SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમ અને પૂર્ણતા ? ૨૨૧ પ્રભાવથી પૂર્વભવના પ્રસંગોનાં દશ્યો દેખાય છે, જેમાં મુખ્યતાએ શ્રીગુરુદેવ સાથેના સંબંધ હોય છે અથવા અતિ નિકટના સ્વજને સાથેના પૂર્વભવભવના સંબંધો અંતર્દષ્ટિ સમક્ષ જોવા મળે છે. આ પ્રમાણે ભિન્ન પ્રકારના તથા ઉપકારી અનુભવ થાય છે. શાંત સ્થિરતાવાળી સ્થિતિ પછી ધ્યાનાવસ્થા જે આવે છે તે ટકી રહે તે તેના ફળરૂપે આત્મસમાધિ આવે છે. આમ પ્રેમમૂર્તિ પ્રભુની આશ્રયભક્તિના પ્રભાવથી પ્રેમસમાધિ અને પ્રેમસમાધિના બળના ફળથી આત્મસમાધિની પ્રાપ્તિને ઉત્તમ લાભ મળે છે. આ સાંભળીને પ્રભુને પ્રેમીભક્ત તે માહાને દર્શાવતાં વચનના ભાવને વાગોળતાં વાગોળતાં પ્રેમરસ તરબળ બની જાય છે. પ્રેમામૃતના શીતળ અને નિર્મળ નીરમાં સ્નાન કરતા પ્રભુને પ્રેમીભકતે હવે પ્રેમમૂતિ શ્રી ગુરુને વારં. વારના પવિત્ર સમાગમયોગે તેમનાં મન, વચન અને કાયાની અદ્દભુત ચેષ્ટાઓ નજરોનજર જોયેલી છે, તેમ જાણેલી છે અને તે પર ધ્યાનપૂર્વક અને અપક્ષપાતપણે વિચાર કરવાથી, તેના ફળરૂપે તેની અંદર ગૂઢતાએ રહેલાં રહીને તેણે જાણું લીધાં છે. હૃદયથી તેને પ્રેમ અને શ્રદ્ધાથી સ્વીકાર કરીને તે સર્વને પિતાના મૃતિપટ પર આળેખી સ્થિર કર્યા છે. એ દુર્લભપ્રાપ્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy