SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ઋણા નુ બંધ ઃ ૧૪૯ વિષમ સજોગોને પરિસ્થિતિ હાય તા પણ સ્વસ્થ, શાંત, ગંભીર અને મૌન વિશેષે કરીને થતા જાય છે. અને અંતરંગ આશ્ચર્યકારક અગાધ સયમને કેળવી આત્મદશા શીઘ્રતાએ વધારી સ્વરૂપથ થઈ જાય છે. એ જ્ઞાની ભગવ તાનાં પવિત્ર પગલે પગલે ઋણાનુખ ધના અફર નિયમાને જાણી, શ્રદ્ધી અને ઉપયેામમાં લઈને સ સંસારી જીવા ચાલતા થાય અને આત્મકલ્યાણ સાધી સપૂર્ણ આત્મશ્રેય પ્રાપ્ત કરે એ જ અંતમાં પ્રભુપ્રાર્થના છે. સત્પુરુષાનુ ચાગબળ જગતનું કલ્યાણ કરો. ” ૐ શાંતિઃ "" સથી સ પ્રકારે હું ભિન્ન છું, એક કેવળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, પરમાત્કૃષ્ટ, અચિંત્ય સુખસ્વરૂપ, માત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છું, ત્યાં વિક્ષેપ ! ? વિકલ્પ શે!? ભચશે? ખેદ શે! ? ખીજી અવસ્થા શી ? હું માત્ર નિર્વિકલ્પ શુદ્ધ શુદ્ધ, પ્રકૃષ્ટ શુદ્ધ પરમ શાંત ચૈતન્ય છું. હું માત્ર નિર્વિકલ્પ છું, હું નિજસ્વરૂપમય ઉપયોગ કરુ છુ તન્મય થાઉં છું. "" શ્રીમદ્ રાજચંદ્ર ( ૧. ૮૩૩) * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy