SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ નિષધ ૪ થા જાતિસ્મૃતિજ્ઞાન પૂર્વ ભાવ અથવા ભવાના પ્રસંગે। આદિની સ્મૃતિ થવી તેને જાતિસ્મૃતિજ્ઞાન કહે છે. મતિજ્ઞાનના ધારણા નામના ભેદમાં આ જ્ઞાન સમાય છે. મતિજ્ઞાનના મુખ્યતાએ ચાર ભેદ છે, (૧) અવગ્રહ (ર) ઇહા (૩) અવાય અને (૪) ધારણા. તે સમજવા માટે અંગ્રેજી શબ્દે ક્રમથી. આ પ્રમાણે છે: (૧) Perception(૨) Conception (૩) Decision અને (૪) Retention. આ ભેદ જ્ઞાનની ઉત્તાત્તર વિશેષતા બતાવનાર છે. કઈક છે' એવુ અસ્પષ્ટ જ્ઞાન તે અવગ્રહ; ‘એ એ જાણવા માટે અંદરમાં ઉહાપાહ થવા અને તે આ છે કે તે છે' એવા અસ્પષ્ટ નિણું ય થવા તે ઈહા; વિશેષ વિચારના મળથી તે આ જ છે,' એવા સ્પષ્ટ નિર્ણુય તે અવાય; અને તે નિ ય અંદરમાં દૃઢપણે કાતરાઈ જાય અને ટકી રહે તે ધારણા. છે ? ’ • < Jain Education International શુ' For Private & Personal Use Only ક્યાર જીવનાં ભવેાભવનાં ભ્રમણ દરમ્યાન તેણે જે જે સાંભળ્યુ હોય, વાંચ્યું હોય, જાણ્યુ. હાય, વિચાયુ હોય, અનુપ્રેક્ષણ કર્યું" હોય, અનુભવ્યુ. હાય, તે તે સવ મતિજ્ઞાનમાં સમાય છે; અને જે જે વિષાની ઊંડી • આ www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy