SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ઋણ નુ બંધ ઃ ૧૩૭ હે કૃપાળુ ભગવંત! કદાપિ દેવ, મનુષ્ય કે તિયચ તરફથી મને કેાઈ કષ્ટ કે હેરાનગતી હશે તો પણ હું તે સમતાથી સહી લઈશ અને આપની આજ્ઞાનુસાર વતી તેનું હિત અને કલ્યાણ ઈરછીશ. આ કાર્યમાં સફળ થવા માટે મને આપની તરફથી પ્રેરણાબળ મળતું રહે તેમ કરવા વિનતિ છે; તે કૃપા કરી સાથ આપી રક્ષણ કરશે, સાથ આપી રક્ષણ કરશે. હે કરુણાસાગર પ્રભુ ! આપને ઉપકાર હું ક્યારે પણ નહીં ભૂલું ને ઉપકાર માન્યા જ કરીશ. અહીં જણાવ્યા ઉપરાંત જે ભાવે ચિત્તમાં ઊગી આવે, તેનો પણ વિનંતિમાં સમાવેશ કરે. આ વિનંતિ બાદ પાંચ મિનિટ સુધી નીચે મુજબ સ્મરણ કરવું - શાંતિનાથ શાતા કરો. પાર્શ્વનાથ પરચા પૂરો. વીરપ્રભુ વીરતા આપે. ત્રીજુ. મંત્રમરણ કરવું. રાત્રે સૂતા પહેલાં અવશ્ય કરવું. નવકારમંત્ર કે ગમે તે, પિતાને શ્રદ્ધા હોય તેનું સ્મરણ કરવું. અથવા ડ% અરિહંત, જય અરિહંત, જય અરહંત, ૩અરિહંત અથવા સહજાન્મ રૂપ પરમગુરુ અથવા 8 સર્વજ્ઞદેવ, મનુષ્ય અને તિય વચ્ચે ત્રણાનુબંધના ઉદય, મનુષ્ય અને સંજ્ઞી તિર્યંચ છ વચ્ચે ઋણાનુબંધના શુભાશુભ ઉદયે વર્તતા જોવા મળે છે. શુભ ઉદય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy