SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ સપુરુષના મંગલ ઉપદેશને સાર : ૧૧ અઘાતી કર્મ છે તે દેહાશ્ચિત છે એટલે દેહ સાથે સંબંધિત હૈઈ તે દેહ થકી ભગવાય છે. ઘાતી કર્મો સવિચારથી, જ્ઞાન વિચારથી, પશ્ચાત્તાપથી, યે 5 યત્ન કરવીથી નાશ પામે છે, મેહનીય કમ મનથી જીતાય છે પરંતુ અઘાતી કર્મો ભેગવવાથી જ નિવૃત્ત થાય છે. સર્વ પ્રકારનાં કર્મ એવો છે કે તે અફળ હેય નહીં, માત્ર તેની નિવૃત્તિના પ્રકારમાં ફેર હોય છે. આને અર્થ એ થયે કે મેહનીયાદિ ઘાતકર્મો કેઈ અપેક્ષાએ ક્ષય કરવાં સહેલાં છે કેમકે તે કર્મોની સ્થિતિ અને અનુભાગ મનુષ્ય ધારે તે નિશ્ચયથી ક્ષીણ કરી ક્ષય કરી શકે છે. મેહનીય કર્મ જે સર્વથી બળવાન છે અને જેના થકી અન્ય સર્વ કર્મોની ઉત્પત્તિ છે, તે કમ માત્ર જીવના વિચારબળથી, વિરા ભાવથી, સંયમથી, ભક્તિથી ક્ષીણ થાય છે અને અંતે ક્ષય થાય છે. જ્ઞાનાવરણીય અને દર્શાનાવરણીય કર્મો પણ વારંવારના યત્નથી નબળાં પડે છે, જેમકે જ્ઞાનાવરણીય કર્મના ઉદયને લીધે સમરણશક્તિ મંદ હેય ને યાદ ન રહેતું હોય ત્યારે તે વિષયને વારંવાર અભ્યાસ કરવાથી આવરણ દૂર થઈ યાદદાસ્ત સતેજ થાય છે અને વિષય સ્મૃતિમાં રહે છે. અંતરાય કર્મ છે તે જ્ઞાની ભગવંતની સત્યસ્વરૂપે શ્રદ્ધા કરવાથી તેમની આ શ્રવભક્તિથી અથવા આજ્ઞારાધનથી શિથિલ થઈ દૂર થાય છે. બીજી બાજુ દેહાશ્રિત આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય એ ચાર અઘાતી કમ માત્ર ભોગવવાથી જ નિવૃત્તિ પામે છે; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy