SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ઋણા નુ બંધ ઃ ૧૦૫ સુધીના હૈાય છે. તીર્થંકર, ગણધર આદિ પરમા પદ જે ભાવિકાળમાં પામવાના હાય, તેવા જીવાને તિય‘ચ ગતિના ભવા બહુ ઓછા હોય છે અને દેવ-મનુષ્ય ગાંતના ભવા વધારે ( પ્રમાણમાં) હોય છે. આ જીવા પરમ ભાગ્યવંત ગડ્ડાય છે; આ જ ગતિમાં તેમનાથી થાડા વધારે ભવા કરનાર જીવા પણ ભાગ્યવત છે, કેમકે તેમને મનુષ્ય ગતિના ઝાઝા ભવા કરવાના ઉત્તમ લાભ મળતે હાવાથી અને પુણ્યના ઉદયથી સસાગત સુવિધાઓ સરળતાએ પ્રાપ્ત થતી હોત્રાથી શુભ ઋણાનુ મધના અળના સંચય જલદીથી થઈ શકે છે. આ સંચય માટા, ઘનિષ્ટ અને ખળવાન હોય છે, તેને ઉય તેને અતિ લાભદાયી બને છે. તેમાં તેને પેાતાના શુભ ઋણાનુબંધી જ્ઞાનીપુરુષના સમાગમાગ થાય છે, અને તે પુરુષના આશ્રયે પવિત્ર માર્ગ માટેનુ માદન મળે છે. આથી આત્મકલ્યાણની સાધના અલ્પ પ્રયાસે અને ચિત્તની પ્રસન્નતાથી આનંદપૂર્વક થાય છે; ત્યાં દેહને કષ્ટ કે એવુ તેવું કંઈ હેતુ' નથી. અહી' ગુરુ-શિષ્ય વચ્ચે શુભ ઋણાનુબંધના ઉડ્ડયની સાથે પૂર્વભવામાં બધાયેલ પરમા પુણ્યના સુંદર સચય જ્યારે ઉદય પ્રાપ્ત થાય છે ત્યારે શિષ્યને બળવાન અને ઉત્તમ આત્મિક લાભ અલ્પકાળે અને અલ્પ પ્રયાસે સહજતાએ મળે છે, મેાક્ષ પ્રાપ્તિ માટેના ઓછામાં ઓછા પરિશ્રમવાળા પુરુષાર્થ આ વિભાગમાં જણાવેલ મળવીય વાન જીવાને કરવાના હોય છે, આ બધી અપેક્ષાએ આ જીવા ભાગ્યવત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy