SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમ અને પૂર્ણતા = ૨૧૯ પ્રભુત્વ છે; એ શાંતિના સ્વરૂપને વિચાર કરતાં જ પોતે શાંત બની જાય એવું તેનું સામર્થ્ય છે. સ્થિર દષ્ટિથી જેમાં મુખ પાછળ દિવ્યતાની પ્રતીતિ જાણે કરાવતું ન હોય તેમ તેજમંડળ શોભી રહ્યું છે. આવા આવા પ્રકારની ચમત્કૃતિઓ જોઈ પ્રભુનો પ્રેમીભક્ત શાંત થઈ પ્રેમસમાધિને વિષે સ્થિર થાય છે. એક બાજુ કરુણામૂતિ પ્રભુસ્વરૂપ મહાપુરુષ પોતાની સહજ આત્મસમાધિને વિષે લીન છે અને બીજી બાજુ એ જ પ્રભુને પ્રેમીભક્ત પિતાની પ્રેમસમાધિને વિષે સ્થિર છે. બહારના વાતાવરણને કંઈ જુએ અને અનુભવે તે લાગે કે તે મનેરમ્ય છે એટલું જ નહી પણ ચિત્તને ન સમજાય તેવી શાંતિ ઉપજાવે તેવું છે. ત્યાર પછી આશ્ચર્ય તો એ બને છે કે પ્રભુ અને પ્રભુભક્ત બનેની સમાધિ સાથે જ છૂટે છે. ભકત પ્રભુનાં ચરણકમળને સ્પર્શ કરી કૃતાર્થતા અનુભવે છે અને પ્રેમસ્વરૂપ પ્રભુ ભકતને આશિષથી નવાજે છે અને વચનથી, દષ્ટિથી તથા સ્પર્શથી તેના આત્માના કલ્યાણના વિકાસ અર્થે બળપ્રદાન કરી ઉપકાર કરે છે. ઘેડી વાર મૌન પણે રહીને પછી પ્રેમમૂતિ પ્રભુ પ્રેમસમાધિનું સ્વરૂપ અને માહાન્ય ભકતને પ્રેમથી સમજાવે છે. કોઈ વિદ્યમાન સજીવન મૂર્તિ પ્રેમસ્વરૂપ પુરુષ છે, તેમની વાણીના અપૂર્વ પ્રભુતવથી, તેમના ગુણોના પ્રગટ પ્રભાવથી, તેમની મુખાકૃતિ ઉપર અંકાયેલ ગુણેના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy