SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ જતિસ્મૃતિજ્ઞાન : ૬૩ જાતિસ્મૃતિજ્ઞાન ચારે ગતિઓમાં થાય છે. શ્રી જિનેશ્વરદેવને સિદ્ધાંત છે કે આત્મજ્ઞાનની પ્રાપ્તિનાં નિમિત્તોમાં જાતિસ્મૃતિજ્ઞાન પણ એક કારણ છે અને તેને લાભ મનુષ્ય, દેવ, નારકી તથા તિર્યંચગતિના સંજ્ઞી જીવને મળી શકે છે. જાતિસ્મૃતિજ્ઞાન થવાનાં નિમિ. તોનું વિવેચન પૂર્વ અપાઈ ગયું છે. આ જ્ઞાનની પ્રાપ્તિ સર્વ ગતિની અપેક્ષાએ મનુષ્યગતિમાં વિશેષતાઓ અને સુલભતાએ થાય છે. મનુષ્ય પિતા થકી કે પરના નિમિત્ત થકી તે જ્ઞાન મેળવી શકે છે; નારકી મુખ્યતાએ પોતાના જ બળથી અને કવચિત્ જ પરના આશ્રયથી પૂર્વભવની મૃતિ કરે છે; નરકગતિના જીવનમાં કઈ કઈ જ તેવું જ્ઞાન લેવા ભાગ્યશાળી થાય છે; સંજ્ઞી તિય"ચ જીવોમાં ઉત્પન્ન થતું આ જ્ઞાન મુખ્યતાઓ પરના બધ અને આલંબન ઉપર આધારિત છે, અપવાદમાં કયારેક જ પિતા થકી થાય. ' હવે દેવગતિના છ સંબંધે વિચારીએ. આ ગતિમાં સર્વ જીવોને જન્મથી જ સહજ અવધિજ્ઞાન હેય છે, તેના ઉપયોગથી તે જ પિતાના ગતભવ જેવા જાણવા સમર્થ છે. અવધિજ્ઞાનનું ન્યૂનાધિક પણું ભલે હે, પણ તેઓ બધા ગતભવ તે જોઈ જાણી શકે છે, અને જ્યારે તેમ છે તે પૂર્વભવનું જ્ઞાન થતું હોવાના કારણે તે સમસ્ત જીવે આત્મજ્ઞાનની પ્રાપ્તિના અધિકારી નિયમ મુજબ થાય છે, પરંતુ તે સર્વને સમકિત થતું નથી એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy