SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માનુભૂતિ : ૧૫૯ “ એક સત્પુરુષને રાજી કરવામાં તેની સવ ઈચ્છાને પ્રશસવામાં તે જ સત્ય માનવામાં આખી જિંદગી ગઈ તે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પર ભવે અવશ્ય માક્ષે જઇશ,” શ્રીમદ્ રાજચંદ્ર (વ. ૭૬ ) અને હવે તે જ મેધનું સ્મરણ કરાવતાં શ્રીમદ્ ભગવદ્ગીતામાં પ્રકાશેલ શ્રીકૃષ્ણ ભગવાનનાં વચના જોઇએ. ત્યાં શ્રીકૃષ્ણ કહે છે કે સવ ધર્મના પરિત્યાગ કરી એક મારા જ શરણે આવા, તેમ કરશે તે હું તમને માક્ષ અપાવીશ. સત્પુરુષના ચરણકમળમાં સભાવ અપણુ કયારે થાય ? કેવી રીતે થઈ શકે અથવા શરણે જવું એટલે શુ' ? તેની પૂર્વ તૈયારી કેવી જોઈ એ ? એ વગેરે પ્રશ્નોના સમા ધાન માટે પ્રયત્ન કરીએ. પ્રથમ તેા જ્ઞાનીપુરુષમાં પ્રેમ અને શ્રદ્ધા હોવાં અત્યંત આવશ્યક છે; તેના વિના પરમા માગ માં એક ડગ પણ આગળ વધી શકાતુ નથી. પ્રેમ અને શ્રદ્ધાનાં ખળ થકી અપ ણુભાવના જન્મ થાય છે. જ્ઞાનીપુરુષની શરણાગતિ સ્વીકારવી એટલે જ તેમના પ્રત્યે સમર્પણભાવ ( પેાતાની સ્વેચ્છાના ત્યાગ ) શુદ્ધતાએ એટલે નિષ્કપટપણે લાવવા. અહી* જે પ્રેમ કહ્યો તે જ આત્માનુભૂતિનું મૂળ કારણ છે, અનુભવપ્રાપ્તિ માટેની અદ્ભુત ચાવી છે. સદેહે વિદ્યમાન એવા જ્ઞાનીપુરુષ પ્રત્યે પેાતાના પ્રેમથી ભીંજાયેલ હૃદયમાંથી પ્રેમની ધારા અદૃશ્યપણું વહે છે ત્યારે આત્મા આત્મા વચ્ચે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy