SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમ અને પૂર્ણતા : ૧૯૫ માત્માની સ્નેહપૂર્વક ભક્તિ કરે ને સપ્રાપ્તિ માટેની ચેાગ્યતા સપાદન કરે; પરંતુ પછી તેા આગળના ઈષ્ટ પરમા માગ માં શુભ પ્રવેશ થવા માટે કાઈ સાક્ષાત્ વિદ્યમાન આત્મત્યપ્રાપ્ત પુરુષને ચરણે અને શરણે જવાની અવશ્ય આવશ્યકતા છે; એ વાત સત્ જિજ્ઞાસુના સળ તેમ કેમળ હૃદયમાં પ્રદીપ્તતાએ રહી હેાય છે. તેના પુરુષના ચાગની પ્રાપ્તિ માટે તેનુ દિલ તડપતુ ઉંચ છે અને મેળાપ થવામાં જેટલા વિલાખ થાય છે, તેટલી તેની આતુરતા વધે છે. કયારેક તે આતુરતા કાર્યક જીવના સબધમાં ખેદમાં પરિણમતી તેવામાં આવે છે. તેમ છતાં આખરે પરમાર્થ પુણ્યના સુભાગ્યરત છે તે સરળ સ્વભાવી જિજ્ઞાસુને પોતાના પૂના શુભ ઋગૉ - નુખ ધથી બધાયેલા જ્ઞાની ભગવંતને અપૂર્વ સમાગમ ચૈત્ર એક અથવા બીજા ર્નિમનથી સહેજ મળી આવે છે. ઋણ ચૂકવવાના ઉદ્દય મંદ હોય તે તેની ધીમી અસર જોવા મળે છે અને જો ઋણાનુબંધને શુભ ઉદ્દય તીવ્રપણે વતા હાય તે! તેવા કાળે તેના પરિણામે સત્ જિજ્ઞાસુના હૃદયમાં તે પવિત્ર જ્ઞાની પુરુષનાં પવિત્ર દશ નથી પ્રેમની લાગણી ઉપસી આવે છે અને વારવારના તેમની પ્રકાશમય મુખમુદ્રાનાં દશ નથી તેના પ્રેષ વિકાસના પથે આગળ ધપતા જાય છે. જ્ઞાની પુરુષના પ્રત્યેક સુખરૂપ મિલનના પ્રસંગે સત્ જિજ્ઞાસુની દૃષ્ટિ તેમની મુખાકૃતિના નિરીક્ષણમાં વધારેને વધારે સ્થિર થતી જાય છે અને તેને લઈને તેને અવનવા અનુભ પણ થાય છે. વળી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy