાર્થ પુણ્યના ઉદયે તે જગ બને ત્યારે પૂર્વભવની મૃતિ થવી સુલભ થાય છે; પિતાનું જ્ઞાન-દર્શનને આવરણ કરનારું કર્મ હળવું હોવું જોઈએ એ નિયમ તે છે જ. એવા પુરુષની શાંત મુખમુદ્રાના દર્શન, પવિત્ર હૃદયગંગામાંથી પ્રવહતી અમૃતસ્વરૂપ વાણું એ આદિના પ્રભાવથી સત્સંગીના અંતરમાં જાગૃતિ આવે છે અને એથી પ્રભાવિત થયેલું તેનું ચિત્ત ચિંતનની ઊડી ગુફામાં સરી પડે છે અને ગતભવમાં તે પુરુષ સાથે થયેલ સમાગમ યોગ તથા બીજા પ્રસંગરૂપ મૌક્તિકો તેના હાથમાં આવે છે. કોઈ વાર સમસ્વભાવી અને પિતાના જેવી ચગ્યતા ધરાવનાર પુરુષ સાથે સત્સંગ, જેમાં આત્માના વૈભવની સુકથા થતી હોય, સપુરુષના ગુણસમૂહની વહાલી કથની કહેવાતી હોય અને આનંદતરંગની લહેરીએ છૂટતી હોય, તેવા અમૂલ્ય સત્સંગથી પણ ચિત્ત શાંત થાય છે, રાગદ્વેષની પરિણતિરૂપ સાંકળ તૂટી જાય છે અને હૃદય આનંદવિભેર બની એકાગ્ર અને સ્થિર થતાં પૂર્વભવનું જ્ઞાન પ્રગટ થાય છે. આમ આ ત્રણે નિમિત્તકારણોથી ભૂતભવ પ્રત્યક્ષ અનુભવરૂપ થાય છે એટલે મનઃચક્ષુ સમક્ષ તે દશ્યરૂપ થાય છે. જાતિસ્મરણજ્ઞાનનું માહાસ્ય દર્શાવતાં વચનો શ્રીમદ્ રાજચંદ્રજીએ પ્રકાશ્યાં તે મુજબ જ્યાં સુધી ગતભવ અનુભવગમ્ય ન થાય ત્યાં સુધી ધર્મપ્રયત્ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy