SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ : આધ્યાત્મિક નિબંધ પછડાટવાળા પતનનું મુખ્ય કારણ છે, જ્ઞાની ભગવંતની આશાતના. દષ્ટાંતમાં શ્રી વિરપ્રભુને એક વખતનો શિષ્ય, ગોશાળે. જ્ઞાની પુરુષની અવજ્ઞા બેલવી તથા તેવા પ્રકારના પ્રસંગમાં ઉજમાળ થવું, એ જીવનું અનંત સંસાર વધવાનું કારણ છે, એમ તીર્થકર કહે છે. તે પુરુષના ગુણગ્રામ કરવા, તે પ્રસંગમાં ઉજમાળ થવું, અને તેની આજ્ઞામાં સરળ પરિણામે પરમ ઉપગદષ્ટિએ વર્તવું, એ અનંત સંસારને નાશ કરનારું તીર્થકર કહે છે, અને તે વાકળ્યો જિનગમને વિષે છે. ઘણા છે તે વાક્યો શ્રવણ કરતા હશે, તથાપિ પ્રથમ વાક્યને અફળ અને બીજા વાકયને સફળ કર્યું હોય એવા છે તે કવચિત જેવામાં આવે છે; પ્રથમ વાક્યને સફળ અને બીજા વાક્યને અફળ એમ જીવે અનંતવાર કર્યું છે, તેવાં પરિણામ આવતાં તેને વખત લાગતું નથી, કારણ કે અનાદિકાળથી મેહ નામને મદિરા તેના “આમામાં” પરિણામ પામ્યો છે, માટે વારંવાર વિચારી તેવા તેવા પ્રસંગમાં યથાશક્તિ, યથાબળવી ઉપર દર્શિત કર્યો છે. જે પ્રકાર તે પ્રકારે વર્તવું ચગ્ય છે.” (પરમ આમિક્સ શ્રીમદ્ રાજચંદ્ર-વચનામૃત ૩૯૭). વિશેષ સ્પષ્ટતા માટે એટલું સમજવા ચગ્ય કે જ્ઞાની પુરુષની આમદશા જેટલી ઊંચી, તેટલું તેમની અવજ્ઞા આદિ આશાતનાનું ફળ મેટું. પ્રબળ દ્વેષબુદ્ધિ વિના આવી આશાતનારૂપ પ્રવૃત્તિ જીવથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy