SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ઋણા નુ બંધ : ૧૦૧ સુખરૂપ ઉડ્ડય આવે છે; તે પેાતાનાં મન, વચન અને કાયા તથા તેની પ્રવૃત્તિ શ્રીગુરુનાં પવત્ર ચણામાં અકપટભાવે અપણું કરે છે; તેને યથાતાએ લક્ષ આવે છે કે પેાતાનાં મન, વચન, કાયા પરત્વે શ્રીગુરુદેવની ચેષ્ટા ગમે તે પ્રકારની હો, છતાં તેના હૃદયના ઊંડાણુમાં લેશ શકા કે આશકા કે વિકલ્પ ઉદ્ભવ ન પામે ત્યારે જ અપશુતાના પ્રકાર સત્ય કહી શકાય અને ત્યારે ૪ તે ફળરૂપ થાય છે. પણુતાના ભાવ અનુસાર શ્રીગુરુની ગુપ્ત કે પ્રગટ સહાય મળે છે, તેની પાછળ પણ ઋણાનુઅધના સિદ્ધાંત અવશ્ય રહ્યો છે. વિકાસમાં હીનવીય-મળવીય થી પડતા ભેદો : જીવ વિકાસ કરતા કરતા એકેન્દ્રિયથી આગળ વધી સની તિય ચ ગતિ પ્રાપ્ત કરે ત્યારથી માંડી માક્ષના છેલ્લા ભવ સુધીમાં ઘણા ઘણા ( આ સંખ્યા નિશ્ચિત છે) ભુવા કરે છે તે ચારે ગતિમાં રઝળે છે ને આથડે છે. આ રઝળપાટમાં સૌથી વધારે સખ્યાના ભવા સન્ની તિર્યંચગતિના એટલે સ્થળચર, જળચર અને નાચર પ્રાણીષેના અર્થાત્ પશુપક્ષીના, તેનાથી ઓછા ભવ મનુષ્ય ગતિના, તેનાથી આછા દેવગતિના અને તેનાથી એછા નરક ગતિના હેાય છે. ભવાની જે નિશ્ચિત સખ્યા છે ત્યાં સુધીમાં જીવને જે આત્મજ્ઞાન પામી મેાક્ષ પ્રાપ્ત ન થાય, તે તે નીચે ઊતરતા જાય છે અને ડૅડ એકેન્દ્રિય સુધી પહેાંચી જાય છે. તેવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy