SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ : આધ્યાત્મિક નિખ ધા ( અ ) કાઈ હીનવીય જીવની અપેક્ષાએ એ જીત્રના તિયચ ગતિના ભવા વધી જાય છે. ધારા કે સન્ની તિય ચના પ્રથમ ભવથી સસારથી છૂટવાના છેલ્લા ભવ સુધીની ભવ ખ્યાં આઠસાની હાય તે આ હીનવીય જીપ તેના અથ એટલે ચારો ભત્ર આ તિમાં કરવાને બદલે સાડા ચારસો ભવ કરે છે અને તે કારણે તેને શુભ ઋણાનુષધના ખળના સ'ચયના લાભ હું માડા અને વિલ'અથી મળતા હાવાથી-જે સંચય મુખ્યતાએ મનુષ્યતિમાં થાય છે અને તે પણ પ્રમાણમાં ઓછા શક્તિવાળા ઢાવાથી, તે જીત્રને આત્મકલ્યાણ માટેના પુરૂષાર્થ અતિ પરિશ્રમપૂર્વક અને જબ્બર કરવા પડે છે. વિશેષ અથવા ઉગ્ર તપશ્ચરણ અતિ દેહકષ્ટની ક્રિયાઓ, માનસિક વિહ્વળતા અને ચિંતાની અવસ્થામાંથી તેને પસાર થવુ પડે છે. યમ, નિયમ, સયમ આદિ સાધના તેને મહાટે સાધ્ય થાય છે. મુક્તિની સરળ અને સુગમ વાટ તેને જલદીથી મળી શકતી નથી અને પરમાના માર્ગ મળ્યા પછી પશુ તેને વિશેષ મળવાન પુરુષાર્થ કરવા પડે છે. સત્ય પુરુષાર્થ તરફ્ વૃત્તિનુ જલદીથી વલણ ન થવું તે હીનવીય જીવનનું લક્ષણ છે. (અ) ત્યારે બીજી ખાજી મળવી વાન જીવની વાત જોઈ એ તા તે જીવના તિયચ ગતિવાળા પશુ પક્ષીના ભવા આછા અથવા ઘટેલા હાય છે. સામાન્ય પણે સરેરાશ ચારસેાના બદલે અહીસાથી સાડા ત્રણસે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy