SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ : આધ્યાત્મિક નિબંધ બંધાવે છે, માટે તેને મેહનીય કહી, આમ આ ચારે સર્વ–ઘાતીની પ્રકૃતિ કહી. “ ઘનઘાતી એવાં ચાર કર્મ મેહનીય, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય જે આત્માના ગુણને આવરનારાં છે, તે એક પ્રકારે ક્ષય કરવાં સહેલાં પણ છે. વેદનીયાદિ (અર્થાત્ વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર) કમ જે ઘનઘાતી નથી તે પણ તે એક પ્રકારે ખપાવવાં આકશ છે. તે એવી રીતે કે વેદનીયાદ કર્મને ઉદય પ્રાપ્ત થાય તે ખપાત્ર સારુ ભેગવવાં જોઈએ; તે ન ભેગવવાં એવી ઈચ્છા થાય તો પણ ત્યાં તે કામ આવતી નથી, ભેગવવાં જ જોઈએ. મેહનીય કર્મ જે મહા જોરાવર તેમ ભેળું પણ છે, તે તરત ખપાવી શકાય છે, જેમ તેની આવણું વેગ આપવામાં જ ખબર છે, તેમ તે જલદીથી ખસી પણ શકે છે. મોહનય કમનો તીવ્ર બંધ હોય છે, તે પણ તે પ્રદેશબંધ ન હોવાથી તરત ખપાવી શકાય છે. નામ, આયુષ્ઠાદિ કર્મ, જેને પ્રદેશબંધ હોય છે તે કેળળજ્ઞાન ઉત્પન્ન થયા પછી પણ છેડા સુધી ભેગવવાં પડે છે; જ્યારે મેહનીયાદિ ચાર કર્મ તે પહેલાં ક્ષય થાય છે.” – શ્રીમદ્ રાજચંદ્ર ઉપરનાં વચનેને સાર એ છે કે ચાર ઘાતી કર્મ છે તે આત્માશ્રિત છે એટલે આત્માના ગુણ સાથે સંબંધિત હાઈ આત્મા દ્વારા ગવાય છે અને બીજાં ચાર જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy