SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ 30 વીતરાગના કહેલે પરમ શાંતરસમય ધર્મ પૂર્ણ સત્ય છે, એવા નિશ્ચય રાખવે, જીવના અન–અધિકારીપણાને લીધે તથા સત્પુરૂષના ચેાગ વિના `સમજાતુ' નથી; તે પણ તેના જેવુ' જીવને સંસાર રોગ મટાડવાને બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી, એવુ' વારવાર ચિંતવન કરવું. આ પરમ તત્ત્વ છે, તેના મને સદાય નિશ્ચય રહેા; એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિષે પ્રકાશ કરો, અને જન્મમરણાદિ ખંધનથી અત્યંત નિવૃત્તિ થા! નિવૃત્તિ યાએ !! હે જીવ! આ કલેશરૂપ સ‘સાર થકી, વિરામ પામ, વિરામ પામ; કાંઇક વિચાર, પ્રમાદ છેડી જાગૃત થા! જાગૃત થા !! નહીં તે રત્નચિંતામણી જેવા આ મનુષ્ય દેહ નિષ્ફળ જશે. હે જીવ! હવે તારે સત્પુરૂષની આજ્ઞા નિશ્ચય ઉપાસના ાગ્ય છે. Jain Education International ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ 5 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005210
Book TitleAdhyatmik Nibandho
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year1981
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy