SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ : આધ્યાત્મિક નિબંધ સંબંધમાં આવી જેડાતા રહે છે, ત્યાં રાબનું ફળ મીઠું ને દ્વેષનું ફળ કડવું છે, રાગ અને દ્વેષ અને પરિવર્તન પામવાના સ્વભાવવાળા છે, એટલે તેમાં ન્યૂનાધિકતા થયા કરે છે એટલું જ નહીં પણ પ્રકૃતિ બદલાયા કરે છે અર્થાત્ રાગ દ્વેષમાં અને દ્વેષ રાગમાં પલટાય છે. આ તો સહુ કોઈને અનુભવની વાત છે કે કેઈ એક જીવના રાગ દ્વેષ બીજા છો પરત્વે અનુકૂળ પ્રતિકૂળ નિમિત્તો વશાત્ અવારનવાર બદલાતાં હેય છે ને તે જ પ્રમાણે અન્ય જીના રાગ દ્વેષના પરિવર્તન સંબંધે સમજવું. આ પ્રકારે રાગદ્વેષની પરિણતિ નિરંતર બનતી રહેતી હોવાને લીધે કર્મબંધની શંખલા પણ ચાલુ જ રહે છે, આથી કર્મોનું ઋણ ચૂકવવાને અર્થે કોઈ એક જીવ તેના અન્ય ભાગમાં કણથી બંધાયેલા અન્ય જીવો સાથે સગપણ આદિ સંબંવમાં આવ્યા કરે છે અને સંસાર–બ્રમણ ચાલુ રહ્યા કરે છે, એટલે તેમાંથી છૂટકારે નથી. રાગ છે ત્યાં સુધી કોઈને કોઈ પ્રકારે પ્રગટ કે અપ્રગટપણે દ્વેષ છે અને રાગ છે ત્યાં સુધી સંસાર પણ છે. સંસારથી છૂટવાનું મુખ્ય કારણ છે પ્રેમ. આગળ વધતાં પહેલાં પ્રેમ અને રાગ વચ્ચે જે તફાવત છે તે અવકી જવું ઊંચિત વણાશે. પ્રેમ એ પરમ મિત્રરૂપ છે; રાગ ગુપ્ત શત્રુ સમાન છે, પ્રેમ અનાસક્તિને ઘાતક છે; રાગ આસકિાનો પિષક છે. પ્રેમ નિઃસ્વાર્થ અને નિઃસ્પૃહ છે; રાગ સ્વાથી અને સ્પૃહાવાળે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy